________________
અધ્યાય: ૫ સૂત્રઃ ૫
૨૧ જીવને જો મોક્ષ પ્રાપ્તિની આકાંક્ષા હોય તો તેને મૂર્ત નહીં પણ અમૂર્ત તત્વની સાધના કરવી પડશે અર્થાત જે નજરે દેખાય છે તે તમામ વસ્તુ કે પદાર્થ માંથી ઇન્દ્રિયો ને ખેંચી ને પાછી વાળશે તો જ ન દેખાતા એવા પરમપદની પ્રાપ્તિ કરી શકાશે અર્થાત્ પુદ્ગલની માયા જાળ છોડશે તોજ શુધ્ધ જીવ દ્રવ્યને પ્રગટ કરી શકાશે.
ססססססס
અધ્યાયઃ૫-સૂત્રઃ૫) [1]સૂત્રરંતુ આ સૂત્ર પાંચ દ્રવ્યોની વિશેષતા અર્થાત એક એક પણું જણાવે છે.
[2]સૂત્ર મૂળઃ શ વ્યાના 0 [3]સૂત્રાપૃથક-મા - માલાશાત્ - g - દ્રવ્ય
U [4]સૂત્રસાર:- આકાશ સુધી ધર્મ-અધર્મ-આકાશ એ ત્રણે દ્રવ્યો એક-એક છે[પુદ્ગલ અને જીવ દ્રવ્ય અનેક છે)
U [5]શબ્દજ્ઞાનમા - સુધીના, મર્યાદા દર્શાવે છે. માછાશ-આકાશ પર્યન્ત ધર્મ-અધર્મ-આકાશ -એક-(એક) ડ્રવ્યાપ-દ્રવ્યો
[6]અનુવૃત્તિઃअजीवकाया. अ.५-सू.१ धर्माधर्माकाश
3 [7]અભિનવટીકા-રીતે પુદ્ગલ દ્રવ્યો તેનાપરમાણભેદકરી અનેક પ્રકારે છે, જીવ દિવ્ય ના પણ નારકાદિ અનેક ભેદો પૂર્વે એક થી ચાર અધ્યાયમાં જોયા તે રીતે શું ધર્માદિ દ્રવ્યો પણ અનેક જ છે? એવી શંકાના નિરાકરણ માટે આ સૂત્રની રચના કરવામાં આવી છે.
સૂત્રકાર મહર્ષિ ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યોનું એક વ્યકિત પણું આ સૂત્ર થકી જણાવે છે અને તેના અનેક પણાની શંકાનું નિરસન કરે છે અર્થાત ધર્મદ્રવ્ય એક જ છે, અધર્મદ્રવ્ય પણ એકજ છે અને આકાશ દ્રવ્ય પણ એક જ છે.
મીરા - મી ગોશાત્ આકાશ ની મર્યાદા સુધી
અહીં જે પૂર્વે મા [નો પ્રયોગ કર્યો છે તે અભિવિધિ અર્થમાં થયો છે. તત્સહિતોમવિધિ: મુજબ અહીં આકાશનું પણ પ્રહણ થઈ જશે
જો મા મર્યાદા અર્થમાં પ્રયોજાયેલ હોત તો આકાશ શબ્દ છૂટી જાત કેમ કે મા નો પ્રયોગ બે રીતે થાય છે. એક વિધ અર્થમાં અને બીજો મર્યા અર્થમાં. જયારે વિધિ અર્થલેવાય ત્યારે વ્યક્તિ થતા મર્યાદા સૂચક શબ્દ નું પણ ગ્રહણ થઈ જાય પણ જો મર્યા અર્થમાં ગાડું લઈએતો તેની પૂર્વે ના પદોનું જ ગ્રહણ થાય
*દિગમ્બર આમ્નાયમાં આ - વ્યાખ એવું સન્ધિ રહિત સ્પષ્ટ સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org