Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી લેને ગીલાલભાઈ સંગનલાલ સિરિઝ તું, ૧
श्री मानतुंगमरीश्वरजीकृत
શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ચરિત્ર
( જે માં પર માસના ત્રણ ભવાનું ચરિત્ર દયા, પાપ કારિતા, અસાધારણ મહુિ મદ, માહાત્મ્ય, અને નામ-મરણ વગેરેથી થતુ અામ કુલ્યાણ વગેરેથી થતાં લાભાનુ રસમય વણ ન, પ’ચ કલ્યાણકામાં દેવાએ રેલ સ હારવા, સમવસરણુમાં બિરાજમાન થઇ દીન, શાલ, તપ અને ભાવ તથા શ્રી શત્ર'જય મહાનૂ તીથ" ની ઉત્પત્તિ અને સવ" શ્રેષ્ઠતાનું વૃતાંત, બીજી બાધ
પ્રદ અ'તગત અને અનુપમ કથાઓ સાથે પ્રાસંગિક જાણવા લાયક અનેક વિવિધ વિષયેાના વિવેચને વગેરે.
માપવામાં આવેલ છે. )
( તીર્થાધિરાજ શ્રી શત્રુંજય )
વરહ---»
પ્રસિદ્ધકત્ત શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર.
COU23- COMyકર
:- (027
શ્રી મામાનદ જે ન થ માળા ન કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક : ગાધી વલભદાસ ત્રિભુવનદાસ ( શ્રી જૈન આમાનંદ સભા તરફથી )
ભાવનગર
વી. સં. ૨૪૭૯ વિ. સં. ૨૦૦૯ અતિમ સં. ૫9. ઈવીસન ૧૯૫૩
श्री श्रेयांसनाथ जिन स्तुति. विमलितबहुतमसमलं, स्फूरत्प्रभामण्डलास्तसंतमसमलम् ।
सकलश्रीश्रेयांसं प्रणमत भक्त्या जिनेश्वरं श्रेयांसम् ॥ (आर्या )
ભાવાર્થ –“નિર્મળ કર્યા છે ઘણાજ મલ-યુક્ત (ઈવો)ને જેણે એવા, વળી સ્કુરાયમાન એવા ભામડલવડે દૂર કર્યા છે, (અજ્ઞાનરૂપી) ગાઢ અંધકાર જેણે એવા, તથા વળી સમસ્ત લક્ષ્મીવડે આશ્રય કરવા યોગ્ય છે ખભાઓ જેના એવા શ્રી “શ્રેયાંસનાથપ્રભુ”ને (હે મુમુક્ષ જનો ! ) તમે ભક્તિપૂર્વક અત્યંત પ્રણામ કરે.”
पूज्य श्री बप्पभट्टसरि.
'श्रेयांस'सर्वविदमाङ्गिगण ! त्रियामा-कान्ताननं तमहिमानम मानवाते । यं भेजुषो भवति यस्य गुणान् न यातं, कान्ताननन्तमहिमानममा नवा ते ।। (वसंत)
ભાવાર્થ: હે પ્રાણી વગ! રમણીય ગુણોને પ્રાપ્ત કરેલા તેમજ નિઃસીમ મહિમાવાળા એવા જે શ્રી શ્રેયાંસનાથની ભક્તિ કરનાર એ જે તુ કે જેને નવીન દરિદ્રતા થતી નથી, તે ચંદ્ર સમાન વદનવાળા તેમજ ગવરૂપી પવનનું પાન કરવામાં સર્ષ સમાન એવા શ્રી શ્રેયાંસનાથ સર્વ ને તમે પ્રણામ કરે.
श्री मेरुविजयजी गणि.
R
میں مومن میں میں میں موم
بی مری
મૂલ્ય રૂપિયા સાડાસાત, પોસ્ટેજ જુદુ
શ્રી આનંદ પ્રી, પ્રેસ.
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
320X
सदरात घाणाम्भोनिधि जैनाचार्य श्री श्री १००८ श्री महिलपान र आत्मारामजी) मशराज
"पय उकता
श्री चैव सात्मानंद समा भावनगर
योगाभोगानुगामी द्विजभजनजनिः शारदारक्तिरक्को,
दिगजेता जेतृजेता मतिनुतिगतिभिः पूजितो जिष्णुजिह्वैः । जीयाद् दायादयात्री खलबलदलनो लोललीलस्वलञ्जः, केदारौदास्यदारी विमलमधुमदोद्दामधामप्रमत्तः ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ॐ श्रीयांसनाथ जिनद्राय नमः ॥
પ્રસ્તાવના
કર
ઇ પણ દર્શન, ધર્યું, સમાજની સુરત (સિકકલ) સૌંદયતા, પ્રધાનતા અને પુરુષા ત્યાગી, નિઃસ્પૃહી, સત્યવક્તા, પ્રમાણિક, વિદ્વાન અને માત્ર જગતનું કલ્યાણુ વાની જ ભાવનાવાળા હાય તેવા પુજ્ય પુરુષનુ રચેલું' સાહિત્ય, દેશ, ધર્મ કે સમાજની પ્રગતિ કરી શકે છે. જૈનદર્શનના મહાન પુરુષો, પૂજ્ય પૂર્વાચાર્યું, વિદ્વાન, ત્યાગી મહાત્મા તેવા જ પૂજ્ય પુરુષો હતા અને તેએ શ્રીનુ' રચેલુ સાહિત્ય કે જે ધમ કે સમાજની પ્રગતિ કરનારું હોવાથી કોઈ પણ ધર્મના સાહિત્ય કરતાં સર્વશ્રેષ્ઠ અને પ્રથમ કરી ગણાયુ છે.
જીવનમાં જે કાંઇ ચિર સ્થાયી મહત્ત્વનું અને પ્રેરક છે, તેમજ શાશ્વત અને મૂલ્યવાન વસ્તુ જીવનમાં જેને કહીએ છીએ, તેનુ' અમૃત સાહિત્યમાં વ્યક્ત થઈને જીવનને સમૃદ્ધ બનાવે છે.
મનુષ્યાને જેવા સાગા, સંસ્કારા, સંગત વગેરે મળે તેવા થયામાં તેને વિલંબ લાગતા નથી તેથી જે સાહિત્ય મનુષ્યને માનવતા શિખવે, સંસ્કાર જમાવે, આદશ પણુ પ્રાપ્ત કરાવે, મૈત્રિ આદિ ચાર ભાવનાઓ પ્રગટાવી પરમાત્માપટ્ટે પહેાંચાડે તે જ સાચું સાહિત્ય છે.
જૈનદનનું શ્રુતજ્ઞાન ચાર અનુયાગમાં વહેંચાયેલું છે, એ ચાર અનુયેગમાંથી પૂજ્યપૂર્વાચાય મહારાજાઓએ અધ્યાત્મવાદ, આત્મવાદ, પરમાણુવાદ, તત્ત્વજ્ઞાન, કર્મસ્વરૂપ ક્રિયાકાંડ, નાટક, શિલ્પ, વ્યાકરણ, ન્યાય, વૈદક, જ્યાતિષ, ગણિત, ભૂગાળ, વગેરે વિવિધ સાહિત્યેન ગ્રંથા જુદી જુદી (પ્રાકૃત, સ ંસ્કૃત વગેરે) ભાષામાં લખેલા છે, પરંતુ મનુષ્યના મ્હોટા ભાગ અ૫, સામાન્ય બુદ્ધિવાળા અને સાહિત્યમાં રસહીન હાવાથી તેમાં ઊંડા ઉતરવા કે સાચું જોવા રાજી નથી, તેથી ઘણી સરલ રીતે પેાતાની સમજ મુજબ આનદ લઇ શકે, વ્યવહાર અને પરમાર્થને સમજી માનવ . જીવન સુખરૂપે વ્યતીત કરી શકે, તેવા સાહિત્યની જરૂર તેવા મનુષ્ય માટે છે તેમ સમજી આપણા વિદ્વાન્ પૂર્વાચાય મહારાજાઓએ કથા, ઇતિહાસ અને ચરિત્રા મ્હોટા પ્રમાણમાં સરલ, સુષેધ અને સુંદર ભાષામાં રચેલા છે, જે પ્રતિભાશાળી અને અનુપમ સ્થાન ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
૨
પ્રસ્તાવના
કથા-સાહિત્ય ત્યાગ, તપ, વૈરાગ્ય, ક્ષમા, નિઃસ્પૃહતા, સત્ય, નિર્લોભતા, પ્રાણીસેવા વગેરે અનેક ગુણૈાથી વિભૂષિત હોવાથી તે તે ગુણેા ધારણ કરવા વાચકને દોરી જાય છે, અને ત્રિરત્નના આરાધનાની સાધનાના માર્ગને સરળ બનાવી આપે છે તેથી કથા, ચરિત્ર, ઇતિહાસ સાહિત્યનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.
જૈનકથા-ઇતિહાસમાંથી જુદાજુદા દેશાના આચાર, વિચારો, સામાજિક, વ્યવહારિક, રીતરિવાજો, વિવિધ કળાકૌશલ્યા, અનેક પ્રકારના બુદ્ધિચાતુર્ય, સામાન્યનીતિ, વ્યવહાર, અનુભવા અને ધાર્મિક શિક્ષાપાઠા, એધપાઠો વગેરે અનેક વિષયા જાણવાનું મળી શકે છે. વળી તેમાં તીર્થયાત્રાનાં વર્ણના, તે વખતના દેશ, શહેર, ગ્રામેાઘોગા અનેક સ્થાનાના વર્ણને, લશ્કરી વ્યૂહ રચના, પ્રવાસવર્ણના, ઋતુવર્ણના વગેરે. જાણવા લાયક અનેક વિષયોના સુંદર વિવેચને આવે છે.
જૈન કથા-સાહિત્યમાં પૂજ્ય તીર્થંકર ભગવાના ચરિત્ર પ્રથમ સ્થાન ધરાવે છે. તેમાં એકલા ચરિત્ર વહુના ઉપરાંત તે વખતના દેશ, કાળના વર્ણના રાજ્યવ્યવસ્થાવાણિજ્ય, રાજ્યનીતિ, ધર્માંનાં ફરમાને, વ્યવહાર નિશ્ચયનું સ્વરૂપ, લોકિક લાકોત્તર ધર્માંના શિક્ષણપાઠ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનુ' તે વખતનુ સ્વરૂપ, હેય, જ્ઞેય, ઉપાદેય શુ છે? તેની સમજ અને તે પ્રમાણે ચાલી તે તે ચરિત્રનાયક પૂજ્ય દેવાધિદેવનું અનુકરણ કરતાં કરતાં મનુષ્ય લેાકેાત્તર પુરુષ બની શકે છે. જૈનદર્શનમાં ધમકથાને અતિ મહત્ત્વનું સ્થાન અપાયેલું છે અને તેમાં જિનેશ્વર ભગવંતા, સવશાળી પુરુષ, આદશ સ્ત્રીરત્નાનુ અને જિનેશ્વરભાષિત આગમનું રહસ્ય વિવેચન સમાયેલું હોઇ તેને જ ધર્મકથા કહેવામાં આવે છે. આવી કથાએ સિવાય પ્રાણી વૈરાગ્યને પ્રાપ્ત કરી શકતા નથી, સ્ંસારજન્ય આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર કરી આનંદજન્ય . સુખના સ્વાદ પણુ લઈ શકતા નથા.
પૂજ્ય તીથંકર ભગવાના ચરિત્રનુ શ્રદ્ધાપૂર્વક વાંચન કરવાથી પરમાત્મા પ્રત્યે અદ્વિતીય ભક્તિભાવ પ્રકટે છે અને અનુપમ શ્રદ્ધા ઉત્પન્ન થતાં તે પ્રમાણે જીવનમાં વતા કે ગુણાનુ અનુકરણ કરતાં કરતાં આત્મામાં કોઇ વખત અપૂર્વ ઉલ્લાસ અનુભવાય છે. અને જિનેશ્વરદેવની આજ્ઞાનું આરાધન કરતાં ભવ્યાત્માને કલ્યાણની પરપરા ઉત્પન્ન થતાં સવ વાંછિતની સિદ્ધિ અને છેવટે માક્ષમાગની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
આ કાળમાં તે પૂજ્ય દેવાની અમૃતમય વાણી આગમામાં ગુંથાયેલી છે. તે જ આપણી સાચી આત્મલક્ષ્મી છે. તેનાથી જીવનના આદર્શો ઘડી શકાય છે વગેરે કારણેા અને હેતુઓથી આ સભાએ તીથ કર દેવાધિદેવાના ઉત્તમ કોટીના પૂય પૂર્વાચાય કૃત રત્રાનુ ભાષાંતર કરાવી તેનું પ્રકાશન કાય હાથ ધર્યુ. છે અને તેથી અત્યાર સુધીમાં આ સભા તરફથી શ્રી ઋષભદેવ પરમાત્મા, શ્રી સુપાર્શ્વનાથપ્રભુ, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, શ્રી વાસુપૂજ્ય તીર્થંકર, શ્રી વિમળનાથ ભગવાન, શ્રી શાંતિનાથ જિનદ્ર, શ્રીનેમિનાથ ભગવત, શ્રીમહાવીર દેવાધિદેવ અને વિઘ્નહર, શ્રેયસ્કર પાર્શ્વનાથ જિનેશ્વર મળી નવ પરમાત્માના વિદ્વાન પૂર્વાચાય ભગવતા રચિત સચિત્ર તેમજ સુંદર, અનુપમ ચરિત્રાનુ' પ્રકાશન કરેલું છે, અને ક્લ્યાણકારક અગિયારમા તીર્થંકર પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું આ કલ્યાણુકારી અપૂર્વ ચરિત્રનું પ્રકાશન કરી આ સભા એરીતે જ્ઞાનભક્તિ કર્યાંના આનંદ અનુભવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
- ઉપરોક્ત બતાવેલા દરેક પ્રકાશને માટે વિદ્વાન મુનિરાજે, અન્ય વિદ્વાન્ સાહિત્યકારે, શ્રદ્ધાળુ જૈન બંધુઓના તે તે વખતે આવેલા પ્રશસનીય અભિપ્રાયે શ્રી આત્માનંદ પ્રકાશમાં પ્રકટ કરવામાં આવેલ છે, તેટલું જ નહિ પરંતુ બાકી રહેલા સવતીથકર પ્રભુના પૂજ્ય પૂર્વાચાર્ય મહારાજકૃત આવા સુંદર ચરિત્રે પ્રકટ કરવા આજ્ઞા-સૂચના વગેરે સભાને વારંવાર કરવામાં આવે છે, તેથી જ આ અગિયારમા દેવાધિદેવના ચરિત્રનું પ્રકાશન આજે જન સમાજ પાસે અમો આનંદ સાથે મુકીએ છીએ. ” - આ ગ્રંથના રચયિતા પૂજ્ય આ. શ્રી માનતુંગસૂરિ મહારાજ છે. આ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના અપૂર્વ ચરિત્રની રચના ૫૧૨૫ લોકપ્રમાણ સંત ભાષામાં મહાકાવ્યરૂપે સં. ૧૨૩રની સાલમાં કરેલી છે. તે મૂળ ગ્રંથ પ્રતાકારે ચચાથ ભગવાન શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેઓશ્રીના વિદ્વાન શિવે મુનિરાજ વિમવિજયજી તથા મુનિ શ્રી ભાસ્કરવિજયજી મહારાજે સંશોધિત સંપાદન કરીને પ્રતાકારે પ્રસિદ્ધ થયેલ જાણવામાં આવતાં, આ સભાની ઈચ્છા તેને અનુવાદ કરાવી સચિત્ર પ્રકાશન કરવાની ભાવના થતાં, પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને તે માટે વિનતિપૂર્વક પૂછાવતાં, તેઓશ્રીએ ઉત્તમ કેટીને અનુપમ ચરિત્રને આ ગ્રંથ છે અને અનુવાદ કરી પ્રકાશન કરવા આ સભાને આજ્ઞા કરવાથી તેઓશ્રીને ઉપકાર માની, છાપેલી પ્રત મંગાવી તેનું ગુજરાતી ભાષાંતર સાદી સરળ ભાષામાં તૈયાર કરાવી આ ગ્રંથ સચિત્ર પ્રકટ કરવામાં આવેલ છે,
મૂળ ગ્રંથકર્તા આચાર્ય ભગવંતને સંક્ષિપ્ત પરિચય આ ચરિત્રની પાછળ આપેલ પ્રશસ્તિમાં આવેલ છે.
ભગવાન શ્રી શ્રેયાંસનાથ પ્રભુના ચરિત્રમાં દરેક ભવમાં પ્રાપ્ત થયેલ વૈભવ, સંપત્તિ અને પરોપકાર વૃત્તિ, પ્રાપ્ત થયેલી પદવીઓ, સામાજિક, વ્યવહારિક, નૈતિક, રાજકીય બાબતેનું વર્ણન, તે વખતની રાજ્યનીતિ, ધમનીતિ અને બીજા અનેક જાણવા લાયક વિષયે, અવાંતર સુબોધક રસપ્રદ કથાઓ વિસ્તારપૂર્વક આપવામાં આવેલ છે. તીથકર ભવમાં દે અને મનુષ્યોએ કરેલ ભક્તિપૂર્વકના પંચકલ્યાણક મહોત્સવ, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી દેએ કરેલી સમવસરણની રચના, પ્રભુએ કરેલી તીર્થસ્થાપના અને ગણધસદિ પરિવાર એ વગેરેના વિસ્તારપૂર્વક વર્ણને તેમજ પરમાત્મા શ્રી શ્રેયાંસનાથદેવ સમવસરણમાં બિરાજમાન થઈ સંસારતારિણી અમૃતમય દેશનામાં ધર્મના ચાર પ્રકારો-સુપાત્ર) દાન, શીલ, તપ અને ભાવ અને તેના ઉપર આપેલ હદયસ્પર્શી ઉપદેશ, અને તે ઉપર કહેવામાં આવેલી કથાઓ વગેરે શ્રવણ કરી અનેક આત્માઓએ સાધેલું આત્મકલ્યાણ-એ સર્વના મનનપૂર્વકના પઠન પાઠન ચિંતનવડે કઈ પણ શ્રદ્ધાળ મનુષ્ય આત્મકલ્યાણ જરૂર સાધી શકે તેવું આ અનુપમ ચરિત્ર છે. આ સભા તરફથી અગાઉ પ્રકટ થયેલ પરમાત્મા તીર્થંકર દેવોના ચરિત્રમાં જેમ સુંદર ફેટાઓ આપી અલંકૃત કરવામાં આવેલ છે તેમ આ ચરિત્રમાં વિવિધ રંગના સુંદર, આકર્ષક ફેટાઓ આપવામાં આવેલા છે.
'આટલું પ્રસ્તાવનારૂપે જણાવી હવે આ ગ્રંથનેક્ષિત પરિચય આપવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ પરિચય
દરેક તીર્થકર ભગવાનેના ચરિત્રના કર્તા પૂજ્ય પૂર્વાચાર્ય મહારાજાઓએ તીર્થંકર દેવ મોક્ષમાં પધારતાં સુધીમાં પરમાત્માના કેટલા ભવ થયા તેની ગણત્રી(સંખ્યા) પ્રથમ જણાવે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે અનાદિકાળથી આત્મા કર્મથ લેપાયેલું હોવા છતાં તે પૂજ્ય આત્માના ભવની શી રીતે ? ગણત્રી ગણાય? શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જિનેશ્વર ભગવંતના ભવની ગણત્રી પૂર્વે તે આત્મા જે ભવમાં સમકિત પામે ત્યારથી મોક્ષમાં જતા સુધીમાં જેટલા ભ થાય તેટલી સંખ્યા એની ગણાય. તે રીતે શ્રી શ્રેયાંસનાથ ભગવાનના રચયિતા માનતુંગસૂરિ મહારાજે પ્રભુના ત્રણ એનું વર્ણન વિસ્તાપૂર્વક આ ગ્રંથમાં કરેલ છે.
પ્રથમ ભવમાં નલિનીમુંબ રાજા, બીજા ભવે સાતમા શુક્ર દેવલોક ગયા છે તેમ જણાવે છે, જ્યારે “ સપ્તતિશતસ્થાનક, પ્રકરણ”ના કર્તા શ્રી સમિતિલકસૂરિજી મહારાજ શ્રી શ્રેયાંસનાથ પ્રભુને બીજા ભવમાં બારમા અચુત દેવલમાં ગયેલા જણાવે છે આટલે માત્ર મતભેદ છે. ત્રીજા ભવમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાન થયા તે બરાબર છે. શ્રી શ્રેયાંસનાથ ભગવાનના એક સાથે (મોક્ષ સિવાય) ચાર કલાસુકો (જન્મભૂમિ) સિંહપુરીમાં થયેલાં છે તે વિશિષ્ટતા છે. . હાલમાં શ્રી સંધે કે ભવ્યાત્માઓ પવિત્ર સમેત્તશિખર તીર્થની યાત્રાએ જતાં કે, આવતાં જિનેશ્વરેની કલ્યાણકભૂમિઓવાળી નગરીએ યાત્રા કરવા જાય છે, તેમ સિંહપુરી પણ જાય છે. જે કે શ્રી શ્રેયાંસનાથપ્રભુ જમ્યા તે વખતનું સિંહપુરીનું વર્ણન તે આ ચરિત્રના સાતમા સર્ગમાં આપવામાં આવેલું છે પરંતુ વર્તમાન કાળે જ્યાં સિંહપુરી છે તે કાળબળે આજે કેવું છે ( તે તીર્થભૂમિ હોવાથી તેની વર્તમાન કાળની સ્થિતિ જણાવવી આ ચરિત્રને બંધબેસતી હોવાથી જણાવેલી યોગ્ય લાગે છે.
હાલનું અસિંહપુરી તીર્થ (પરમાત્માની ચાર કલ્યાણકભૂમિ) બનારસ(કાશી)થી ચાર માઈલ દૂર હાલનું શ્રી સિંહપૂરી તીર્થ આવેલું છે. શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણક ત્યાં થયાં છે. સિંહપુરીના સ્થાને અત્યારે હીરાપુર-હીરાવનપુર નામે ગામ છે. સામાન્ય રીતે તે ગામે સાધારણ સ્થિતિનું છે. સિંહપુરનું વેતાંબર જૈન મંદિર ગામથી એક માઈલ દૂર જંગલમાં છે. ત્યાં આંબાવાડીયું છે. સ્થાન એકાંતમાં ધ્યાન ધરવા લાયક છે. ત્યાં એક સુંદર ધર્મશાળા છે અને તેની બાજુમાં જ સુંદર મંદિરનું વિશાલ કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડના મધ્ય ભાગમાં એક સુંદર જિનમંદિર છે જેમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. તેની સામે જ સમવસરણના આકારનું એક મંદિર છે, જે શ્રેયાંસનાથ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનું સૂચન કરે છે. તેમાં પ્રભુની ચાર ચરણપાદુકા છે. અગ્નિખૂણામાં ઉપરના ભાગમાં નાનું મંદિર છે, જેમાં અધિષ્ઠાયક દેવની મૂતિ સ્થાપી છે. નેઋત્ય ખૂણામાં શ્રી શ્રેયાંસનાથના માતા સૂતેલાં છે અને ચૌદ સુપન જુએ છે તે આરસમાં કરેલાં છે. વાયવ્ય ખૂણામાં જન્મ કલ્યાણકની સ્થાપના છે અને ઇશાન ખૂણામાં પ્રભુના દીક્ષા કલ્યાણની પ્રભુની સ્થાપના છે. તેમાં સુંદર અશોક વૃક્ષ આરસનું બનાવેલું છે અને તેમાં નીચે પ્રભુ દીક્ષા લે છે એ દેખાવ છે. નાચેની છત્રીમાં પ્રભુના અવન કલ્યાણની સ્થાપના છે અને બીજી એક છત્રીમાં મેરુપર્વતને આકાર,
• મુનિરાજ શ્રી દશનવિજ્ય (વિષ) મહારાજત જૈન તીથલના ઇતિહાસમાંથી દધૃત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના ઈબ્રાદિકનું આવાગમન અને પ્રભુને હણુ આદિનું દશ્ય આરસમાં આવેલ છે. તેમજ એક છત્રીમાં
શ્રી શ્રેયાંસનાથ પ્રભુ! સુંદર પાદુકાએ બિરાજમાન છે. , ... . . . . . . . . 'કે એક બાજુ આ તીર્થોદ્ધારક યતિવર્ય શ્રી કુશલાજી મહારાજની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. કહેવાય
છે કે-બનારસમાં શ્રાદ્ધના પરિબળને લીધે જૈન મંદિરોની વ્યવસ્થા બરાબર ન હતી, તે વખતે યતિશ્રી કલાજી મહારાજે જગ્યા મેળવી જૈનના મંદિર આદિ બધું સમજાવ્યું. જાનું મંદિર જે હતું તેને પણ : ઉદ્ધાર કરાવ્યું. પછી ધીમે ધીમે મંદિરો વધતાં ગયાં. તેમણે અને ત્યાંના સંધે મળીને ભલુપુર, બની
અને સિંહપુરી આદિમાં જીર્ણોદ્ધાર કરાવી, મંદિરે ટકાવી રાખ્યાં. શ્રી સંધે ભક્તિ નિમિત્તે શ્રી કુશલાજી મહારાજની મૂર્તિ અહીં સ્થાપન કરી છે.),
' ,
- સર્ગ ૧ ; (પા. ૧ થી ૫. ૩૪ સુધીનું વર્ણન) - મંગળાચરણગ્રંથકારે આચાર્ય મહારાજ પ્રથમ મંગળાચરણરૂપે સાધુ તથા શ્રાવક ધર્મનું પિષણ કરવામાં સતત પુરુષાર્થ કરનાર શ્રી રાષભદેવ ભગવંત, કલ્યાણના નિધિ સમાન શ્રી શ્રેયાંસનાથ પ્રભુ, ત્રણ લોકની શાંતિને કરનાર શ્રી શાંતિનાથ ભગવાન, કાન્તિથી દેદીપ્યમાન શ્રી પાર્શ્વનાથ પરમાત્મા અને આત્મિક કાર્યસિદ્ધિવાળા શ્રી મહાવીરજિનેશ્વરની મંગળાચરણરૂપે સ્તુતિ કરે છે. પછી કાર્ય સિદ્ધિ કરનાર શ્રી સરસ્વતી દેવીનું સ્મરણ કરે છે. ગુરદ્ભક્તિને કારણે જે મેક્ષલક્ષ્મીને દૂર કરી તે ગીતમસ્વામીની સ્તુતિ કરી પોતાના ગુરુદેવ શ્રી દેવભદ્રાચાર્યોની વાણી કેલ્યાણને વિતરે તેમ ગુરુ ભકિત અને બહુમાન કરી આ ગ્રંથનું સંશોધન કરનાર શ્રી દેવાન ના શિષ્ય શ્રી કનકપ્રભ મુનિના શિષ્ય શ્રીમદનમરિ જયવંતા વર્તો. શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિના શિષ્ય શ્રીમાનતંગસરિ ( આ ચરિત્રના રચયિતા ) જે શ્રી દેવભદ્રગુરુને ઉધાન સમા આ શ્રી શ્રેયાંસનાથ ભગવંતના ચરિત્રમાં તેમની પરંપરામાં આવેલા હોવાથી “પદરૂપી પુષ્પ,. અર્થરૂપી ફળ દ્વારા ભાગ લઈ રહ્યો છું એ રીતે મંગળાચરણ કરી ગ્રંથકર્તા આચાર્યશ્રી હવે આ ચરિત્રનો પ્રારંભ કરે છે.
- પૂર્વ મહાવિદેહમાં શભા નગરીમાં નલિની ગુદમ નામને રાજા (પ્રભુને પ્રથમ ભવ) રાજ્ય કરતે હતું. તે મૃત્યુ પામી સાતમ દેવલેકે ( પ્રભુને બીજે ભવ) ગયો હતો, ત્યાંથી રવીને શ્રી જખ્ખદીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નગરમાં શ્રી વિષ્ણુ રાજાની રાણીની કુક્ષિમાં પુત્ર ઉત્પન્ન થયા ને શ્રી શ્રેયાંસનાથ ભગવાન ( પ્રભુને ત્રીજે ભવ) તેના મૃતરૂપી મહાસાગરમાં વર્ણવાયેલ ત્રણ ભવે હું કહું છું, , ,
(ચરિત્ર પ્રારંભ) પુષ્કરદીપ નામના દ્વીપને માનુષેત્તર . પર્વતે અડધામાં મનુષ્ય અને અડધામાં પશુઓને જાણે વહેંચી ને આ હેય તેમ તે દીપમાં પર્વત ઉપર સિદ્ધયતંનેની શ્રેણી શોભી રહેલ છે. તે દ્વીપનાં પૂર્વાધમાં આવેલા પૂર્વ મહાવિદેહમાં રમણીય નામની વિજયમાં શુભા નામની નગરીમાં ભુવનભાનું નામને રાજવી છે. જેની છાતી ઉપર લક્ષ્મીએ, બાહુને વિષે પૃથ્વીએ, મુખમાં ચંદ્ર, બુદ્ધિમાં બહસ્પતિએ સ્થાન લીધું હોય તેમ શોભી રહેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
એક વખત શરદ ઋતુ' આવેલાં ભુવનભાનુ રાજ પર્વમr s’ પર સ્વારી કરી બુદ્ધિ નામના • મંત્રી વગેરે સાથે નગરની બહાર જાય છે; જયાં ડાંગરમાં ક્ષેત્રમાં રહેલા રનની ઘુવંરીએ માળાથી શામેલા એક યુવાને જોઈ તેને પકડવા માટે રાજા જાય છે ત્યાં તે મૃમ નાસે છે; પાછળ ઘેડાને ૫ણું છોડી
છે. હરણની પાછળ જતાં રાજ એક વનમાં દાખલ થાય છે; અહિં રાજાને નહિં દેખવાથી ધણા સખથ સુધી રાહ જોયા પછી સાથે આવેલ સુબુષિ મંત્રી વગેરે નગરમાં જાય છે, અને સર્વ સ્થળે તપાસ કરાવતાં શેષ નહિં લાગશથી પ્રા વગેરે દુઃખી થાય છે
(
૧વનાનું જાણ્યા યા પર્વત અને રાજ્યશાળી નાનું અપહરણ તૈદુખી મનુને સુખરૂ૫, મુંઝાયેલાને આશ્વાસનરૂપ, પાપી મનુષ્યને પાત્તાપક્વક પાપમાંથી મુક્તિરૂ૫, શ્રાપના નિવારણરૂપ નિમિતે બને છે. અને તેવા નરપુંગને પદયે જ્યાં
જ્યાં જાય ત્યાં ત્યાં માનસન્માન, પ્રશંસા, સંપત્તિ, વૈભવ, રાસ્કન્યાઓ, મણિ, મંત્ર, ઓષધિઓ સહેજે મળી જાય છે અને તેને ઉપયોગ અનેક પુરુષે ઉપર ઉપકાર કરવા મન કરે છે તે જે રીતે કુવનભીનુ નૃપતિના આ થેલા અપહરણમાં પ્રસંગમાં ક્યા છે.)
કેટલાક દિવસો વીત્યા બાદ સુબુદ્ધિ મંત્રી પાસે એક મનુષ્મ તેની આજ્ઞાથી આવે છે, અને રાજમુંદ્રાવાળે એક લેખ ને આપે છે, જેમાં પુર નગરથી વિધાધરના ચક્રવર્તિપણને પામેલ ભુવનભાનું જણાવે છે કે હું કુશળ છું. સર્વના રક્ષણ માટે તમારે પ્રયત્નશીલ રહેવું અને થોડા દિવસ પછી હું ત્યાં આવી પહોંચીશ, તે વાંચી મંત્રી આનંદ પામે છે અને લેખ લઈ એવનારને શું બચ્ચું ? તેમ પૂછતાં તે કહે છે કે હરણું પાછળ ગયેલે રાજા એક એટલી પાસે આવે છે. ત્યાં સરવર જોઇ અશ્વ પરથી નીચે ઉતરે છે જ્યાં હરણ અને ધડે પણ ઝાદ થાય છે. સધરમાં રમાન કરી મધ્યાન્હ કાળ થતા, ભેજ કરવાની ઈચ્છા થતાં વૃક્ષથી મનહર એક ઉધાનમાં આવે છે. જ્યાં રાતા વસ્ત્ર ધારણ કરેલ રૂદ્રાક્ષની માળા જેના કંદમાં છે તેથી
ચાધારી એક પીઢ તપલીમ જઇ તેની પાસે આર્થી નમસ્કાર કરે છે. તાપસી પણુ રાજાને આસન આપે છે. તાપસી કે પછી હાથમાં લઈ એક ઝાડ પાસે આવી ઊંચે જોઈ ભિક્ષા માંગતા પડી ફળથી ભરાઈ જાય છે. રાજા વિસ્મય પામે છે અને તાપસનું દર્શન પિતાને માટે મંગળકારક માને છે. કળાને આશર કરી આગ્રહપૂર્વક તાપસીને તેનું વૃત્તાંત પૂછતાં તાપણી પોતાનું વૃત્તાંત જણાવે છે. આ વિજ્યને વિષે શિવા નામની નગરીમાં થના નામને ધનાઢ્ય સાર્થવાહ અને તેની લમી નામની સ્ત્રીની ઉક્ષિમાં હું ચરખા નામની પુત્રી ઉત્પન્ન થઈ છું. યૌવનાથસ્થા પ્રાપ્ત થતાં એક વખત વસંત ઋતુમાં પિતાની આજ્ઞા લઈ સખીઓ સાથે કામદેવની પૂજા કરવા મંદિરમાં જઈ, પૂજા કરી “મને યોગ્ય વર આપ’ એમ માંગણી કરી મંદિરમાંથી બહાર નીકળતાં એક સુંદર નવયુવાનને
. મારી સખીને જણાવતાં તે સાંભળીને તે યુવાન પણ હર્ષિત થઈ મારા પ્રત્યે સ્નેહભાવ દર્શાવતે મને જણાયાથી મારી સખીએ અને તે પુરુષની પૂજા કરવાનું જણાવવાથી મેં મારા પિતાને નિહાર હાસને ઓપતાં તે દાંસી તે હાર તે યુવાનના કંઠમાં પહેરાવે છે છતાં મને તપ્તિ થઈ નહિ, (નતિશાસ્ત્રમાં જણાવેલ છે કે “લમાં, સુખ, કીર્તાિ, સંગીત, છવિત, પ્રિયજન મિલાપ ને સુભાષિત આ સાતે વસ્તુઓના સંબંધમાં કદાપિ તૃપ્તિ થતી નથી.”') હવે રાજકુમારી રાત્રિ પડી જવાથી પિતાને મંદિર આવે છે અને તે યુવાન તે શહેરના ધનસાર શ્રેણીને ચંદ્ર નામને પુત્ર છે તે પિતાને આવાસે જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના હવે મારા શરીરમાં વિરહરૂપી અગ્નિ કરેલ હોવાથી મને ચેન પડતું નહતું. દરમ્યાન એક દૂતી મારા આંગણે આવી અને મારી માતા ન જાણે તેમ તેણુને મેં પ્રવેશ કરાવ્યો. તે દૂતીએ જણાવ્યું કેતમે જે કામદેવની પૂજા કરી છે તે તમારા વલ્લભે તમારા સંતાપને દૂર કરતાર હાર મોકલે છે. તે મેં હાર લઈ હારા કંઠમાં ધારણ કર્યો છે અને તે દૂતી કે જે ચંદ્રની ધાવમાતા હતી તેણી એક લેખ મને આપે છે જેમાં જણાવેલ હતું કે –તને રતિ તરીકે સમજનાર, કામદેવ મને કુદ્ધ બનીને દુ:ખી કરી રહેલ છે વગેરે. તે દૂતીએ મને કહ્યું કે તારે ચંદ્રકુમાર દેવની માફક આરાધના લાયક છે. તારા વિને લીધે કાયમ ચિંતાતુર બને તે તારી ઝંખના કરે છે. તેટલું જ નહિ પરંતુ ચંદ્રકુમારને તેના પિતા આવતી કાલે દેશાવર મેકલવાના છે, પ્રાત:કાળે પ્રસ્થાન છે. સમુદ્રયાત્રાએ કરીયાણા પણ વહાણુમાં ભરી દેવાયા છે. પિતાનું વહાણુ કરીયાણાથી પરિપૂર્ણ થયું છે. સર્વ તૈયારી થઈ ગઈ છે તેણીને ઉધાનમાં જોયા પછી ચિંતારૂપી સમુદ્રમાં પડવાથી ભારે હૃદય સંક૯૫વિકતાથી પરિપૂર્ણ બન્યું છે. એક બાજુ પિતાની આજ્ઞા, બીજી બાજુ તેણી છે. પિતાની આજ્ઞાનું પ્રતિકાર કરવો દુષ્કર છે અને તે પિતાની આજ્ઞાનું પાલન કરતાં તેણી મૃત્યુ પામશે. મારા વિના નેહવગરની બનશે અને તેણીના પિતાની આજ્ઞાથી તે બીજે વરશે, આના કરતાં મને તેનું દર્શન ન થયું હોત તો સારું. આવી ભારી સ્થિતિ હોવાથી તે માતા ! હાર દેવાના બહાનાથી ત્યાં જઈને મારું આ સર્વ વૃત્તાંત તેણીને કહેજે અને હું સ્નેહ રહિત, દયા વિનાને, કૃતધી અને સ્વાર્થપરાયણ છું એમ નથી, મરંતુ પિતાના આદેશથી દૂર જતાં પણ તું મારા હદયને વિષે તહારની જેમ હમેશાં રહેશે, એમ દૂતીના કહેવાથી અને લેખધારા ચંદ્રકુમારની સ્થિતિ મેં જીણી.
હવે અહિં હું મારી ચંદ્રકાન્તા નામની સખી સિવાય સર્વને રજા આપી, પછી હું વિચારવા લાગી કે “બાળવયમાં વ્રત ગ્રહણુ કરતી તાસીઓ ધન્યવાદને પાત્ર છે કે જેના મનમાં પ્રેમરૂપી નરે પ્રગટાવેલ માયાપી નાટક ઉદ્દભવતું નથી વગેરે ” વિચાર કરતાં વિતને ભાગ કરવાનો નિશ્ચય કરી હું ઉધાનમાં ગઈ અને બકુલ વૃક્ષની શાખા ઉપર પાસ નાંખીને મેં ગળાફાંસો નાખે. તેવામાં તત્કાળ કોઈ એક છરીવડે મારે પાસ છેદી નાંખે અને મને ખોળામાં બેસાડી શુશ્રષા કરી. હું સ્વસ્થ થતાં ચંદ્રકુમારને જોઈને મેં કહ્યું કે તમે રીતે કેવી આવ્યા છે તેમ પૂછતાં ચંદ્રકુમાર કહે છે કે હે સુંદરી ! મારી ધાવમાતાને તે જણાવેલ સંદેશ સાંભળી મારું ડાબું નેત્ર ફરકવા લાગ્યું એટલે અનિષ્ટની શંકા કરતે હું બહાર નીકળે. જ્યાં તારી સખી મને સામી મળી અને અશ્રુ સારતી તારા સાહસ. કાર્યને જણાવવાથી હું અહિં જલદી આવ્યો અને તારા ઉચ્ચારાયેલા વચન સાંભળ્યા. પછી મારી સખી ચંદ્રકાન્તા પણ આવી પહોંચી. ચંદ્રકુમારે અનેક સવંદે આપી અને મૂલ્સથી અટકાવી. પછી કુમાર મને કહી ચાલવા લાગે એટલે મેં સમુદ્રદેવની તેના કુશળ માટે પ્રાર્શના કરી. મારી સખી સાથે હું મારે ઘેર ગઈ. પ્રાતઃકાળે વડિલજાના આશિર્વાદ અને પિતાની શિખામ ધારણુ કન્ત, સમુદ્રપૂન કરી, પિતાને નમસ્કાર કરી ચંદ્રકુમાર વહાણુમાં બેઠે. અને હું તે ચિંતાથી કૃશ બની ગઈ. હવે માતાપિતા મારી થોગ્ય વય થતાં મારા માટે યોગ્ય વરને માટે ચિંતાતુર રહેતા હતા. કેટલાક દિવસ પછી મણિપરનિવાસી મારા મામા તવ શ્રેણીની પુત્રી ચંદ્રશ્રીના લગ્નની કંકોત્રી લઈ ૫રિજન વર્ગો સહિત ત્યાં આવન્ના આમંત્રણ કરવા મારા પિતા પાસે એક પુરુષ લઈ આવ્યે મારા પિતાએ તે પુરુષને ભૂરા માટે કોઇ લાયકવર છે તેમ મળવાથી તે સાંભળી હું ભયભીત બની ગઈ. “ દુર્ભાગીતા અને શું પાર પડે છે ? ” એને હું મનમાં વિચાર કરું છું તેટલામાં તે પુરુષ ચંદ્ર નામને સેકીપુત્ર છે, તેમ જણાવે છે. સારા પિતા કહે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવને
કે–તે તે સમુદ્રયાત્રાએ ગયેલ છે. મારી પુત્રી યવનવતી બની એટલે આવી અવસ્થામાં રક્ષણ કરવું મુશ્કેલ બને છે માટે કંઈપણું બીજે હોય તે બતા, જેના જવાબમાં તે સિવાય બીજા કોઈ વર લાયક નથી એમ કહેતાં મને હર્ષ થયા પછી મારા પિતા વગેરે અને તે સમુદ્રમા વહાણમાં મણિપુર ગયા. ત્યાંના કેટલાક પુરુષો પાસેથી એ ધનપતિના પુત્ર ધનને મને આપવાને વાર્તાલાપ સાંભળતાં વચ્ચે ચંદ્ર એવું નામ સાંભળતાં મેં શકુનની ગાંઠ બાંધી લીધી. (કહેવાય છે કે જે આપણા માટે અન્ય મુખથી ઈચ્છિત સાંભળતાં શકુન તરીકે કપડાની ગાંઠ બાંધવાથી ઈચ્છિત ફળ મળે છે.) એક દિવસ મારા મામાની પુત્રી ચંદ્રશ્રીની ડોકમાં ચંદ્રકુમારને મેં આપેલ રત્નાવલી હાર જોયો, તે કયાંથી આવ્યો તેમ પૂછતાં તેણીએ કહ્યું કેકેટલાક વખત અગાઉ એક માણસ તે હાર વેચવા આવતાં તારા પિતાએ એક કરોડ સોનામહોર આપી તે હાર ખરીદી લીધું હતું. તે પુરુષ તે હાર ક્યાંથી લાવ્યો તે પૂછતાં અબુ સારતાં તેણે જણાવ્યું કે–ચંદ્રકુમાર સમદ્રના મધ્ય ભાગમાં આવતા તેનું વહાણું વમળમાં સપડાયું, વર્ષાને ગજરવ અને વીજળી વગેરેને હાહાકાર થવા લાગ્યો, તે વખતે નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ચંદ્રકુમાર છે. “હે પૂજ્ય રત્નાકરી જે મેં મારા પૂજ્યજની આજ્ઞાનું ખંડન ન કર્યું હોય તે મારા પ્રાણનું રક્ષણે કરો.” હવે વહાણુ તૂટી જતાં દરમ્યાન ચંદ્રકુમારે તેને જણાવ્યું કે તમારી ઈચ્છાપૂર્વક સીને જે જુવે તે લઈ જાઓ. આમ કહેવાથી હું સાથે હોવાથી મેં આ હાર લઈ લીધો અને સદ્ભાગ્યે તરવાં માટે મને એક પાટિયું પ્રાપ્ત થયું. ઉપરોક્ત હકીકત સાંભળી મેં અગ્રુપત કર્યો, રત્નાકરને પણ મેં ઉપાલંભ આપ્યો કે સેંકડો રત્નોથી તારી તપિતન થઈ કે જેથી બાયું આ ચંદ્રકુમાર નરસ્તને હરી લીધું. આ રીતે હું વિલાપ કરવા લાગી, જેથી ચંદ્રશ્રીએ કહ્યું કે તું દુઃખી કેમ બની છે. ? તારા દુઃખમાં મને ભાગીદાર બનાવ. ચંદ્રશ્રીને આ કર્મપ્રસંગ હોવાથી નિરસતા ન વ્યાપે, તેમ ધારી મેં કહ્યું-તે વહાણુમાં બેઠેલા બેંકના દુઃખથી દુઃખી બની છું. સારો મુહૂર્ત ચંદ્રશ્રી અને ગુણચંદ્રની પાણિગ્રહણ વિધિ પૂર્ણ થઈ, એ યુગલને જોતી મારા હધ્યમાં ચંદ્રકુમાર માટે સંતાપ થવા લાગ્યો અને મેં ભેજન, નિદ્રા અને અલંકારને ત્યાગ કરી દીધે. પછી ચંદ્રશ્રી ઉત્તમ વર પામતાં કામદેવના મંદિરે નમસ્કાર કરવા ગઈ. હું પણ સાથે ગઈ અને દુખી એવી મને તમે નિયપણે કેમ સંતાપી રહ્યા છો તેમ હૃથથી કામદેવને જણાવ્યું. પછી મને કોઈ ન જોઈ શકે તેમ ગુપ્તપણે હું ઉઘાનના મધ્યભાગમાં ચાલી અને દિવને અનેક બાબતે સંભારી સંભારી ઉપાલંભે આપ્યા. મેં વિચાર્યું કે–અન્યભવમાં ચંદ્રકુમાર મારા પતિ થાઓ. આ ભવથી ભારે સર્યું. આ પ્રમાણે બોલી મેં ગળામાં વૃક્ષની શાખાને પાશ નાંખ્યો જેથી મને આંખે અંધારા આવવા લાગ્યા. એ સમયે હે. બાળા ! આ ચેષ્ટાથી સર્ષ એમ કહેતે એક કામદેવ જે પુરુષ ત્યાં આવી ચડે, મેં તેની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. તેણે મારા પાશને છેદી નાંખ્યો, તેણે મને ઓળખી અને હું પણ તેમને મારા સ્વામી જાણીને ગળે વળગી હું રુદન કરવા લાગી, અને દુઃખની રાશી દૂર થવાથી પ્રિયજનના દર્શન-રૂપી અમૃતથી મારા હૃદયને સંતાપ દૂર થયે. “પુણ્યવંત પ્રાણી કોટીએ ચડયા પછી આ રીતે તેમને શાંતિ-ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે.” પછી મેં મારું સમગ્ર વૃત્તાંત જણાવ્યું અને તેમણે પિતાની હકીકત જણાવતાં કહ્યું કે - : - વહાણને ભંગ થયા પછી મારી જાતને મેં કોઈ સમુદ્રકિનારે જોઈ અને સમુદ્ર દેવ પાસે માંગેલી પ્રાણુની ભિક્ષા તેણે મને આપી છે. અહે! આ સંસાર નાટક કેવું વિચિત્ર છે? મારા વૃત્તાંતને જાણી ચંદ્રરેખા જરૂર મરણ પામશે, તેણુના અકુશળ સમાચાર સાંભળ્યું તે પહેલાં મારા જીવનને હું ત્યાગ કર એમ વિચાર કરતા હતા તેવામાં આકાશવાણી સાંભળી કે-“તું જે જીવતા રહીશ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
તને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થશે.” (આવા પ્રસંગે જરૂર પુષ્યવંત પુરુષોને જ સાંપડે છે.)) * “ દેવ વિપરીત થાય છે ત્યારે મનુ હિંમત હારી જઈ છેવટે જીવનને પરાણે અંત આણવા માંગે છે, પરંતુ ભાગ્યવાન મનુષ્ય ને અંતિમ વખતે પિતાનું ઈછિદ્ર પ્રાપ્ત કરે છે.” આ સર્વ કર્મની વિચિત્રતા (શુભાશુભ કર્મનું ફલ) છે. પછી મૃત્યુથી વિરામ પામી તાપસ આશ્રમમાં આવતાં મેં એક શાંત મુનિવરને જોયા. તેમને નમસ્કાર કર્યો. તેમણે આ સુવર્ણદ્વીપ છે, એમ મને જણાવ્યું. પછી તેમનાં દર્શાવેલા માર્ગે જતાં પાછલે પહોરે અહિં આવતાં ચંદ્રરેખાનું શું થયું હશે? એમ જે પળે વિચાર કરતે હતું તે જ પળે તારી દીનવાણી સાંભળી કે કોઈ અને મારો સરખા નામવાળા પ્રિયતમને વારંવાર યાદ કરે છે પણ તેનું આગમન અહિં કયાંથી હોય ? " હવે અહિ કામદેવને નમસ્કાર કરી ચંદ્રશ્રી ચાલી અને મને નહિ જેવાથી સમસ્ત પરિવાર અને શોધવા લાગ્યો. જ્યારે હું નજરે ચઢી ત્યારે મેં શરમને ત્યાગ કરી મારો સંર્વ વૃત્તાંત જણાવી દીધે જેથી ચંદ્રથી બોલી કે “લક્ષ્મી અને વિશ્વને સંયોગ ઉચિત જ છે.” પછી ચંદ્રશ્રી અમને બંનેને ઘેર લઈ ગઈ. ચંદ્રશ્રીના જણાવવાથી મારા માતાપિતા પણ અત્યંત સંતુષ્ટ થયા અને ચંદ્રકુમારનું તેઓએ તથા પ્રકારનું સ્વાગત કર્યું, અને શુભ મુહૂર્ત જોવરાવી અમારે લગ્ન મહોત્સવ કર્યો. મારા માતાપિતાએ પતિભક્તિ કરવા શિખામણ આપી. મારા મામા ધનદેવે મારા લગ્ન વખતે આનંદપૂર્વક તે જ રત્નાવલી હાર મને ભેટ આપ્યો, તે રત્નાવલી હાર મેં મારા પતિને આપ્યો. પછી મારા મામાના અતિ આગ્રહને લીધે કેટલાક દિવસો અમો સવં મારા પિતા સાથે ત્યાં રહ્યા.
વિષયસુખ ભોગવતાં કેટલાક દિવસ પસાર થયા પછી પિતાની સમસ્ત વસ્તુના સમર્પણથી મારા પતિ સાથે ક્વટી ધનદે કૃત્રિમ પ્રેમ બાંધ્યું. તે મારી સાથે ઠઠ્ઠા–મશ્કરી કરવા લાગ્યો. વળી ઘરમાં કોઈ ન હોય ત્યારે પ્રેમપૂણું વચનો વગેરે કહેવા લાગ્યો, અને તે અધમ કૃત્ય કરવા મને પ્રેરણું કરવા લાગ્યા, જેથી મેં તેને ઘરમાં આવતો બંધ કર્યો જેથી તે મારા સ્વામીના છિદ્રો જોવા લાગ્યો. એક દિવસે ધનસાર શ્રેણીએ પોતાના પુત્ર ચંદ્રકુમારને બોલાવવા એક દૂતને મણિપુર મોકલ્યો. તેણે આવી ચંદ્રકુમારેને જણાવ્યું કે–તમારાં માતાપિતાના નેત્રોમાંથી અશ્રુધારા વહી રહી છે જેથી હવે ત્યાં ચાલો. મારે પિતા પણ મારા મામાની રજ લઈ સાથે આવ્યા પછી પ્રયાણ કરવાને સર્વ સામગ્રી તૈયાર થતાં, કપટી ધનદે મારા સ્વામીને કહ્યું કે- તમારો વિયોગ હું સહન નહિ કરી શકું.” એમ કહેવાથી ધનને સાથે લીધે જગતમાં સતપુરુષો દુર્જન જનેને પણ પિતાના આત્મા જેવા જ માને છે.) ધનદ પણ પિતાના અલ્પ પરિવાર સાથે અમારા વહાણુમાં આ દાનાદિક ક્રિયા વડે અમારા સર્વે પરિજનને વશ કરી લીધો. પછી માર્ગોમાં ધનદે સ્પંડિલ માટે ગયેલા પ્રથમ મારા પિતા અને પછી મારા સ્વામીને સમુદ્રમાં પાડયા અને શેક કરવા લાગ્યો. સાથેના માણસોએ પણ તેનું દુષ્કૃત્ય જાણ્યું કારણ કે “જગતમાં પાપ છુપું રહેતું નથી. ” આ રીતે મારા સ્વામી તથા પિતાનું મૃત્યુ જાણુ હું મૂચ્છ પામી અને તે દુ:ખને લીધે મારા દુર્ભાગ્ય અને પાપના ઉદયે શ્વાસોશ્વાસ વધવા લાગ્યા, દેડકાંતિ નષ્ટ થઈ ગઈ. મારા સ્વામી અને પિતાનું હું વારંવાર સ્મરણ કરવા લાગી. વહાણુ સાથેના લેકે ચાલ્યા ગયા અને સમુદ્રમાં પડી મરવાની ઈચ્છાવાળાનું ધનદ રક્ષણ કરવા લાગ્યા, અને હું “મારા સ્વામી, મારા પિતા મને છોડીને તમે કેમ ચાલ્યા ગયા ? મારે અપરાધ ક્ષમા કરે ! હે સમુદ્રદેવ! મારા પિતા તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
I
પ્રસ્તાવના
સ્વામીની તમે રક્ષા કરે.” આ રીતે હું વિલાપ કરતી હતી ત્યાં ધનદે મારી પાસે આવી મને શેક કરવાનું મૂકી દેવા અને મને અપ્રિય વચને સંભળાવવા લાગ્યો, તેમજ પોતાની દુષ્ટ માંગણી સ્વીકારવાનું કહેવા લાગ્યો. તેનાં આવા વચન સાંભળી હું મૂવશ થઈ પડી ગઈ. કેટલીક વાર પછી હું સચેત થઈને વિચારવા લાગી કે-આ દુષ્ટથી મારા શીલરૂપી રત્નની હવે કેવી રીતે રક્ષા કરવી ? હું મૃત્યુ કેમ પામતી નથી ? એમ વિચારી અન્નપાણીને ત્યાગ કર્યો. ધનદ ફરી પણ પિતાની દુષ્ટ ધાણું માટે અયોગ્ય બલવા લાગ્યો. મેં તેને ઘણું સમજાવ્યું પણ તે પાપી અનેક ફીટકાર આપ્યા છતાં ન સમયે, તેથી મેં સમુદ્રદેવને વિનંતિ કરી કે-“મારા પતિ ચંદ્રકુમાર સિવાય મેં મારા મનમાં અન્ય કોઈ પણ પુરુષનું ચિંતવન ન કર્યું તે પાપાત્મા આ ધનદને શિક્ષા કરે. ” તેટલામાં પર્વત સાથે અફળાઈ અમારું વહાણ ભાંગી ગયું અને મેં મારી જાતને સમુદ્રકાંઠે જોઈ. ': હવે સમુદ્રકિનારે રહેલા પર્વત ઉપર હું ઝંપલપાત કરવા ચડવા લાગી, તે દરમ્યાન એક સૌમ્ય તાપસને મેં જોયા અને મેં તેમને નમસ્કાર કર્યા જેથી તેમણે મારો વૃત્તાંત પૂછતાં અબુ સારતા મારે સર્વે વૃત્તાંત જણાવવાથી તેમણે કહ્યું કે હે પુત્રી ! તારા પિતા મારા નાના ભાઈ થાય છે. તે સાંભળી હું ખૂબ રડી અને મારા સ્વામી અને પિતાનું શું થતું હશે ? મારા પિતા અને પતિ મૃત્યુ પામ્યા જાણી હું નૃપાપાત કરવા ઇચ્છું છું, ત્યારે તેમણે જોયું કે હે પુત્રી ! વિષયસુખ મધુબિન્દુ માફક તુચ્છ છે. આ જગતમાં સંગ વિયોગવાળા છે, સંસારમાં અખંડ સુખ કદિ પ્રાપ્ત થતું નથી. આત્મહત્યામાં મહાપાપ રહેલું છે, જેથી ભરણુ ન પામતા દુ:ખરૂપી વૃક્ષને છેદવા માટે અમારું તાપસી વ્રત ગ્રહણ કર. દરમ્યાન મારી મા ત્યાં કોઈ સંગે આવી પહોંચે છે. અમે અરસ્પરસ ઓળખ્યા અને મારી માતાએ તાપસીને નમસ્કાર કર્યો. મારી માતાને ગળે વળગી હું ઉચ્ચ સ્વરે રૂદન કરવા લાગી. પછી તાપસે ઉપદેશ આપવાવડે અમે બંનેને શાંત કરી. અમે બંનેએ તેમની પાસે વ્રત ગ્રહણ કર્યું, અને વૈરાગ્યને અંગે પવિત્ર અનુષ્કાને અમે કરવા લાગ્યા. કેટલાક દિવસે પછી અમોને ઉત્તમ મંત્ર આપી તે તાપસ સ્વર્ગે ગયા. હે રાજન! આમારું વૃત્તાંત છે. હવે આપ સમસ્ત ઉપદ્રવનું નિવારણ કરનાર મંત્ર જે અમારા રક્ષણહાર તાપસે આપ્યા છે કે જેનાથી અમે નિરુપદ્રવ રહીએ છીએ તે આપ ગ્રહણ કરે. એમ કહેવાથી ભુવનભાનુ રાજાએ ભક્તિ અને શ્રદ્ધાથી મંત્ર ગ્રહણ કર્યા. પછી રાજાને વિરહ થવાને છે એમ જાણી ભવનભાનને તે તાપસી કહે છે કે સૂર્યાસ્ત પહેલાં આપે અહિંથી વિદાય થઈ એક જન પ્રયાણ કર્યા પછી જે સ્થળ આવે ત્યાં તમારે વાસ કરે, કારણ કે તાપસની આ ભૂમિ અધમુખ યક્ષની છે અને જે ક્રઈ મનુષ્ય અહિં આવીને વાસ કરે છે તેને તે કદર્થના કરે છે અને તે રાક્ષસને અમારા પર્વજ તાપ એ પણ કોઈ૫ણું અતિથિને અહિં રાત્રિવાસે ન રાખવાની કબૂલાત આપી છે. તમારા મંત્રજાપથી તે વશમાં આવી શકશે નહિં અને અમારા પૂર્વજોએ આપેલું વચન નિષ્ફળ નિવડે નહિં. તે સાંભળી ભુવનભાનુ રાજાએ તે તાપસીને જણાવ્યું કે “તમે યક્ષને વચન ન આપ્યું હોત તો હું મારું પુરુષાર્થ બતાવવા આ સ્થાનમાં વિશેષ સમયે રોકાત', તેમ કહી ભુવનભાનુ રાજા નમસ્કાર કરી, તેણીના આશીર્વાદ સાથે બતાવેલા માર્ગે ચાલી નીકળ્યો. રાત્રિ પડતાં અંધકાર છવાઈ ગયેલ હતું તેવામાં દૂરથી યક્ષમંદિરને દીપક સહિત જોયું અને ત્યાં આવી રાજા યક્ષમંદિરમાં પ્રવેશ કરતાં યક્ષની મૂર્તિ ખડખડ હાસ્ય કરવા લાગી. પછી યક્ષ બોલ્યો કે-હે રાજા ? તું ભલે આવ્યા, તારું સ્વાગત છે. રાજા યક્ષને હસવાનું કારણ પૂછતાં તે કહે છે કે-પૃથ્વીનું પાલન કરનાર રાજા હોય છે છતાં તારા અશ્વનું તું રક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
કરી શક્યો નહિં તે જ મારા હાસ્યનું કારણ છે. રાજા કહે-તે ચોરનારને બતાવો તે મારે પુરુષાર્થ બતાવું. યક્ષે કહ્યું કે-હે રાજ! શૃંગારમંજરી નામની વિધાધરીએ મારી લાંબા વખત સુધી આરાધના કરીને ગઈ કાલે મારી પાસે પ્રાર્થના કરી કે કઈ ઉપાયે ભુવનભાનું અહિં આવે તેમ કરો, જેથી મેં અધરૂપે તારી નગરીમાંથી તારું હરણ કર્યું છે. તેને અહિં મેં કઈ પ્રકારને ઉપદ્રવ કર્યો નથી, ત્યારે ભુવનભાનું પૂછે છે કે તમારી ભૂમિમાં કોઈ મનુષ્યને કેમ રહેવા દેતા નથી ? એટલે યક્ષ પિતાને વૃત્તાંત જણાવતાં કહે છે કે-પૂર્વભવમાં હું તાપસ હતું અને મારી પ્રિયા મારી સેવા કરતી હતી. તેણીને એક માસને ગર્ભ છતાં દીક્ષા ગ્રહણ કરવામાં વિદ્ધ થશે તેમ જાણી તે વાત મને જણાવી નહિં. કેટલાક ક્વિસ પછી તે ગર્ભાધાનની હકીકત મેં કુલપતિને જણાવતાં તેણે એકાંત સ્થાન આપ્યું. જેમાં તેણીએ એક સદશના નામની પુત્રીને જન્મ આપ્યો અને તેણીની માતા છેડા વખત પછી અનુચિત આહારનાં કારણે મરણ પામી. તેના પુછયે વનદેવીએ તેને ઉછેરી. તેણીના દર્શન વિના હું રહી શકતે નહે. અનુક્રમે તે યૌવનમાં આવી
કોઈ એક દિવસે અશ્વથી હરણ કરાયેલ કોઈ રાજ તેણીનું રૂપ જોવા અહિં આવ્યું. મારી પુત્રી પણ તેનામાં આસક્ત બની અને તાપસ લો કે જ્યારે સમાધિસ્થ બન્યા ત્યારે મારી પુત્રીનું તે રાજાએ હરણ કર્યું. ધ્યાનમાં રહેલા મેં તેણીને ત્યાં નહિ જોવાથી હું મૂચ્છ પામીને છેડા વખત પછી સચેત થશે. તેની શોધ કરતાં તે નહિ મળવાથી હું ક્ષિા રહિત બનેલે મૃત્યુ પામી અહિ યક્ષ થશે. મારી, પુત્રીના પ્રસંગને યાદ કરી હું કોઈને આ વનમાં પ્રવેશ કરવા દેતા ન હતા પરંતુ તાપસ લોકોના અતિથિ માટે મને આગ્રહ થવાથી મેં જણાવ્યું કે અતિથિ દિવસે રહી શકશે; રાત્રિના નહિં. તેવી કબુલાત લીધી. હવે મારી પુત્રી સનાનું હરણ કરનારને જ્ઞાનથી જાણી, જયકતિ નામના રાજાના ચંદ્રપુર નામના નગરમાં ધૂળની વૃષ્ટિ કરતાં ક્રોધપૂર્વક મેં સર્વને ઈષ્ટદેવનું સ્મરણ કરવા જણાવતાં ધૂપથી લેકેએ મારી પૂજા કરી. અને તેઓનું રક્ષણ કરવા જણાવતા તે નિરપરાધી લોકોને નહિં હણવાને વિચાર કરી રાજાને જણાવ્યું કે–તેં મારી પુત્રીનું હરણ કર્યું છે માટે તેને હમણાં હસું છું. મારી પુત્રી તે વખતે કહે છે કે-મારો અપરાધ છે. રાજાને નથી. તેવામાં સુદર્શનને ઉછેરનાર વનદેવી પ્રગટ થાય છે અને મને કહે છે કે-અશ્વને બહાનાથી આ રાજાને વનમાં લાવી, મેં સુર્શનને તેને અર્પણ કરી છે. પછી તાપસ પ્રસન્ન થઈ ત્યાં સુવર્ણની વૃષ્ટિ કરે છે. પછી હું તથા વનદેવી પિતાને સ્થાને ચાલ્યાં ગયાં. રાજા જયકીર્તિએ તે સ્થળે યક્ષમંદિર બંધાવી ભારી વિશાળ પ્રતિમા પધરાવી ત્યારથી હું રાત્રિના સમયે કોઈને વસવાટ કરવા દેતા નથી.
પછી મનુષ્ય પ્રત્યે રોષ દૂર કરવા અને કોઈ મનુષ્ય કષ્ટને અંગે અહિં આવી ચડે તે તેનું રક્ષણુ કરવા” (જગતમાં અપકાર કરવા તે પણ શક્તિવાન છે પરંતુ ઉપકાર કરવાને ઈદ્ર પશુ સમર્થ થઇ શકતા નથી” માટે મારી જિંદગી લઈ લ્યો અને તેને જીવિતદાન આપે. આ રીતે રાજા ભવનભાનુએ વરદાન માંગવાથી યક્ષે કાયમ તેમ કરવા અને તમારા આગમનથી આ વન પવિત્ર થયું છે. તેમજ મારું જીવિત સફળ બન્યું છે અને તમારા આગ્રહથી મને પણ આ વિષયમાં શાંતિ થઈ છે, એમ કહી પછી યક્ષ રાજાને કંઈ વરદાન માંગવા યક્ષ જણાવે છે. રાજાના નહિં માંગવા છતાં યક્ષ ભુવનભાનુ રાજાને ભોગાદિ સામગ્રીને પૂરનાર એક ચિંતામણી રત્ન અર્પણ કરે છે અને સંકટ સમયે સ્મરણ કરવાથી હું તમને સહાય કરીશ એમ કહે છે. (જીએ પુણ્યને અંગે આપત્તિ પણ ઉત્સવમ બને છે.) (મંત્રના પ્રભાવથી ઉપદ્રવ સમૂહ નષ્ટ થયે, યક્ષરાજ આરાધન વગર પ્રત્યક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ર
પ્રસ્તાવના
થયા અને રત્નથી ભાગપરપરા પ્રાપ્ત થઈ.”) હવે યક્ષ અંતર્ધાન થયા, રાત્રિ પણ પસાર થઇ જેથી અરુષ્ણેાધ્ય થતાં રાજા આગળ ચાલતાં મધ્યાન્હ સમયે એક સરાવર જોઇ, સ્નાન કરી ખેરસલીના પુષ્પવર્ડ યક્ષે આપેલા રત્નની પૂજા કરી તેવામાં તેણે સાત માળવાળા પ્રાસાદ, શય્યાવાળા પલંગ અને એક મનહર અને જોઈ, હે પુણ્યશાળી ! દિવ્ય રસાઇ, સ્વાષ્ટિ સુગંધી શીતળ જળ તૈયાર છે, તેને ઉપયોગમાં લઈ સાક કરી. એમ તેણીના કહેવાથી રાજાએ તેને ઉપયોગ કર્યાં, તાંબૂલ આપી તે સ્ત્રી અદ્રશ્ય' થતાં પલંગ ઉપર બેઠેલા રાજા વિચારે છે કેઆવા શૂન્ય મહેલમાં રહેવાથી શુ ? એમ વિચારી રાજા ચાલ્યા તેવામાં સ અદ્રશ્ય થાય છે જેથી રાજા રત્નને પ્રભાવ છે અને ખરેખર રન, મંત્ર અને ઔષધિને પ્રભાવ ન ચિતવી શકાય તેવા હોય છે, એમ વિચારે છે, પ્રમાણે વિચારો, અટવીમાં ભ્રમણ કરતા તે વીણાના નાદ સાંભળે છે અને ઊંચે જોતાં તેને અનુસારે આગળ ચાલતાં જાણે હાસ્ય ન કરતા હોય તેવા વૈતાઢ્ય પર્વત જીવે છે. તે પર્વત ઉપર ચડતાં રાજા સાત માળવાળા પ્રાસાદને અને તેમાં પલંગ પર બેઠેલ એક પ્રૌઢ સ્ત્રીને વીણાના તતુને બરાબર કરતી જુવે છે અને સ્રનાં રૂપને જોતાં તેના દરેક અવયવનુ રાજા અલકારિક સુંદર વન જે છે તેનું ચિંતવન કરે છે જે વાંચવા જેવુ છે. (પા. ૨૪)
આ
તે આ ઊભી થઈ. તેને ઉચિત આસન આપી રાન્તના સત્કાર કરે છે અને રાજા પૂછે છે કે-આપ સુકુમાર છતાં આવા નિર્જન વનમાં એક્લા કેમ છે ? તેડ્ડી કહે છે કે—તું વિધાધરી છું, હું તમને શુ' કહુ' ? મહાભયંકર 'એવા દુ.ખમાં મારા પ્રિય જનને મેં નાખ્યા તેનુ કળ હું ભોગવું છું, તે વખતે તેણીતુ ડાબું અંગ ફરકે છે તેથી તમને વૃત્તાંત કહેવાથી મારું સારું' થશે એમ કહી પોતાનુ વૃત્તાંત જણાવતા કડે છે કે-વૈતાઢય નામના પર્વત ઉપર કનકપુર નગરના કનકરચ વિદ્યાધરેન્દ્રને કનશ્રી નામની ભાર્યાંને ઘણા પુત્ર ઉપર હું પ્રથમ પુત્રી જન્મી અને મારું નામ શૃંગારમજરી રાખ્યુ’. બહુા વખત પછી મારા માતપિતાને ખીજી પુત્રી થઇ તેનુ નામ ભાનુશ્રી રાખ્યું. તેણી મારા કરતાં અધિક રૂપવાન ડેવાથી મારી માતાને પ્રેમ તેના ઉપર અધિક હતા એમ કહી, એક પાટીયા ઉપર ભાનુશ્રીનું ચિત્ર હતું. તે બતાવતાં રાજા તન્મય બની જાય છે. પછી અમારા પિતાનાં આદેશથી અમે તે ક્યાભ્યાસ કરતા હતા પરંતુ મારા કરતાં ભાનુશ્રી વીણુાવાદનમાં વિશેષ નિપુણુ બની. એક વિસ અમે બને હેંને રતિમદિર ઉદ્યાનમાં ગયા. જ્યાં ભાનુશ્રી સખીએ સાથે અને હું એકલી નર્જીક રહેલા વૃક્ષાનાં પુષ્પો ચુંટતા હતાં તેવામાં, એક ભ્રમરે મારા હૈ!ઠ ઉપર ડ ંખ દીધો, કે જે મેં દૂર કર્યા, પરંતુ આ સ` વિમાનમાં બેઠેલા એક યુવાન વિધાધરે જોઇ મારી સામે હાસ્ય કરી મને ઉદ્દેશી કહ્યું કે-હે કલ્યાણી ! તુ' આ ભ્રમર પ્રત્યે કાપ ન કર કારણ કે તું સ્તનરૂપી ગુચ્છાવાળી, અધરરૂપી પક્ષવવાળી લતા છે. આ પ્રમાણે કામદેવનાં બાણુથી વિંધાયેલ તે મને કહેવા લાગ્યા કે તારે કંઇ કહેવું હોય તે કહે, કારણ કે હુ' કુસુમસાર નગરમાં જાઉં છું. ત્યાં વિરહથી મારા પિતા દુઃખી થઇ રહ્યા છે એમ ખેાલી તેણે વિમાન ચલાવ્યું. મે ઊંચે જોતાં તેણે મારી તરફ નજર કરી. મેં ક્રાધ પૂર્ણાંક તેને જોતાં તેણે નીચે આવી મને કહ્યું કે હે 'દરી ! મારી અપરાધ ક્ષમા કર્ અને તારા સ્નેહજન્ય ક્રોધથી કૃતાર્થ થયેલા હું હવે તારા આદેશ મળ્યા પછી જ અહીંથી જઈશ, પછી મેં તેને પુષ્પો આપ્યા. તે લઇ આલિંગન આપી તેણે મને છેડી દીધી. પછી ભાનુશ્રીના ખેલાવવાથી હું તેણીની પાસે ગઇ. ભાનુશ્રી મને કહે છે કે-તારા પાસે હુ` પુષ્પ જોતી નથી અને તું વ્યગ્ર કેમ દેખાય છે? મારી સત્ય હકીકત કહીશ તા મારી માતાને કહી દેશે તેમજ તેણીને પુરુષ સંબંધી હકીકત ગમતી નથી જેથી ભ્રમરે ડ ંખ દીધાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
હકીકત જ માત્ર જણાવી. પછી હું વિધાધર કુમારનું ચિંતન કરતાં વ્યગ્ર બનેલી હોવા છતાં પણ ભાનશ્રીના ઘણા જ આગ્રહથી મેં સર્વ વૃત્તાંત તેણીને જણાવ્યે.
ક દિવસ મારા પિતા સભામાં બેઠા હતા. દરમ્યાન કુસુમસાર રાજાને મંત્રી ત્યાં આવે છે, મારા પિતા તેને કસુમસાર રાજાના કુશળ સમાચાર પૂછે છે, ત્યારબાદ મંત્રીએ એકાન્તમાં રાજાને જણાવ્યું કે-આપની પુત્રી શંગારમંજરી અમારા રાજાનાં પુત્ર સિંહકમારને આપે, જેથી મારા પિતાએ કહ્યું કે-આ મંગળ પ્રસંગ જલ્દી થાય તેમ કરવા તમારા રાજાને જણાવજો. એ જાણી હું સંતુષ્ટ થઈ. પછી કેટલાક દિવસે બાદ સિંહકુમાર ત્યાં આવે છે અને મારા લગ્ન પણ તેની સાથે થઈ ગયા. પિતાએ આપેલ શિખામણ, તેમજ રિયાસત વગેરે લઈ હું મારા પતિ સિંહકુમાર સાથે અમારા નગરે આવી અને મહેલમાં પ્રવેશ કર્યો.
સાસરે આવી મારા સસરાને પ્રણામ કર્યા. અમે સુખપૂર્વક દિવસ વિતાવવા લાગ્યા. તેવામાં વસંત ઋતુ આવી. ( અહિં ગ્રંથકાર મહારાજ ઋતુનું સુંદર વર્ણન કરે છે. પા. ૩૦) તેથી મારા પતિ સાથે વિમાનમાં બેસી અમે વનલક્ષ્મી જેવા નીકળ્યાં. ચાલતાં ચાલતાં વૈતાઢય પર્વત ઉપર નિર્જન એવા એક ઉધાનને જોયું. જ્યાં ચંપકવૃક્ષની સુંદરતા જોઈ એક પુષ્પ મારા આભૂષણ માટે લાવવા મારા પતિને જણાવ્યું જેથી તેમણે કહ્યું કે–અહિં એક તપસ્વી મહાક્રોધી મુનિ રહે છે, તેમને દુઃખ આપનાર પુષ્પને તેડવું ઉચિત નથી, પરંતુ મારો આગ્રહ જોઈ મારી સ્ત્રી પિતાને પ્રાણ ત્યાગ કરશે અને તેના વિરહે હું પણ મૃત્યુ પામીશ તેના કરતાં મુનિના ક્રોધથી મને ભલે દુ:ખ પ્રાપ્ત થાય, પણ તેણીને : દુઃખ ન થાઓ એમ વિચારી મારા પતિએ જણાવ્યું કે આ કાર્ય કરવાથી તું દુઃખમાં પડશે અને જનતા કહેશે કે સિંહકુમાર ડાહ્યો હોવા છતાં મૂખની જેવું આ આચરણ કેમ કર્યું ? (પરંતુ ભાવી : ભાવ બળવાન છે તેને કોઈ મિથ્યા કરી શકતું નથી.) પછી સિંહકુમારે એક પુષ્પ લાવી આપ્યું. તે જાણી તપસ્વી બોલ્યો કે-હે પુરુષાધમ ! મારા ઈષ્ટદેવની પૂજાને યોગ્ય પુષ્પને તારી સ્ત્રી માટે કેમ ગ્રહણ કયું? કોધવશ થઈ તેણે શાપ આપ્યો કે-મારા તપના પ્રભાવે સિંહ હોવા છતાં તું હરણું બની જા. આ શાપ આપવાથી મારા પતિ હરણું બની ગયા. અને સાથોસાથ તાપસે કહ્યું કે તારા સ્વામીના મૃગરૂપે દર્શન - સિવાય તું તેની સાથે વાણીથી પણ વિષયસુખ ભોગવી શકીશ નહિં. આ વૃતાંત સાંભળી ભુવનભાનું રાજા ગળગળો થઈ જાય છે, કારણ કે “ ઉત્તમ પુરુષોને ધર્મ જ એ છે કે તે પારકાના દાખે દુખી બને છે તેમજ પોતાના દુઃખમાં પણ હૈયે ધારણ કરે છે.
મારા પતિના કથન ઉપર શ્રદ્ધા નહિ રાખવાથી હવે આ દુ:ખ કોને કહેવું ? મારા પિતા પણ , તાપસ લોકોને કંઇ કરી શકે તેમ નથી. મારા સસરા પણ પિતાને કાળ કેમ વ્યતીત કરશે ? ભારા માટે શું કહેશે ? આવી હઠ કરવાથી મેં સ્ત્રી સમાજને પણ કલંક્તિ કરેલ છે. હવે મારા સ્વામીને છેડીને . ક્યાંય જવાય નહિં માટે તેની સેવા કરવા અહિં જ રહેવું પડશે.
પછી મેં તાપસ પાસે જઈ તેની ક્ષમા માગી અને કહ્યું કે--મને શિક્ષા કરવી હોય તે કરે, પણ મારા હઠાગ્રહથી મારા પતિએ એક પુષ્પ લીધું છે તે હે પૂજ્ય ! મારા પતિને આપેલ શાપ દૂર કરે. મારી આજીજીથી ક્રોધ રહિત બનેલ તાપસ કહે છે કે-ઋષિઓએ આપેલ શાપ કદી મિયા થતું નથી. પરંતુ તે આગ્રહથી એક ઉપકાર કરું છું કે-ભુવનભાનુ રાજવી જ્યારે તારી નાની બહેન ભાનુશ્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
પરણશે ત્યારે તારે સ્વામી મૂળ રૂપને પ્રાપ્ત કરશે. ( આ સાંભળી ભુવનભાનુ રાજવી મનમાં અત્યંત સંતુષ્ટ થાય છે.) * (યોગના અનુષ્ઠાનેથી તાપસે ભવિષ્યકાળ કહી શકે છે. તપના પ્રભાવે જેમ આશીર્વાદ ફળે છે તેમ
ક્ષેપ પણ ફળ આપે છે અને તેનું નિવારણ પણ હોઈ શકે છે. અસાધારણ પુણ્યવાન પુરુષે શાપ દૂર પવના કારણ (નિમિત્ત) બની શકે છે એમ શાસ્ત્રનું અવગાહન કરનારને જણાય છે.)
* કઈ રીતે પછી મારા પતિ મૃમ પાસે જઈ મેં મારી માંગી અને મસ્તક ધુણાવી તેણે તે સ્વીકારી. પછી મારા સસરાને સર્વ હકીકત જણાવી કોઈને ન કહેવા વિનંતિ કરી. હવે મારા માટે વનવાસ ઉચિત છે તેમ માની મારા કીડાપર્વત ઉપર આવી રહી છું, અને મેં વેણીબંધ કર્યો છે. સ્ત્રીઓ પિતાના ધણીના વિરહમાં ભાથાને બેડ પતે બાંધી રાખે છે, જ્યારે પતિને સમાગમ થાય ત્યારે તેના તે વેણીનું બંધન દૂર થાય છે, આને વેણીબંધ કહે છે. એ પ્રાચીન કાળથી ચાલ્યો આવતે પતિભક્તિરૂપ એક રિવાજ છે. ). પછી મારા મનોરથની પૂર્તિ માટે આરાધન કરાયેલ અશ્વમુખ યક્ષને * કોઈપણ પ્રકારે તું ભુવનભાનુ રાજાને લાવી આપે,' એમ મેં કહ્યું પરંતુ આજસુધી જવાબ નહિં ભલવાથી “આજે જવાબ લીધા સિવાય ડીશ નહિં' એમ મેં પ્રતિજ્ઞા કરી છે. શૃંગારમંજરીનું આ કથા સાંભળી ભુવનભાનુ રાજવી હસ્ય અને જાણ્યું કે તેણે મને નથી ઓળખાતી. તેમજ આ વાતની તેણીને શંકા આવે છે જાણ ભુવનભાનુ જણુવે છે કે હું નિમિત્તનાં નાનથી જાણું છું કે રાજા આવશે તારું કાર્ય સિદ્ધ થશે, માટે ખેદ ન કર, આ સાંભળી શૃંગારમંજરી શુકનની ગાંઠ વાળે છે. તેનું ડાબું નેત્ર ફરકે છે, તેને તેથી ખરેખર શાંતિ થતાં રાજાને કહે છે કે “મારી પ્રાર્થનાને ભંગ નહિં કરશે' તેમ કહી પિતાની પાસેની તક્ષણ પ્રહારધાતને અટકાવનાર મહાપ્રભાવવાળું ઔષધિરૂપા વલય (ક) ભુવનભાને આપે છે, રાજાના પુછવાથી મૃગ બનેલ તેના સ્વામીને બતાવતાં સ્મરણમાં આવે છે કે વિચિત્ર ઘુઘરથી શોભતે આ મૃગ મને લલચાવવાને યક્ષે પૂર્વે બતાવ્યું હતું. પછી શૃંગારમંજરી પિતાને સમય વીગાના ધ્વનિર્વક સંગીતથી પસાર કરે છે. રાજા કર્મનું ફળ મહાબળવાન છે એમ તેણીને જણાવે છે. . (આ પ્રથમ સર્ગમાં ભુવનભાનું રાજાનું અપહરણ તેની સમક્ષ તાપસી, યક્ષ, વિધાધલ, શૃંગાર્માજીએ કહેલ કથા વર્ણવવામાં આવી છે.)
સગ બી (પા. ૩૫ થી ૫. ૬૦ સુધી) પ્રાતઃકાળે શૃંગારમંજરીની રજા લઈ ભુવનભાનુ રાજા ચાલી નીકળે છે. શૃંગારમંજરી રત્નચિંતામણી જેવા પુરુષ પિતાના પાયે ચાલ્યા ગયા” એમ વિચારી પછી યક્ષ પાસે આવી, તેને પૂછ પિતાનું ઇચ્છિત કેમ કરતાં નથી એમ પૂછે છે. દરમ્યાન આકાશવાણી થાય છે કે-હે સુંદરી ! ગઈ કાલે “ભુવનનુરાજા તારી પાસે આવેલ હતા, તે સાંભળી પિતે નહિં રોક્યા તથા નામ-ઠામ પણ પૂછયું નહિ, તેને ઉચિત સત્કાર પણ કર્યો નહિં, આમ વિચારી ખેદ કરે છે. (“નિધાન-ધનભંડાર પાસે હોવા છતાં પુરીનને દૂર જણાય છે. ") પછી તેણીની બહેન ભાનુશ્રી ત્યાં આવે છે. માતપિતાને સર્વન કુશળ સમચાર પૂછયા પછી ભાનુશ્રી જણાવે છે કે–મને વિવાહ લાયક જોઈ તેમજ પુરુષજાત પ્રત્યે ભારે દૂધ જાણી એક નિમિત્તયાને બોલાવી પિતાએ મારો પતિ કોણ થશે તેમ પૂછતાં ભુવનભાનુ રાજવી થશે, પછી સાતી પણાને પામશે. એમ જાણી પિતા, રાજા ભુવનભાનુને કઈ રીતે લાવે તેમ મંત્રીમંડળ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૫
અનેક વિચારણા કર્યા બાદ તેના આવાસમાં સુતેલા ભુવનભાનુને ઉપાડી લાવવા પવનગતિ નામના વિદ્યાધરને મેકલે છે અને તેના શહેરમાં જઈ ભુવનભાનુના અપહરણુની હકીકત જાણી તે વિદ્યાધર પા આવે છે. રાજા નિમિત્તિયાની હકીકતમાં શંકા લાવે છે, છતાં પણ ચારે બાજુ રાજાને શેખવા વિધાધરા મોકલે છે. અહિં શૃંગારમંજરી ભાનુશ્રીને કહે છે કે અખંડ ભાગ્યશાળી તારા સ્વામી કાલ અહિં આવ્યા હતા, તે મહાતેજસ્વી અને સામર્થ્યવાન છે. તે સાંભળી ભાનુશ્રી સાનંદ કામવિવલ થાય છે. પછી શૃંગારમજરીએ જણાવ્યા પછી ભાનુશ્રી પાતાના નગર ભણી જાય છે.
આ બાજુ જતાં ભુવનભાનુ રાજા એક નદીના કિનારા ઉપરની કુંજમાં દ્વાર, કુંડલ અને ખાજુંથી શોભતા એક પુરુષ અગ્રીવા છેદાવાને કારણે મૂર્છા પામેલ, પીડિત અને ક્રાધ યુક્ત, શત્રુ તરફ્ હંગામેલી તરવારવાળા હતા, તેને જોઈને ભુવનભાનુ રાજાએ એઔષધિવલય( કડા )નું ચિંતન કરવાચી તે પુરુષ સચેત થાય છે અને હાથમાં તલવાર લઈ અરે ! વિધાધરાધમ ! મારી પ્રિયાને લઈ કયાં જાય છે ? તે પ્રમાણે આવેશપૂર્વક ખેાલતો ઉભા થાય છે ત્યાં તે ભુવનભાનુને જેઇ લજ્જિત થઇ જવાથી તેને નમસ્કાર કરી કહે છે કે મને વિતદાન આપવાથી હું આપના . ખરીદાયેલા હું અને આપના ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી. તેમ કહેતાં ભુવનભાનુ રાજા જણાવે છે. કે-જ્યારે હુ' તારી પત્નીને લાવી આપુ' ત્યારે મારા ઉપક્ચર સાર્થક ગણાશે, તે સાંભળી તે પુરુષ રાજાને કોઇ ઉત્તમ પુરુષ છે તેમ માને છે. “ ખરેખર મનેારથયી જ ઉત્તમપણુ કે અધમપણુ જણાઈ આવે છે. ’ પછી ભુવનભાનુના કહેવાથી તે પુરુષ પોતાનું વૃત્તાંત જણુાવે છે કે ' લક્ષ્મીપુર નગરમાં મકરતુ રાન્તને મકરધ્વજ નામના હું મોટા પુત્ર છે. મારા પિતાએ જયપુર નગરમાં જયશેખર રાન્ન પાસે તેની રતિસુંદરી નામની કન્યાની માગણી કરવા દૂતને મોકલ્યા. તે દૂતે ત્યાં જઇ, રાજાને નમસ્કાર કરી અને અસ્પરસ રાજાના કુશળ સમાચાર પૂછ્યા પછી દૂત અમારા રાજાના મેટા પુત્ર મકરધ્વજને રતિસુંદરીને આપે તેમ કહેતાં જયશેખર રાન્ત કબૂલ કરી દૂતને વિદાર્ય કરે છે.
.
ત્યારબાદ રત્નચૂડ વિધાધરના દૂત આવી તેના પુત્ર મણિચૂડને તમારી પુત્રી આપા તેમ કહેતાં રાખ દક્ષિણ્યતાથી તેનું વચન પણ માન્ય રાખે છે.
અહિં જયશેખર રાજા રત્નચૂડ સાથે નક્કી હવે યુદ્ધ થશે તેમ વિચાર આવતાં ચિતામન થાય છે ત્યાં રતિસુંદરી આવી ચિંતાયુક્ત પિતાને તેનું કારણ પૂછતાં પિતાને કહે છે કે-આપે લેશમાત્ર ચિંતા ન કરવી, હું પોતે તે માટે સવ સુ ંદર કરીશ તેમ કહી વિદાય થાય છે.
પછી રતિસુંદર ભવિતવ્યતા નામની સત્યવાહિની દેવીની આરાધના કરતાં દેવી પ્રત્યક્ષ થતાં પોતાના પતિ કાણુ થશે? તેમ પૂછતાં મધ્વજ થશે તેમ દેવી જણાવે છે. કાળક્રમે હું અને મણિચૂંડ એક સાથે જયપુરમાં આવ્યા. બનૈના રાજાએ સત્કાર કર્યાં. અમારા અને પાસે પોતાના પ્રધાનોં મારફત અમાને જણાવ્યું કે તમારામાંથી એકને કન્યા અપાય જેથી બીજો અમારો શત્રુ થાય, માટે ભવિતવ્યતા નામની સત્યવાદી દેવી છે તે કહે તે પ્રમાણે તમારે બંનેએ કરવુ. પછી એ પ્રધાના રાજાના અને એક એક પ્રધાન અમારે એમ ચાર જણાએ રાત્રિના દેવીના મંૉંદિરમાં જઈ પૂજા કરી, હાથ જોડી, પૂછ્યું ક–રતિસુ દરીનાં વર કાણુ થશે ? દેવીએ પ્રત્યક્ષ ય, તેના પતિ મકરધ્વજ થશે, તેમ કહેવાથી હકીકત સવારના પ્રધાન પોતપોતાના સ્વામીઓને જણાવે છે જેથી મચૂિડ કાંતિહીન બને છે અને ઇર્ષાળુ
થઇ તે વખતે બેસી રહે છે, પછી અમારા લગ્ન થઇ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
એકા હું મારી પ્રિયા સાથે વનલીલા જોતા હતા તેવામાં તેણે ત્યાં આવી ગુપ્ત રીતે મતે પ્રહાર કર્યા, તેથી થયેલ વેનાથી અશકત બનેલ મે મારી હરણ કરાયેલ પ્રિયાને કરુણ સ્વર સાંભળ્યે, અને મને વેનાં થતાં તે વધારે પીડા ઉપજાવી રહેલ છે અને રતિસુ દરી અન્યમનવાળી બનશે નહિ. તેમ મને ખાત્રી છે વગેરે મેં મારા વૃત્તાંત આપને જણાવ્યો. હવે આપ ઉચિત કરો. ચૂડ આપ સાથે યુદ્ધ કરવા અસમય અને માટે મારી પાસેથી વિધા ગ્રડણુ કરો. મકરધ્વર્ઝ પાસેથી વિધા ગ્રણ કરી અને તેના કહેવા પ્રમાણે તે સિદ્ધ કરવા માટે તે વનમાં આવેલાં એક સુંદર જિનમંદિરમાં ભુવનભાનુને લઇ જાય છે. જ્યાં સમગ્ર પાપને નાશ કરનારી, ભગવતની પ્રતિમાને જોઈ પાસેના સાવરમાંથી સુગ ંધી કમળા લાવી રાજાએ પરમાત્માની તે વડે પૂજા-સ્તવના કરી પ્રાથના કરી કે હે કુવલયભૂષણ હે સ્વામિન્! આપ પ્રસન્ન થા, મારી વિધાએ સિદ્ધ થાઓ. પછી વિદ્યાએ અલ્પ સમયમાં સિદ્ધ થતાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ અને દુંદુભી નાદ જય જય શબ્દ થાય છે. ચામા વિજાવા લાગ્યા. પછી મકરધ્વજના પૂછવાથી ભુવનભાનુ રાજવી પોતાને સમગ્ર વૃત્તાંત જણાવવાથી મકરધ્વજ પોતાનું પુણ્ય હજી નથત છે એમ ચિતવે છે. હવે મકરધ્વજ જણાવે છે કે-વિદ્યાધર નરેશ કનકરણે પોતાની પુત્રી ભાનુશ્રીના પાણિગ્રહણ માટે આપને ગેધવા પૃથ્વીપી ઉપર વિદ્યાધરાને મોકલ્યા છે, અને શ્રીપુરનગરને સ્વામી શ્રીક。 નામના વિધાધર ચક્રવતી એ ભાનુશ્રીનું અદ્ભુત રૂપ સાંભળી તેની યાચના કરવા ત્યાં પ્રધાન પુરુષોને મોકલ્યા છે, જેને ભાતુશ્રીએ વિચારી જવાબ દેવાનું જણાવેલ છે. પછી કનકર્યે તેમની પુત્રી ભાનુશ્રીની
ચ્છા જાણી નૈમિત્તિકના કહેલ વયન અનુસાર કનકરથ રાજા જલ્દીથી ભુવનભાનુ રાજાને લાવવા ખેચરીતે મેકલે છે. અહિં નિમિત્તિયાનુ વચન જાણુવા છતાં ગીષ્ઠ અનેલ શ્રીકડે જાહેર કર્યું કે હું પરણવાની ઈચ્છાવાળા છતાં જેને મરવાની ઇચ્છા હોય તેજ પુષ મારા સિવાય તેણીને ચાંહી શકે.
૧૬
હવે તેમને આપના આગમનની ખબર આપુ' તેમ કહેતાં ભુવનભાનુ કહે છે કે-પ્રથમ તારી રતિસુંદરી મેળવી આપું કારણુ કે તેમાં કાળક્ષેપ કરવા યેગ્ય નથી. બુદ્ધિહીન શ્રીક ભાનુશ્રીની પ્રાથના કરતાં રાજ તજશે તેવી ચિતા કરવા કરતાં પરોપકાર કરવા જ યોગ્ય છે. આ રીતે રાજા કહે છે તેટલામાં નજીકમાં આત્રવૃક્ષ ઉપર બેઠેલ શુકયુગલ કંઇક ખેાલતાં જણાય છે. પાપડી પોપટને દુ:ખી થયેલે ોઇને પૂછે છે. કે બીજાના દુ:ખને જોતે દુ:ખી થતા નથી તે તિય ́ચથી પણ નીચેની ફેટીના છે એમ પાપ જણાવે છે.
(એક પશુ જેવી જાતિ બીજાનું દુઃખ જોઇ દુ:ખી બને છે એવા સુષમ કાળ તે વખતે વતા હતા. આજે ીજાનું દુઃખ જોઇ દુ:ખી થનારા મનુષ્ય કેટલા નીકળરી? એ પશુ કાળની અલિહારી છે.) હવે કારણુ જણાવતાં પોપટ કહે છે કે–મણિનિધાન નામના ક્રીડાપર્વત પર બગીચામાં આવેલ મહેલમાં રતિસુંદરીને મણિચૂડ નામના વિદ્યાધર કહે છે કે-તારો પતિ મકરધ્વજ મૃત્યુ પામેલ હોવાથી હવે તેને આગ્રહ નહિ રાખતા મારા પર કૃપા કર. વગેરે સાંભળી રતિસુ દરી વિલાપ કરતી જણાવે છે કે-મકરધ્વજ અને મ સિવાય મારું' કઈ શરણુ નથી. એમ સાંભળવાથી મણિચૂડ ત્યાં બીજી વિદ્યાધરીને મૂકી પોતાને નગર ચાલ્યું જાય છે. આ રીતે રતિસુ દરીને રડતી જોઈ ખેચરીએ પણ રડે છે. આ જોઈ મને જે દુઃખ થયુ' તે મે' જણાવ્યું છે. આ પ્રમાણે પોપટનું ન સાંભળી તેની શંસા કરી મકરધ્વજ અને ભુવનભાનુ વિમાનારા જલદી ત્યાં પહેોંચે છે, જેથી ખેચરી ત્યાંથી નાશી જાય છે અને વિલાપ કરતી રતિસુ દરીને જોઈ હું આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
પહોંચ્યો છું” એમ મકરધ્વજ બોલે છે, તેટલામાં રતિસુંદરી અવાજ ઓળખી હર્ષપૂર્વક ઊભી થાય છે, બાદ સર્વ હકીકત જાણી અને પોતાના પ્રાણુÉતા ભુવનભાનુ રાજવી જાણી રતિસુંદરી તેને નમસ્કાર કરે છે. ભુવનભાનું મણિચૂડને શિક્ષા કરવા જણાવે છે પરંતુ નીતિશાસ્ત્રમાં “ પુષ્પથી પણુ યુદ્ધ કરવાનું” નિષેધ કરેલ છે. માત્ર બુદ્ધિથી જ શત્રુને પરાભવ કરવો જોઈએ વગેરે મકરધ્વજે કહેતા તેને શિક્ષા કરવાનું માંડી વાળી શ્રીકંઠ રાજા ભાનુશ્રીની હમેશા માંગણી કર્યા કરે છે જેથી હવે વિલંબ નહિં કરતાં પ્રથમ મારા નગરમાં આવી રાજ્યને સફલ કરે તેમ કહેવાથી સર્વે તેના નગરમાં જાય છે. રસ્તામાં સૈન્ય જોતાં મણિચૂડ લડવા માટે આવે છે તેમ જાણું ભુવનભાનુને યુદ્ધ માટે નીવારી મકરધ્વજ પિતે ખડગ લઈ તેની સામે જાય છે, તેવામાં એક વિમાનમાં આવતાં પિતાના મામા સંગરસિંહને નિહાળી પોતે તથા રતિસુંદરી તેને પ્રણામ કરે છે, અને કહે છે કેઃારા પિતાએ તારી તપાસ કરવા મને મોકલ્યો છે, તું ક્યાં હતું અને તારી સાથે આ શ્રેષ્ઠ પુરૂષ કોણ છે? તેમ પૂછતાં મકરધ્વજ પાસેથી સમગ્ર વૃત્તાંત જાણતાં જેના ઉપરને બદલે ન વાળી શકાય તેવા આ પુરુષની હમેશા તારે સેવા કરવાની જરુર છે તેમ કહે છે, પછી તેમના પિતાનું સૈન્ય આવતા લક્ષ્મીતિલક નગરમાં તેઓ સર્વ આવે છે, જ્યાં ભકરવજ ભુવનભાનુ રાજવીને આગ્રહપૂર્વક ત્યાં રહેવાનું જણાવવાથી જીર્ણોદ્ધાર વગેરે શાસનપ્રભાવનાના કાર્યો કરતાં ભુવનભાનું સુખપૂર્વક કાળ વ્યતીત કરે છે.
મકરવજ કનકરથ અને ભાનુશ્રીને ભુવનભાનુ રાજાના મેલાપની વધામણી આપે છે અને ભાનુંશ્રીને લગ્નદિવસ નક્કી કરી કનકરથ રાજા ભુવનભાનુને ત્યાં લાવવા મકરધ્વજને વિદાય કરે છે, અને સર્વ દેશના રાજાઓને આમંત્રે છે. અહિં નગર શણગારે છે તેનું તથા ભુવનભાનુના ગુણોનું વર્ણન આચાર્ય મહારાજ કરે છે જે વાંચવા જેવું છે. (પા, જ) ભુવનભાનુ આવી પહોંચતા સર્વ ગ્રહોના બળવાળ અને છ વર્ગથી શુદ્ધ એવું મુહૂર્ત લઈ ઉત્સવવેક તે બન્નેનું પાણિગ્રહણ થાય છે. અહિં શૃંગારમંજરી અને બીજી બાજુ સિંહકુમારને શાપની અવધિ પૂરી થતાં તેનું મૂળ સ્વરૂપે પ્રગટ થતાં તે પણ ત્યાં આવી પહોંચે છે, શૃંગારમંજરીને આ ઉત્સવ મહોત્સવરૂપ બને છે.
કનકર ભાનુશ્રીને શીખામણ આપતાં (ભુવનભાનુ સાથે કેમ વર્તવું તે જણાવે છે, તેમજ ભાનુશ્રી કેવી સદ્દગુણશીલ છે અહિં સુશીલ પુત્રીઓ કેવી હોવી જોઈએ વગેરે તેમજ ભુવનભાનુ રાજવીને પણ રાજ્યયોગ્ય શિખામણ આપે છે, જે હકીકત ખાસ વાંચવા જેવી (પા. ૪પ) છે. ભુવનભાનુ પિતાના સસરાને તેની પુત્રીની ચિંતા ન કરવા ખાત્રી આપે છે. શૃંગારમંજરી અને ભાનુશ્રીને અહિં હાસ્ય યુક્ત વાર્તાલાપ કરતાં બન્નેને પ્રેમભાવ પ્રગટ થાય છે,
એકદા રાજસભામાં બેઠેલા ભુવનભાનુ રાજવી પાસે મકર રાજાને દૂત આવે છે અને કહે છે કેમકરકેતુ રાજવીએ આપને તેડી લાવવા મને મોકલ્યો છે. તે જાણી કનકરથની રજા લઈ ભુવનભાનું ભાનુશ્રી સહિત ત્યાંથી પ્રયાણ કરે છે. તે હકીકત જાણી શ્રીકંઠચક્રી તેના દૂતારા તે જાણી સિન્ય એકઠું કરી ભુવનભાનુએ જ્યાં પડાવ નાંખે છે ત્યાં તેની પાસે દૂત મોક્લી શ્રીકંઠ પિતાની સેવા સ્વીકારવા અને ભાનુશ્રીને સોંપી દેવા જણાવે છે. ભુવનભાનુ રાજવી ભ્રકુટી ચડાવી દૂત પાસે શ્રીકંદની નિભ્રંછના કરી, તેના નિર્લજ્જપણ, અમર્યાદપણું અને વિવેકભ્રષ્ટતાને લઈ તારા રાજ્યનું પુણ્ય નષ્ટ થયું છે જેથી તે બુદ્ધિને કહે તું યુદ્ધ માટે તૈયાર થા. તે દૂતે શ્રીકંઠને ઉપરોકત હકીકત જણાવતાં તે બન્નેનું પરસ્પર યુદ્ધ થાય છે. તેનું વર્ણન [ પાના ૪૮ મા છે. ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
-
-
પ્રસ્તાવના
- હવે શ્રીકંઠના સામંતે, અશ્વો તથા હસ્તિઓને નાશ થતે જોઈ તેણે પોતાના દૂત મારફત જનતાનો સંહાર નહિં કરતાં આપણે બનને યુદ્ધ કરીએ તેમ જણાવતાં ભુવનભાનુ રાજવી પતે તૈયાર થાય છે. તે વખતે શ્રીકંઠને મંત્રી મતિસાગર તેને જણાવે છે કે-ભુવનભાનુ રાજા પરાક્રમી અને પવિત્ર છે. એક સ્ત્રીની ખાતર રાજ્ય તજવું જેમ યોગ્ય નથી તેમ બીજાની પરણેલી સ્ત્રી ગ્રહણ કરવાની ઈચ્છા કરવી તે ન્યાયી નથી. આપણી સાથે રહેલા બેચરેન્દ્રને તે રચતું નથી, તેમ પુણ્યને ક્ષય થાય ત્યારે સમગ્ર લક્ષ્મી ચાલી જાય છે. જ્યોતિષીઓનું વચન પણ ખોટું કરતું નથી વગેરે મંત્રીએ જણાવ્યા છતાં શ્રીકંઠ પિતાની પાસે ચક્ર હોવાથી પિતે અવશ્ય નાશ કરી શકશે તેવા અભિમાનવડે આગળ આવે છે. તે વખતે ભુવનભાનુ અનેક રીતે શ્રીકંઠને નહિં લડવા સમજાવે છે. શ્રીકંઠ પિતાના અભિમાનવડે પુણ્ય અને અધમ બંનેને વિચાર નહિ કરતાં અન્યાઅ ભુવનભાનું ઉપર મૂકે છે. ભુવનભાનું મેધાસ્ત્ર મૂકી તેના બાણને છેદી નાંખે છે. શ્રીકંઠ પછી તેમના ઉપર નાગાસ્ત્ર મૂકે છે, ભુવનભાનુ તેની સામે ગરૂડાસ્ત્ર મૂકી તેને નષ્ટ કરે છે. પિતાનાં બધો અસ્ત્ર નિષ્ફળ જતાં જોઈને છેવટે પિતાનું ચક્રરત્ન શ્રીકંઠ ચક્રી હાથમાં લઈ મૂકતાં પહેલાં, ભુવનભાનુ તેને નિભ્રંછના પૂર્વક કહે છે કે-તે તારે લોઢાને ટુકડે મારા ઉપર છેડી. મારો ભોગ લેવા ઈચ્છે છે તે તારું અભિમાન છે. તેને ધિક્કાર છે એમ કહે છે. દરમિયાન શ્રીકંઠ ચકી ચક્રરત્ન મૂકે છે ત્યારે દેવે અને મનુષ્યોને હાહાકાર થાય છે. ચક્રન ભુવનભાનુ પાસે આવતા ભુવનભાનુને પ્રદક્ષિણા આપી તેના હસ્તકમળ ઉપર બેસે છે. દેવ પુષ્પ તથા દિવ્ય વસ્ત્રોની દૃષ્ટિ કરવા સાથે દેવદુદ ભિએ વગાડે છે. બધા વિદ્યાધર ભુવનભાનુને નમસ્કાર કરે છે. શ્રીકંઠની રાણી તેને ભુવનભાનુની સેવા સ્વીકારવાનું જણાવે છે, (અહિં જાણવા જેવું છે કે ચક્રવર્તીનું ચક્રરત્ન ચક્રી જેના ઉપર મૂકે છે તેને પ્રાણ લઈને પાછું ફરે છે, પરંતુ ભુવનભાનુ રાજા ચક્રી છે જેથી તેવા પુરુષને ચક્ર હણી શકતું નથી, આ બંને રાજાઓ વચ્ચેના યુદ્ધનું વર્ણન વગેરે પા ૭ થી પા. ૫૦ સુધીમાં છે. આ સર્વે યુદ્ધ ધર્મ અધમ, પુણ્ય પાપ વચ્ચેનું છે અને છેવટે હીન પુણ્યવાળો એ કંઠ વિચારે છે કે-તે ચક્રવડે મારી નાશ કેમ ન થયો. મારો અપયશ થયો. મારી લક્ષ્મી શત્રુના હાથમાં ગઈ. આ રાજાની આજ્ઞા મારે શી રીતે સ્વીકારવી ? બલિક વ્યકિતને અન્યાય કદી સહાયક બનતું નથી ત્યારે ન્યાય સ્વલ્પ બળવાનને ફળદાયક થાય છે. પુણ્યની પ્રાપ્તિથી જ માણસ આબાદી મેળવે છે માટે હવે હું જિનેશ્વર ભગવંતે ઉપદેશેલી દીક્ષા દ્વારા પુણ્યપ્રાપ્તિ કરું ? એમ વિચારતે શ્રીકંઠ પંચમુષ્ટિ લોચ કરે છે. તરત જ દેવતાઓ તેને મનિષ આપે છે. તે જોઈ ભુવનભાનુ રાજવી વગેરે સર્વ ભક્તિપૂર્વક તે મુનિવરને નમસ્કાર કરે છે. અને ભુવનભાનુ રાજવી અંજલી જેડી બહુમાન કરતે પિતાના અપરાધને ખપાવે છે. શ્રીકંઠ મુનિ પિતાને સંયમ પ્રાપ્ત થવાના નિમિત્તરૂપ માની ભુવનભાનુને ઉપકાર માને છે અને તે ચારણુબ્રમણ્ શ્રીકંઠ મુનિ તીર્થોની યાત્રા કરવા આકાશમાગે ઊડી જાય છે.
હવે ભવનભાન રાજવી તે માટે શ્રીપુરનગરે આવે છે. અહિં શ્રીપુરનગરને શણગારવામાં આવે છે તેનું સુંદર અલંકારિક વર્ણન આચાર્ય મહારાજ આપે છે (પા. પર) શહેરમાં પ્રવેશ કરતાં ભુવનભાનુ રાજાને ચક્રીપણાને અભિષેક થાય છે. એકછત્રી ધર્મની સ્થાપના કરે છે અને શાસનપ્રભાવનાના અનેક કાર્યો કરે છે.
એક દિવસ રાત્રિના ચાંદની ખીલી છે. મહેલ’ ઉપરના ભાગમાં સિંહાસન પર બેઠેલ રાજા * પિતાના મંત્રીને ચંદ્ર કરતાં અધિક સુખ આપનાર કેશુ અને આકાશપ્રદેશ કરતાં વિશાળ કોણ છે? તેમ પૂછતાં મંત્રી એક ચારણુશ્રમણ મુનિ પાસે સાંભળેલી વાત જણાવે છે કે “ ચંદ્ર કરતાં પણ જિનેશ્વર ભગવંતનું વચન વિશેષ સુખદાયી છે અને સર્જન પુરુષોની બુદ્ધિ ગગન કરતાં પણ વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
* વિશાળ છે. તેનું સંક્ષેપમાં બુદ્ધિ વિષયક આપેલ દષ્ટાંત કહે છે. વસંતપુર શહેરમાં સદ્દગુણસંપન્ન જિતારી નામના રાજાને પરોપકારી સુબુદ્ધિ નામને મંત્રી હતા અને કુબેર સમાન સંપત્તિ ધરાવનાર સત્યકી નામને ધમાં પરોપકારી શ્રેષ્ઠી હતે. તેને પ્રભાકર નામને કપટી પુરોહિત ગાઢ મિત્ર હતો, છતાં સત્યકી પાસે દ્રવ્ય ઘટી જવાથી પિતાની પાસેના પાંચ રત્ન (ધન મેળવી ઘેર આવ્યા પછી પોતાને પાછા આપવાની શરતે સોંપી) સમુદ્રમાર્ગે દ્રવ્ય મેળવવા વહાણમાં કરિયાણું ભરી પ્રયાણ કર્યું. અનુકૂળ પવનવડે વહાણુ રીયદીપે આવી પહોંચતાં ત્યાં કરિયાણુને ત્યાગ કરી રૂડું ભરે છે, અને કોઈ દ્વારા જાણી ત્યાંથી સુવર્ણ દીરે જઈ રૂપાનો ત્યાગ કરી સુવર્ણ ભરે છે, તેવી જ રીતે ત્યાં પણ જાણી અતિ લોભે રનદીપે જઈ સુવણું ફેંકી દઈ રનો ભરે છે. (“ લોભવડે અંધ બનેલા મનુષ્ય પુણ્ય પાપને પણ વિચાર કરતા નથી જેથી તેવા મનુષ્ય ધારે કંઇ અને બને છે જુદુ કાંઈ ” ) અહીં રને ભરી પોતે ઘેર આવતાં સમુદ્રમાં તોફાન થતાં વહાણ ભાગે છે અને સાથે મનુષ્ય અને રત્ન દરીયામાં ફેંકાઈ જાય છે. સત્યજીને સમુદ્રમાં પડતાં એક પાટિયું હાથ લાગતાં સમુદ્રને કાંઠે આવે
છે (“પુણ્યરૂપી કરિયાણા વગર મનુષ્ય પોતે કરેલા પ્રયાસ નિષ્ફળ જાય છે. જ્યારે પુણ્યશાળી મનુષ્યને પિતાના ઘરમાં રહેવા છતાં લક્ષ્મી પ્રાપ્ત થાય છે ” ) એમ વિચારતે સત્યકી પિતાને ઘેર આવે છે અને પ્રભાકરને ઘેર જઈ પોતે સોંપેલા પાંચ રને લેવા જતાં તેની સ્ત્રી પ્રભાકરને ગેરહાજરી જણાવે છે. ફરી પ્રભાકરને મળતાં તેને ઓળખતાં રન માગનાર તું કોણ છે ? તેનો કેવા તેમ કહી ચાલ્યો જવા કહે છે. તેનું ગળું પકડી સત્યકીને ઘર બહાર કાઢી મૂકે છે, અને “ સજજન દુર્જન મનુષ્યની પરીક્ષા દુ:ખી હરિકી અવસ્થામાં જ જણાય છે અને કહેવાય છે કે-કાર્યો કુળ ઓળખાળ અને કામ ન પડે ત્યાં સુધી સૈ સારા જણાય. ” ) એમ વિચારતે રાજ્યના સુબુદ્ધિ નામના મંત્રી પાસે જઈ બધી હકીકત જણાવે છે. રાજાને જાણ થતાં બંનેને બોલાવે છે. પ્રભાકરને પૂછતાં તે અજાણ થાય છે. હવે અહિં મંત્રી રાજાને એક યુક્તિ જણાવે છે કે -પ્રભાકર સાથે આપ જુગટુ રમે અને આપની વીંટી તેને પહેરાવે અને તેની વીંટી આપ પહેરી લો. તે પ્રમાણે એક નવી મુદ્રિક તૈયાર કરાવે. તેને ત્યાં જે ભજન કર્યું હોય તેની માહિતી મેળવી, તેની નિશાની આપી તે મુદ્રિકા સાથે નોકરને તેને ઘેર મોકલી રતને મંગાવે. તેમ કહેતાં નેકરને તેને ઘેર મોકલી ખાધેલા ખોરાકની માહિતી અને મુદ્રિકા બતાવવાથી તે સાચું માની તેની સ્ત્રી ને આપે છે. રાજા પોતાના રસ્તે સાથે તે રને મૂકી સત્યકીને બતાવતાં તે પિતાના ઓળખી કાઢે છે અને પ્રભાકરને સજા કરે છે. સત્યકીને તે રને આપી વિદાય કરે છે.
આ રીતે સુબુદ્ધિ મંત્રી પાસે દષ્ટાંત સાંભળી, મારો મંત્રી પણ આ બુદ્ધિશાળી છે અને અમારા વિરહમાં પીડા હશે માટે તું શભાનગરીએ જઈ મારા મંત્રીને હૈયે ઉત્પન્ન કરાવનાર આ સર્વ હકીકત જણાવજે, તેમ વિચક્ષણ મંત્રીને ભલામણ કરી રવાના કરે છે. વિચક્ષણ મંત્રી શુભાનગરીએ આવી સર્વ મંત્રીઓની હાજરીમાં ભુવનભાનુ રાજવીએ આપેલ લેખ વંચાવે છે જેથી સમગ્ર નગર આનંદ પામે છે. તે રાજ્યના ખંડીય રાજાઓને ચક્રીપણાને મહત્સવ કરવા બોલાવે છે. પ્રજા પણું સતકાર કરવા તૈયારી કરે છે. સુબુદ્ધિ મંત્રી વિચક્ષણ મંત્રીને લક્ષ્મીવડે સારો સત્કાર કરે છે. હવે વિચક્ષણ મંત્રી સુબુદ્ધિ મંત્રી પાસેથી સર્વ હકીક્ત માટે લેખ લે છે, અને ભુવનભાનું અને રાણી ભાનુશ્રીને યંગ્ય વચ્ચે અને લેખ સાથે આભૂષણે વિચક્ષણને આપે છે, સાથે રાજવી ભુવનભાનુ શુભાનગરીને પિતાના ચરણેથી જલદી પાવન કરે તેમ અમારી સોવતી જણાવજો કહી વિદાય કરે છે. (મકરધ્વજને વૃત્તાંત, ભાનશ્રીનો લગનેત્સવ, શ્રીકંઠ ચકીનું રાજ્ય ગ્રહણ કરવું, સુબુદ્ધિ
મંત્રીની કથા વગેરે વૃત્તાંતવાળે આ બીજે સગ પૂર્ણ થયો. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
२०
પ્રસ્તાવના
સન્નીને (પા. ૬૧ થી પા. ૯૧ સુધી)
(ભુવનભાનુ અને ભાનુશ્રીને શુભા નગરીમાં વેશ મહાત્સવનુ વણૅન)
વિચક્ષણ મંત્રી શુભાનગરથી નીકળી શ્રીપુર આવી પહોંચે છે અને રાજ્યસભામાં ભુવનભાનુ ચઢીને પ્રણામ કરી બેસે છે. રાજવી પેાતાના સુબુદ્ધિમત્રીના કુશળ પૂછે છે અને મત્રીએ આપેલ લેખ તથા પોતાના નામથી અંક્તિ આભૂષણે વિચક્ષણે આપતાં તે ભુવનભાનુ ચક્રી પોતે અતે ભાનુશ્રીના નામથી અતિ ભાનુશ્રી ધારણ કરે છે. પછી મંત્રીએ આપેલ તે લેખ ભુવનભાનુ વાંચે છે જેમાં પોતાના કુશળ સમાચાર સાથે પોતે તથા પ્રજા આપના નની રાહ જુએ છે વગેરે જણાવેલ છે. પછી તે મંત્રીએ તેમાં લખેલ હકીકત ઉપરાંત વિચક્ષણુ મંત્રી જણાવે છે કે “પ્રજા આપના ન માટે ઉત્સુક છે, તેમ જ આપના પુણ્યપ્રતાપની આશ્ચર્યકારક ઘટના ત્યાં જણાવતાં કેટલાંક નાગરિક લેાકેા શ્રધ્ધા કરતા નથી, વળી કેટલાક ખંડીયા રાજા વિલંબથી કરેા આપે છે, તેમજ તમારા ગોત્રીય પુરુષા પાસેથી રાજ્ય પડાવી લેવા કેટલાક રાજાએ તૈયાર થયા છે માટે આપને સત્વર શુભાનગરીએ પધારવાની જરૂર છે.” વગેરે સાંભળી પાતાના સસરા કનકરથ રાજવીને જણુ!વી, રાજ્યના ખાજો તેને સોંપી, હજારે વિમાના સહિત દરેક સ્થળે સત્કાર પામતા કેટલાક વખત પછી શુભાનગરીની નજીકના પ્રદેશમાં એક બગીચામાં પડાવ નાંખે છે. અહિં ભુવનભાનુ રાજાના મહાપ્રભાવથી તેમનું સ્વાગત કરવા તે નગરીને પ્રજા તરફથી શણુગારી સુંદર રચના કરી છે તેનું વર્જુન ( પા. ૬૩ ) આપેલ છે. હવે રાજવી અને રાણી ભાનુશ્રી પ્રજાને સત્કાર પામતાં પોતાના મહેલમાં આવી પહેાંચે છે, ભુવનભાનુ રાજવી નગરના જિનચૈત્યાની અને પછી ગૃહચૈત્યોની પૂજા, દેવવંદન કરે છે. (પૂ`કાળમાં જૈનરાજાએ અને શ્રેષ્ઠીઓ ગૃહચૈત્યા કરાવતા હતા તેથી જ જિતેન્દ્રપ્રભુની મૂર્તિ, પ્રતિષ્ઠા, પૂજાવનની આવશ્યકતા અને સિદ્ધિ વગેરેની આવા અપૂર્વ ચરિત્રો સાક્ષી પૂરે છે.) કાઇએક દિવસ રાજા રાણી સાથે ક્રીડા કરવા પ્રમાદવનમાં આવે છે જ્યાં યુગલ રાજ`સ પોતાની ભાષામાં વાર્તાલાપ કરે છે. પશુઓની ભાષાના જાણુકાર રાજા તે સાંભળ્યા બાદ રાણી ભાતુશ્રી શું સાંભળ્યું તેમ પૂછતાં ભુવનભાનુ ચક્રી કહે છે કે-તે જાણવાથી તમાને કંઇ લાભ ન થતાં ઉલટા દુ:ખી થશે। અને કદાચ કાંઇ વસ્તુ માંગશે। અને હું નહિ લાવી દઉં તેા તમારું મન દુખાશે. આમ કહ્યા છતાં રાણીને મનદુ:ખ થતું જોઈ રાજા કહે છે કે હસીને પુત્રપ્રાપ્તિ થતી નથી, વૃદ્ધાવસ્થામાં કેમ જીવી શકીશ ? વગેરે ચિતા થાય છે. તે સાંભળી રાજહંસ કહે છે કે-પુત્રપ્રાપ્તિ થવી તે કર્માધીન છે. વળી પુત્રથી માતાપિતાને સુખ જ થાય તે એકાન્ત નથી, કેમકે દેવકુમારની જેમ કાઇ પુત્ર પિતાને કષ્ટ આપનાર પણ થાય છે. અહિં દેવકુમાર ક્રાણુ હતા ? તે હંસીના પૂછ્યાથી હંસ જણાવે છે કેઃ—
પૂર્વે કુસુમનગરમાં સુર નામના રાજા અને દત્ત નામનેા ગુણવાન શ્રેષ્ઠી હતા. તેને શીલવતી અને સગુણુસંપન્ના મડાલક્ષ્મી નામની પત્ની હતી. પૂર્વપાર્જિત લક્ષ્મીવર્ડ દાન, વૈભવ વગેરેવડે તેમને સમય પસાર થતા હતા.
કાઈએક દિવસે સર્વાં સુંદર આભૂષાથી સુશોભિત બની ગોખમાં બેઠેલી તે મહાલક્ષ્મી પોતાના મહેલ પાસે રહેલ એક બાળાને પોતાના બાળકને રમાડતી જોઇને, પોતાને લક્ષ્મી હોવા છતાં પુત્ર નહિ' હોવાથી માહવશ બનીને ખેદ કરે છે કે “ પુત્ર વિના લક્ષ્મી, સંસાર અને વૈભવ નકામા છે' વગેરેથી ચિંતાતુર બનેલી જોઇ કુશલા નામની દાસીના પૂછવાથી “ પુત્ર વિના પેતાનું જીવન નકામું છે અને તે પુત્રપ્રાપ્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
તો પૂર્વોપાક્તિ કરેલા કમને આધીન છે. જેમાં પુરુષોનો પુરુષાર્થ લેશ માત્ર કામ આવતો નથી. તારે આ વાત શેઠને કરવી નહિ કારણ કે તેથી તેમને દુઃખ થશે તેમ શેઠાણી જણાવે છે. ( જુઓ પતિપરાયણ સ્ત્રીનું દષ્ટાંત.)
લાંબા વખત સુધી આ જાતની ચિંતાવડે દુર્બલ થયેલ મહાલક્ષ્મીને શ્રીદત શેઠ તેમ થવાનું કારણ પૂછતાં શેઠને દુઃખ ન થાય માટે શેઠાણી કંઈ કહેતી નથી, છતાં પણ તેણીની ચિંતા દૂર કરવા એકદા શેઠ તે માટે નિમિત્તીયાઓ અને મંત્રવાદીઓને બોલાવી સૂર્યપ્રજા, મંત્રજાપ વગેરે કરે છે. અનેક પ્રકારે અનેક પ્રયત્ન કર્યા છતાં શેઠાણીને પુત્રપ્રાપ્તિ ન થઈ, છેવટે શેઠાણીને શાંતિ થવા માટે એક દિવસ દત્ત શ્રેણી પવિત્ર થઈ પૂજા સામગ્રી સાથે તે શહેરની બહારના ધાનમાં કામદુધા નામની દેવીના મંદિરે આવી પ્રથમ દેવીની પૂજા કરી સંથારા ઉપર બેસી ઉપવાસ શરૂ કરવાથી દેવી પ્રત્યક્ષ થઈ વરદાન માંગવાનું કહેતાં શેઠ પુત્ર આપવા જણાવે છે.
દેવી કહે છે કે “ આ સમય યોગ્ય નથી છતાં જે પુત્ર થશે તે તારે વિનાશ કરનાર થશે માટે થોડી રાહ જોઈશ તે કીતિ, લક્ષ્મી, વિનય અને સુખ આપનાર પુત્ર થશે.” “રાહ જોઇશ તે મારી સ્ત્રી મરણ પામશે તેથી પિતાની અપકીતિ થશે” એમ વિચારી “ભાવી ભાવ બળવાન છે.” થનારા તે પુત્રથી પોતાને વિનાશ સરજે છે તેથી તેને વિચાર ન કરતા “ હમણું જ પુત્ર આપો” તેમ દેવીને જણાવે છે. દેવી તેને પશ્ચિમ દિશામાં એક આમ્ર વૃક્ષ છે તેનું એક ફળ ગ્રહણ કરવાનું કહી અદશ્ય થાય છે. (અહિં' સમજવાનું છે કે પૂવ કર્મના સંગે, લેણદેણને સંબંધ અને કામના અશુભ કામના વિપાકનો મનુષ્યને જ્યારે ઉદય થાય છે ત્યારે અવળી મતિ થાય છે એટલે જે બનવાનું હોય છે તે મિશ્યા થતું નથી. તેમ જૈન શાસ્ત્રકાર મહારાજાઓએ જણાવેલ સિધ્ધાંત આવા દૃષ્ટાંતે પૂરો પાડે છે અને કમસ્વરૂપ સમજનારને તે સત્ય જણાય છે અને અજ્ઞાની મનુષ્યને મોહાધિન હોવાથી છેવટે પરિણામે તો તેને વિમાસવું પડે છે.)
હવે દર શ્રેષ્ઠી ત્યાં જઈ આમ્રનાં ઘણાં ફળે ગ્રહણ કરે છે. શ્રેષ્ઠી ફળ લઈ નીચે ઊતરે છે ત્યાં તે તેના ખોળામાં માત્ર એક જ ફળ રહે છે ને બાકીના તે વૃક્ષ ઉપર પાછા ચૅટી જાય છે કારણ કે ભાગ્યમાં અને દેવીએ આપેલ વરદાન પ્રમાણે એક જ પુત્ર થવાનો છે. વિસ્મય પામેલો, અનુચિત કાર્યને વિચારતે
શેઠ તે એક ફળ લઈ ઘેર જઈ શેઠાણીને આપે છે અને તે ખાવાથી દેવીના પ્રભાવે તે જ દિવસે તેણીને ગર્ભ - રહે છે. સંપૂર્ણ માસે દેવસખા તેજસ્વી પુત્રને જન્મ આપે છે, અને તેનું દેવકુમાર નામ પાડે છે. એગ્ય
વયે કળાચાર્ય પાસેથી સુંદર અભ્યાસ ગ્રહણ કરે છે. ત્યારબાદ શીલવાળી એક છીની કન્યા પણ તેને પરણાવવામાં આવે છે; પરંતુ તેની સાથે દેવકુમાર વાત પણ કરતા નથી જેથી તેના પિતા તેના ભોગવિલાસ માટે ખરાબ મિત્રોની સાથે જોડે છે. મિત્રો સાથે તે દેવમંદિરમાં જતે પણ વેશ્યાને ત્યાં જ નહિ. દેવકુમાર ભોગાસત પણ બનતું નથી તે જાણી દત્ત શ્રેષ્ઠી સંતાપ પામે છે. “ પુત્ર ઉપરનો આંધળો પ્રેમ અને પિતાની ઘેલછાથી શેઠ કેવા વિચારો કરે છે. જુઓ કર્મને વિપાક. ” ભાવી વિપરીત બનવાનું હોવાથી બાપની બુદ્ધિ પણ તેવી થાય છે. શેઠના દોષ છતાં કર્માસ્વરૂપને વિચાર કરતાં , શરૂઆત પણ તેવી જ જોવાય છે. . કોઈ એક દિવસે દેવકુમાર પિતાના દુરાચારી મિત્રો સાથે રાજાએ બનાવેલ એક સુંદર દેવમંદિરમાં . જાય છે, જ્યાં તે એક મણિની પૂતળીને જુએ છે અને તેના અંગે પાંગ જોઈ તેમાં આસકત બને છે. તેને જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના સૌર્યનું પાન કરતે તે પુતળી સાથે કંઈ બેસે છે તે સાંભળી સાથેના મિત્રો તેને કહે છે કે તું કોની સાથે વાત કરે છે, તે તે રત્નની પુતળી છે. આ રીતે તેને ખેદ કરતે જોઈ તેના મિત્રો જણાવે છે કે કેટલાક વખત અગાઉ શિલ્પના વિશિષ્ટ જ્ઞાનવાળે એક શિપી અહિં આવ્યું હતું. “અહિં રહેનારી સૌભાગ્યમંજરી નામથી એક વેશ્યાનું યથાસ્થિત પ્રતિબિંબ કોતરનારને હું હોશિયાર માનીશ” તેવી અહિંના રાજની ઉદ્દઘષણથી તે શિલ્પીએ ઘુણાક્ષરન્યાયથી પુતળી આબેહુબ બનાવી જેથી રાજા ખુશી થયે. પછી મિત્રો સાથે તે વેશ્યાને મંદિરે જાય છે. તેને નિધાનવાળા દેખી સૈભાગ્યમંજરીની અક્કા તેની સામે જઈ સત્કાર કરે છે પછી પિતાને મિત્રવર્ગને રજા આપી દેવકુમાર સૌભાગ્યમંજરીએ આપેલ આસન ઉપર બેસે છે અને કુમાર તેણીને જોઈ પિતાને સ્વર્ગમાં રહેલો માને છે, હવે દેવકુમાર નિરંતર વેશ્યા સાથે રહી સુંદર ભેજને લે છે, તેની સાથે ભોગ ભોગવે છે અને દરરોજ વેશ્યાની દાસીને પિતાની સૂવર્ણમુદ્રિકા આપી પાંચસે સેનામહેર લેવા તેની માતા પાસે મોકલતા તેની માતા પુત્રનેહને ' લઈને આપે છે. વેશ્યા તેથી વિશેષ વિશેષ આદરસત્કાર કરે છે. આ રીતે વેશ્યા સાથે બાર વર્ષ સુધી ભોગવિલાસ જોગવતાં બાર કોડ સૌનેયાને દેવકુમાર દુર્વ્યય કરી નાંખે છે.
એક દિવસ દાસીધારા ધન મંગાવતા ધન ખૂટી જતાં દેવકુમારની માતા પિતાના જ આભૂષણ આપે છે, જે જોઈ અકા તે આભૂષણે દેવકુમારને ઘેર પાછા મોકલે છે અને ધન ખૂટી ગયું જાણી અક્કા સૌભાગ્યમંજરીને દેવકુમારને ત્યાગ કરવાનું જણાવે છે. કડો સેનામહોરો બાર વર્ષ સુધી આપનાર આવા પુરુષનો ત્યાગ તેમ કરાય ? તે નિરંતર ભલે અહિ રહે, મારે હવે કોઈ પુરુષની કે ધનની કશી જરૂર નથી, અકકાને સૌભાગ્યમંજરીએ જણાવવાથી અકકા હવે દેવકુમાર સવર ચાલ્યો કેમ જાય તે માટે દાસીઓ પાસે અપમાન કરાવે છે, તે જાણી દેવકુમાર વિચારે છે કે-મને દૂર કરવા આ પ્રપંચ છે અને કહેવત છે કે “ નિર્ધન પુરુષને ત્યાગ કરે તે વેશ્યાને ધમ છે.” માટે હવે મારે ઘેર જઈ દ્રવ્યોપાર્જન કરવાને ઉપાય કરું, તેમ વિચારી “ હું ઘણે વખત અહીં રહ્યો છું, હવે ભારે પિતાને નમસ્કાર કરવા જવું છે અને કેટલાક દિવસ પછી પાછો આવીશ' તેમ સૌભાગ્યમંજરીને જણાવી પિતાને ઘેર આવે છે. અહીં સૌભાગ્યમંજરી દેવકુમાર સિવાય બીજા પુરુષ કે દ્રવ્યને ઠોકર મારી સંતોષી બની દેવકુમાર પ્રત્યે એકનિક રહે છે. આવી કોઈક વેશ્યા સ્ત્રીઓ વફાદારી સાચવી શકે છે. તે કાળમાં તેવી વારાંગના હેવાના ઘણાં પ્રસંગે કથા સાહિત્યમાં જોવાય છે.) હવે દેવકુમાર પિતાને ઘેર આવી માતાને નમસ્કાર કરી જુએ છે તે ધર જીણું થઈ ગયેલ છે. પરિજન વર્ગ પિતા તેમજ પોતાની પત્ની વગેરે સર્વને જોતાં ખેદ ધરે છે. માતા તેને કહે કે હ-પુત્ર! ધન વગર ઘર વગેરેની આવી દઈશા થઈ છે, તારા પિતા દુકાને ગયા છે, તારી વહુ પિયર ચાલી ગયેલ છે, હવે કઈ વસ્તુ એવી નથી કે જેનાથી તારે પિતા વેપાર કરી શકે. હે પુત્ર તે ઘર સંભાયું તે ઠીક કર્યું. પુત્રથી સુખ મળવાને બલે તારાથી અમને અસુખ જ પ્રાપ્ત થયું. મોહવશ બની અમે બન્નેએ તને દુરાચારીઓની સોબતમાં મૂક તથા સર્વ દ્રવ્ય પ્રેમવશ થઈને તે વેડફી નાંખ્યું વગેરે સાંભળી દેવકુમાર ચિંતામગ્ન બની વિચારે છે કેજેટલું દ્રવ્ય પિતાનું વાપર્યું તેટલું પેદા કરું તે જ અનુણી બનું! પરંતુ તેટલું દ્રવ્ય મેળવતાં ઘણો કાળ વીતી જાય માટે જલદી દ્રવ્ય મળે તે ઉપાય કરું, એમ વિચારી ભ્રમણ કરતાં તેણે એક યોગિનીને જોઈ. નમસ્કાર કરતાં યોગિની તેને દીર્ધાયુષની આશિષ આપે છે. જીવવાના આશીર્વાદ ન ઈચ્છતા દ્રવ્યરહિત દૂરબીને દ્રવ્ય આપે એમ કહેતે દેવકુમારને સાંભળી જેના પ્રભાવથી દેવકુમાર જયારે ધારે ત્યારે ઇચ્છિત અને મૂળ રૂપ બંને કરી શકે તેવી એક ગુટિકા આપે છે તે લઈલેગિનીને નમસ્કાર કરી દેવકુમાર પિતાને ઘરે આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
'
પ્રસ્તાવના
૨૩
છે. ત્રછી પણ ગમ ખાય છે. (“પુત્રવિહોણા માતાપિતાને અનેક ઉપાય વડે ભાગ્યવશાત્ જ્યારે પુત્રપ્રાપ્તિ થાય છે, ત્યારે મોહઘેલા થઈ તેવા પુત્રને લાડ લડાવે છે, પરંતુ ખરી રીતે તો તે પુત્ર આડા કે માર્ગે-કુલક્ષણે ન ચડી જાય તે માટે માતાપિતાને અંકુશ રાખવાની જરૂર હોય છે, પરંતુ અંકુશ વગરના
હોય તે તેવા ખોટા પ્રેમને લઈને પુત્ર આડે રસ્તે જાય તેવા સાધને મેળવી આપે અને તેવા કાર્યો કર્યો 'જ્ય તે તે પરિણામ દેવકુમારનો જેવું આવે છે. (આવી કથાઓ વાંચી માતાપિતાઓએ પિતાના સંતાનને લધુવયમાંથી જ અંકુશમાં રાખી સુસંસ્કાર ને ધર્મપ્રવૃત્તિને માર્ગે દોરવી, જેથી દ્રવ્યનાશ, અપયશ કે બીજી વિટંબના માતાપિતાને કે પુત્રોને ભોગવવાનો સમય ન આવે. તેમ કરવું જોઈએ.
પૂર્વાચાર્યવૃત આવા ચરિ વાંચી તેમાંથી સાર ગ્રહણ કરે અને સાધ્યદષ્ટિ રાખવી, જેથી સંસાર - સુખમય થતાં મનુષ્યભવનું સાર્થક થાય તેમજ દુન્યવી વ્યવહાર પણ સુખે સાધી શકાય.)
એકદા ઈદ્ર મહોત્સવ પ્રસંગે સમગ્ર પ્રજા આનંદમાં આસક્ત બની વિચારી રહી હતી, તે પ્રસંગે દેવકુમાર વિચારે છે કે “રાજમહેલમાં ચેરી કરું તે મારો મને રથ પૂર્ણ થશે તેમ ધારી તેવા વિકલ્પ થતાં “હું મહત્સવ જેવા જાઉં છું” એમ પિતાને જણાવી વસૂવડે પોતાનું મુખ ઢાંકી ચાલી નીકળે છે.” તેને આવો વેશ જોઈ તેના પિતાને તેને માટે શક પડતા પોતે દુકાન બંધ કરી પાછળ જાય છે. ચોરી કરવાની પણ કળા છે, તેમાં બુદ્ધિચાતુર્ય, યુક્તિ, સાવધાનતા પણ અસાધારણ રાખવી પડે છે. હવે દેવકુમાર અદસ્યરૂપ કરવાની ગુટિકાવડે અદ્રશ્યરૂપ કરી સુતેલા રાજાના રત્નજડિત પલંગના પાયાઓ કેવી રીતે ખેંચી કાઢે છે, અને તે માટે ત્યાંના રાજાના તેને પકડવા માટેના અનેક પ્રસંગોને તે કેવા નિષ્ફળ બનાવે છે તેનું વર્ણન હવે આપવામાં આવે છે. ' હવે દેવકુમાર રાજમહેલને ઠારે આવતાં કંઈક ઉઘાડું જોતાં ખાતર પાડવા માટે ભીંત તેડી અંદર પ્રવેશ કરે છે અને જ્યાં પલંગમાં રહેલ એકલા રાજાને જઈ પલંગના બહુમૂલ્ય રત્નજડિત પાયા જોતાં એક પાયાને યુક્તિપૂર્વક ખેંચી કાઢી તેને બદલે ખુરશી મૂકે છે, તે પછી બીજો અને ત્રીજો પાયે પણ ખેંચી કાઢે છે.
તેના પિતાએ તેને રાજમહેલમાં પ્રવેશતે જોતાં આજે પિતાના મૃત્યુને સમય આવી પહોંચે છે અને કામદુધા દેવીનું વચન પણ અન્યથા નહિ થાય કારણ કે આવા દુષ્ટ પુત્રની માગણી મેં કરી હતી. પ્રથમ તે તેણે મારા પ્રાણુરૂપ ધનને નાશ કર્યો, હવે મારા આંતરિક પ્રાણોને નાશ પમાડશે. પ્રાતઃકાળ થતાં રાજપુરૂષે પકડી લેશે, લોકોના દેખતાં અમાર વંશનો નાશ થશે. હવે બીજું શું કરવું? તેમ ખેદપર્વક વિચારતાં દેવકુમારને પાછો વાળવા માટે તે મહેલમાં પ્રવેશ કરવા બીજા કોઈ માર્ગ નહિ જેવાથી દેવકુમાર જે માર્ગે ગયો તે દ્વારા તે રાજમહેલમાં પ્રવેશ કરે છે, તેવામાં ભીત તૂટેલી અને ત્રણ પાયા પડેલા જોઈ દેવકુમારને ત્યાં જાણી નામથી બે લાવી “આ પાપથી તું પાછો ફરએમ કહેવા છતાં દેવકુમાર “ થવાનું હતું તે થઈ ગયું. હવે તમારે કંઈ બોલવું નહિ ” એમ કહી એ પાયે લેવાનો વિચાર કરે છે તેવામાં રાજા જાગૃત થાય છે. રાજાને જોઈ બાંકામાંથી દેવકુમાર નાશી છૂટે છે. અને પિતા બહાર નીકળે છે ત્યાં રાજાએ તેના બે પગ પકડવાથી નહિ નીકળી શકવાથી “ લાંબા સમયથી રક્ષાયેલ યશરૂપી મારું શરીર નાશ ન પામે માટે તું મારું મસ્તક છેદીને જા” એમ દેવકુમારને કહેતા “પિતૃહત્યાનું પાપ હું ન કરી શકું તેમ દેવકુમારે જણાવતાં ગાંઠે બાંધેલું તાલપૂટ વિષ ખાઈ મૃત્યુ પામેલા પિતાના પિતાને જે પિતાને આવા વર્તન માટે ધિક્કાર છૂટે છે અને પિતે છરીવડે આપઘાત કરવા વિચારે છે, ત્યાં વળ વિચાર આવે છે કે પિતાપુત્ર બંનેને નાશ થશે તે અગ્નિસંસ્કાર કેણુ કરશે અને મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૪
માતા પણ આ જાણી મૃત્યુ પામશે અને લેાકેા ખેલશે કે પિતાપુત્ર બન્ને ચેરી કરતા હતા, માટે મારા પિતાને આવું કલંક ન લાગે. વળી ભવિતવ્યતા શરીરના પડછાયાની માફક દૂર ન કરી શકાય તેમ છે, કારણ કે ચારી, પિતાનુ આગમન, રાજાનુ' જાગૃત થવું આ સર્વ હકીકત બને જ શા માટે ? પિતાની ગેરહાજરીમાં હવે રત્નના પાયાનું શું પ્રયોજન? હવે તેને ત્યજીતે ચાલ્યો જાઉં! વળી બીજો વિચાર આવે છે કે–નહીં નહીં, પિતાના મૃત્યુ પામવાથી કારણુપુરઃસર મારે આ પાયાએ તે ગ્રહણ : કરવાજ જોઇએ અને મારા પિતાના મસ્તકતા હવે અગ્નિસંસ્કાર પણુ કરવા જોઇએ એમ વિચારી રત્નના પાયા અને પિતાનુ મસ્તક લઈ ઘેર આવી, દેવકુમાર પાયાને ગુપ્ત રીતે સંતાડી દે છે. અહિં રાજા તે શ્રેષ્ટીના ધડને જીવે છે. દેવકુમાર પિતાના મસ્તકનું પૂજન કરી અગ્નિસ'સ્કાર કરે છે અને ધેર આવી માતાને પોતાના પિતા બહાર ગામ ગયાનું જણાવે છે.
પ્રાત:કાલે રાજસભામાં દેવકુમાર પણ આવે છે, પિતાને આસને બેસે છે અને રાજા રાત્રિને સ વૃત્તાંત મંત્રીને જણાવતાં તે કોઈ સિદ્ધપુરુષ હોવા જોઇએ કારણ કે મુશ્કેલીથી પ્રવેશ કરી શકાય તેવા મહેલમાં ખાતર પાડયુ અને ત્રણ પાયાનું હરણુ કરી જવુ' તે કેમ બને? એમ મંત્રા કહેતાં રાજા મંત્રીને જણાવે છે કે-તેણે આ કામ બુદ્ધિથી કર્યું' છે, તે પણ આપણે તેને પકડવા જોઇએ.
પ્રસ્તાવના
( હવે અહિં વિચારવા જેવું છે કે કમનું સ્વરૂપ કેવું વિચિત્ર છે. શુભાશુભ કા વિષાક અનેક વેશે ધરાવી પરાવર્તન કરાવે છે. દેવકુમાર કોઈ પૂર્વના અશુભ ઉદયે લેણાદેણીના સબંધે ગમે તેવા સંજોગો વચ્ચે પિતાનેા વિનાશક (ઘાત કરનાર ) નીવડયા, પરંતુ પૂર્વના કોઈક સંચિતવડે પોતાને પ્રાપ્ત થયેલી બુદ્ધિમત્તાએ કરી, અનેક યુક્તિએવડે, યાગિનીએ આપેલ ગુટિકાારા પોતાને પકડવાના રાજાના સર્વ પ્રયત્નો નિષ્ફળ બનાવે છે.)
· આ ધડને રાજદ્વાર મૂકી, તેને જોઇને જે રૂદન કરે તેને પકડા લાવવા ' તે હુકમ રાજા કોટવાલને કરે છે. અહિં દેવકુમાર ગુટિકાવડે છાસવાળીનું રૂપ કરી યુક્તિથી રુદન કરી કોટવાળને છેતરે છે, (પા. ૭૪ ) તે હકીકતની રાજાને કાટવાળે જાણ કરતાં રાજા ચાર છેતરી ગયા તેમ જાણે છે. દેવકુમાર બીજે દિવસે રાજસભામાં આવે છે. હવે આ શઅને શ્મશાનમાં લઈ જાએ, તેને અગ્નિદાહ જે કોઈ સ્ત્રી પુરૂષ આપે તેને ચાર જાણી પકડી લાવવા રાજા આજ્ઞા આપે છે. અહિં દેવકુમાર મધ્ય રાત્રિના ભયંકર પિશાચનુ` રૂપ કરી ત્યાં આવતા સુભટા બ્હીને દૂર જઇ ઊભા રહે છે, ત્યાં દેવકુમાર યુક્તિવડે તે ધડને અગ્નિ સંસ્કાર કરી પોતાને ઘેર ચાલ્યા જાય છે. સવારે દેવકુમાર સભામાં આવે છે, જ્યાં તે સુભટા તે હકીકત રાજાને જણાવતાં સમજી જાય છે કે આ ચાર મહાબુદ્ધિવાન છે. (પા. ૭૫) હવે તે ધડની રાખ પાણીમાં તે ચેર પધરાવશે તે ચાર જાણી તેને પકડી લાવવા કોટવાલને હુકમ કરે છે. હવે અહિં દેવકુમાર કોટવાળની રખાત કમળશ્રીનુ` રૂપ ધારણ કરી ચેયે દિવસે ત્યાં આવી, કાટવાળને હાથયાલાકી દેખાડી, હાવભાવ કરી, તે રાખને યુક્તિથી પાણીમાં પધરાવી પોતાને ઘેર ચાલો જાય છે ( પા. ૭૬ ) તે હકીકત કોટવાળથી જાણી રાજા આશ્ચય પામે છે. દેવકુમાર સવારે રાજ સભામાં આવે છે. હવે પિંડદાનની ક્રિયા જેના ધરમાં થતી હોય તે ચાર છે માટે તેને પકડવા એમ નકકી કરી સવ સ્થળે રાજા ચાકીદારો મૂકે છે. દેવકુમાર ત્યાંના એક જીણુ મંદિરમાં ભૂખ્યા અંધ પુરૂષોને પોતાને ઘેર રાત્રિના સમયે તેને કાઢીયેા જોઇ લેાકા દૂર ખસી જાય છે. પાતાને ઘેર આંધળાને ભોજન કરાવી નિર્જન સ્થાનમાં લઇ જઈ સવારના તેઓને યુક્તિપૂર્વક પિંડદાન આપે છે જે હકીકત રાજાને તેના સુભટ જણાવે છે, હવે તે શહેરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કોઢીયાનુ રૂપ ધારણ કરી જમવા લઈ જાય છે,
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
- -
-
-
-
પ્રસ્તાવના
૨૪
- પહાશ્રી નામની વેશ્યા તે ચોર પકડી લાવવા બીડું ઝડપે છે. તેના કહેવાથી રક્ત પલંગને એ પાયે મેળવવા તેણીને આપે છે. તે લઈ વેશ્યા આવા જાય છે. . . . .', '. " : - હવે એક દિવસ દેવકુમાર રાજમંદિરથી ચાલ્યા જાય છે, રસ્તામાં કોઈ આયાર્ય મહારાજને દેશના આપતાં સાંભળી ઉપાશ્રયમાં જાય છે જ્યાં ભવ્યજીવો સમક્ષ ચોરીના નિષેધ ઉપર દેશના ચાલતી હતી તે સાંભળ દેવકુમારે ત્યાં બેસે છે. ( અહિં દેવકુમારના આત્માના ઉદ્ધારની શરૂઆત થાય છે.) *
હવે આચાર્ય મહારાજ ચેરીના નિષેધ ઉપર પરશુરામની કથા કહે છે-કાંપિચેપુર નગરમાં ચકેશ્વર નામના રાજાને વસુંધરા નામની પત્ની અને અર્જુન નામને મંત્રી હતા, જેને દેવકી નામની સ્ત્રી અને પરશુરામ નામને પુત્ર હતા. તે ગીત, નૃત્ય, સ્ત્રીમિત્ર અને ગૃહકાર્યથી પરોગમુખ હતો. કોઈ સ્થળે ન જતાં માત્ર પંડિતે સાથે શાસ્ત્ર સંબંધી વાર્તાલાપમાં જ માત્ર મગ્ન રહેતા હતે: 1. એક દિવસ રાજાના ફરમાનથી એક રાજપુરુષ એક સુમિત હાર મંત્રીને સાચવવા આપી જાય છે, તે હાર મંત્રી પિતાના પુત્રને સોંપી રાજયમંદિરે જાય છે. શાસ્ત્રાવગાહને વિચારતે પરશુરામ તે હાર ત્યાં જ કે જે ભૂમિ મનુષ્ય રહિત હતી ત્યાં મૂકે છે અને તેને ભૂલી જતાં તેને નોકર કાલીને પુત્ર તે હાર લઈ ત્યાંથી નાશી જાય છે, તેવામાં અજુન મંત્રી આવી પહેચે છે. તેને તે જાણું થતાં મંત્રો ક્રોધપૂર્વક પોતાના પુત્રને વિશેષ પ્રકારે અગ્ય શબ્દોમાં ધિક્કારે છે. તે વખતે અન્ય પ્રધાનો ત્યાં બેઠેલા હતા તેઓ મંત્રીને હેટાઈ નાહં છોડવા જણાવે છે. હવે પરશુરામને ત્યાં રહેવું ગ્ય નહિ લાગવાથી માત્ર પહેરેલ વચ્ચે નીકળી ઉત્તર દિશા તરફ જતાં ઇંદ્રપ્રસ્થ નગરની બહારના ઉધાનમાં આવે છે. જ્યાં ધર્મયશ નામના મુનિની મધુર વાણી સાંભળી નમસ્કાર કરી અદત્તાદાન વ્રત ગ્રહણ કરી તે નગરમાં પ્રવેશ કરે છે. ભાગ્યમે ત્યાં જયદેવ નામના ઉત્તમ એકી સાથે તેને પરિચય થતાં તે બેકી તેને પિતાને ઘેર લઈ જઈ પુત્ર પડે રાખે છે. પ્રસંગવશાત પરશુરામને પ્રમાણિકપણુ વડે તેના ઉપર પ્રેમ વધે છે. હવે કોઈ એક દિવસ પરશુરામ શેકીની દુકાને સૂતો છે તે વખતે પરશુરામને ત્યાંથી હાર ચેરનાર કાલીસત તે હાર લઈ ત્યાં જ વેચવા આવે છે.
તે વખતે પરશુરામ શ્રેષ્ઠીના કણ માં સર્વ વાત જણાવે છે. “કાલીસત ! આ હાર તું કયાંથી લાવ્યો ? અને અર્જુન મંત્રીને સેવક કાલીસુત તું જ છે.” એમ પૂક્તાં પરશુરામને ભ્રમિત બન્યા છે”
એમ કહી હું તે રેહણેશને ગંગા નામને નેકરે છું અને મને આ હાર એક લાખ સેનામહેરની કિંમતે વેચવા આપેલ છે. આ કારનું એક એક રત્ન એક એક લાખ સોનામહેરની કિંમતનું છે. તું ખોટું ન બેલ અને એની કિંમત ન ઘટાડ પિતાને મુશ્કેલીમાં મુકાયો છે તેમ તે સમજે છે. કહેવાય છે કે
એર ચેરેલી વસ્તુની કિંમત જાણી શકતા નથી.” બાદ તે હાર કાલીને પાછા માંગતા પરશુરામે ના પાડવાથી શ્રેષ્ઠી એ પાછો નહિં આપવાથી કાલીસત રાજા પાસે ફરિયાદ કરવા જાય છે. રાજા વિસ્મય પામી તેની ખાત્રી કરવા દેહમાંથી કમળ લાવી ચંડિકા દેવીનું પૂજન કરવાનું બન્નેને જણાવે છે. પ્રથમ કાલીસત જતાં મગરમચ્છ તેને ગળી જાય છે. પછી પરશુરામ જિનેશ્વર ભગવંતનું સ્મરણ કરી કહમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં મગરમચ્છ તેને પીઠ ઉપર બેસાડે છે. તેથી પરશુરામ કમલે લઈ ચંડિકાનું પૂજન કરતાં દેવીના સેવકે તેનાં કંઠમાં પુષ્પમાળા નાંખે છે. જે દરેક પ્રજમાં અબાધિત નિયમ છે કે પુણ્યવંત કે સત્ત્વશાળી મનુષ્યને સંકટ આવતાં છેવટે દેવે આવી સંકટ નિવારે છે-દૂર કરે છે. વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવની
આખરે સત્ય છુપું રહેતું જ નથી. સત્યને છેવટે જય થાય છે.” એ સનાતન-સત્ય વીતરાગપ્રણિતશાસ્ત્રકથિત વચન છે.” અહીં હાર માટે રાજાને જણાવે છે. રાજાની દાનત ખોટી થાય છે પરશુરામ પણ રાજની દાનત સમજી જઈ, “હું લાકડાના પિંજરામાંથી વજના પાંજરામાં આવી પડ્યો છું ” અને આ રાજા પિતાને આફતકારક બનશે એમ જયદેવને જણાવે છે. દરમ્યાન એ ગામના રહેનાર ગુણધવલ નામના મંત્રીને સવાંગસુંદરી નામની સ્ત્રી છે. એક દિવસ પરિવાર સાથે નદીમાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરી વસ્ત્ર વગેરે પહેરી તૈયાર થાય છે ત્યાં એક યક્ષ તેના ઉપર મુગ્ધ બને છે અને વિચારે છે કે–તેને જે હું બળાત્કારે ઉપાડી જાઉં તે તેને રવમીના વિરહે તે મારી ઈચ્છ: પૂર્ણ કરશે નહિ એમ વિચારે છે દરમિયાન સર્વાંગસુંદરી પિતાને આવાસે આવે છે.
એક દિવસ સંધ્યા સમયે ગુણધવલ મંત્રી રાજમંદિરે જાય છે અને ઉચિત સમયે ઘેર નહિં આવવાથી તે યક્ષ ગુણધવલ મંત્રીનું રૂપ ધારણ કરી તેના આવાસમાં દાખલ થઈ “ કોઈ ૫ણુને તમારે દરવાજામાં દાખલ થવા દે નહિં અને બળાત્કાર કરે તે તરત જ તેને હણી નાંખો ” એમ દ્વારપાળને કહીં મૂલ્યવાન વસ્ત્રાલંકાર ધારણ કરી પલંગમાં બેઠેલ સર્વાંગસુંદરીને જોઈ યક્ષ તેને હાવભાવ દર્શાવવા લાગ્યો. આથી કઈ દિવસ નહિ ને આજે મારા સ્વામી આ રીતે કેમ વતીં રહ્યા છે? આ વ્યક્તિને જોઈ મારે બંને નેત્ર કેમ બળી રહ્યાં છે ? વળી કારણવગર મારા હૃદયમાં સંતાપ કેમ થઈ રહ્યો છે ? (“ સતી સ્ત્રીઓને શંકા ઉદ્દભવે ત્યારે તેમ થાય તે શિયલને પ્રભાવ છે. ”) આ પ્રમાણે વિચારતી શંકાશીલ થઈ તે યક્ષને કંઇ પણ જવાબ આપતી નથી. દરમ્યાન ગુણધવલ મંત્રી આવાસે આવી દ્વારપાળને બારણું ઉઘાડવાનું કહેતાં કારપાળ “અમારા સ્વામી તે આવી ગયા છે અને તારું કશળ ઈછતે હે તે અહિંથી ચાલ્યા જા” એમ કહે છે. આ વૃત્તાંત દાસી દ્વારા સર્વાંગસુંદરી જાણું ગુણધવલ થયેલા તે યક્ષને તે મારું સતીપણું જાણ્યું નથી તેમ કહે છે. હવે ગુણધવલ બીજાના પરમાં રાત્રિવાસે રહી સવારે રાજા પાસે આવે છે. યક્ષ પણ બંદોબસ્ત કરી મંત્રીનું રૂપ ધારણ કરી તે પણ રાજસંભામાં આવે છે. - હવે રાજાએ કેણ સાચે તેની પરીક્ષા કરવા ગુપ્ત પ્રશ્નો પૂછતાં યક્ષ દેવશક્તિથી સત્ય જવાબ આપે છે. પછી મંત્ર શહેરમાં પડહ વગડાવે છે કે-જે કાંઈ આને ઉકેલ લાવશે તેને કરડ દ્રવ્ય આપીશ. આ સાંભળી પરશુરામ રાજા પાસે આવે છે અને બંને ગુણધવલ. રૂબરૂ શરત સ્વીકારી રાજા પાસે એક કળશ મંગાવે છે અને બંનેને જણાવે છે કે-આ કળંશના મુખદ્વારા પ્રવેશીને તેને નાળદ્વારા જે બહાર નીકળશે તે સાચે ગુણધવલ છે જેથી “ પ્રથમ દેવી શક્તિથી યક્ષ તેમ કરે છે તેથી આવી શક્તિ મનુષ્યની હોતી નથી માટે આ ખોટો છે તેમ પરશુરામ રાજને જણાવતાં યક્ષ તરતજ ત્યાંથી પલાયન ધઈ જાય છે. મંત્રી પરશુરામને કેટી દ્રવ્ય આપતાં તે ધૂત રાજા ગુણધવલને અટકાવે છે. હંમેશા મિર્મ છે કે મહાપુરુષો પોતાના કાર્યમાં જ પીઠા પામે છે.” હારને લોભી રાજા, પરશુરામની સિસ સત્ત્વમાં કેટલીક પરીક્ષા કરે છે તેથી રાજાની બુદ્ધિ ઠેકાણે આવે છે અને રાજા પરશુરામને તેના હાર સાથે પિતાનાં દેહ ઉપર રહેલાં આભૂષણે હર્ષપૂર્વક આપે છે “ ગુણને આદર કોણ નથી કરતું ?? .પછી જયદેવ શ્રેણીની રજ લઈ પરશુરામ પિતાને નગરે આવી પિતાના પિતાને સર્વ વૃત્તાંત જણાવે હાર આપે છે જે તેના પિતા રાજાને સુપ્રત કરે છે.
અહિં દેવકુમાર આ સાંભળી પારકું દ્રવ્ય નહિં હરણું કરવાનો નિશ્ચય કરે છે. અને વેશ્યાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
, પ્રસ્તાવના
કરેલ પ્રતિજ્ઞાને નિષ્ફળ બનાવી શ્રી જિનેશ્વસ્કથિત ધર્મ સ્વીકારવાનો વિચાર કરી સ્વમદિરે આવે છે. એક દિવસ પોતાની માતા અને રાજાને સમુદ્રપ્રયાણ કરતાં પિતાના પિતા પાસે જઈ તેમને મળીને હું પાછો આવીશ તેમ જણાવી રાજસભામાંથી ઘેર આવતાં રસ્તામાં એક એમીને મળે છે. તેને નમસ્કાર કરતાં તે યોગી તેના પર પ્રસન્ન થઈ દેવકુમારના માગ્યા પ્રમાણે એક તેના પુત્ર સિવાય. તે પિતાની જાત હિરોઇને બતાવવાનું છે તે જ તેને મૂળ રૂપે જોઈ શકે એ મંત્ર યોગી આપે છે, બે ત્રણું દિવસ બીજે ગામ જઈ પિતાને સ્વસ્થાને આવે છે. પછી પલંગને એક પાય લઈ વેસ્તાની પ્રતિજ્ઞાને ભંગ કરવા પૂર્વે પ્રાપ્ત થયેલ ગુટિકાનાં પ્રભાવથી બીજું રૂપ કરી સાયંકાલે પદ્મશ્રી વેશ્યાને આવાસે આવે છે. કામક્રીડામાં કુશલ એવે તે એક પાયો તે વેશ્યાને આપે છે. પ્રાતઃકાલ થતાં અદશ્ય થઈ ચાલો જાય છે. તેને એક સિદ્ધપુરૂષ માની તેને પકડવાનો વિચાર તે વેશ્યા કરે છે. બીજે દિવસે રાજસભામાં તે
છે, પાયે રાજાને બતાવે છે. રાજા ખુશી થાય છે પરંતુ સ્ને પકડી લાવે અને ત્રણ પાયા લાવે તે પ્રતિજ્ઞા પૂર્ણ થઈ કહેવાય એમ દેવકુમાર રાજાને જણાવતાં વસ્યા ગુસ્સે થાય છે.' '.'' '
- હવે દેવકુમાર વેશ્યાને ત્યાં નિરંતર આવે છે પરંતુ સંતાન-ઉત્પત્તિ ન થાય તે માટે ઋતુધર્મના દિવસોમાં સ્થાને ત્યાગ કરે છે. છતાં કેટલાક દિવસ બાદ તે સંબંધમાં ભૂલ ખાઈ જતાં પદ્મશ્રી સગર્ભા થતાં દેવકુમારને પિતાનાથી, વેશ્યાને ગર્ભ રહ્યો છે તેમ જાણ થતાં ગુટિકાના પ્રભાવથી. નિર્ભય રહે છે. વેસ્થા પણ વિચારે છે કે-દેવકુમારને જરૂર પડશે તે દિવસ રાજા પાસે અભય અપાવીશ.” ” - કેટલાક દિવસો બાદ વેશ્યાને પુત્ર જન્મે છે, અને દેવકુમાર તેને અન્ય સ્થાને રાખવા જણાવતાં છતાં વેશ્યા કુમારના દર્શન કરવા પુત્રને દેવકુમારને બતાવે છે તે જોઈ હર્ષ પામે છે, અને “ સર્ષોથી વિંટાયેલ ચંદનવૃક્ષ, દુષ્ટથી રખાયેલ નિધાન, રંક મનુષ્યના હાથમાં રખાયેલ મહામૂલ્યવાન રત્ન, હલકા કુળમાં બંધાયેલ બેરાવત હસ્તિસમાન આ બાળકે આ ઘરમાં જjય છે એમ વિચારી ખેદ ધરે છે. પછી રાજસભામાં વસ્યા આવી તે પુરૂવ ક્રીડારસિક છે, મારી પાદુકા ઉપાડી ગયેલ હોવા છતાં દ્રલોભની ખાતર નહિં પરંતુ તે ચેર પકડાય તે પણ હણવા યોગ્ય નથી તેમ કહી પદ્મશ્રી રાજા પાસેથી દેવકુમાર માટે અભયવચન માગે છે. ' * - -
પાંચ વર્ષને કુંવર થયા પછી પોતાના પિતા કેમ જણાતા નથી તેમ પૂછતાં એક વખત બતાવવાનું કહેતાં દેવકુમારની ન છતાં (ગુપ્ત રીતે પરીક્ષા કરવા) ગોખમાંથી ગુપ્ત રીતે દેવકુમારને બતાવતાં અને તેને વર્ણ કેવો છે ? તે પૂછતાં બાળક સુવણું જે કહેતાં, પોતે શ્યામ રંગને જુવે છે તે જાણી આ પુત્ર ઉપર તેની શક્તિ ચાલતી નથી અને તે આજ નગરને છે એમ ઓળખાઈ. જવાના ભયથી પિતાની જાતને પ્રગટ કરી શકતા નથી એમ હૃદયમાં ખાત્રી કરી રાજા પાસે આવી, એક દેવમંદિરમાં આ નગરની એકે એક વ્યક્તિ પૂર્વ ધારે દાખલ થઈ પશ્ચિમ ધારે નિકળી જાય અને પિતાના તે બાળકને દેખાવો અને તે જેને મૂળ સ્વરૂપે દેખે તે ચેર જાણુ. તેમ યુક્તિ રાજાને બતાવવાથી રાજાની આજ્ઞા થતાં દેવકુમાર સંતાપ પામતે “ભાવિભાવ બળવાન છે. બનવાનું હોય તે બને છે. વળી બારવર્ષ પર્યત સૌભાગ્યમંજરીને પુત્ર ન થશે અને આ વેશ્યાને થોડા દિવસમાં પુત્ર પ્રાપ્ત થયો. ખરેખર પાપ છૂપું રહી શકતું નથી. હવે કોઈ ઉપાય નથી. દેવ વિપરીત બને છે ત્યારે બુદ્ધિશાળી મનુષ્યની બુદ્ધિ પણ નાશ પામી જાય છે ” એમ વિચારી દેવકુમાર હિંમતપૂર્વક મંદિરમાં પ્રવેશ કરતાં તે બાળક તેને પોતાના પિતા તરીકે ઓળખાવે છે. રાજા સર્વ હકીક્ત જાણે છે. રાજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
દેવકુમાર પાયાઓ સેપે છે, અભિમાનની ખાતર મેં આ દુક્કર કાર્ય કર્યું હતું. મને દ્રવ્ય-લાલચ ન હતી તેમ કહેતાં રાજા દેવકુમાર ઉપર પ્રસન્ન થઈ પિતાને મુખ્ય મંત્રી બનાવે છે અને દેવકુમાર પઘણી સાથે લગ્ન કરી પિતાની સ્ત્રી તરીકે ગણી પોતે, ભાગ્યમંજરી સર્વગુણાકરસૂરિ પાસે જઈને જન ધર્મ સ્વીકારે છે. ઉપરોકત ચરિત્ર હંસીને સંભળાવી આવી પુત્રપ્રાપ્તિ માટે કાણુ મનોરથ કરે? કર્મની કેવી અદભૂત ઘટના છે વગેરે કહી હંસ વિરામ પામે છે.
સર્ગ ચોથો ( પા, ૯૨ થી પા. ૧૧૦ સુધી) ઉપરોકત દાંતે સાંભળી દુનિયામાં બધા પુત્રે આવા હોતા નથી પરંતુ શાસ્ત્રમાં ચાર પ્રકારના પુત્રે કહેલાં છે. (૧) જે પુત્ર ગુવડે પિતા કરતાં આધક હોય તે અતિજાત, (૨) પિતાના સમાન ગુણવાળો હોય તે સુજાત, (૩) પિતાના કરતાં ગુણમાં ન્યૂન હેાય તે હીન જાત, અને (૪) પિતાના કુળને બળે તે કુલાંગર કહેવાય છે, માટે પુત્રપ્રાપ્તિ માટે અનેક ઉપાયે કરવા જોઇએ. વળી ગમે તેમ હોય તે પણ પિતા મૃત્યુ પામે પણ સંતાન નાશ ન પામે તેમ વિચારવું પણ જોઈએ કે
જેવી રીતે અપરાજિત કુમારે પિતાના માતાપિતાને સુખ આપ્યું તેવી રીતે એકાંત સુખ તે કોઈક પુત્ર " આપી શકે એમ હંસીએ કહેવાં તે કથા જાણવાની હંસની ઈચ્છા થતાં હવે હંસી તે કથા કહે છે.
જયંતી નામની નગરીમાં જયશેખર નામના રાજાને ગુણસુંદરી નામની રાણી છે. તેણીને સ્વપ્નમાં આમ્રવૃક્ષને જોઈ જાણી રાજાને જણાવતાં “તને ગુણવાન પુત્ર થશે ' તેમ સાંભળી શુકનની ગાંઠ બાંધી, દેવ ગુરુનું સ્મરણ કરતી જાગૃત રહે છે. “ સારું સ્વપ્ન આવે ત્યારે અને તેનું ફળ જાણી શુકન તરીકે ગાંઠ બાંધવી અને સવાર સુધી જાગૃત રહી દેવગુરુનું સ્મરણ કરવામાં આવે તે જરૂર તે સવપ્ન ફળ આપ્યા સિવાય રહેતું નથી. સવારના રાજા સ્વપ્ન પાઠકને બોલાવી તેના વડે “ ન્યાયી, શૂરવીર, મહાધર્મનિક, પરોપકારપરાયણ (સર્વગુણસંપન્ન) પુત્ર થશે ” તેમ જાણી રાજા હર્ષ પામે છે. યોગ્ય સમયે ગુણસુંદરી પુત્રને જન્મ આપે છે જેનું કુમાર અપરાજિત એવું નામ આપે છે. કુમાર કલાચાર્ય પાસેથી સર્વ કલાઓ શિખી લે છે. તેની યોગ્ય વય થતાં રાજા તેને પ્રધાન પુને રાજકન્યા જેવા દેશદેશ મોકલે છે. કઈ દિવસ ધૂળને સમૂહ ઊડતે જોઈ કોઈ શત્રુ રાજા સૈન્ય લઈ આવે છે તેમ જાણી જયશેખર રાજા સિન્યને તૈયાર કરે છે. કુમાર અપરાજિત • એક્રીડા કરવા જતાં અશોક વૃક્ષ નીચે બેઠેલ છે ત્યાં રાજપુરુષ આવી કુમાર અપરીજિતને જણાવતા તેના પિતાની ઈચ્છા નહિ છતાં તેમને નિવારી પતે સેન્ય સાથે જતાં તેનું જમણું નેત્ર ફરેકે છે દરમ્યાન સામા સૈન્યમાંથી જયશેખરે અપરાજિત કુમાર માટે કન્યા શોધવા મેકલેલ વિજય નેમને પ્રધાન આવી જણાવે છે કે-આપના પિતાએ મને રાજકન્યા શોધવા મોકલવાથી હું કુસુમાકર નગરમાં કુસુમાવતં સ રાજા, તેની કુસુમશ્રી નામની રાણીની જયશ્રી નામની પુત્રીનું અદ્દભૂત રૂપ જોઈ આપને વ્ય જાણી તેણીના પિતા પાસે આ૫નું ચિત્રપટ આપી માંગણી કરવાથી તે કિંવરીને બતાવતાં આપનું સુંદર સ્વરૂપ જોઈ તેની ખાત્રી કરવાની તેણીએ તેના પિતા પાસે માંગણી કરતાં તેના પિતાના પ્રધાન પુરુ સહિત મારી સાથે કુંવરીને મોકલવાથી હું જરીને લઈને આવ્યો છું. (પૂર્વ કાળમાં પુત્રીઓને સારું શિક્ષણ (-સઠ કળા સહિતનું-) આપવામાં આવતું હતું જેથી જેમની સાથે સંસાર માંડે છે, સુખશાંતિપૂર્વક વ્યવહાર ચલાવી સંસ્કારી જીવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ધિર્મમય વિતાવવું છે તે માટે પતિની પસંદગી પતે મેળવેલા શિક્ષણુદ્ધારા કરી લગ્ન સંબંધ જોડાતે. માતાપિતા પણ પિતાની પુત્રીને તેવું સારું શિક્ષણ આપતાં અને તેથી જ પુત્રીની તે ઈચ્છાને માન આપતાં. આજે શિક્ષણ બહુ ઓછા પ્રમાણમાં નહિ જેવું અને જે અપાય છે તે સંસ્કારી જીવન જીવે તેવું અપાતું નથી. તેમજ આદર્શ સ્ત્રી બને તેવી શાળાઓ, શિક્ષણ કે શિક્ષકો પણ નથી જેથી આ કાળમાં પણ તેને બંધબેસતું શિક્ષણ પુત્રીઓને આપવાની જરૂર છે.) અપરાજિત કુમારને તથા જયશેખર રાજાને તેમ જણાવતાં આવેલા સર્વને સાકાર કરવા સાથે ઉતાર આપે છે. એક દિવસ કુમાર ફરવા નીકળતાં જયશ્રી અને તે અરસપરસ જોઈ બને હર્ષ પામે છે. પછી લગ્નના દિવસે
ગ્નની વેદી ઉપર બને બેઠેલા છે તે દરમ્યાન કુમારને કોઈ અદ્રશ્ય રીતે લઈ જાય છે. રાજા વગેરેને શોકનું સ્થાન બને છે. જયશ્રી રૂદન કરે છે અને મૂર્શિત બની જમીન ઉપર પડી જાય છે. સચેતન થતાં - રાજા જયશેખર હસ્તમેળાપ નહિં થયેલ હોવાથી બીજે લગ્ન કરવા જણાવે છે. પતિને વિયોગ ઉત્તમ કુળની સ્ત્રીઓને માટે ખરેખર અગ્નિ શરણું છે તેમ કહી તે માટે જયશ્રી તૈયારી કરવા કહેતાં રાજા તેણીને એક માસ પર્યત રાહ જોવા જણાવે છે. ( તે કાળમાં આદર્શ સ્ત્રી રત્ન, ઉત્તમકુળમાં જન્મેલ સંસ્કારી સ્ત્રી આવા સંગમાં બીજો પતિ કરતી ન હતી. આજે વિષમકાળમાં તે તેવી સત્વશાળી સ્ત્રી ભાગ્યેજ જન્મે છે, ત્યારે આવા કે આને લગતા પ્રસંગે એ શું બને છે તે આપણે જોઈ શકીએ છીએ. )
યશ્રીને પિતાને સમાચાર મળતાં અને રાજાઓ તપાસ કરાવે છે. * પુણ્યશાળી–સત્ત્વશાળી નરરત્નોને આ રીતે અદ્રશ્ય થવું તે પણ પુણ્યયોગે સંપત્તિ, વૈભવ, સ્ત્રીની પ્રાપ્તિ વગેરે સુખ માટે નિવડે છે. હવે અપરાજિત કુમાર પિતાને કોણ લઈ ગયું તે જાણતા નથી, પરંતુ પ્રાતઃકાળમાં એક બગીચાની મધ્યમાં રહેતા એક મહેલમાં સાતમે માળે હિંડોળા ઉપર પિતાને બેઠેલો જુએ છે, જ્યાં પોતે, પિતાનું નગર માતાપિતા-વગેરેને સંભારે છે. ત્યાં તે મહેલના દ્વારમાં લટકાવેલા તેરણના સ્થંભમાં રહેલ રત્નજડિત બે પૂતળીઓ એક હાથમાં સુગંધી દ્રવ્યમિશ્રિત જળ અને બીજા હાથમાં દર્પણ લઈ નીચે ઉતરી કુમારને આપતાં તેણીના કહેવાથી મુખ સાફ કરી રહ્યા પછી “ પિતનપુર નગરના રાજ જયસિંહની કુંવરી જયસુંદરી આ મહેલમાં રહે છે અને પ્રિયંકરી નામની દેવીને ઈચ્છિત વર વરવા માટે તે દેવીને ત્રણે સંધ્યા પ્રણામ કરી, વીણા વાદન કરે છે. છ માસ પછી દેવીએ અમને બન્નેને જણાવેલ કે “સંધ્યા સમયે જયંતી નગરીમાં જઈ લગ્નવેદીમાં રહેલા એવા તમોને લઈ આવવા. તે મહેલમાં રહેલા પલંગને અલંકૃત કરશે.” અને જયસુંદરીના પિતાને પણ ભવિષ્યવેત્તાએ કહેલ કે તેની પુત્રી જયસુંદરી અપરાજિત પટરાણી થશે તેથી અમે બને દિવ્ય શક્તિથી તમારું હરણ કરી અહીં લાવ્યા છીએ.” એમ બને પૂતળીઓ કુમારને જણાવે છે. દરમ્યાન જયસુંદરી આવી પહેચે છે અને કુમારના કંઠમાં ખેતીની માળા પહેરાવે છે. પછી દંપતી દેવીની પૂજા કરવા જાય છે. પૂજા કરી બન્ને સ્વસ્થાને આવતાં કુંવરીના માતપિતા શુભ મુર્તે અપરાજિત કુમારનું જયસુંદરી સાથે લગ્ન કરે છે અને કન્યાદાનમાં તેને અગણિત દ્રવ્ય વગેરે આપે છે. હવે અપરાજિત કુમાર એક દિવસ રાત્રિના સમયે સર્વ પરિવારને કહ્યા વગર મંદિરની ભીંત ઉપર તારે કોઈ પણ પ્રકારને ખેદ કર નહિં, હું કેટલાક દિવસોમાં આવી પહોંચીશ ” એમ લખી ત્યાંથી નીકળી જાય છે. એકત્રીશમે દિવસે અવધિ પૂરી થતાં જશ્રી સસરાની . મન છતાં સાયંકાળે હાથણી ઉપર બેસી, સુવર્ણનું દાન કરતી, લોકોના વિલાપ સાંભળતી, નગરની બહાર નદીકિનારે ચંન વગેરે સુગંધી પદાર્થોના મકથી પ્રગટેલી અનિથી બધી દિશાઓ સુવાસિત બનેલી છે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આવે છે. તે વખતે તેનું ડાબુ નેત્ર ફરકે છે. હાથણીથી નીચે ઉતરી સાસુ સસરાને પગે લાગી “ કોઈ પણ કારણે અવિનય થયો હોય તેની ક્ષમા માંગે છે. સર્વ રૂદન કરે છે તે જ વખતે જયશ્રી અગ્નિદેવને પ્રણામ કરી. “આ સાહસનું કંઈ પણ ફળ હોય તે અન્યભવમાં ભારે સ્વામી અપરાજિતકુમાર થાઓ.” (જુઓ આદશ સ્ત્રીરત્નની છેવટની ઉચ્ચ ભાવના) એમ બેલી અગ્નિને ત્રણ પ્રદક્ષિણે દઈ જવામાં જયશ્રી ચિતામાં ઝુંપાપાત કરે છે તેવામાં અપરાજિત કુમાર ખડૂગ લઈ ત્યાં આવી પહોંચે છે અને જયશ્રીને આ સાહસ નહિં કરવા તેના માતાપિતાના સોગન આપે છે. અતિ ધૂમાડાને લઈને મુખ દેખાતું નહિ હોવાથી “હે શુભેતું કોણ છે? કયા કારણથી આ સાહસ કરે છે. જયશેખર રાજા રાણી અને જે કુંવરી અહિં આવી હતી તે કુશળ છે? ” એમ પૂછે છે. ધૂમાડાથી નહિ દેખતી એવી તેણી “મારા કાર્યમાં કોણ વિદ્ધ કરે છે? જે કન્યા સંબંધી પૂછે છે તે જ હું છું. સર્વ પરિવાર કુશળ છે ' તેમ કહી રૂદન કરે છે અને સર્વસ્વ ત્યાગ કરી મારા હૃદયમાં અપરાજિતને કાયમ માટે સ્થાપિત કરીશ; એમ સાંભળી હે મૃગલોચને ! જેને માટે તું આ સાહસ કરી રહી છે તે જ અપરાજિત કુમારને તું તારી સન્મુખ ઉભેલો કેમ જોઈ શકતી નથી એમ કહે છે. તેવામાં ચંદ્રના અજવાળે કુમારને જોઈ તેને કઠે વળગી પડી રૂદન કરે છે. તે જ વખતે પ્રેમ રસ ઉત્પન્ન થતાં તે સ્થળે જ તે જ અગ્નિ દેવને સાક્ષી રાખી ગાંધર્વ વિવાહથી લગ્ન કરે છે, અને માતાપિતા સાથે સર્વ જ્યાં ઊભા છે ત્યાં આવી માતાપિતાને બનેને પ્રણામ કરે છે. સેવે દુ:ખ ભૂલી જવાય છે, પિતા વગેરેના કહેવાથી પિતે કયાં ગયો હતો ને શું બન્યું હતું તે સર્વ વૃતાંત અપરાજિત કુમાર જણાવે છે. ત્યારબાદ કુમાર અને પુત્રવધુને હાથીએ બેસાડી નગરપ્રવેશ કરાવે છે અને જયશ્રી પિતા પાસે પ્રધાને પુરૂષોને મોકલી સર્વ સમાચાર જણાવે છે.
એક દિવસ અપરાજિત કુમારની માતાને દાહવર ઉત્પન્ન થાય છે અને તમામ ઉપચારો નિષ્ફળ જતાં “તે નગરની બહાર દષ્ટિવિષ સર્પવાળા ઉધાનમાં એક વાવડી છે જેમાં રહેલાં કમળોની શવ્યા કરવામાં આવે તે દાહજાર મટી જાય,” એમ એક વિદ્યના કહેવાથી એ ઉધાનમાં ભરવા માટે કોણ પ્રવેશ કરે એમ પિતાના પિતાનું ચિંતાનું કારણ જાણું પિતાની માતાની ભક્તિ માટે “હું ન લાવું તે પુત્ર શાને ? “એમ કહી પિતાની નહિં જવા દેવાની ઈચ્છા છતાં (સત્વશાળી, પુણ્યભાવક અને ધર્મરૂપી કવચ જેમણે ધારણ કરેલું છે તેવા નરરત્નને સર્વ વસ્તુ સુલભ છે. વિદો પણ પણ દૂર થાય છે.) અપરાજિત કુમાર સર્વે નિદ્રામાં હતાં તેવે સમયે ઉધાનની નજીક આવી પ્રાત:કાળ થતાં નમસ્કારમંત્રનું સ્મરણ કરી વાવડીમાં જતાં તેના પૂણ્યયોગે દષ્ટિવિષ સર્પ વિષરહિત થઈ જતાં વાવડીમાંથી કમળે લઈ, તે સર્ષની પૂજા કરી, તેની માફી માંગી બહાર આવતાં તેના પિતાને ત્યાં આવેલા જાણે છે. તે રાજમહેલે આવી કમળોની શય્યા કરે છે, જેથી માતાને દાહજાર શાંત થાય છે. કુમારની પ્રશંસા થાય છે. નમસ્કાર મહામંત્રનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ, ધ્યાન, આરાધન સર્વ વિદને દૂર કરે છે, આવા ન કથા સાહિત્યમાં ઘણાં પ્રસંગે-દષ્ટાંતે જોવામાં આવે છે તેથી જ તેને અપૂર્વ મહિમા છે તે સિદ્ધ થાય છે.” કે તે જ દિવસ રાત્રિના પાછલા પહોરે સંતુષ્ટ થયેલ તે દષ્ટિવિષ સર્પ તે ઉદ્યાનમાં નિર્ભય રીતે પુષ્પ, ફળ વગેરે ગ્રહણ કરવાની રજા આપે છે અને તે પુપિવડે અપરાજિતકુમાર હાર ગુંથી માતાપિતાના કંઠમાં આરોપણ કરે છે. અપરાજિતકુમાર નિત્ય સર્પને પુખેથી વધાવી દુષ્પપાન કરાવે છે. એક દિવસ મસ્તક પીડા થવાથી ત્યાં ન જઈ શકે અને તે સર્પ દુધપાનમાં આસકત બનેલ કંઈ બીજું ભોજન નહિ લઈ શકવાથી ત્યાં કોઈ જઈ શકતું ન હોવાથી ઘણે દિવસ ભૂખ્યા રહેવાથી ચોથે દિવસે મૃત્યુ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
-
-
-
---
-
પ્રસ્તાવના
ક્ષેત્રપાળ (દેવ) થાય છે. પછી અપરાજિત ત્યાં આવતાં સર્પને મરેલો જોઈ સંતાપ પામી તેના દેહને ચંદનના લાકડાથી અગ્નિસંસ્કાર કરતાં અવધિજ્ઞાનવડે તે ક્ષેત્રપાળ જોઈ ત્યાં આવી કુમારને “ તમારા સત્સંગથી હુ દેવ થયો છું.' તેમ કહી અપરાજિત કુમારને પોતાને આવાસે રત્નકૂટ પર્વતે લઈ જાય છે, જ્યાં તેને સ્ફટિકનો દરવાજો ઉઘાડે છે, અને હજારો મણિઓનાં કિવડે જ્યાં. અંધકાર નષ્ટ થઈ ગયેલ છે ત્યાં અવી દિવ્ય સ્ત્રીઓ દ્વારા લેવાયેલ મિષ્ટ અને સુગંધી દ્રવ્ય મુકત જળ પીએ છે, ત્યારબાદ ક્ષેત્રપાળ કુમારને વસ્ત્રો આપે છે અને ઉધાનમાંથી ક્ષેત્રપાળે લાવેલા પુપિવડે જિનબિંબની કુમાર પૂજા કરે છે. ક્ષેત્રપાળ બત્રીશ પાત્રવાળું નાટક ભજવી બતાવી પોતાને રત્નને હાર આપે છે અને “તારે જરૂર પડે ત્યારે આ ઉદ્યાનમાં લે પહેરે આવી મારું સ્મરણ કરજે.” તેમા કહે છે. અપરાજિત કરી દર્શન દેવા ક્ષેત્રપાળને પ્રાર્થના કરે છે.
ત્યાર બાદ ક્ષેત્રપાળ કુમારને ક્ષણમાત્રમાં તેના મહેને પહોંચાડે છે. પ્રાતઃકાળે દિવ્ય વસ્ત્ર અને રનહાર સહિત કુમારને જોતાં અતિ આનંદ પામી પુત્ર પાસેથી સર્વ વૃત્તાંત પિતા જાણે છે. પિતાની ઉપર અપ્રતિમ ઉપકાર માતાપિતાને હેઈ તે પ્રથમ માતાના કંઠમાં તે હાર પહેરાવે છે, પછી ક્ષેત્રપાળ દ્વારા બીજે મેળવી પિતાને તે જ રીતે પહેરાવે છે. “વિષયાભિલાષાથી પીડિત પુત્રો પોતાની સ્ત્રીને આધીન હોય છે, જ્યારે માતાપિતાની અખંડ આજ્ઞાનું પાલન કરનાર અપરાજિત કુમાર જેવા યુવાન પુત્રો વિલા હોય છે. ” પછી અપરાજિત કુમાર પુણ્યથી સર્વ પ્રાપ્તિ થાય છે તેમ જાણું જિનમંદિરમાં મહોત્સવ, ચિત્ય જીર્ણોદ્ધાર અને વિશાળ રથયાત્રાઓ અનેક વાર કરાવી પુણ્ય સંચય કરે છે.
એક દિવસ મધ્ય રાત્રિએ કોઈ સ્ત્રીનું રૂદન સાંભળી કુમાર ખણ લઈ તે દિશા તરફ જાય છે. તે જોઈ તેના પિતા પણ પાછળ જાય છે. રત્નના આભૂષણે સહિત તે સ્ત્રીને જોઈ રડવાનું કારણ પૂછતાં કુમારને કહે છે કે–અમે યોગીનિઓ છીએ, અને મંત્ર સાધવા ભેગી થયેલ છીએ. મંત્ર સાધવા માટે એક બત્રીશ લક્ષણે પુરુષ જે તારે પિતા છે તેને આજ સાંજે અગ્નિમાં હેમવાને હવાથી રુદન કરું છું પરંતુ તારા પિતાને બચાવવા હોય તે તેને બદલે (તું પણ બત્રીસ લક્ષણ યુક્ત પુરુષ હોવાથી ) તું અગ્નિકુંડમાં ઝંપાપાત કરે તે તારા પિતાનું વિધ્ધ દૂર થઈ જાય, એમ સાંભળી અપરાજિત કુમાર નવકાર મંત્રનું સ્મરણ કરી, જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરી, ધ્યાન ધરતે જે અગ્નિમાં ઝંઝાપાત કરવા જાય છે. દરમ્યાન તેના પિતા ત્યાં આવી તેને નિષેધ કરવા જતાં તે સ્થિર થઈ જાય છે. અને આગળ પગલું નહિં ભરી શકવાથી પિતાના પુત્રનું મૃત્યુ ન જોવા ઈચ્છતાં તે જોવામાં પિતાના કંઠ ઉપર પણ ફેરવે છે ત્યાં તેની ધાર બુઠી થઈ જતાં ફરી તે સ્થિર થઈ જાય છે, પછી યોગિનીઓ કુમારને અગ્નિમાં ઝંઝાપાત કરવાનું કહેતાં તે જે કરવા જાય છે ત્યાં કુમાર પિતાની જાતને અખંડ સુવર્ણ રાશિ ઉપર રહેલી જુએ છે અને ગિનીઓ, અગ્નિકુંડને ન જોતાં આ ઈદ્રજાળ છે એમ વિચારે છે. ત્યાં કુંડલોને ધારણ કરેલો એક દેવ પ્રત્યક્ષ થઈ વરદાન માંગવાનું કહે છે. કુમારના પૂછવાથી “સ્વર્ગમાં ઈદ્ર મહારાજે માતાપિતાની અપૂર્વ ભક્તિ કરનાર અને તેમના માટે પ્રાણુ અર્પણ કરનાર પૃથ્વી પીઠ ઉપર એક અપરાજિત કુમાર છે એમ પ્રશંસા કરતા હતા તેને સત્ય નહિં માનનાર એ હું તમારી પરીક્ષા કરવા આવ્યો હતો અને તેમાં તમારું સાહસ જોઈ ઈદ્રનું કહેવું સત્ય થવાથી તમારા જેવા પુત્રને જ્યાં જન્મ થયો છે તે માતાપિતા પણ ધન્યવાદને પાત્ર છે” એમ કહી દેવ સ્વસ્થાને જાય છે. “ઇકો અને દેવો પણ આવા સત્ત્વવાળી પુરુષોની, માતાપિતા પ્રત્યેની અપૂર્વ ભક્તિની પ્રશંસા કરે છે અને કપરી કસોટીમાં મૂકાયા છતાં તેના વિકને દૂર થઈ જાય છે. દરેક પુરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રસ્તાવના
માતાપિતાની આવી ભક્તિ કરવી જોઈએ તે પુત્રધમ છે અને તેથી તેઓના ઋણમાંથી મુક્ત થતાં સુપુત્ર કહેવાય છે. અને દેવે પણ તેની જ પ્રશંસા કરે છે.
હવે જયશેખર રાજા અપરાજિત કુમારને રાજ્ય સેંપી શ્રી તિમિરાચાય પાસે દીક્ષા લે છે. નિર. તિચાણે લાંબા વખત સુધી સંયમ પાળી કાળધર્મ પામી વૈમાનિક દેવ થાય છે,
આ રીતે કલહંસ હંસીને અપરાજિત કુમાર જેવા પુત્ર માટેનો વાર્તાલાપ પોતાની ભાષામાં કરતાં જોઈ તે બન્ને મધુર વાર્તાલાપ સાંભળતાં ભુવનભાનુ રાજવીને ભાનુશ્રી રાણીએ કહ્યું કે આ બંને પક્ષીઓને પાંજરામાં આપણે રાખવા જોઈએ અને આપણે પણ પુત્ર પ્રાપ્ત કરી દેવારાધન કરવું જોઈએ. એમ વિચારી જેવામાં તે હંસયુગલને રાજા પકડવા જાય છે ત્યાં તે બને ઊડી એક કદલીમંડપમાં પ્રવેશ કરે છે. તેની પાછળ રાજા જતાં તેને સંતાપ પામેલો જોઈ તેની રાજ્યાધિષ્ઠાત્રી દેવી પ્રકટ થાય છે અને જણાવે છે કે-પુત્રની ઈચ્છાવાળી ભાનુબી બને તે માટે યુગલની માયાજાળ મેં રચી હતી, અને હવે જો તું અતિજાત પુત્રનાં વરદાનની માંગણી કરે છે તે છ માસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી, નિરંતર જિનેશ્વર ભગવાનની પૂજા, જિનાલયમાં અફાઈ મહોત્સવ અને સંધનું સ્વામી. વાત્સલ્ય કરજે, અને આ જે કલ્પવૃક્ષ છે તેન ફળ ગ્રહણ કરે છે જેથી તેને પુત્રપ્રાપ્તિ થશે. જે સમયે ભાનુશ્રી સ્વપ્નમાં વિકસિત કમળસમૂહને જુવે અને ઉધાનમાંહેના વૃક્ષ, પુપ, ફળ પણ વિકસિત થાય ત્યારે અધિક પરાક્રમી પુત્ર પ્રાપ્ત થશે.” આ પ્રમાણે ફકત ભુવનભાનુને જણાવી તે દેવી અદશ્ય થાય છે. રાજ્યમહેલે રાજા આવી ભાનુશ્રીને જણાવતાં તે પણ હર્ષ પામે છે.
રાજા દેવીના કહ્યા પ્રમાણે ધાર્મિક કાર્યો કરે છે. એક દિવસ રાત્રિના પાછલા પહેરે લક્ષ્મીદેવી યુક્ત વિકસિત નલિનીવન-કમલીનીનું વન અને અભિષેક કરાતી લમીદેવી તેણીના વિનાદ માટે એક મનહર હસે પિતાને આપે છે એવું સ્વપ્ન ભાનુશ્રી જોઈ ભુવનભાનુને તરત જણાવી શકુનની ગાંઠ રાણી બાંધે છે. રાજા કહે છે કે તમને સદાચારી પુત્ર થશે. પ્રાતઃકાળમાં રાજ સ્વપ્રપાઠકને બેલાવી ' સ્વમફળ ઉત્તમ પુત્રજાતિ જાણી, હર્ષ પામી રાણીને દૃષ્ટિ દોષ ન લાગે તે માટે જળ તથા મીઠું મસ્તક પરથી ઉતારી ફેંકી દેવામાં આવે છે. (દષ્ટિદેવ લાગવો ઘણું વહેમ માને છે તેમ નથી માટે તે કાળમાં પણ દષ્ટિદોષ નિવારવાના આવા પ્રયોગો થતાં ચરિત્ર જોવાય છે, જે વસ્તુ મિથ્યા નથી ) ગમના ત્રીજા માસે શાશ્વતાશાશ્વતા, તીર્થોની યાત્રા અને સંધભક્તિ કરવાની રાણીની ઈચ્છા થતાં રાજા રાણીને નંદીશ્વરદીપે તે માટે લઈ જાય છે.
(ભુવનભાનુ અને ભાનુશ્રીને શુભાનગરીમાં પ્રવેશ મહોત્સવવન નામને . દેવકુમાર અને પરશુરામની કથા સહિતને આ ચોથે સંર્ગ પૂર્ણ થયો. )
. - સગઈ ૫ મો ( પ. ૧૧૧ થી પા. ૧૨૭ સુધી ).
ગર્ભકાળ પૂરો થતાં સર્વ ગ્રહે ઉચ્ચ સ્થિતિમાં આવતા કાળીચતુર્દશીના દિવસે મધ્ય રાત્રિને વિષે ભાનુશ્રીએ પુત્રરત્નને જન્મ આપે. દાસીદ્વારા રાજાને વધામણું આપી તેથી ભુવનભાનુ રાજવીએ તેને દાસીપણામાંથી મુક્ત કરી, ગરીબોને દાન આપ્યું, કર માફ કર્યા, દેવપૂજાદિક મહેસૂવ કરી બારમે દિવસે સ્વપ્નને અનુસાર નલિની ગુમ પુત્રનું નામ પાડયું. મહાન તેજસ્વી સર્વાંગસુંદર અને વિશેષ પ્રકારે લલાટપ્રદેશમાં સુવર્ણને તિલકવાળા તે પુત્રને ક્રીડા કરતે જોઈ આવા પ્રકારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૩૩
પુત્રપ્રાપ્તિ માટે માતપિતા પિતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. અભ્યાસની ૩ વય થતાં રાજા કુમારને કલાચાર્યને સોંપે છે. કુમાર સમસ્ત કલાઓ શીખી લેતાં, ક્ષાચાર્યે તેના પિતાને જણાવતાં કલાચાર્યને દાન આપી સંતુષ્ટ કરે છે.
એટલામાં મનને ઉમાદ પમાડનારી વસંત ઋતુ આવી પહોંચે છે તેનું વર્ણન (૫. ૧૧૨) આપવામાં આવેલું છે. ઇદ્ર મહોત્સવ પ્રસંગે નગરજને પોતપોતાની સંપત્તિ પ્રમાણે ઉધાનમાં જઈ કામદેવપીડિત ક્રીડા કરે છે તે કુમાર જોવે છે એટલામાં રાજાને પ્રધાન આવી “ તો સુંદર વસ્ત્રો પહેરી મનેહર ઉધાનમાં જઈ સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરે” એ રાજાને આશય કુમારને સંભળાવે છે. કુમાર કહે છે કે-“મારા પિતાની આજ્ઞા મારે મસ્તકે ચડાવું છું પરંતુ આવી તુચ્છ ક્રીડા કે જે બીજાએ ઉપાર્જન કરેલી લક્ષ્મીધારા કરવામાં આવે છે તે સજન પુરુષોને અત્યંત લm પમાડે છે જેથી પિતે ઉપાર્જેલી લક્ષ્મીનું દાન કરવાથી જ તે સફળ બને છે કારણ કે નરેન્દ્રો વગેરેને પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ લક્ષ્મી એ દાનના પ્રવાહ માટે છે. તે સાંભળી પ્રધાન રાજા પાસે જઈ કુમારના આ વિચારે જણાવે છે અને કુમારને બેલાવી “ ભેગવિલાસથી તું રાજ્ય અને રાજ્યલક્ષ્મીને સાર્થક કર, આ વખત વૈરાગ્યને નથી.” વગેરે શબ્દોથી કુમારને સમજાવે છે અને છેવટે “તું સંકચરહિતપણે દાન પણ દે” એમ જણાવી કોષાધ્યક્ષને જ કુમાર જે પ્રમાણે માગણી કરે તે પ્રમાણે તારે આપવું.” એમ રાજા આદેશ આપે છે. પછી પિતાની આજ્ઞાને માન આપી યુવાન પુરુષોની સાથે રાવણુ હસ્તિ ઉપર આરૂઢ થઈ કુમાર કોકિલ ઉધાનમાં આવી પિતાની ઈચ્છાપૂર્વક આ મહોત્સવમાં દાન દે છે, કોષાધ્યક્ષ મારફત દાન દેતાં સર્વ ભંડારો ખલાસ થયેલાં જાણી ભુવનભાનુ રાજા અને કુમાર ચિંતાગ્રસ્ત બને છે (કહેવાય છે કે
લક્ષ્મીને ઉપાર્જન કરવામાં ઘણે સમય લાગે છે જ્યારે તેનું દાન આપવામાં નિમેષ માત્ર સમય જોઈએ છીએ ” ). અ ' હવે કુમાર દ્રવ્યપ્રાપ્તિ માટે ચિંતાગ્રસ્ત થઈ પલંગમાં બેઠો છે. તેવામાં તે સ્થળે અંધકારને છિન્નભિન્ન કરતી, છત્ર ચામર યુક્ત સાક્ષાત લક્ષમીદેવી પ્રગટ થાય છે. કુમાર પલંગ પરથી ઊભું થઈ પ્રણામ કરી “માતા! જે કાંઈ કાર્ય હોય તે ફરમાવ” તેમ કહેતાં લક્ષ્મીદેવી કહે છે કે-“હે પુત્ર ! તને ચિંતાતુર જાણી હુ આવી છું. દ્રવ્ય માટે જરા પણ ચિંતા કરીશ નહિં. હું તારા સમસ્ત ભંડારોને પૂર્ણ કરીશ, રૂપનું પરાવર્તન કરનારી આ ગુટિકાનું ગ્રહણ કર અને જરૂર પડે મારું સ્મરણ કરજે.” એમ કહી લક્ષ્મીદેવી અંતર્ધાન થાય છે. હવે ' આ ગુટિકાના પ્રભાવથી મને કોઈ જોઈ-જાણી શકશે નહિં માટે ગુપ્ત વેશે દેશાંતરમાં જઈ અનેક આશ્ચર્યો જેઉં જેથી લોકોને મારા પરનો સ્નેહ પણ જણાઈ આવશે. આ પ્રમાણે વિચાર કરી નલિની ગુમ કુમાર કોઈને જણાવ્યા સિવાય હસ્તમાં ખગ લઇને ચાલી નીકળે છે.
“કલ્પવૃક્ષ પિતે પુષ્કળ તેજસ્વી દ્રવ્યોથી ભંડાર ભરી દઈ ચાલ્યા ગયા છે” એમ સખામાં રાજા જોવે છે અને પ્રાત:કાળે કોષાધ્યક્ષ પણ બધા ભંડાર દ્રવ્યથી ભરાઈ ગયા છે તેમ રાજાને જણાવે છે; જેવામાં એક સજજન પુરુષ આવી “ નલિની ગુલ્મકુમાર જોવામાં આવતાં નથી ” તેમ કહે છે, તે સાંભળી રાજા રાણી સિંહાસન પરથી નીચે પડી જાય છે-મૂછ પામે છે, શુદ્ધિ આવતાં કુમારની તપાસ માટે ઘોડેસ્વારે રવાના કરે છે. અહિં રાજપુર રાજા રાણીને સાંત્વન આપે છે તેવામાં (“પુણ્યશાળી પુરુષોને હરકોઈ સંતાપ જન્મ સમયે આત્માની શાંતિ માટે ઉપદેશ આપનાર મહાપુરુષ-પૂજ્ય પુરુષને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રસ્તાવના સંયોગ મળી આવે છે તેમ”) તે જ વખતે “ આપના ઉધાનમાં શ્રી આનંદસૂરિમહારાજ પધાર્યા છે.” તેવી વધામણી વનપાલક આવી રાજાને આપે છે તેથી વિયોગજન્ય દુ:ખની શાંતિ માટે રાજા રાણી સાથે ઉધાનમાં આવી ભક્તિપૂર્વક આચાર્ય મહારાજને વંદન કરી સન્મુખ બેસે છે. - આચાર્ય મહારાજ દેશના આપતાં જણાવે છે કે “આ દુઃખરૂપી પાણીવાળ, રોગરૂપી મે એવાળે, કોધાદિક કષારૂપી મગરમચ્છથી વ્યાપ્ત, દુર્ભાગ્યથી વડવાનળવાળો, ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુને સંયોગ તેરૂપી મત્સય સમૂહથી ભયંકર આવા સંસારૂપી સમુદ્રમાં સુખને લેશ પણ નથી, પરંતુ રાગાદિ દોષ રહિત સર્વ પ્રકારની ઇંદ્રિયના જયવાળા મોક્ષમાં જ સાચું સુખ રહેલું છે. મનને કાબૂમાં રાખવાથી અને ભાવનાઓ ભાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અનિત્યાદિ બાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાઓ પ્રાણીઓએ અવશ્ય ભાવવી જોઈએ” આ પ્રમાણે દેશના પૂર્ણ થયા બાદ જે કુમાર અહિં હાજર હોત તે તેને રાજકારભાર સોંપી હું આપની પાસે દીક્ષા લેત, તે આપ કૃપાળુ ફરમાવે કે મારી કુમાર કયા કારણથી ચાલ્યો ગયો છે ? અને કુમારની પ્રાપ્તિ મને કયારે થશે ? એમ ભુવનભાનુએ સૂરિમહારાજને પૂછવાથી “કુમાર વિવિંધ આશ્ચર્ય જેવા દેશાંતર ગયેલ છે. ભંડાર, લક્ષ્મીદેવીએ ભરપૂર કર્યા છે અને કુમારને એક ગૂટિકા અર્પણ કરવાથી તેના પ્રભાવે તમારા ડેસ્વારો એળખી શકશે નહિં છતાં તેની સાથે વાર્તાલાપ જે થયેલ છે, તે હમણું ધેડેસ્વારે આવી તમને જણાવશે. તમારું સ્વમ પણ આ જ હકીક્ત સૂચવી રહેલ છે. છ મહિના બાદ તમોને કુમારને મેલાપ થશે માટે ખેદ ન કર. ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરી શકાતું નથી. એ પ્રમાણે વિચારતાં પૂવે થઈ ગયેલા રત્નસાર બિકીની માફક વિચક્ષણ પુરુષેએ કદિ પણ ખિન્ન થવું નહિં. એ પ્રમાણે સૂરિમહારાજ રનસારની કથા કહે છે.
પૂર્વે હર્ષપુર નામના નગરમાં હરિણુ નામને રાજા હતો અને હિરણ્યગર્ભ નામને પરોપકારી સાથે વાત અને તેને સદાચારી કનકમાલા નામની પત્ની હતી. અનેક પ્રકારની માનતાઓથી રત્નાકરસૂચિત સંખથી રત્નસાર નામને પુત્ર થયો હતે. યોગ્ય કલાચાર્ય પાસેથી સર્વકલાએ શીખ્યા પછી રૂ૫, કુળ, ગુણસંપન્ન રક્તદેવી નામની કન્યા સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું હતું અને તે રાજ્યમાન્ય પણ થયો હતે.
એકદા ગુરુમહારાજ પાસેથી મહાપુણ્યદાયી ચિત્ય નિર્માપન સંબંધી દેશને સાંભળી જિનમંદિર બંધાવવાની શરૂઆત કરી. તે જ વખતે મિચ્છાદષ્ટિ હરિદતે તે જિનમંદિર બાજુમાં શિવાલય બાંધવાની શરૂઆત કરી. અને પિતાનું શિવાલય જિનમંદિર કરતાં વહેલું પૂર્ણ થાય તે પોતાનો કીર્તાિલોકોમાં વધે તેવી હરિફાઈ કરી કારીગરોને વિશેષ દ્રવ્ય આપવા લાગે. અહિં રત્નસાર તે કરતાં વિશેષ દ્રવ્ય પિતાના કારીગરોને આપવા લાગ્યા. પિતાને તે પરાભવ જાણી મોતીને થાળ ભરી રાજાને ભેટશું આપી જે ખાણમાંથી બંને પત્થર લાવતાં હતાં તેમાંથી પિતે એકલો જ લાવી શકે તે રાજા પાસે કાયદે હરિદ કરાવ્યાનું રતનસારને જાણ થતાં તે પણ રાજાને ભેટવું ધરી ઇર્ષાળ મનુષ્યનું વચન માન્ય કર્યું તે ઠીક નથી, તેમ જણાવવાથી રાજાએ બંનેને બોલાવી (તમારા પિતાના દ્રવ્યથી વ્યય કરવા પૂરતી આ સ્પર્ધા કંઈ જાતની છે માટે હું તમે બંને પોતાના ભૂજાબળથી દ્રવ્ય ઉપજન કરી ધર્મસ્થાન બનાવે, તેમાં છ માસની અંદર તમારા બેમાંથી જે વધારે લક્ષ્મી સંપાદન કરી આવશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૩૫
તે એક જ મંદિર બંધાવી શકશે.” તે હુકમ રાજાએ ફરમાવવાથી પિતાના પિતાની રજા લઈ રત્નસાર સમુંદ્રભાગે અને હરિદત્ત સ્થળમાર્ગે પ્રયાણ કરી ગયા. હવે અહિં અકાળે મેધમાળા પ્રગટ થતાં સમુદ્રમાં તોફાન થતાં રત્નસાર દેવગુરુમ્મરણ કરે છે; દરમ્યાન વહાણ ભાગી જતાં દરીયાંમાં પડતા ઉછળતા મેજા વચ્ચે કોઈ માણસનું મુડદુ રત્નસારને પ્રાપ્ત થતાં, તે વડે તરી જઈ ત્રીજે દિવસે શ્રીમંદિરે શહેરના કિનારે પહોંચે છે જ્યાં તે મુડદાનું અવલોકન કરતાં તેના કટીપ્રદેશ પર રહેલ એક મૂલ્યવાન હાર જોઇ આ દ્રવ્ય પારકું છે, મારે કામનું નથી પરંતુ તે લઈ તે વડે ધન મેળવી જિનશાસનની ઉન્નતિના અનેક કાર્યો કરીશ “ આવા સંવશાળી પુરુષોમાં જ નિર્લોભતા અને પ્રમાણિકતા હોવાથી ધર્મભાવના શુદ્ધ હોય છે.” આગળ ચાલતાં તે નગરની નજીકના એક મંદિરમાં થાક અને ઉજાગરાને લીધે ઉંઘી જાય છે.
પુણ્યવાન પુરૂષની કુદરત કપરી કસોટી કરે છે” તેમ “ સારા કાર્યોમાં સે વિશ્વ” એ કહેવત મુજબ અહિં તેને આપત્તિ આવે છે. - તે નગરમાં વલ્લભ નામના રાજાએ પોતાની અનંગસેના કુવરીને યોગ્ય વરની પ્રાપ્તિ થતાં સુધી શિયેલના રક્ષણે માટે મનુષ્ય રહિત સ્થાનમાં એક મહેલમાં રાખેલ છે; જેમાં એક ચોર પિતાની કુશળતા બતાવવા તેણે સમુદ્રકિનારેથી તે મહેલ સુધી સુરંગ ખેદી રાત્રિના તે મહેલમાં જઈ કુંવરીને નિદ્રાધીન જોઈ તેણીના કંઠમાંથી એક અમૂલ હાર ગ્રહણ કરે છે. દરમ્યાન કુંવરી જાગ્રત થતાં ચાર ચાર બૂમ પાડતાં તેના રક્ષક તે ચોરને પકડવા સુરંગ પાછળ પડતાં તે ચોર સમુદ્ર પાસે આવતા ભરતી હોવાથી સમુદ્રમાં તણાઈ જાય છે. રાજાને ક્રોધ થતાં અને તેને જલદીથી પકડી લાવવા હુકમ કરતાં કોટવાળ ચારે બાજુ તપાસ કરતાં જે મંદિરમાં રત્નસાર સૂતો છે ત્યાં તેના હાથમાં હાર જોઈ તેને ઉઠાડી પકડી લે છે અને રત્નસાર હાર કયાંથી મળ્યો તે જણાવતાં છતાં તેને અસત્ય માની મારે છે. પોતે હવે મૃત્યુ પામશે જેથી ડરતું નથી, પરંતુ પિતાની પ્રતિજ્ઞા જે જિનચૈત્ય નહિ કરાવી શકાય તેથી પેતાને માથે કલંક આવશે, પિતાના નગરના મિથ્યાત્વી લોક , જિનશાસનની નિંદા કરશે અને જીવન કે મૃત્યુ જે કલંક રહિત હોય તે જ વખાણવા લાયક છે, હવે શોક કરે નકામો છે, (જુઓ શ્રદ્ધાળુ પુણ્યવંત પુરુષે માથે મરણુતકષ્ટ આવે છતાં તેઓ મતથી ડરતાં નથી કારણ કે કર્મનું સ્વરૂપ તેઓ સમજે છે પરંતુ જૈનશાસનની હેલના–નિંદા થતી હોય તેમ જાણવાથી તેમને દુઃખ થાય છે. આવા પુરૂષો જ ધર્મવીર કહેવાય છે, હવે તેનાં અંગરક્ષકે રત્નસારને રાજા પાસે લઈ જાય છે ત્યાં રત્નસારે સત્ય હકીકત જણાવી તેને નહિ માનતાં તેને શૂળીએ ચડાવવાનો હુકમ કરે છે અને તે હાર એક સેવકના માથા પર છાબડીમાં મૂકાવી રત્નસારને ગધેડા પર બેસાડી વધુ સ્થાન પર લઈ જાય છે, દરમ્યાન રસ્તામાં તે હાર છાબડીમાંથી માંસને લોચો માની કોઈ પક્ષી ઉપાડી જાય છે. વધસ્થાન પર વધ પુરુષ તેને ઈષ્ટદેવનું સ્મરણ કરવા જણાવતાં દેવગુરુ સ્મરણ કરી “હું પવિત્ર હાઉતે મને સહાય કરજે” એમ બોલે છે ત્યાં આકાશ વાણી થાય છે કે “આ મહાત્મા ચેર નથી ' અને રાજા અહિં આવી રત્નસારના ચરણમાં નહિં પડે તે સમસ્ત નગરને ડૂબાડી દેવામાં આવશે એ હકીકતની રાજાને ખબર પડતાં ત્યાં આવી રત્નસારના ચરણમાં પડી માફી માંગે છે. અને રાજાને કલંકમાંથી મુકત કરવા રત્નસાર તેને સમક્તિની પ્રાપ્તિ કરાવે છે. રાજા તેને સત્કારપૂર્વક નગરમાં લાવે છે. રત્નસાર રાજાને જેનધર્મનું સ્વરૂપ સમજાવે છે.
કેટલાક દિવસ ત્યાં રહી પોતાની પ્રતિજ્ઞા રાજાને જણાવી રાજાએ આપેલ અગણિત દ્રવ્ય સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૬.
પ્રસ્તાવના
ત્યાંથી નીકળી એક ભયંકર અરણ્યમાં આવી પહોંચે છે, જ્યાં ગજસેના નામની પલ્લીની ધાડ પડતાં સાથેના લોકો નાશી જાય છે અને પિતાને લુંટારા ન જુવે તેમ એક વડના ઝાડ ઉપર ચડી બે કાળીએની વચ્ચે નિકા રહિતપણે સવાર સુધી રત્નસાર સાવધાન રહે છે, અને ધન નષ્ટ થયેલું હોવાથી હવે પ્રતિજ્ઞા પૂર્ણ થવાના થોડા દિવસ બાકી છે, નગરમાં જતાં અને જૈન ચેય બંધાવી નહીં શકવાથી પિતાની નિંદા થશે એમ ચિંતા કરે છે; એટલામાં વડલાની ટોચ ઉપર રહેલ માળામાં એક જ્યોતિ જોઈ ત્યાં આવી તે જ રત્નને હાર જોઈ ભાગ્યની વિચિત્રતાને વિચારતે તે હાર ગ્રહણ કરી આનંદ પામી પંચપરમેકીનું સ્મરણ કરતે મંગળપુર આવી તે હારમાંથી એક રતનને વેચી તેના વિવિધ કરીયાણું ભરી છ મહિનાના છેલ્લે દિવસે પિતાના નગરમાં આવે છે અને તેના પિતા તથા રાજાને તેની જાણ થતાં ત્યાં રત્નસાર સર્વ વૃત્તાંત જણાવે છે. રાજા જૈન ધર્મ ઉપર પ્રીતિવાળો થાય છે રાજ વગેરે તેને નગરપ્રવેશ કરાવે છે. ત્રીજે દિવસે હરિદત્ત આવી પહોંચે છે. રાજા પાસે જતાં રાજા તેને જણાવે છે છ માસની અવધિનું તે ઉલંધન કર્યું છે અને રત્નસારથી વીસમા ભાગ જેટલું તારું ધન નથી (અલ્પધનવાળી વ્યક્તિઓ સંપત્તિવાળી વ્યક્તિ સાથે સ્પર્ધા કરતાં છેવટે પરાભવ પામે છે, પછી તે ચાલ્યો જાય છે અને રત્નસાર રાજાની આજ્ઞાથી જિનમંદિર બંધાવે છે પછી લાંબા વખત સુધી ધર્મનું પાલન કરી શ્રી પ્રસન્નચંદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી સવાર્થસિદ્ધ વિમાનમાં દેવ થાય છે અને હરિદત્ત ભવસાગરમાં ભ્રમણ કરશે.
કથા પૂરી થયા પછી “હે રાજન ! કષ્ટદાયી સમયમાં રત્નસારની જેમ હૃદયમાં ખિન્નતા ધારણ કરવી નહિ.” “મારે પુત્ર ક્યા કારણે સૌભાગ્યશાળી, દાનવીર અને વિષયાપ્રતિ વિરક્ત બને છે?” એમ રાજાના પૂછવાથી આચાર્ય મહારાજ જણાવે છે કે–ડા સમયમાં મોક્ષે જવાવાળા જી આવા પ્રકારના સ્વભાવવાળા હોય છે. લાંબા વખત રાજયસુખ ભોગવી પછી તમારે પુત્ર મારા શિષ્ય વદત્ત નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી બારમા અચુત દેવલોકમાં જશે. ત્યાં બાવીશ સાગરોપમનું આયુષ્ય ભેગવી, ત્યાંથી થવી જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નગરમાં વિષ્ણુ રાજાને ત્યાં પુત્રપણે અવતરશે. અને તીર્થંકરનામકર્મનું પાલન કરી સિદ્ધપદને પામશે. તે સાંભળી રાજા સમસ્ત દુ:ખને ભૂલી જઈ કુમારના આગમન પછી હું દીક્ષા ગ્રહણ કરીશ, હાલ મને ગૃહસ્થ ધર્મને અંગીકાર કરાવે એમ કહેતાં રાજા રાણી તથા લોકો બાર વત ગ્રહણ કરી સરિમહારાજને પ્રણામ કરી સર્વ સ્વસ્થા ને જાય છે.
હવે આ બાજુ પૃથ્વીને વિષે ભ્રમણ કરતાં નલિની ગુમે અનેક પ્રકારના સ્વરૂપ ધારણ કરી લક્ષ્મીદેવીની કૃપાથી દેવીઓ દ્વારા અર્પણ થયેલ વસ્ત્રાભૂષણે વગેરેનો ઉપયોગ કરતે, લેકિથી નહિં જોવા અચલપુર નગરમાં આવે છે, જ્યાં સમુદ્રયાત્રા માટે તૈયાર થયેલ સુંદર નામના ધનિક વહાણવટી તેની ઈચ્છાથી સાથે લઈ જાય છે કેટલાક દિવસ પછી કોઈ એક દીપે આવતાં ત્યાં પાણી, ફળ, બળતણ, વગેરે લેવાની ઈચ્છાથી વહાણને ભાવવામાં આવે છે, જ્યાં સમુદ્રકિનારે વીણાને ધ્યનિ સાંભળી કુમારે અન્યને પૂછતાં જાણવામાં આવે છે કે–વસંતિલક નામના સુંદર ઉધાનના મધ્ય ભાગમાં પરવાળાનું બનાવેલ જિનમંદિર અને તેની ફરતે વિશાળ સ્ફટિક રત્નને કિલ્લે છે. (અહિં ઉધાન અને મંદિરનું વર્ણન વાંચવા જેવું છે (પા. ૧૨૩ પા. ૧૨૪) તે મંદિરમાં જિનેશ્વર ભગવંત પ્રત્યેની ભક્તિને લઈને દે અને વિધાધર નૃત્ય કરે છે, તે કિલે અત્યંત ઊંચો હોવાથી તે જિનમંદિરનું દ્વાર જાણું નહિં શકાતું હોવાથી મનુષ્યો ત્યાં પ્રવેશી શક્તા નથી, અને તેથી માત્ર બહારના મનુષ્ય માત્ર જિનમંદિર છે તેમ જોઇ શકે છે. (તે કાળ પણ તેવો જ હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
- પ્રસ્તાવના
૩૭
જેથી આવું પરવાળાનું જિનમંદિર અને સ્ફટિકરત્નને કિલ્લો હોય તેમાં શંકા રાખવા જેવું કાંઈ નથી કારણ કે દેવો અને વિદ્યાધરનું ભકિતનું તેનું સ્થાન હોય છે) હવે નલિની ગુલ્મ જળક્રીડા કરી તે જિનમંદિરના કિલ્લા પાસે આવી આ મનુષ્યોથી બનાવાયેલ નથી તેમ જાણી લહમીદેવીને યાદ કરી તેના પ્રભાવથી કિલ્લામાં પ્રવેશ કરે છે અને ત્યાં અનેક પ્રકારના આશ્ચર્યને જોઈ વિચારી દાખલ થતાં જિનમંદિર જઈ, ને વર્ણવી શકાય તેવા એક્ષપદ જેવું આ છે તેવા આત્મિક આનંદના અનેક ઉદ્દગાર કાઢત (પા. ૧૨૪ મંદિરની અનુપમતા ખાસ વાંચવા જેવી છે.) હર્ષાશ્રુ સહિત જિનમંદિરમાં દાખલ થઈ શુદ્ધ ચંદ્રકાન્ત મણિની જિનેશ્વર ભગવંતની પ્રતિમા જોઈ, પંચાંગ પ્રણિપાત કરી અંજલી જોડી સ્તુતિ કરવા લાગે કે “ હે પ્રભુ! આજે મારું દુર્ભાગ્ય દૂર થયું છે. હે જગતના દીપક સમાન. જેના મહાદિક રિપુઓ નષ્ટ થયા હોય તે જ પુણ્યવાન મનુષ્ય પુણ્યયોગે આપને પ્રાપ્ત કરી શકે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં એવા મને હે નાથ ! મેક્ષરૂપી નિવાસ જલદી આપે. (પા. ૧૨૪-૧૨૫) અહીં કર્તા આચાર્ય મહારાજે પિતાનું નામ સૂચવ્યું છે).
- આ પ્રમાણે જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરી રંગમંડ૫માં જ્યાં આવે છે ત્યાં સર્વાંગસુંદર એક વિદ્યાધર કન્યાને વીણા વગાડતી, સખીઓના પરિવાર સહિત જુવે છે અને તેઓને વાર્તાલાપ સાંભળી વિદ્યાધરની શશિપ્રભા નામની કન્યા છે એમ નિર્ણય કરે છે. તે વિધાધર કુમારીની નલિની ગુલ્મકુમાર ઉપર કટાક્ષશ્રેણી ૫ડતાં તેના સૌંદર્યનું પાન કરતાં અને અંગમાં તેણીને કં૫ વગેરે થતાં જોઈ તેનું કારણ તેની સખી પૂછે છે, તેના ખુલાસામાં સખીના ખોળામાં માથું નાંખી પિતાને તાવ આવ્યો છે તેમ જણાવે છે. સખીઓ તેને સાંદયરૂપી અમૃતને તું વહન કરનારી છે, તેમ કહીને તારા પિતાજી વિધાધરેન્દ્ર શ્રીચંદ્ર માતા શશિકાન્તા તારી રાહ જોતાં હશે એમ કહી તેઓ ચાલવા માંડે છે. દરમાન્ય કુમારે પુતળીને ઉદેશી જણાવ્યું કે આ શશીકમાં મારા હૃદયને અદૂભૂત આનંદ આપનારી છે. તેની સખી કહે છે કે આનું દિવ્ય રૂપ અને કાન્તિ એવાં છે કે આ કુમારના દેવપણું માટે અમોને કંઈ શંકા નથી માટે તારા માટે તે યોગ્ય વર છે. પૃથ્વી પીઠ ઉપર સ્પર્શ કરતે હોવા છતાં કુમાર મનુષ્ય હોઇ તેના દિવ્ય વસ્ત્ર અહોભાગ્યની નિશાનીરૂપ હોવાથી જ આ જિનમંદિરમાં તેને પ્રવેશ સંભવી
'' આમ વિચારણા ચાલે છે દરમ્યાન તેણીની માતા શશિકાન્તા ત્યાં આવી પહોંચે છે અને તને તારા પિતા સંભારે છે એમ જણાવી વિમાન મારફત સર્વ જાય છે. હવે અહિં કુમાર પ્રદક્ષિણા ફરે છે તેવામાં એક ધ્યાનપરાયણ ચાર મુનિને જોતાં કુમાર પ્રણામ કરી સ્તુતિ કરે છે, જેથી કુમારને ભવ્ય પ્રાણી જાણી ધ્યાનને ત્યાગ કરી કુમારને ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ સમ્યક્ત્વ તથા નવતત્ત્વ અને દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ સમજાવે છે. સમ્યફત્વ પ્રાપ્ત થયા પહેલાં મનુષ્ય આયુષ્યને બંધ ન કર્યો હોય તે જીવ કદી દુર્ગતિને ભાજન બનતું નથી. નવતત્વ પર શ્રદ્ધા થવાથી સમતિ પ્રાપ્ત થાય છે. કોઈને સ્વાભાવિક રીતે, કોઈને ગુરુઉપદેશથી પ્રાપ્ત થાય છે. (૫. ૧૨૬) આ ઉપદેશ સાંભળી કુમાર સમ્યફને અંગીકાર કરે છે. પિતાની જાતને સત્વશાળી માને છે. ચારણ મુનિ તે પછી આકાશમાર્ગે વિદાય થતાં કુમાર ખિન્નતા અનુભવે છે.
(અહિં પ્રભુને સમકિત પ્રાપ્તિ થાય છે તેથી આ પ્રથમ ભવ ગણવામાં આવેલ છે.) પછીફરી પરમાત્મને કામ કરવા જાય છે તેવામાં માર્યમાં ધ્યાનપરાયણ એક વિદ્યાધરને હે પરમાત્મા ! તમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રસ્તાવના
કૃપાથી મારી વિદ્યાઓ સિદ્ધ થાઓ એમ કહેતા સાંભળી આ વિદ્યાધરની વિદ્યાઓ તત્કાળ સિદ્ધ થાઓ એમ કુમાર બોલે છે ( જી એ સજજન પુરુષની પરોપકારિત) એમ કહેતાં કુમારને સત્ત્વના પ્રભાવથી તેની વિદ્યાઓ સિદ્ધ થાય છે. આકાશમાં દુંદુભી લાગે છે, પુષ્પવૃષ્ટિ થાય છે તે જોઈ વિધાધર આર્ય પામી કુમારના ચરણમાં ગુમ કરી કહે છે કે તમારાં કથનથી ભારી વિધાઓ જલદી સિદ્ધ થઈ જેથી તમારા ઉપકારના બદલામાં જલદી ભારી વિદ્યાઓ આપ ગ્રહણ કરે તેમ વિવેક બતાવી કુમારને વિદ્યાઓ આપે છે, અને મને જે વિધાઓ પ્રાપ્ત થઈ તેનાં કરતાં તમારું દર્શન મારા માટે આધક હર્ષદાયી છે તેમ વિધાધર કહે છે, તે આપ મહેરબાની કરી હવે સિદ્ધપુર નામના નગરમાં પધારે! જ્યાં મારા જયસિંહ નામના વિદ્યાધર સ્વામી છે, તેને હું હરિવિક્રમ નામને પ્રિય પુત્ર છું જેથી અમારી રાજલક્ષ્મીને સફળ કરે. પછી બંને વિમાનમાં આઢ થઈ વૈતાઢય પર્વત તરફ જાય છે, તેવામાં સુંદર સાર્થવાહ આવી પડે છે; કુમારને તે સત્કાર કરે છે તેની ભક્તિથી પ્રસન્ન થઈકુમાર પોતાના દેહ ઉપર રહેલ દિવ્ય વસ્ત્ર સાર્થવાહને આપે છે એટલે દેવીઓ કુમારને બીજા દિવ્ય આભૂષણ આપે છે, પછી સાર્થવાહને ઉપકાર માની તેને પ્રયાણ કરવાનું કહે છે અને પિતે સિદ્ધપુર નગરે આવી પહોંચે છે. (આ પાંચમા સર્ગમાં નલિની ગુમકુમારને જન્મ, પર્યટન, રત્નસારનું વૃત્તાંત, શશિપમાં કન્યાનું દર્શન, સમ્યકત્વની પ્રાપ્તિ અને વિદ્યાની સિદ્ધિ આ પ્રમાણે અધિકાર આવેલા છે.)
સગ છ (પા. ૧૨૮થી પા. ૧૪૪ સુધી) અહિં જયસિંહ રાજા પિતાના પુત્રધાર કુમારનું વૃત્તાંત જાણી કુમ રને અનેક રીતે સત્કાર કરે છે. કુમાર ત્યાં નવીન નવીન મોહર સ્થાનને જેતે એક કાંચનપુર નગરના ઉધાનમાં આવે છે,
જ્યાં “આજ રાત્રિએ આ નગરને રાજા પિતાની પ્રિયાને વેગડ બંધતા તેમાં રહેલ એક લધુસર્ષે તેને ડંખ મારવાથી તેનું મૃત્યુ થતાં તે અપુત્ર હોવાથી તેની પ્રજાએ પંચદિ કરેલ છે એમ હરિવિક્રમ દ્વારા સાંભળે છે. દરમ્યાન તે દિવ્ય કુમારની નજીક આવતા ગરવ કરતે હસ્તી કુમાર નલિનીગુલ્મને અભિષેક કરી અંધ ઉપર બે પાડે છે, અશ્વ હેવાર કરે છે, આકાશમાં ચામરે વિજાય છે, છત્ર મસ્તક ઉપર સ્થિર થાય છે, ૬૬બી વાગે છે, દેવે પુષ્પવૃષ્ટિ કરે છે. (* જુ બે અપરિમિત પુણ્યની નિશાની)” તે કાળમાં જે રાજા અપુત્ર મરણ પામે તેની ગાદીએ બેસવા માટે પંચ દિવ્ય ઉપર પ્રમાણે કરી જે પુણવંત પ્રાણુ ઉપર કળશ ઢળે છે તેને પ્રજા ગાદીએ બેસાડે છે. (આ કાળમાં તેવી પ્રણાલિકા માટે હસ્તી, અAવે પણ તેવી જાતના જન્મતા નથી) પછી પ્રજા તેને સન્માનપૂર્વક નગરમાં લઈ જાય છે જ્યાં નલિનીકુમાર વિદ્યાધરેંદ્ર (રાજા) બને છે.
આ બાજુ શ્રીતિલકપુર નગરનો રાજા શ્રીચંદ્ર પિતાની પુત્રીના વર સંબંધી ચિંતા કરે છે જેથી “શશિખભા તેની સખીઠારા જે કઈ રાધાવેધ કરશે તે મારે સ્વામી થશે; નહિં તે અગ્નિનું શરણ સ્વીકારીશ” એમ રાજાને જણાવવાથી રાજા તેની તૈયારી કરાવી અનેક યુવાન વિધાધર રાજાઓને આમંત્રણ મોકલો નગરની બહાર એક એક મંડપ તૈયાર કરાવે છે અને આઠ ચક્રવાળા લાંબે સ્તંભ ઊભે કરાવી તેની ટોચ ઉપર પુતળી સ્થાપે છે. રાજાઓ આવી પહોંચે છે. પિતાની
હેનની પુત્રી શશિખભા હોવાથી આમંત્રણ અપાયેલ ભુવનભાનુ રાજવી પણ ભાનુશ્રી સાથે ત્યાં આવે છે. હવે અહિં નલિની ગુલ્મ રૂપ પરાવર્તન કરી વૈરસિંહ નામ ધારણ કરી ત્યાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
હવે કુમારી શશિખભા ત્યાં આવતાં તેણીનું અનુપમ રૂપ દેખી આવેલા રાજાઓ એક યા બીજી રીતે કામાંધ થવાથી અનેક ચેષ્ટાઓ કરી રહ્યા છે. પછી શશિખભા પિતાની સખી સાથે હાથમાં પુષ્પની માળા સાથે આવે છે તેની સખી આવેલા જુદા જુદા રાજાઓના નામ, વય, રૂપ, રાજ્યલક્ષ્મી, વિભવ, ગુણ શુરવીરપણું, વગેરેનું વર્ણન કરે છે (પા. ૧૩૦) પછી રાધાવેધ સાધવા માટે ધનુષ્ય ઉપાડતા કોઈક રજાઓ ધૂજી જાય છે, કેટલાક અટ્ટહાસ્ય પામે છે, કેટલાક હાંસીરૂપ બને છે, ટીકાપાત્ર થાય છે જ્યારે રાધાવેધ સાધવા કઈ શક્તિમાન થયા નહિં તે જોઈ રાજા ખેદ પામે છે. તે વખતે વૈરસિંહ ઊભો થતાં પ્રતિહારી કલાના ધામ તરીકે તેને જણાવે છે. તેને જોઈ શ્રીચંદ્ર રાજા “ જેનું કુળ અજ્ઞાત છે, માત્ર મનુ ય છે એ તે કેમ શક્તિમાન થઈ શકશે? ” એમ જેમાં ઉચ્ચારે છે તેવામાં નલિની ગુલ્મ કુમાર પોતાના સ્થાન ઉપરથી ઉઠે છે, ત્યાં કુમાર પિતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવી તેલના કડાયામાં પ્રતિબિંબિત થતાં
જેમ ભવ્ય પ્રાણી પ્રત્રજ્યાને સ્વીકારે તેમ” પૂતળીને વીંધી નાંખે છે અને કુમારનો જય જયારવ થતાં વાજિંત્ર વાગે છે. અને શશિપ્રભા કુમારના કઠમાં વરમાળા પહેરાવે છે. આકાશમાં રહેલ દેવ દેવીઓ રત્નત્રષ્ટિ કરે છે. અહિં કુમારે વેષ પરિવર્તન કરેલું હોવાથી તેના માતાપિતા વગેરે વિધાધર રાજાઓ આ કોણ હશે તેમ કુમાર માટે વિચારે છે, તેવામાં કુમારે પોતાનું મૂળ રૂપે પ્રગટ કરવાથી માતાપિતા વગેરે આનંદ પામે છે. કુમાર પોતાના માતાપિતાને મસ્તક નમાવી પ્રણામ કરે છે પછી વાજિત્રના નાદપૂર્વક બનેનો પાણિગ્રહણ મહોત્સવ કરવામાં આવે છે. શ્રીચંદ્ર વિધાધર નલિની. ગુમકમારને આશીર્વાદ સાથે પિતાની પુત્રી શશિખભાને કોઈ દિવસ નહિ ત્યજવા, તેની પ્રત્યે અનુરાગને ત્યાગ નહિં કરવા શિખામ આપે છે, તેમ શશિપબાને શિખામણ આપે છે કે તારા પતિની આજ્ઞામાં નિરતર રહેજ વગેરે અને બનેને સંબધ ચિરસ્થાયી બને તેમ આશીર્વાદ આપે છે (પા-૧૩૧-૩૨ વાંચવા જેવી હકીકત છે.) પૂર્વ કાળમાં પોતાની પુત્રીને સાસરે વળાવતાં માતપિતા શિખામણ આપતા હતાં. આ માંગલિક સમયે તે ઉચિત હોઈ તે વખતની માતાપિતાની શિક્ષા અને આશીર્વાદ મનુષ્ય જીવનમાં ઉપયોગી બનતાં અને દંપતી જીવન સુખી નિવડતું હતું આ કાળમાં તેવો રિવાજ જેવા નથી છતાં માતપિતાઓએ પુત્ર પુત્રીઓ આવા આશીર્વાદ અને બેધપાઠ આપવા જરૂરી હોવાથી તે કર્તવ્ય બજાવવા જેવું છે.”).
(પૂર્વ કાળમાં લગ્નાદિ પ્રસંગે સાથેસાથ રથયાત્રા, સંધ સન્માન, દેવભક્તિ, દાન વગેરે ધર્માનાનો પણ થતા હતા. તેથી અહિં લગ્નની ખુશાલીમાં કુમારે સમસ્ત જિનાલયોમાં પૂજા કરાવી. સંધનું સન્માન કર્યું, રથયાત્રા મહોત્સવ કર્યો અને તેમ કરી અન્યને સમક્તિ પ્રાપ્ત કરાવ્યું. કેટલાક દિવસે બાદ પિતા ભુવનભાનુ રાજવી સાથે કુમાર વિમાનભાગે શ્રીપુર આવી પહોંચે છે. અન્ય વિધાધર રાજાઓ કુમારને સત્કાર કરવા આવી પહોંચે છે. પછી કુમાર શાસનની અનેક રીતે પ્રભાવના કરે છે. ( જીઓ ધમ પુરુષે પોતાને વિભવ, લક્ષ્મી, સુખસંપદ્દ, માનસન્માન મળે ત્યારે તેમજ વ્યાવહારિક સારા પ્રસંગે અનેક રીતે જૈન શાસનની પ્રભાવના કરે છે. આપણે આવા પ્રસંગે એ ધાર્મિક અનછાને કરવાની જરૂર છે ”).
હવે પિતાપુત્ર કાંચનપુર નગરે આવે છે. રાજા ભુવનભાનું પોતાના ભાગ્યશાળી પુત્રને જોઈ આનંદ પામે છે અને શુભાનગરીએ હવે મારે જવું જોઈએ તેમજ ત્યાં જઈ મારે આત્મકલ્યાણ પણ હવે સાધવું જોઈએ, એમ નિશ્ચય કરી ત્યાંથી શુભાનગરી જવા પ્રયાણ કરે છે, અને સર્વા શુભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
નગરીના ઉધાનમાં આવેલા જાણી મંત્રી સુબુદ્ધિ નગરને અનુપમ રીતે શણગારે છે. તેમજ નગરની સ્ત્રીઓ કુમારને જોવાથી તે આનંદ અને એક બીજી આપતી ઉપાલંભે તેમજ નગરનું પ્રવેશ વર્ણન ગ્રંથકર્તાશ્રીએ અહિ પલ વાંચવા જેવું (પા. ૧૩૩) છે.
- કુમાર પિતાના મહેલમાં આવતાં પહેલાં શ્રી જિનેશ્વર દેવની પૂજા, ચૈત્યવંદન કરી, યાચકવર્ગને ધન આપી મહેલમાં પ્રવેશ કરે છે. હવે “ જો મારા ગુરુ આનંદસૂરિ પવારે તે પુત્રને રાજ્યાભિષેક કરા ચારિત્ર ગ્રહણ કરું', આ રાજય તે દુ:ખદાયી છે” વગેરે સંસારની વિટંબનાઓનો વિચાર કરી અનેક ધર્મઅનુષ્ઠાને પોતે જે પૂર્વે કરેલા છે તેને યાદ કરે છે, અને ભોગવિલાસ રોગ જેવા હોવાથી જેમ બને તેમ જલદી તેને ત્યાગ કરવો એ, એમ ભુવનભાનું રાજવી વિચારે છે (હલુકમ અને મોક્ષમાં જેને નજીકમાં જવાનું છે તેવા ભવ્યાત્માઓને તેવા જ અનુદાને તાત્કાલિક મળી રહે છે ) તેવામાં ઉધાનપાલક આવી શ્રી આનંદસૂરિજી મહારાજ પધાર્યાની રાજાને વધામણી આપે છે. તરત જ કુમાર તથા અંતઃપુર સહિત આચાર્ય મહારાજ પાસે આવી પ્રણામ કરી તેમની પાસે બેસે છે. મૂરિજી મહારાજ દેશના આપતાં જણાવે છે કે મોક્ષમાર્ગને બે રસ્તાઓ સાધુધર્મ અને શ્રાવકધર્મ છે. રાગદેવના કારણે મનુષ્યને તે બને માર્ગે પ્રાપ્ત થવા દુર્લભ છે. સંસાર કેવી જાતને ભયંકર છે. નરક, તિર્થં ચ ગતિનાં કેવા દુ:ખે છે, ધર્મરૂપી રસાયન સેવન કરનારને જન્મ, જરા, મૃત્યુ અને વ્યાધિઓ થતાં નથી વગેરે ઉપર બન્ને ધર્મોનું સંક્ષિપ્તમાં સ્વરૂપ સમજાવી મોક્ષપ્રાપ્તિના ઉપાય બતાવે છે (પા. ૧૩૫, દેશના વાંચવા જેવી છે.) . ત્યારબાદ ભુવનભાનુ પિતાના પુત્રને ગાદીએ બેસાડી પોતે ચારિત્ર અંગીકાર કરવાને ઉત્સુક છે એમ સૂરિમહારાજને કહી પોતાના મહેલે આવી પોતાના પુત્ર નલિની ગુમને રાજ્યાભિષેક કરે છે. અને તે વખતે “ પ્રજાજનોને પોતાના પુત્ર નવા રાજા સામે કેમ વર્તવું તે જણાવી નલિની ગુલ્મ રાજાને પ્રજાની રક્ષા કરવાનું, ન્યાયપૂર્વક રાજ્ય ચલાવવી, સાત વ્યસન અને ભોગમાં આસક્તિ, ઉપેક્ષાભાવ –૬ને પર વિશ્વાસ ન રાખવો તે સર્વ કરવાથી રાજલક્ષ્મી વધે છે માટે તે ચારને ત્યાગ કરે. અપરાધી એવા સેવક ઉપર વાત્સલ્ય ભાવ રાખ પરિપુઓને જીતવા. જ્ઞાની પુરુષોને સંગ કરે. રાજ્યલક્ષ્મીનું પાલન કરવું. એમ કહી રાજા ભુવનભાનુ દીક્ષા લેવાની સર્વસંમતિ માંગે છે, સર્વ અબુપાત કરે છે. નલિનીગુલ્મ પિતાને રોકવા વિનયપૂર્વક પ્રણિપાત કરે છે. (પા. ૧૩૬ ) છેવટે રાજ સંસારનું અસાર સ્વરૂપ સમજાવી સર્વને શાંત કરે છે. અહિં ભુવનભાનુ રાજવી જિનેન્દ્ર ભગવાન અને શ્રી સંધની પૂજા કરે છે, અનાથને દાન આપે છે. ચારિત્ર લેતાં પૂર્વે આવી રીતે ધર્મ કરવાના જ હોય છે. પછી રાજા શિબિકા ઉપર આરૂઢ થાય છે. દીક્ષાની ભાવનાવાળા માતુશ્રી વગેરે અંત:પુર અને પરજને વગેરે સહિત ઉધાનમાં આવી પ્રથમ રાજવી વગેરે આનંદસૂરિ મહારાજને પ્રદક્ષિણા આપી પ્રણામ કરી દીક્ષા આપવા માટે વિનંતિ કરતાં તેમને તથા નિર્મળ અંત:કરણવાળા મંત્રી સામતે અને અંતઃપુરની સ્ત્રીઓ વગેરેને વિધિપૂર્વક દીક્ષા આપે છે. નલિનીગુલ્મને દેશવિરતિપણું આપે છે. (તે વખતને કે સુખમય કાળ? રાજા સાથે મંત્રી, રાણીઓ વગેરે અનેક જને દીક્ષા લેતા હતા. દીક્ષા લેનાર રાજવી પુત્ર પરિવાર, સામંત, મંત્રી તથા પરેજનેની સંમતિ લેતાં હતાં, સર્વને દીક્ષા લેનાર રાજવી સંસારસ્વરૂપ સમજાવી શાંત કરી ચારિત્ર લેતા હતા. “ધન્ય છે તે વખતના સત્ત્વશાળી મનુષ્યોને ! તે ઉત્તમ યુગમાં જન્મનારા દીક્ષાના ગ્રાહકોને પરિણુમ પણ સુલભ હોય છે.) પછી ગુરુમહારાજ ભુવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૪૧.
ભાનું મુનિશ્રીને આ ભાગવતી દીક્ષાનું પાલન ઉત્તમ રીતે કેમ કરવું તે જણાવે છે. (પા. ૧૭૭, ખાસ મનન કરવા જેવું છે.) હવે ત્યાંથી વિહાર કરે છે અને નલિની ગુલ્મ રાજ ખેદ યુક્ત બનીને દીક્ષાના મનોરથને ધારણ કરતો પિરજને સાથે પોતાના નગરમાં આવી પહોંચે છે. બાદ પલંગમાં સૂતે છે તેવામાં તેની પાસે હંસ ઉપર બેઠેલી લક્ષ્મીદવી આવી પહોંચે છે, જેથી એકદમ પલંગમાંથી ઊભા થઈ દેવીને પ્રણામ કરે છે. દેવી ઉપદેશ આપે છે કે “તું ય ધારણ કર. ચરમશરીરીનું જીવન આવું જ હોય. હવે તું તારા માતપિતા બનેને સ્થાને મને સમજ” તેમ કહી દેવી અંતર્ધાન થઈ જાય છે.
કેટલાંક સમય પછી રાણી શશિખભા પુત્રને જન્મ આપે છે અને તે જ વખતે ત્યાં શ્રી આનંદસૂરિ અને ભુવનભાનુ મુનિનું આગમન થાય છે. આથી પોતે જન્મેલ પુત્રને ભાગ્યશાળી માને
યારબાદ પરિજનો સાથે નલિનીગુલ્મ રાજા આનંદસૂરિ પાસે આવી ત્રણ પ્રદક્ષિણ પૂર્વક પરિવાર સહિત તેઓશ્રીને પ્રણામ કરે છે. સુવર્ણકમલ પર બિરાજમાન થયેલા ગુરુ પાસે બેસી, પિતાની જતને તેમજ પોતાના પુત્રને કૃતકૃત્ય થયેલા જણાવે છે. ગુરુમહારાજ કહે છે કે “ આ સિવાય તું પૂર્વમાં કદિ નહિં જોયેલા એવા અપૂર્વ ઉત્સવ જઇશ, ” દરમ્યાન નલિનીગુમ રાજા પિતાના માતા પિતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાના સમાચાર ગુરુમહારાજવડે જાણે છે અને દેવે આવી મહોત્સવ કરે છે, તે જોવે છે માસક૫ માટે સૂરિમહારાજને પધારવા વિનંતિ કરીને રાજા પિતાના નગરમાં આવે છે.
આ બાજુ પુત્ર પણ નિરંતર વૃદ્ધિ પામવા લાગતા તેનું નામ હષચંદ્ર પાડવામાં આવે છે. - શ્રી આનંદસૂરિ મહારાજ ત્યાંથી અન્યત્ર વિહાર કરે છે. પછી ભુવનભાનુ અને ભાનુશ્રી કેવળી એક માસનું અનશન કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આનંદસૂરિ મહારાજ પોતાની પાટે વિદ્વાન શ્રી વજદત્ત મુનિશ્રીને સ્થાપી અનશન કરી મેક્ષમાં પધારે છે.
એકદા વજત મુનિ વિહાર કરતાં-કરતાં શુભાનગરીએ પધારે છે. નલિની ગુલ્મ રાજાને તેની વધાભણી મળતાં કુમાર હર્ષચંદ્ર સાથે રાજા ગુરુશ્રીને વંદન કરવા આવે છે. ગુરુમી દ્વારા પોતાના માતા પિતા મોક્ષમાં પધાર્યાના સમાચાર જાગી રજા ખેદ પામે છે. મોક્ષમાં ગયેલા માટે ખેદ ન કરવા ગુરુમહારાજ જણાવે છે. બાદ ઉપદેશ આપતાં જણાવે છે કે-ભોગો ભોગવીને પણ આ પ્રમાણે આચરણ કરવું ઊચિત છે; નહિં તે સ્વજનનાં વિરહ દુઃખ સહન કરવો પડે છે. મેહનો વિલાસ મહાન છે. જરાવસ્થા આવતાં કેશ &ત બને છે, પંચેન્દ્રિયોના વિષયો નબળા પડી જાય છે, શરીર કૃશ બને છે વગેરે વૈરાગ્યનું કારણુ હેવાથી જે પાણી વૈરાગ્યવાસિત બનતું નથી તે કાં તે દુર્ભવી અથવા અભાવી જાણું. માત્ર આસન્નસિદ્ધ છ સંસારરૂપી વિડંબનને જાણીને નવકલ્યાણ સાધે છે. (પા. ૧૪૦' ખાસ ઉપદેશ વાંચવા જેવું છે. )
ઉપરોક્ત ઉપદેશ સાંભળી, વૈરાગ્ય પામી હું મનના સંયમપૂર્વક મારા પુત્રને રાજ્યપદ ઉપર સ્થાપીને હું આપની પાસે આપના ચરણકમળમાં સંયમ સ્વીકારીશ” એમ ગુરુમહારાજને જણાવી રાજા નગરીમાં આવી, અન્ય વિધાધરો તથા રાજાને બોલાવી, કુમારને રાજ્યાભિષેક કરી, પ્રજા વગેરે સવને હર્ષચંદ્ર રાજવી પ્રત્યે અને હર્ષચંદ્ર રાજવીએ પ્રજા, અન્ય રાજવીઓ અને વિધાધરો સાથે કેમ વર્તાવું તે માટે યોગ્ય શિખામણ આપે છે. (પા, ૧૪) પિતા અને રાજા તરીકે પોતાનું કર્તવ્ય બજાવી મોહનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રસ્તાવના
ત્યાગ કરી, જે વસ્તુ ( અપાય ) દાનમાં અપાય તે વસ્તુ દાનમાં પ્રાપ્ત કરી શકાય છે ’ તેમ જાણી દીનજતેને દાન આપી, જિનેશ્વરની પ્રતિમાઓનુ` પૂજન કરી, સાધવાત્સલ્ય કરી “ નગરના લેકે માં દીક્ષા સ્વીકારનારને હું મહાત્સવ કરીશ '' એમ ઉષણા કરાવી, અતઃપુરને અનેક શિખામણેા આપી, ઈચ્છા હોય તે મારી સાથે સંયમના સ્વીકાર કરે તેમ જણાવી નલિનીગુમ રાજા શિબિકા ઉપર આરૂઢ થઈ પરિવાર સહિત પારજતાની પ્રશંસા પામતાં, પામતાં હ`પૂર્ણાંક દાન આપતાં મનેહર ઉધાનમાં આવી, શિબિકા ઉપરથી નીચે ઉતરી, સુવણું કમળ ઉપર બિરાજમાન થયેલા સૂરિમારાજને દીક્ષા આપવા માટે વિનતિ કરે છે અને પરિવાર સહિત સૂરિમહારાજ તે સને દીક્ષા આપે છે. અભિલાષ ધરાવતા નાગરિક લેાકા અને ચંદ્ર રાજા વગેરેને શ્રાવક ધમ આપે છે. પછી નલિનીશુક્ષ્મ મુનિએ વિનંતિપૂર્વક રિમહારાજને, તીથંકરનામગોત્ર શી રીતે બાંધી શકાય ? તેમ પૂછતાં ગુરુમહારાજ વીશ સ્થાનકો જણાવે છે અને તેમાંથી એક પણ સ્થાનકની આરાધના કરવાથી તે ગોત્ર બધાય છે. તે વીશ સ્થાનક આ પ્રમાણે-“૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ પ્રવચન (શ્રી સંઘ), ૪ સિદ્ધાંત જ્ઞાતા ધર્મપદેશક આચાર્ય, ૫ ( જન્મથી સાઠ વર્ષની વયવાળા) વય સ્થવિર, ( ચેથા શ્રીસમવાય અગ ઉપરાંત અભ્યાસવાળા) તે શ્રુતસ્થવિર, અને (વીશ વર્ષ ઉપરાંતના દીક્ષા પર્યાયવાળા) પર્યાયસ્થવિર-એ પ્રમાણે ત્રણે પ્રકારના સ્થવિર, ૬ સૂત્રના અર્થના તેમજ તે બન્નેના બહુશ્રુત ઉપાધ્યાય, છ વાસ્તવિક ગુણાતી પ્રશંસા દ્વારા સાધુજને વિષે પ્રીતિ ૮ જ્ઞાન, ૯ દર્શન, ૧૦ વિનય, ૧૧ ચારિત્ર, ૧૨ બ્રહ્મચર્ય, ૧૩ ક્રિયાચરણ, ૧૪ ક્ષણે ક્ષણે સમયે સમયે સંવેગ સુધ્યાન અને આસેવના વગેરે દ્વારા તપશ્ચર્યાં, ૧૫ ગૌતમપદ, ગણધરપદ ૧૬ શ્રી જિનપદકેવળી ભગત, ૭ સયમ, ૧૮ અધ્યયનપૂર્વક અભિનત્ર જ્ઞાન, ૧૯ સર્વજ્ઞભાષિત શ્રુતપ, ૨૦ શ્રી તીર્થંકર શાસનની પ્રમાવના ( તીપ) આ પ્રમાણે તમારે હંમેશા આરાધના કરવા યથાશક્તિ ઉધમ કરવા. તે રીતે આરાધના કરતાં, ગુરુ સાથે વિચરતાં અગીઆરે અંગના જ્ઞાતા બને છે. પછી અવધનાની બને છે અને ગુરુ આજ્ઞા લઈ બીજા મુનિએ સાથે વિહાર કરવા લાગ્યા. અનેક સ્થળેએ વિચરી અનેક વેને પ્રતિક્ષેષતા જિનશાસનની પ્રભાવના કરતાં તે રાત્રિ વીશ સ્થાનકના આરાધનથી તીથ'કરનામગાત્ર બાંધે છે.
હવે નલિનીગુક્ષ્મ રાષિ શુભા નગરીમાં રહેલ પોતાના ગુરુ વત્તને વંદન કરવા આવે છે, જેથી ખેંચદ્ર રાજા ત્યાં આવે છે. નલિનીગુક્ષ્મમુનિ ગુરુમહારાજને વદન કરે છે, પછી તેમણે તી કરના માત્ર બાંધેલું હોવાથી ગુરુમહારાજ ધન્યવાદ આપે છે, નલિનીગુમ મુનિ ગુરુને આપના ઉપકારનું ફળ છે' તેમ જણાવતાં કહે છે કે—નિધ્યેાજન વાત્સલ્યવાળા તુષ્ટ બનેલ ગુરુમહારાજ જે આત્મહિત સાધી આપે છે, તેમાંનું ક ંઈપણ માતા, પિતા, પુત્ર, ભાઇ, પ્રિયા કે મિત્ર' કરી શકતા નથી. ધર્માચાર્યના ચરણુકમળમાં નમસ્કાર કરનાર પ્રાણી જે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ રાો, ચક્રવર્તી કે ઇન્દ્ર કરી શકતા નથી વગેરેથી ગુરુનું બહુમાન કરે છે.
ત્યારબાદ હરિશ્ચંદ્ર રાજવી નલિનીગુક્ષ્મ મુનિવરને નમસ્કાર કરી, વિહાર સંબંધી સુખશાતા પૂછી લાંબા વખત સુધી વૈયાવચ્ચ કરી પોતાને આવાસે જાય છે.
અહિ' વદત્ત કેવળી મહારાજ અન્ય વિહાર કરી પોતાના સ્થાને નલિનીગુલ્મ મુનિવરને સ્થાપન કરે છે અને હવે તમારે મુનિજનરૂપી યૂથની રક્ષા કરવાની છે' તેમ શિખામણુ આપી એક માસનું અનશન કરી વદત્ત કેવળી ભગવાન મેક્ષમાં પધારે છે. નલિનીગુલ્મ મુનિ લાંબા વખત સુધી વિચરી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૪૩
પ્રાણીઓ ઉપર ઉપકાર કરતાં કરતાં પ્રસન્નચંદ્ર નામના શિષ્યને સ્વસ્થાને સ્થાપી, એક માસનું અનશન કરી, સત્તર સાગર૫મને આયુષ્યવાળા, અસાધારણ કાંતિવાળા મહાશુકદેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવ થાય છે. તે દેવલોકના દેવ પિતાના અવવિજ્ઞાનના બળ વડે ચાર નારકપર્વત અને ઊંચે પિતાના વિમાનની ધ્વજા સુધી જઈ શકે છે. સાડા સત્તર મહિને શ્વાસોશ્વાસ લેતાં તે દેવ સાડાસત્તર હજાર વર્ષે આહાર ગ્રહણ કરે છે. ચાર હાથના દેહ પ્રમાણુવાળા તે દેવો ધર્મ વિરોધી પ્રાણીઓને એક અંશ પણ માન આપતા નથી. શ્રી જિનનામકર્મના ઉદયથી ત્રણ જગતને હુ ઉપકાર કરીશ એમ જાણતા હોઈને તે સ્વર્ગમાંથી ચ્યવનક્રિયા તેમને દુ:ખદાયી બની નહિ.
કોઈ એક વખતે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી જિનેન્દ્ર ભગવંતનું કેવળ કલયાણુક જાણી શકે ધંટારવ વગાડ્યો. તે સાંભળી અને કલ્યાણક ઉજવવા ઇદ્ર મહારાજ જાણે છે. તેની સાથે તે ઇન્દ્રને (નલિનીગુલમને જીવ ) સામાનિક દેવ ત્યાં જાય છે, ત્યાં સમવસરણની ભૂમિમાં આવ્યા બાદ વિમાનથી નીચે ઉતરી ભક્તિપુરસ્સર તે દેવ શ્રી જિનેન્દ્ર ભગવંતને નમસ્કાર કરી સર્વ ભાષામાં સમજાય તેવી પરમાત્માની દેશના સાંભળી “ બીજા દેવ કરતાં મારી સાથેના આ દેવની કાંતિ વધારે કેમ છે ? તેમ શક્રેન્ડે પૂછતાં જિનેશ્વર ભગવંત કહે છે કે આ નિષ્પા૫ દેવને જીવ તીર્થંકર પરમાત્માનો જીવ હોવાથી કાંતિ અને
બીજી દરેક વસ્તુમાં બીજા દેવોથી ચઢિયાત છે. તીથ કરનામક ઉપાર્જન કયારે કર્યું? કયાં જન્મ - ધારણ કરશે? કેટલામાં તીર્થકર ભગવંત થશે ? વગેરે હકીક્ત કેન્દ્રના પૂછવાથી જિનેન્દ્ર દેવ કહે
છે, જે સાંભળી પર્ષદ આનંદિત થઈ અને તીર્થંકરનામકર્મની પ્રાપ્તિમાં પ્રયત્નશીલ થાય છે. - ત્યારબાદ શકેન્દ્ર પોતાનું અધું સિંહાસન તે દેવને આપી સત્કાર છે અને તે પછી દેવ પણ પિતાના આવાસે (સાતમા દેવલોક ) જાય છે. ઉપર પ્રમાણે નલિની ગુલ્મ રાજર્ષિ અને દેવભવ એ બે ભવનું વર્ણન આ સર્ગમાં પૂર્ણ થાય છે.
(આ છઠ્ઠા સગમાં કાંચનપુરમાં રાજ્ય પ્રાપ્તિ, રાધાવેધદ્વારા શશિપ્રભાની પ્રાતિ, પિતા ભુવનભાનુનું વ્રતગ્રહણ, પિતાને સંયમગ્રહણુપ્રાપ્તિ અને સાતમા દેવલોકમાં ઉત્પત્તિ આટલી હકીકત આવેલ છે.)
– –
સર્ગ સાતમે (પા ૧૪૫ થી ૫ ૧૬૫ સુધી) * શ્રી આંબૂદીપના ભરતક્ષેત્રમાં આવેલ સિંહપુર નામના નગરના વિષ્ણુ રાજ અને તેમની વિષ્ણુ રાણીના ઉદરમાં શ્રી નલિની ગુલ્મને જીવ મહાશક દેવલોકમાંથી એવી છ વદી છઠ્ઠના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યું છતે માતા ધિદેવીના ઉદરમાં આવે છે. તે સમયે અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલ તે વખતે ૧. સફેદ ચાર જંતુશળવાળો હસ્તિ, ૨. પુષ્ટ, સારા બાંધાવાળો ઉજજવળ વૃષભ, ૩. પાતળી કટીવાળો સિંહ, ૪. સુવર્ણ કળશેદ્વારા અભિષેક કરાતી લમી દેરી, ૫. વિકસિત પુષ્પવાળી યુગલ પુષ્પમાળા, ૬. હરણના લાંછનવાળો ચંદ્ર, ૭. અ ધકારને દૂર કરનાર સૂર્ય ૮. દિવ્ય પુષ્પમાળાથી વિંટાયેલ પુણકુંભ, ૯, મહાધ્વજ, ૧૦ ઉછળતા મેજવાળું ૫% સરોવર, ૧૧. તેવો જ સમુદ્ર, ૧૨. દિવ્ય સૂનના સમૂહથી સુશોભિત દેવવિમાન, ૧૩. અત્યંત કાંતિવાળો રત્નસમૂહ એને ૧૪. નિર્ધમ અગ્નિ એ ચૌદ સ્વ પિતાના મુખમાં પ્રવેશ કરતાં વિષ્ણુ માના જુએ છે. તે જોઈને જાગી વિષ્ણુ રાજા પાસે આવી જણાવે છે. પછી રાજા “દેવાદિથી પૂજાયેલ કલ્યાણરૂપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
વેલડીના અંકુરા સમાન પુત્ર પ્રાપ્ત થશે ” તેમ જાણી, અતિ આનંદ પામી, માતા પિતાના વસ્ત્રને છેડે શકુનની ગાંઠ બાંધે છે. (સારું સ્વપ્ન આવે ત્યારે મનુષ્ય સૂઈ ન જતાં પિતાના વસ્ત્રના છેડે ગાંઠ બાંધવી અને નિદ્રા ન લેતાં પ્રાત:કાળ સુધી પરમાત્માનું સ્મરણ કરવું જેથી તે શુભ સ્વપ્ન સારું ફળ આપે છે.) આ બાજુ હર્ષભર ઇદ્રોએ એક સાથે આવી, પ્રભુની માતાને નમસ્કાર કરી, “જગતને પ્રકાશિત કરનાર પુત્રને જન્મ આપનાર તમે પ્રશંસાને પાત્ર છે,” વગેરે માતાની સ્તુતિ કરી સુગંધી જળપુષ્પની વૃષ્ટિ કરી દેવેન્દ્રો સ્વર્ગમાં જાય છે.
સવારમાં વિષ્ણુ રાજા સ્વપ્ન પાઠકને બોલાવે છે. સ્તનપાઠકે ૧ હસ્તિના સ્વનિથી આપના પુત્ર દાન-ધનની વૃષ્ટિ કરનાર, ૨ બળદના સ્વપ્નથી સમસ્ત પૃથ્વીના ભારને વહન કરનાર, ૩ સિંહના સ્વપ્નથી અત્યંત બલીછ બનશે, ૪ લક્ષ્મીદેવીના સ્વપ્નથી મેરુપર્વત પર તેમને અભિષેક થશે, ૫ પુષ્પમાળાના સ્વપ્નથી દેવસમૂહથી પૂજાશે, ૬ ચંદ્રના દર્શનથી નેત્રને આનંદ આપનાર તેમજ કલાના ભંડાર બનશે, ૭ સૂર્યના દર્શનથી જનતાના શોકને દૂર કરશે, ૮ ધ્વજના દર્શનથી જગતરૂપી મંદિરના શિખર પર સ્થિત થશે, ૯ જળથી પરિપૂર્ણ સુવર્ણ કુંભના દર્શનથી સંતાપ દૂર કરનાર થશે, ૧૦ પદ્મ સરોવરના જોવાથી લક્ષ્મીના આવાસભૂત બનશે, ૧૧ સમુદ્રના સ્વપ્નથી ગુણરૂપી રત્નને સમુદ્ર બનશે, ૧૨ વિમાનના દર્શનથી તેઓ સ્વર્ગમાંથી આવ્યા છે તેમ સૂચવે છે, ૧૩ રત્નસમૂહ જોવાથી તે પુરુષરત્નોથી સેવા કરાશે અને ૧૪ અગ્નિના જોવાથી સકળ કર્મને દગ્ધ કરનાર થશે. જેમના ચરણની સેવા દેવેન્દ્રો પણ કરશે તે તીર્થંકર પુત્ર ત્રણ જગતને સ્વામી આપને પુત્ર થશે. પછી સાત પેઢી ચાલે તેટલું દ્રવ્ય સ્વપ્ન પાઠકને આપે છે. તીર્થકર ભગવંત જ્યારથી ગર્ભમાં આવે છે ત્યારથી તે દેશમાં ધન, ધાન્ય સુવર્ણાદિકની વૃદ્ધિ થવા માંડે છે તે રીતે અહિં પણ થાય છે.
વિણુ રાજાના મહેલમાં સુવર્ણ અને ભાણિયથી જડેલી દેવતાધિષિત એક શ્રેષ્ઠ શવ્યા હતી, જેના ઉપર કોઈ મનુષ્ય બેસે તે ઉપદ્રવ થતા, તેથી તેના ઉપર કોઈ બેસી શકતા ન હતા. પ્રભુની માતાને તેના પર બેસવાનો દાહ થવાથી તેના પર બેઠા પરંતુ પ્રભુના પ્રભાવથી દેવોએ ઉપદ્રવ ન કરતાં માતાની રક્ષા કરી. ગૃહવ્યવસ્થા સંબંધી સમસ્ત કાયની વ્યવસ્થા ગૃહના નાયકની જેમ સીધર્મપતિ ઈદ્ર કરવા લાગ્યા.
ફાગણ વદી ૧૨ ના દિવસે ચંદ્રશ્રવણ નક્ષત્રમાં, તેમજ બધા ઉચ્ચ સ્થાને આવતાં શ્રી વિષ્ણુદેવી પુત્રરત્નને જન્મ આપે છે. કાશ્યપગેત્રમાં ભગવંતને જન્મ થાય છે. ત્રણે ભુવનમાં અચાનક પ્રકાશ પ્રસરે છે. તરત જ આસન કંપથી અવધિજ્ઞાનદ્વારા ભગવંતને જન્મ જાણું અધે લોકમાં રહેનારી આઠ દિફકમારિકાઓ ત્યાં આવી માતા અને પ્રભુને નમી જમીન સાફ કરે છે. ઊર્વ લેકની આઠ કુમારિકાઓ આવી સૂતિકાગ્રહની ચારે બાજુ ગધેલ્કની વૃષ્ટિ કરે છે, પૂર્વ રૂચકની કુમારિકા હસ્તમાં દર્પણ ધરતી, પશ્ચિમ દિશાની આઠ કળશને ધારણ કરનારી, દક્ષિણ ચીની આઠ વીંઝણાને (પંખાને) હાથમાં ધારણ કરનારી, ઉત્તર રૂયકની આઠ ચમારને વિંઝતી કુમારિકાઓ, રૂચ પર્વતની વિદિશામાંથી પણ દીપકને ધારણ કરતી ચાર કુમારિકાઓ આવી પોતાની દિશામાં પ્રભુના ગુણગાન કતી ઊભી રહે છે પછી મધયકની ચાર કુમારિકાઓ આવી ચાર આંગળ શેષ રાખી પરમાત્માના નાળનું છેદન કરી, ખાડે બેઠી, તે ખાડાને રનોથી ભરી તેના ઉપર દુર્વાઓથી વિશાળ પીઠિકા બાંધે છે. સૂતિકાગ્રહની પશ્ચિમ દિશા ત્યજી દઈ ત્રણ દિશાઓમાં કલીગૃહમાં પ્રભુ સહિત માતાને લઈ જઈ રત્નસિંહાસન પર બેસાડી બન્નેનું અભંગન (સુગંધી તેલોનું માર્જન) કરી પૂર્વ દિશાના કદલીમાં સ્નાનાભિષેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
કરી દિવ્ય વસ્ત્રો આભૂષણથી અલંકૃત કરી, ઉત્તર દિશાની કદલી ગૃહમાં લઈ જઈ સિંહાસન પર બેસાડી હિમાચલ પર્વતના ગોશીષ ચંદનની ભસ્મ કરી તે બન્નેને રક્ષા-પોટલી બાંધી વગેરે રાતે ભક્તિ કરી બંનેને સૂતિકાગ્રહમાં લાવી સ્તુતિ કરી ઊભી રહે છે.
બાદ પરમાત્માનો જન્મ થતાં ઈદ્ર મહારાજાઓના આસને કંપવાથી અવધિજ્ઞાનધારા સૌધર્મેન્દ્ર અગિયારમા તીર્થપતિ તીર્થકર ભગવાનનો જન્મ થયે જાણી સિંહાસન અને પાદુકાને ત્યાગ કરી, ભગવંત પ્રતિ સાત આઠ પગલાં ચાલી નમી શક્રસ્તવ-સ્તુતિ કરી આસન પર આવી પ્રભુને જન્મ થયો છે, તેમ નિગમેથી દેવને જણુવતાં આજ્ઞા કરીથી જનપ્રમાણે સુષા નામની ઘંટ વગાડી તે દ્વારા સર્વ દેવોને ભરતક્ષેત્રમાં પ્રભુ જન્મ થયાની વધામણીની જાહેરાત કરે છે, જેથી સર્વ દે અનિંદ પામે છે. ઈદ્ર મહારાજની આજ્ઞાથી પાલક નામના દેવે એક લાખ જોજનના વિસ્તારવાળું વિમાન તૈયાર કરતાં ઈદ્ર મહારાજ પરિવારયુક્ત તે વિમાન પર ચડ્યા અને પ્રયાણ કરતાં સિંહપુર નગરે આવી પરમાત્માના આવાસને પ્રદક્ષિણા દઈ વિમાનમાંથી ઉતરી પરમાત્મા તથા તેની માતાને પ્રણામ કરી “ તમે પરમાત્માને જન્મ આપી ત્રણે જગતને વંદન કરવા યોગ્ય અને ધન્યવાદને પાત્ર થયા છે. ” વગેરે શબ્દોથી સ્તુતિ કરી (પા. ૧૫૦) પરમાત્માનું પ્રતિબિંબ માતા પાસે મૂકી અવસ્વપિની
પતાને આપી ઈદ્ર પોતાના પંચરૂપ વિકુવી એકરૂપથી બનેને હસ્તમાં ચંદન ચંચી પરમાત્માને ધારણ કરી, બીજા રૂપવડે છત્ર ધારણ કરી, ત્રીજા અને ચોથારૂપવડે બન્ને બાજુ ચામર વિંઝવા લાગે છે. અને પાંચમા રૂપવડે હસ્તમાં વજ ધારણ કરી પાળાની માફક પ્રભુની આગળ ચાલી મહર્દિક દે સાથે મેરુપર્વત ઉપર આવી પહોંચે છે. ત્યાં અતિપડુબલા નામની શિલા પર રહેલા સિંહાસન ઉપર મેળામાં પરમાત્માને લઈ ઈંદ્રમહારાજ બેસે છે જયાં બીજા ઈંદ્ર મહારાજાઓ કરોડ દે સહિત આવી પહોંચે છે. સૂર્ય, ચંદ્ર, વ્યંતરેન્દ્રો તથા ભવનાધિપતિઓ વગેરે સમસ્ત ઈદ્રો પરમાત્માને પ્રણામ કરી પિતાને સ્થાને બેસે છે. પછી અયુરેંદ્રના આદેશથી તીર્થજળ લાવવા દેવોએ (૧) સુવર્ણના, (૨) રૂપાના, (૩) રત્નના, (૪) સુવણુ તથા રૂપાના, (૫) સુવર્ણ તથા રત્નના, (૬) રૂપા તથા રત્નના, (૭) સુવર્ણ, રૂપુ, તથા રત્નના અને (૮) માટીના મળી આઠ હજાર ને આઠ કુંભ બનાવી, તેને કેશર, પુષ્પમાળા, ચંદનથી ચર્ચા જળથી પરિપૂર્ણ કરે છે જે વખતે વાજિ વાગે છે.' * કેટલાક ઇદ્રો મણિજડિત દર્પણ પરમાત્માને દેખાડે છે, કેટલાક કૃષ્ણાગરૂ ધૂપ ઉખે છે, તે વખતે કલ્પ આચારને જાણનાર બી જા આઠ ઇ ભક્તિપૂર્વક પરમાત્માને સ્નાનાભિષેક કરે છે. પછી સંધર્મેન્દ્રની જેમ ઈશાનેન્દ્ર પણ ચાર રૂપ વિકવિ પ્રભુને ખોળામાં બેસાડે છે તે વખતે ચાર ઉજવળ વૃષભના રૂપ વિમુર્થી તે ચાર વૃષભાના શિંગડામાંથી આઠ ધારાઓ વડે પરમાત્માને સ્નાન કરાવે છે અને પછી સુગંધી વચ્ચેવડે શરીર લુંછી સૌધર્મેન્દ્ર કલ્પવૃક્ષના પુવડે પૂજા કરી, દિવ્ય આભૂષણે પહેરાવી પ્રભુ સન્મુખ મનહર અક્ષતથી આઠ મંગળ આલેખી પ્રભુની સ્તુતિ કરે છે (પા. ૧પ૧-૧૫૨ ) ત્યાર બાદ બીજા ત્રેસઠ ઇદ્રો નંદીશ્વર દીપે જાય છે અને ધર્મેન્દ્ર પાંચ રૂપે કરી પ્રભુને સિંહપુર નગરમાં જઈ માતાની પડખે મૂકી, પ્રતિબિંબ સંહરી લઈ અને પ્રભુ જુએ તેમ સમ્મુખ ગેડી અને ઓશીકે રેશમી વસ્ત્ર, બે કંડલો મૂકી “જે કોઈ પ્રભુ અને પ્રભુની માતાનું અનિષ્ટ ચિંતવશે તેનું મસ્તક સાત પ્રકારે એરંડાની માફક ભેદાઈ જશે ” એવી ઉદ્દઘોષ કરી, સિંહપુરમાં સુવર્ણ, રત્ન, સુગંધી જળ, પુખે.ની વૃષ્ટિ કરી, પરમાત્માને નમસ્કાર કરી, પરમાત્માના અંગૂઠામાં અમૃત સિંચી, પાંચ દેવાંગનાઓને ધાવમાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૪
પ્રસ્તાવના
તરીકે રાખી, નંદીશ્વર ીધે જઈ સવ દ્રો વગેરે મળી, અાન્તિક મહેત્સવ કરી, સર્વે પોતપોતાને સ્થાને જાય છે.
*
પ્રાતઃકાલે વિષ્ણુદેવી જાગી ઊડતાં સ* દિવ્યઅલંકાર વિ. થી ભૂષિત પુષ્પમાળા સહિત પુત્રને જોઇ હર્ષિત થાય છે. પ્રિયંવદા નામની દાસી રાજા પાસે જઈ પુત્રજન્મની વધામણી આપે છે. રાજા દાસીને પુષ્કળ દાન આપે છે અને આખા શહેરી શજુગારવા હુકમ આપે છે. દીનજતેને દાન આપે છે. પછી વિષ્ણુ રાજા અંતઃપુરમાં આવી સર્વાંગે સુંદર એવા પોતાના પુત્ર-પરમાત્મ તે જોઇ પરમ હ પામે છે. મહોત્સવપૂર્વક છઠ્ઠી જાગરણાદિક કરી બારમે દિવસે પોતાના સ્વજનવă ખેલાવી ભાજન, વસ્ત્ર અને અલંકારાથી બહુમાન કરે છે. દિય વચ્ચેાથી ઢંકાયેલા અક્ષત પાત્રા રાજમંદિરમાં આવવા લાગે છે તે વખતે “ પ્રભુ જ્યારે ગર્ભામાં હતા ત્યારે દેવાધિષ્ઠિત શય્યાનુ માતાએ આક્રમણ કરેલ હોવાથી અતીવ હષઁદાયી એવુ પ્રાકૃત ભાષામાં ” “ સિત્રંત્ત' અને સ ંસ્કૃતમાં “ શ્રેયાંસ '' એવુ પ્રભુનું નામ સ્થાપન કરે છે. હવે પરમાત્મા દેવ અને રાજાએથી પાલન કરાતાં દિનપ્રતિદિન વૃદ્ધિ પામે છે. અહિં ગ્રંથકાર મહારાજ પોતાની વિદ્વત્તા કલમે પરમાત્માની શરીર-સાંતાનું અપૂર્વ, અનુપમ વર્ણન કરે છે જે યથાર્થ છે. તે ખાસ વાંચવા જેવુ છે જે વાંચતા પરમ આનંદ થાય છે. ( પા. ૧૫૪ -૧૫૫ ) પરભાત્માના દેહ . એ શી ધનુષ્યની ઊંચાઈવાળા હતા અને એક હજાર ને આઠ ઉતમ લક્ષણા સહિત સુશેભિત, કલાથી સ્વયં આલિંગન અપાયેલ, ત્રણ જ્ઞાનને કારણે નિળ બુદ્ધિવાળા, વાણીથી અમૃતને વરસાવનારાં, જન્મથી શાસ્ત્રજ્ઞાનને અ ંગે સર્વ કોઇને આશ્ચયને પમાડનારા, યુવાવસ્થા, સાંદ, સભાગ્ય, ભાગ્ય, લક્ષ્મી, ગુણુ અને કીતિરૂપી આભૂષણો પ્રભુને પ્રાપ્ત થયેલા હતા (દરેક તીય કર પરમાત્માને દેહની ઊઁચાઈની તરતમતા સિવાય ઉપરોક્ત બાબતાની પ્રાપ્તિ હોય છે. )
એક દિવસ મંત્રી, સામતા અને રાજાએથી શાભિત રાજસભામાં વિષ્ણુ રાજા બેઠેલા છે, ત્યાં અન્ય કાઈ રાજાતા મત્રોએ રાજ્યસભાના દ્વારે આવેલા જાણી રાજા તેમને પ્રવેશ રાજાતે જમા હસ્ત કરકે છે. તેમે આવતા રાજાને પ્રમ કરે છે, રાજા તેતે તેવામાં સુંદર વસ્ત્રાભૂષણુથી અલંકૃત થયેલ શ્રી શ્રેયાંસકુમાર રાજસભામાં આવી સભાજતે ઊઠી પ્રભુને નમસ્કાર કરે છે. ( પા ૧૫૫ )
કરાવે છે, તેવામાં આસન આપે છે, પહે ંચે છે, તે વખતે
F
પ્રસિદ્ધ કરી છે '
આપ
તે પ્રધાન પુરુષો શ્રેયાંસકુમારનું મનેાહર સ્વરૂપ નિહાળી પોતાના જન્મ સફળ માને છે અને વિષ્ણુરાજાને આવા કુમારને જન્મ આપી ત્રણ લેકમાં આપની જાતને ધન્યવાદને પાત્ર બન્યા છે ' વગેરે ઉચિત પ્રશંસા કરે છે. હવે રાજા તેમને અહિં આવવાનું કારણ પૂછતાં તેઓ જણાવે છે કે-આ ભરતક્ષેત્રને વિષે કાંપિયપુર છે. ત્યાંના આનદવર્ધન રાજાતે આનદબી નામની પત્ની છે જેણીએ સ્વપ્નમાં કલ્પલતા જોઇ આનદવનને જણાવતાં તે આનંદ પામે છે અને તે સ્વપ્ન સૂચિત સકળગુપ્ત પત્ર પુત્રી જન્મે છે. પુત્રી ગર્ભમાં આવ્યા બાદ લક્ષ્મીની વૃદ્ધિ થવાથી પુત્રીનું શ્રીકાન્તા નામ રાખે છે. તે પુત્રીના જન્મથી અચિંત્ય પ્રભાવનું વણુન કરી શ્રીકાન્તાના શરીર, રૂપ અને દરેકે દરેક અંગોપાંગનું ગ્રંથકર્તા પૂજ્ય આચાર્યદેવ અપૂર્વ અનુપમ વર્ણન કરે છે જે વાંચવા જેવુ છે (પા. ૧૫૭-૧૫૮)
આવી સુંદર સ્વરૂપવંત શ્રીકાન્તાના અલૌલિક ગુણુને અનુરૂપ વરને નહી' પ્રાપ્ત કરતા રાજા ચિંતાતુર ખતે છે, તેવામાં કોઇએક નિમિત્તશાસ્ત્રને જાણનાર પડિત ત્યાં આવી પહોંચતાં શ્રીકાન્તાના વર કાણુ થશે ? તેમ પૂછતાં શ્રીકાન્તાના લક્ષણેા નિહાળી તે જણાવે છે કે-આ તમારી પુત્રી ચક્રવર્તીની પટરાણી થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
રાજાએ તેની ખાત્રી માંગવાથી (૧) આ તમારા નગર કાંપિલ્યપુરની પૂર્વ દિશામાં રહેલ નદીમાં માતલી નામના સારથીવાળા ઇંદ્રતા રથ પસાર થશે, (૨) અત્યંત ઊંડી તે નદી લગ્નાયે આવેલા તે વ્યક્તિને માર્ગ આપશે, તેમજ નિવાસને યોગ્ય આવાસ પણ આપશે. (૩) પોતાના પ્રવાહ બીજી ખાજી વહેવ રાવશે, (૪) તમારા ઉજ્વલ કાંતિવાળા યકલશ નામને ચાર દાંતવાળા પŁહસ્તિ આલાન સ્તંભને ઊખેડી નાંખી તેની સન્મુખ ચાલશે, (૫) અશાકવનની નજીક રહેલ દિવ્યમદિરમાં રહેલ કુબેર નામને યક્ષ અચાનક ઊભા થઇ તેનુ સ્વાગત કરશે, (૬) અશકક્ષ નિષ્કારણુ વિકસિત બનશે અને (૪) વળી તેના પ્રભાવના કારણે અશાકક્ષનો છાયા વ્રુક્ષની માફક દિવસના ભાગમાં કે પછીના ભાગમાં પશુ સ્થિર રહેશે. આ પ્રમાણે સાત કારણા જાણી રાજા હ` પામે છે અને પુત્રીના વર સબંધી તેની ચિંતા નાશ પામે છે. એક વખત રાજા વિચારે છે કે મૂર્ખ લાકા પ્રાપ્તિ ન થવાના કારણે ફોગટ સતાપ પામે છે, કોઈ એક પુત્રી પણુ એવી હેય છે કે અન્યુયને પ્રાપ્ત કરે છે.' ( નિમિત્ત શાસ્ત્ર સાચુ છે તે કાળમાં જ્યાતિષશાસ્ત્રના જાણુનારા પણુ અદૃશ્ય વસ્તુને સ્પષ્ટ રીતે જણાવી શકતા હતા. હાલના કાળમાં તેવા નિમિત્તશાઓના જાણકારા પણ નથી)
४७
કેટલાક દિવસે બાદ શ્રીકુંડનપુર નગરના શિશેખર રાજાને પુત્ર અને આનંદશ્રી ભાઈ જ,સહુ પોતાના સૈન્ય સાથે કાંપિલ્સપુર નગરમાં આવે છે અને ત્યાંના રાજા આનદનના દર્શન કરી બીજે દિવસે જયસિંહ પોતાની બેનને નમસ્કાર કરવા જતાં પ્રણામ કરી ત્યાં બેઠેલ શ્રીકાન્તા કુમારીતે પોતાના ખેાળામાં બેસાડે છે. પેાતાની મ્હેનતે જયસિંહું બે ડો; ભેટ ધરે છે. તેમાં શ્રીકાન્તાનુ કાતરેલું નામ જોઇ પૂછે છે કે તેમાં કોનું નામ છે ? (દરમ્યાન કુમારી શ્રીકાન્તા તે કુંડલા પોતાના કાનમાં પહેરે છે ) અને જયસિહુ “ તે કુંડલા કેવા પ્રભાવશાળી, સૂર્ય સમાન અને જેનું ચરિત્ર અમૃત સરખું' છે એવા શ્રેયાંસકુમારના રૂપ, ગુણુ, પુષ્પ, પ્રભાવ વગેરેનુ વર્જુન પોતાની અેન પાસે કરે છે ( પા. ૧૫૯ ) મામાનું ઉત્કૃષ્ટ પ્રશંસા યુક્ત વૃત્ત ંત સાંભળતા શ્રીકાન્તા સાવધાન થઈ ખરાખર શ્રવણુ કરે છે. અહિં જયસિંહ શ્રેયાંસકુમારતુ ચરિત્ર જન્મી માંડીને અત્યાર સુધીનુ સંભળાવે છે, એક દિવસ મારા પિતા ડિનપુરમાં રાજસભામાં બેઠા હતા તેવે વખતે આપણા નગરના દાનશૂર શ્રેષ્ઠીને આમ્રકુમાર નામને પુત્ર પિતાની આજ્ઞા લઈ રાજસભામાં આવી રનથી ભરેલ પાત્ર મૂકી પ્રણામ કરી બેસે છે. તેણે ભેટ મૂકેલાં અમૂલ્ય રત્ને કયાંથી પ્રાપ્ત થયાં તેમ પૂછતાં તે આમ્રકુમાર જણાવે છે કે હું પ્રયાણ કરતા કરતા એક દિવસ સિંહપુરનગરે જ્યાં વિષ્ણુ રાખતે ત્યાં પુત્રજન્મ થયા હતા. ત્યાં પહોંચ્યા ત્યાં પુત્ર જનમ્યા હતા તેને જન્મ મહેસવ મેરુપર્વત ઉપર સુરાસુરે એ કર્યાં હતા, તે વખતે દેએ તે સમસ્ત નગરમાં રત્ન, સુવર્ણની દૃષ્ટિ કરી હતી તે માંહેના રહ્ના વગર પ્રયત્ને પ્રાપ્ત થયા હતાં અને ત્યાં તેને લઈને જે નવા નવા ઉત્સવ જોયાં તેનુ વન હજાર જીભવાળા ઇંદ્ર પશુ ન કરી શકે. વળી હે નાથ ! તે કુમારનું અદ્ભૂત રૂપનું વર્જુન સાંભળતાં મનુષ્યની ભૂખ, તૃષા અને દુ:ખ પણુ નાશ પામી જાય છે. ( પા. ૧૬૦ ) એન્ડ્રુ શ્રેયાંસકુમારનું લોકાત્તરી ચરિંત્ર સાંભળીને કુમારને જોવાની ઈચ્છા થતાં સિદ્ધપુર દૂર હોવાના વગેરે કારણથી મારા પિતાને જણાવ્યા વગર હું ચાલી નીકળ્યે અને કાળક્રમે મા પૂ કરી હું જેવા સિદ્ધપુર નગરમાં પ્રવેશ્થા તેવામાં પરિવાર યુક્ત કોઇ એક યુવાન પુરુષે અશ્વથી નીચે ઉતરીને મને નમસ્કાર કરી અશ્વ આપ સારી કરી એમ હાથ જોડીને તેણે કહેતાં આ ઉત્તમ શુકન મને થયેલાં છે અને શ્રીશ્રેયાંસનાથ ભગવાનની ભક્તિરૂપી . વેલડી-કલ્પલતા કુળવાનું પુષ્પાત્પત્તિરૂપ કા જાણી હું તે યુવકની સાથે તેને
ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રસ્તાવના આવાસે ગયો. ત્યાં ભેજન વસ્ત્રાદિકથી સન્માન કરી “ આપ મારા સ્વામી છે, હું આપને સેવક છું, આ સમગ્ર લક્ષ્મી આપની છે.” એમ કહી હું ખી ધારણ કરી કુલિનપુરથી કેમ આ છું ? એમ પૂછતાં તમે મને કેમ ઓળખે તેમ મેં જણાવતાં, હું પણું કુ ડિનપુરનો રહેવાસી છું, મારું નામ બ કમાર છે, પોતે પણ કંડિનપુરથી દ્રવ્યોપાર્જન કરવા આવ્યો છે અને શ્રી શ્રેયાંસકુમારના શ્રેષ્ઠ સદભાવથી મેં ઇચ્છા કરતાં વિશેષ લક્ષ્મી પ્રાપ્ત કરી છે. તેમ તેણે કહ્યું. પછી મારી કુમારને જોવાની છા જાણી તે યુવક શ્રીકુમારની સાથે કુમારના દર્શનાર્થે હુ રાજ્યમહેલમાં ગયા. ત્યાં સુવર્ણની , બનાવેલ અશ્વશાળા, ગજશાળા વગેરે સુંદર ભૂમિકા, તેમજ દેવ, દેવાંગનાઓ, મંત્રી વર્ગ અનેક રાજાઓ વગેરેથી વિભૂષિત બત્રીસ પ્રકારના ભજવાતા નાટકો વગેરેથી અનુપમ અને રત્નજડિત સિંહાસન ઉપર શ્રી શ્રેયાંસનાથ કુમારને બેઠેલા જોઈ, તેમને નમસ્કાર કરી તેમણે આપેલ આસન ઉપર બેસી, મને કુશલ સમાચાર પૂછી, મને મુકટ સિવાયના સર્વ આભૂષણ અને પિતાના કરતાં પણ વિશાળ કંકણપુરતું રાજ્ય પરમાત્માએ આપ્યું અને મેં શ્રીકુમારને માર મંત્રી બનાવ્યું. પછી પાંચ દિવસ ત્યાં રહીને પરમાત્માની આજ્ઞા લઈને કંકણપુર જાય છે. શ્રીકાતાના અસાધારણ રૂપની ખ્યાતિ સાંભળી તે અહિ આવેલ છે અને આ કુંડલયુગલ શ્રીકાન્તાને યોગ્ય જ છે એમ કહી જયસિંહ કુમાર પિતાના આવાસે જાય છે. પછી કુંડલ પહેરવાથી અહિ શ્રીકામદેવ કાંતાના હૃદયને વીંધી નાખે છે અને માત્ર શ્રેયાંસકુમારનું ધ્યાન ધરતી કે ઈ સાથે વાત નહિં કરતી મીન ધારણ કરે છે. સખીવર્ગ તેને આશ્વાસન આપે છે. શ્રીકાન્તા ફક્ત કુંડલયુગને જોતી, પૂજતી અને પ્રણામ કરતી તે તેની પર કતરેલ શ્રેયાંસનાથના નામને મંત્રની માફક સ્મરતી રહે છે.
શ્રેયાંસકુમારની પ્રત્યે શ્રીકાન્તા અનુરાગ ધરાવે છે ને તેની માતા ઉચિત માને છે તેમ જાણ કુમારી આનંદ પામે છે. કુમારના નામરૂપી મંત્રાક્ષનું વારંવાર સ્મરણ કરે છે. શ્રીકાન્તાનું અતિ સૌંદર્ય સાંભળી અન્ય રાજાઓ પોતાના કુંવરો માટે તેની માંગણી કરવા એક સાથે કપિલપુરમાં એકઠા થાય છે. આવેલા સર્વ રાજાના પ્રધાન પુરુષે આગળ જ્યોતિષીએ રાજાને જણાવેલ સાત કારણે સાચા કરી બતાવશે તેને હું મારી પુત્રી આપીશ એમ કુંવરીના પિતા આનંદવર્ધન સર્વને જણાવે છે.
સંદર્ય, રૂ૫ વગેરેને મોહવશ થયેલા મનુષ્યો જેમ તે પ્રાપ્ત કરવા કેવા અધીરા, બાવરા અથવા ઘેલછાવાળા બને છે તે અહિં ગ્રંથકર્તા પૂજન આચાર્યશ્રી જણાવે છે. અત્રે શ્રીકાન્તાની માંગણી કરવા આવેલા અન્ય રાજપુત્ર ગામની બહાર રત્નગર્ભા નદીના કિનારે પડાવ નાંખી ત્યાં સુવે છે, કેટલાક આતાપના લે છે, કેટલાક પૂજા કરે છે, કેટલાક નદીને પ્રણામ, સ્તુતિ કરી કેટલાક ઉપવાસ કરી રહ્યા છે. જાઓ ! મેહના ઉછાળા ! (જ્ઞાની મહારાજાઓએ મેહ, રાગ વગેરેનું જે સ્વરૂપ બતાવ્યું છે તે મનુષ્ય વિચારે તે એક સોંદર્યવાન સ્ત્રી પ્રાપ્ત કરવા આવી અનેક ચેષ્ટાઓ કરે ખરા ? આ પણ સંસારની એક જાતની જ વિચિત્રતા ) આનંદવર્ધન રાજાના પ્રધાન પુરુષો વિષ્ણુ રાજા પાસે આવી શ્રેયાંસકુમારને કપિલેપુર પિતાની સાથે મેકલવા વિનંતિ કરવાથી વિષ્ણુ રાજા પિતાના મંત્રીઓ સાથે સાતે પ્રકારના કાર્યો માટે શું કરવું તે વિચારે છે. જો કે “ જ્યોતિષી લોકોના કહેવામાં આવેલ પ્રમાણે શ્રેયાંસકુમારની પત્ની શ્રીકાન્તા થશે અને કુમાર તે તીર્થંકર થવાની છે, તે કોઈ જાતની શ કા રાખવાનું કારણ નથી. કુમારના પૂર્વ પૂર્યોદયથી આવી ઉત્તમ કન્યા પ્રાપ્ત થઈ છે. વગેરે અનેક આનંદજનક યોગ્ય વચને મુખ્ય મંત્રીના સાંભળી વિષ્ણુ રાજ ફરી સભામાં આવે છે.) આ સાતમા સગમાં શ્રી શ્રેયાંસકુમારને જન્મ, તરુણાવસ્થા, રૂપવર્ણન, શ્રીકાન્તાનો અનુરાગ અને કાંપિયપુરથી પ્રધાન પુરુષનું આગમન વગેરે હકીકતે આપવામાં આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સ - આઠમા ( પા. ૧૬૬ થી પા. ૧૮૨ સુધી )
શ્રી વિષ્ણુ રાજાના ક્રમાવવાથી શ્રી શ્રેયાંસકુમાર કાંપિલ્મપુર પ્રાંત જ્યાં પ્રયાણ કરે છે ત્યાં દેવદુદભી વાગે છે. કુમારને સાભાગ્યવતી સ્ત્રીએ માંગલિક કરે છે, અને ચતુરંગી સૈન્ય અને સામતવથી સયુક્ત શ્વેત હાથી પર બિરાજેલા પ્રધાન પુરુષોની સાથે શ્રેયાંસકુમાર જ્યાં પ્રયાણ કરતાં પ્રથમ પડાવ નાંખે છે ત્યાં સાધ ઇન્દ્ર પોતાના માતથી નામના સારથી સાથે પોતાના રથ મેાકલે છે. સારથીની વિન ંતિ. થી પ્રભુ રથમાં બિરાજમાન થાય છે, અને અનુક્રમે રનગા નદીના કિનારે આવી પહોંચે છે જ્યાં કુમારાવડે કિનારો અવરાયેલ હોવાથી નદી ( પ્રભુના પ્રભાવવડે) પોતાને પ્રવાહ બીજી તરફ વાળે છે. શ્રેયાંસકુમાર ત્યાં પડાવ નાખે છે. પૂર્વે કરેલા પુણ્ય આવેા પ્રભાવ જાણી અન્ય રાજકુમારે અભિમાન રહિત બનતાં પ્રભુનાં ચરણે સ્વીકારવા ઉચિત છે એમ વિચારે છે.
શ્રીકાંતાને વરવા માટે જતાં ખીન્ન અભિમાની રાજકુમારોને, સામ તેાએ શ્રેયાંસકુમાર ત્રણ ભુવનના સ્વામી, દીપક સમાન અને ત્રણ ભુવનના પુજનીય હોઇ નમસ્કારને યાગ્ય છે, એમ જણાવવાથી રાજકુમારો સદેહયુક્ત ચિત્તવાળા બનવાથી પ્રભુ પાસે જતાં તે મારી આપશે કે નહી' તેવા વિચાર કરે છે જેવામાં ચંદ્રચૂડ નામના કુમાર કહે છે કે—પ્રભુ કૃપાળુ છે માટે શ ંકાને દૂર કરી સ્કંધ ઉપર કુહાડા રાખી જાઓ. તેવી રીતે શ્રેયાંસકુમારના આવાસે આવે છે ત્યાં સ્કંધ ઉપરથી કુમારની આજ્ઞાથી કુહાડા ઉતરાવે છે જેથી દરેક પોતપાતાના કેશસમૂહને છૂટા મૂકી કુમાર પાસે આવે છે. (કેશ છૂટા મૂકી સ્કંધ ઉપર કુહાડા લઇ પોતાના કરતાં મહાન પુરુષ પાસે જવાથી તેવા મનુષ્ય ક્ષમાપાત્ર બને છે, આવે ક્રમ પૂર્વકાળમાં હતો. ) “ અમારા અભ્યુદય થયેલ છે કે તેથી આપના દર્શનને લાભ મળ્યા છે,'' એમ કહી પૃથ્વીપીઠ ઉપર મસ્તક નમાવી પોતાના અપરાધની માફી માગી કુમારના ગુણાની અનેક રીતે પ્રશંસા કરે છે. હવે શ્રીકાંતાના પિતા આનંદધન નગરની અતિ ઉત્તમ પ્રકારે શેાભા કરાવી સૈન્ય સહિત સામે આવે છે. શ્રેયાંસકુમારનું બહુમાન તેમજ સ્તુતિ-પ્રશંસા રાજા કરે છે (પા. ૧૬૮ ) હવે નગર તરફ પ્રયાણ કરતાં કુમાર અશોકવનની મધ્યમાં આવે છે ત્યાં યક્ષ સ્વાગત કરે છે, જ્યાં બેસતાં વૃક્ષ પણ છાયા કરે છે. એવા એવા પુણ્યયેાગથી થતાં અનેક આશ્ચર્યો જોઇ જનતા જગતસ્વામીના અપુ ણ્યની પ્રશંસા કરે છે. પછી આનંદન રાજા સો સત્કાર કરી, જ્યાતિષીઓને ખેલાવી, લગ્નમુ નક્કી કરી પછી વરવધૂને સુગંધી ઔષધવાળા પાણીવડે સ્નાન કરાવી, વસ્ત્રાલંકારો પહેરાવી, વાજિંત્રાના નાદ સાથે શ્રેયાંસકુમારનું શ્રીકાન્તા સાથે પાણિગ્રહણુ મહે।ત્સવ થાય છે. રાજા કુમારને પટહસ્તી, ઉત્તમ અશ્વો, ઉત્તમાત્તમ અનેક વસ્તુઓ આપે છે અને પોતાની પુત્રીને શાન્તવન આપી વિદાય કરે છે. શ્રેયાંસકુમાર પોતાના નગર તરફ પ્રયાણ કરતાં રસ્તામાં અનેક થળે સત્કાર પામી પોતાના સિંહપુર નગરના સહસ્રામ્રવનમાં આવી પહેાંચે છે, જ્યાં સિંહરાજા નગરને અનુપમ રીતે શણગારાવે છે, દેવ સમૂહ પણ ત્યાં હાજર થાય છે અને પિતા નગરપ્રવેશ કરાવે છે. નગરની સ્ત્રીએ પ્રભુ અને શ્રીકાન્તાના રૂપની પ્રશંસા કરતાં અનેક જાતનેા વાર્તાલાપ કરે છે. તે નગરની શેાભા, સામૈયુ વગેરેનું વર્ણન ગ્રંથકર્તા મહારાજે જે કરેલ છે તે વાંચવા જેવુ છે. પરમાત્મા માટે તે સર્વ હોઈ શકે છે. (પા. ૧૭૦)
૪૯
પ્રભુ મહેલમાં પ્રવેશ કરતાં માતાપિતા વધામણા કરવા સાથે આશીર્વાંચન આપે છે.
આના
ત્રણ જ્ઞાનવડે સંસારને આકડાના રૂ સરખા તુચ્છ સમજવા છતાં, સંસારરૂપી કૂવામાં પડતાં પ્રાણીાના ઉદ્ધાર કરનારા હોવા છતાં, પૂર્વભવથી પ્રગટેલા માતાપિતાના આગ્રહને જાણવા છતાં “ કર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૫૦.
પ્રસ્તાવના
ફળ અવશ્ય ભોગવવું જોઈએ.” એમ સમજી અનેક પ્રકારના વિષયસુખને અંતરના અવિકારીપણે ભોગવતા પરમાત્મા શ્રેયાંસકુમારાવસ્થામાં એકવીશ લાખ વર્ષો ક્ષણમાત્રમાં વ્યતીત કરે છે.
એક દિવસ ઈન્દ્ર ત્યાં આવી પ્રભુને નમસ્કાર કરી તેમના પિતાની અનેક રીતે પ્રશંસા કરે છે. પ્રભુના પિતા ઇન્દ્રને કહે છે કે-“તમારે કરેલ જન્માભિષેક વગેરે મેં જો પરંતુ આ કુમારને રાજ્યાભિષેક તમે કરે અને હું રાજ્ય ચલાવી કંટાળી ગયેલ હોવાથી રાજ્યને ભાર વહન કરવા કુમારને જણાવું છું છતાં કુમાર અને પ્રત્યુત્તર આપતાં નથી માટે તમે તેમને સમજાવી મારું મનોરથરૂપી વૃક્ષ વિકસિત બનાવો.” પછી ઇન્દ્ર પ્રભુને મસ્તક નમાવી, પિતાના લધુતા જણાવી, પિતાની આજ્ઞાને માન્ય કરવા અને પિતાને સંતોષ પમાડવા વિનંતિ કરતાં માતાપિતાને આગ્રહ અને ઇન્દ્રની વિનંતિથી પરમાત્મા રાજ્યાભિષેક કરવાની હા કહેતાં ઈન્દ્ર દેવદાર તીર્થજળ મંગાવે છે. વિષ્ણુ રાજાએ સમસ્ત સામગ્રી તૈયાર કરી અને નાગરિક તથા અન્ય રાજાઓ વગેરે ભકિતના કારણે એકત્રિત થતાં ઈન્દ્ર પ્રભુને રાજ્ય ભિષેક કરી પ્રસ્થાને જાય છે. અને પિતા “લાંબા વખત સુધી રાજ્યલક્ષ્મી ભાગો,તે પરમાત્માને આશીર્વાદ આપે છે.
પ્રભુના પ્રતાપે સિંહપુરીમાં પ્રજા સર્વ પ્રકારે સુખ અનુભવે છે. કેટલોક સમય વિત્યાબાદ શ્રેયાંસનાથ પ્રભુની રાણી શ્રીકાંતાને ચંદ્ર સ્વપ્ન સૂચિત શ્રેષ્ઠ ભાગ્યવંત પુત્ર જન્મે છે, જેનું સેમચંદ્ર નામ રાખવામાં આવે છે. તેમના સુંદર દેહનું વર્ણન કરતાં ગ્રંથકાર મહારાજ જણાવે છે કે “ હે સૂર્ય સરખા, મુખથી ચંદ્ર સરખા, રૂપથી મંગળ સરખા, મનથી બુધ સરખા, બન્ને નેત્રોથી ગુરુ સરખા, સદાચારથી શુક્ર સરખા, તેજથી શનિ સરખા, નખની પંકિતથી તારા ચરખા” એ રીતે સર્વ ગ્રહની શોભાને ધારણ કરનાર છે. કુમારને પુયોગે કોઈપણ ગ્રહ નડતે નહતું અને શ્રેયાંસનાથ પ્રભુ યોગ્ય વયે પિતાના કુમારને ચંદયશા નામની અન્ય સનતકુમાર નામના રાજવીની કન્યા સાથે પરણાવે છે. અનુક્રમે પ્રભુના માતા પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં માતાપિતાને સ્વર્ગવાસ થતાં, પ્રજાજનોને થયેલ શેક નિવાણ કરવા, હૈયે ધારણ કરાવવા, સંસારી પ્રાણીઓનું આયુષ્ય, સ્નેહ, સંયોગવિયોગ, સંસારને પ્રેમ, કોઈપણ વસ્તુ વગેરે સર્વનાશવંત, અસ્થિર, અસાર કેવા છે તેનું સ્વરૂપ સમજાવી, મેહને ત્યાગ કરી વિવેક ધારણ કરવા પરમાત્મા શિખામણ આપે છે, જેથી સમસ્ત જનસમૂહ શાકને ત્યાગ કરે છે (પા. ૧૭૩-૭૪)
હવે પરમાત્માની દીક્ષા લેવાની ઈચ્છા થતાં પ્રથમ સેમચંદ્ર કુમારને રાજ્યાભિષેક કરે છે અને પિતે દીક્ષા લેવાની સંમતિ માંગે છે. જે વખતે પ્રભુ સાથે એક હજાર રાજવી મિત્રો પણ દીક્ષા લેવા તયાર થાય છે. પ્રભુની દીક્ષા લેવાની ઇચ્છા થતાં આસનકંપઠારા તે જાણી લેકાંતિક દેવો ( જેઓને આચાર કઈ પણ તીર્થંકર પરમાત્માની દીક્ષા લેવાની ઈચ્છા વખતે) પ્રભુ પાસે આવે છે (જે સારસ્વત, આદિત્ય, વહિ, વરુણ, ગાય, તુષિત, અવ્યાબાધ, વાયુ અને અરિષ્ટક છે. તેઓ પ્રભુને વિનંતિ કરે છે. પોતાનો અધિકાર જણાવે છે અને ધર્મરૂપી તીર્થ પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરી ચાલ્યા જાય છે. તે વખતે ઇન્દ્રનું આસન કંપે છે. જ્ઞાનધારા કારણું જાણી સિંહાસન પરથી ઉડી પરમાત્માને પ્રણામ કરી, કુબેરને પરમાત્માને મહેલ દ્રવ્યથી પરિપૂર્ણ કરવા આજ્ઞા કરે છે, અને દાન લેવાની ઉઘણું કરાવે છે, જેથી પ્રભુ વર્ષીદાન આપે છે, જે અનાથ, રોગી, વગેરે દાન લે છે, અને તેઓના દારિદ્રને નાશ થાય છે, સગી દાન લેતાં તેઓ રોગમુક્ત થાય છે. પરમાત્મા દિનપ્રતિદિન એક કરોડ અને આઠ લાખ સોનામહોરનું દાન દે છે. આ પ્રમાણે આખું વર્ષ વ્યતીત થાય છે અને મોક્ષ મહેલમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ચડવા માટે આવું દાન ( પ્રથમ પગથિયા સમાન છે એમ લાકે પ્રસિદ્ધ થાય છે. * એક બાજુ પ્રભુ વરસીદાન આપે છે ત્યારે રામચંદ્ર રાજા પિતા રાજ્યમાં સર્વત્ર અન્ન, , ચાર કાય આહારે, રથ, ડાબ, વ, અલંકાર, ગામ, આકર, નગર વગેરે જેને જે જોઈએ તે પ્રમાણે દાન આપી પિતૃભક્તિ સાથે શાસનપ્રભાવના કરે છે. ત્રણ અબજ એસી કોડ અને એંશી લાખ સુવર્ણ મહોરનું વરસીદાન પ્રભુ આપે છે કે જે દાન લેનાર યાચકો પણ ઉલટા દાન દેવાની શકિતવાળા બની જાય છે. પરમાત્મા આ રીતે અસાધારણ, અનુપમ, અપરિચિત અને અગણિત વરસીદાન આપ્યા પછી મોહનો ત્યાગ કરી સંયમરૂપી રથ પર આરોહણ થવા માટે નિધિ સમાન વ્રત ગ્રહણ કરવાની ઈચ્છાવાળા પરમાત્મા વિધિપૂર્વક બલિવિધાન કરી બે ઉપવાસ છ )ને તપ કરે છે. પછી આસનકંપથી પરમાત્માનો તિક્ષાસમય જાણી બધા ઈન્દ્ર મહારાજાઓ અને સેમચંદ્ર વગેરે રાજવીઓ પ્રભુને દીક્ષાભિષેક કરવા વિનંતિ કરતાં પરમાત્માને આદેશ મળવાથી દેવદારા વીર્થજળ મંગાવી, પ્રથમ દે અને રાજાઓ પ્રભુને અભિષેક કરી સુગંધી વસ્ત્રો વડે શરીર લુછી બે દિવ્ય વસ્ત્ર પરિધાન કરેલા પરમાત્માની સ્તુતિ કરે છે. (પા. ૧૭૬ ) પછી સેમચંદ્ર રાજાએ મણિની પીઠિકાવાળી, રત્નના સિંહાસન યુક્ત ઉત્તમ પ્રકારની વિમળપ્રભા નામની શિબિકા સેવકવર્ગ પાસે તયાર કરાવી અને ઇન્દ્ર મહારાજે પણ દેવદાર સેમચંદ્ર રાજવીની જેવી શિબિકા તૈયાર કરાવી. રાજવીએ બનાવેલી શિબિકામાં તે ખલ થઈ ગઈ, કે તરત જ પરમાત્મા સિંહાસનથી ઊઠી શિબિકાને પ્રદક્ષિણા આપી તેમાં પૂર્વાભિમુખે સિંહાસન ઉપર બિરાજમાન થાય છે, કે તરત જ દેવદાન, રાજાઓ, ચામર, છત્ર વગેરે સહિત શિબિકાને વહન કરે છે, પરમાત્માની આગળ રત્નમય અષ્ટમંગળ-કળશ, છત્ર, ઝારી, દેના હાથમાં રહેલ મહાધ્વજ, પતાકાઓ ઘુઘરીયુક્ત, વૈર્યમણિના દંડવાળું સફેદ છત્ર, સિંહાસન અને પાદપીઠ એ અષ્ટ મંગળ, પછી ઉતમ રીતે શણગારેલા એકસો આઠ ઉત્તમ અશ્વો, તેવા અને તેટલા જ હસ્તિઓ, , તેટલા જ સુભ અને અસંખ્ય પ્રકારની ચતુરંગી સેના ચાલવા લાગી. પછી જોજન ઊંચે, હજારો નાની ધ્વજાઓ, અને છત્રોથી યુક્ત લટકતી પુપમાળાઓ, વિર્ય -મણિના દંડવાળો અને દેવડે ઉપાડેલ મહેદ્રવજ આગળ ચાલવા લાગે છે. ત્યારબાદ અશ્વ, રથ, હસ્તિ વગેરે વાહન ઉપર બેઠેલા રાજાઓ, ક્ષત્રિય, સેનાપતિઓ, વિમાનમાં રહેલ દેવીઓ, પિતાના પરિવાર સાથે ચાલવા લાગે છે. ત્યારબાદ અલંકાર સંછ જયકુંવર નામના હસ્તિ ઉપર છત્ર અને ચામરથી વિંજાતા સેમચંદ્ર રાજવી પોતાના સૈન્ય સહિત પરમાત્માની પાછળ ચાલે છે. પુષ્પવૃષ્ટિ થાય છે, દાન અપાય છે. એ રીતે ચાલતાં ચાલતાં સહસ્ત્રાગ્ર વનમાં પરમાત્મા આવી પહોંચે છે. તે વનમાં છએ ઋતુઓના ભાવ વર્તાતા હેવાથી સર્વ ધંધાનોમાં જાણે કે અગ્રેસરપણું પ્રાપ્ત કર્યું હોય તેમ શોભવા લાગે છે. તે વનમાં હિંદુ નામના વૃક્ષ નીચે ઇન્ડે પિતાના હસ્તને ટેકે આપતાં પરમાત્મા તે શિબિકા ઉપરથી નીચે ઉતરી, સંયમરૂપી જામીને આલિંગન આપવામાં વિદરૂપ સવ અલંકારોને ઉતારી નાંખે છે. બેંતાળીશ લાખ વર્ષ પર્યત રક્ષણ કરેલી રાજ્યલક્ષ્મીને એને લાગેલ ધૂળની માફક ત્યાગ કરી, ફાલ્ગન વદી તેરશને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યું છતે પૂર્વાલસમયે પાંચમુષ્ટિ લોન્ચ કર્યો કે જે કેશને ઇન્ડે દિવ્ય વસ્ત્રમાં લઈ ક્ષીરસમુદ્રમાં નાંખી ત્યાં આવી કોલાહલનું નિવારણું કરે છે; તરતજ પરમાત્માએ સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને સાવધાગના પચ્ચકખાણું સ્વીકારતાં તરત જ પરમાત્માને એવું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. ( દરેક તીર્થકર ભગવંતને આ રીતે ચોથું જ્ઞાન પ્રગટ થાય છે. ) તે વખતે પરમાત્માના હજાર મિત્ર રાજવીઓ પણ સાથે વ્રતે સ્વીકારે છે અને દેવે મનુષ્યોને જય જય એવો ધ્વનિ સર્વ વિશ્વમાં વ્યાપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
પર
પ્રસ્તાવના
જાય છે. તે વખતે ઇન્દ્રે નિર્મળ દેવ વસ્ર પરમાત્માના ડાબા ખંભા ઉપર મૂકયાબાદ પરમાત્માને નમસ્કાર કરી સર્વ દેવેા રાજાઓ વગેરે પાતાતાના સ્થાને જાય છે.
હવે પરમાત્મા પરિવાર સહિત અન્યત્ર વિહાર કરી. બીજે દિવસે સિદ્ધાર્થ નગરે પહોંચે છે, ગોચરી સમયે પરમાત્મા ન ૢ શ્રેષ્ઠીને ગૃહે આવે છે, તે શ્રેષ્ઠીને ત્યાં તે જ દિવસે તેના પુત્રના નામાભિધાનને મહેાત્સવ હોવાથી પોતાના કુટુંબી જનાને જમવાનુ આમંત્રણુ આપ્યું હતું. આ પ્રસંગે પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ઘેર પધાર્યાં જાણી પરિવાર સાથે ઊભા થઇ, સાત આઠ પગલાં સન્મુખ જઇ આનંદ ભર વારંવાર પ્રણામ કરી, વસ્ત્રના છેડાથી પરમાત્માના બન્ને ચણા લુછી હે પ્રભુ ! આજ મારે આંગણે આપના પધારવાથી મારા જન્મ સફળ થયેલ છે, મારું આંગણું પવિત્ર થયેલ છે.
મારી સ` સંપત્તિ આપને આધીન છે તે આપ મારા ઉપર અનુગ્રહ કરો, એમ સ્તુતિ કરી સરળબુદ્ધિવાળા નંદશ્રેષ્ઠી પરમાત્મા સમક્ષ સુવર્ણ રત્નાદિક ધરે છે, પરંતુ નિષ્પરિગ્રહી પરમાત્મા તે વસ્તુ નહિ સ્વીકારવાથી પછી શ્રેષ્ઠી ક્ષીરાન્ન ધરતાં તે નિર્દોષ જાણી પરમાત્માએ પાતાનું હસ્તપાત્ર ધરવાથી (દરેક પરમાત્મા તેજ પાત્ર ધરે છે.) વિકસિત રામરાવાળા નદશ્રેષ્ઠી ક્ષીરાશ વહાવરાવે છે, તે વખતે ત્યાં દેવસમૂહ આકાશમાં દેવદુ’દુભી વગાડે છે, સુગંધી જળપુષ્પોની વૃષ્ટિ કરે છે, અને નંદશ્રેણીના ગૃહાંગણમાં સાડાબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરે છે. જય જય ધ્વનિ થવા લાગે છે, અા વાનમ્ અને વાનમ એમ દેવે ઉદ્ઘોષણા કરેછે અંતે અનેક પ્રકારના વાજિંત્રા વાગે છે. ( દરેક તીર્થંકર ભગવતનું પ્રથમ પારણ જે ભાગ્યશાળી છોષ્ઠીને ત્યાં થાય તે સ્થળે દેવા ઉપર પ્રમાણે દૃષ્ટિ કરે છે.)
“ જુએ તખ્તીના પુણ્યની રચના ” પુત્ર નામાભિધાનના શુભ પ્રસગને દિવસે જ પરમાત્મા તેને ઘરે પારણુ કરે છે. આવે ઉત્તમોત્તમ પ્રસંગ કાઈ પુણ્યપ્રભાવક પુરુષને જ પ્રાપ્ત થાય છે. ( પ્રાણીના પુણ્યના ઉઘ્ય શુ કામ નથી કરતા ?) ગ્રંથકાર મહારાજ અહિં જણાવે છે કે “ નંદ શ્રેષ્ઠી તથા તેના પુત્રના આનંદની સ્તુતિ કરીએ છીએ કે જેના નામભિધાનના પ્રસંગે પરમાત્મા પોતે જ આવી પહેાંચે છે. '' અને પરમાત્મા ખરેખર મહાન છે કારણુ કે ગોચરી પ્રાપ્ત કરીને તેમણે બલામાં સાડાબાર કરોડ સાનૈયા આપેલ છે. પરમાત્માનુ· સૌ પણું પણ આશ્ચર્યજનક છે. તેથી તે જ ભવમાં અક્ષય ભોગસામગ્રી અને મુક્તિ પ્રાપ્ત થાય છે.
પરમાત્મા ત્યાંથી વિહાર કરી ગયા બાદ તે શ્રેષ્ઠી પ્રભુના ચરણુ–સ્થાપનને સ્થળે અન્ય જતા તે સ્થળનું ઉલ્લંધન ન કરે તે માટે પીઠિકા બનાવે છે.
પરમાત્મા અનેક સ્થળે પ્રાણીઓ ઉપર ઉપકાર કરતાં કરતાં એ વર્ષે ફરી સિંહપુરી(જન્મભૂમિ)માં પધારે છે અને સહસ્ત્રાત્ર વનમાં દીક્ષાવૃક્ષ નીચે રહેલા પરમાત્મા તે વખતે શુકલધ્યાનના એ પાયાના ચિંતવનવડે ઘાતી કર્મોને નાશ કરતાં માત્ર માસની અમાવાસ્યાને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં પૂર્વાહ્ન સમયે વ્યાધાત રહિત પૂ અને લેાકાલોકને પ્રકાશ કસ્તુ' કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે વખતે આસનક પથી અવધિજ્ઞાનારા પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ જાણીને બધા ઇન્દ્ર મહારાજાએ ત્યાં આવી પડે ંચે છે. પરમાત્માના સમવસરણની રચના કરવાને ઇચ્છતાં પ્રથમ વાયુકુમાર દેવા એક યેાજનપ્રમાણુ પૃથ્વીને સાફ કરે છે, પછી મેષકુમાર દેવા તે પૃથ્વીને ચંદન, કેસર અને ધનસાર એવા સુગંધી પદાર્થાવડે પડથાર બાંધી પુષ્પષ્ટિ કરે છે. પછી 'તરેન્દ્રો ચાર પ્રકારના તારણુ ખાંધે છે, બાદ ભવનપતિ દેવા પ્રથમ રૂપાનેા ગઢ સુવણુ કાંગરાવાળા બનાવે છે, તે રૂપાના ગઢની અ་દર જ્યોતિષી દેવા સાનાને કિલ્લા અને તેના ઉપર રત્નનાં કાંગરાવાળા બીજો ગઢ બનાવે છે ભાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
વૈમાનિક દે તે સોનાના કિલ્લાની અંદર રત્નને કિલ અને પાંચ પ્રકારના મણિરત્નના કાંગરાવાળો ત્રીજો ગઢ બનાવે છે. તેના ઉપર ધ્વજાઓ અને ઇન્દ્રનીલમણિના તેર શોભે છે. તે કિલ્લાને બાર દરવાજા હોય છે. દરેક દરવાજે ધૂપધાની વાવડીઓ સાથે બનાવે છે. કિલ્લાની અંદર વ્યંતર દેવો રત્નની પાઇપીઠ સહિત રત્નનું સિંહાસન રચે છે. સિંહાસન ઉપર ભગવંતના દેહ કરતાં બાણે ઊંચે, સમવસરણને આવરી લેતે રક્ત પલવોથી સમસ્ત પાંદડાવડે પ્રફુલ્લિત અશોકવૃક્ષ રચે છે. સિંહાસન ઉપર ત્રણ જે બનાવ્યા બાદ તે સ્થળે એક હજાર ફુટ ઊંચે ઈ-ધ્વજ વેત પતાકાઓવાળે રચે છે.
વચ્ચેના બને કિલ્લાના મધ્યભાગમાં દેવ પરમાત્માના વિશ્રામ માટે ઈશાન ખૂણામાં મણિમય દેવછંધાની રચના કરે છે અને વ્યંતરદેવે સુવર્ણકમળને વિષે ધર્મચક્રનું સ્થાપન કરે છે. એ રચના કર્યા પછી પરમાત્મા નવ સુવર્ણકમળો પર ચરણું સ્થાપન કરતાં સ્તુતિ કરાતા પરમાત્મા પૂર્વદિશાઓથી સમવસ. રણમાં પ્રવેશ કરે છે. બાદ તીર્થંકર પ્રભુ કલ્પ–આચાર પ્રમાણે ચેત્યક્ષને પ્રદક્ષિણા આપી (“નો સિરાસ”) “ તીર્થને નમસ્કાર ” કરી પૂર્વાભિમુખે બિરાજ્યા અને તરત જ વ્યંતરદેવે પરમાત્માના પ્રભાવથી ત્રણ બિંબે વિકતાં ચાર રૂપવાળા બને છે. પરમાત્માના મસ્તકની પાછળ ભામંડળ પણ સૂર્યના બિંબ જેવું દેખાવા લાગે છે. - હવે તે સમવસરણના અગ્નિ ખૂણામાં સાધુ, દેવાંગનાઓ અને સાધ્વીઓ, નૈઋત્ય ખૂણામાં ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવીઓ, વાયવ્ય ખૂણામાં ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતર દેવો, અને ઈશાન ખૂણામાં વિમાનિક દેવ, મનુષ્ય અને સ્ત્રીઓ આ રીતે બાર પ્રકારની પર્ષદા બેસે છે. બીજા ગઢની અંદર નિત્યરી એવા પ્રાણીઓ પણ વેર રહિત થઈને પિતાના સ્થાને બેસે છે. ત્રીજા ગઢમાં દેવ, દાનવ અને મનુષ્યના વાહને રહે છે. ત્યારબાદ ઇન્દ્ર મહારાજ પરમાત્માને પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરી પિતાના સ્થાને બેસે છે અને સોમચંદ્ર રાજવી પણ તે પ્રમાણે પ્રણામ કરીને ઈશાન ખૂણામાં બેસે છે.
હવે સીધમ ઇન્દ્ર અહિં પ્રથમ પ્રભુતુતિ કરે છે. પછી કહે છે કે “ સૂર્ય સમાન હે શ્રી શ્રેયાંસનાથ ભગવાન ! ( અહિં ઈન્દ્ર પ્રભુના પંચ કલ્યાણકોનો મહિમા અને તિથિઓની શ્રેષ્ઠતા અને બહુમાન કરતાં નીચે પ્રમાણે કહે છે. ) આ૫ના જન્મથી સિંહપુર સાર્થક બન્યું છે. આપના માનસિક કે વાચિક ભેદ તે દૂર રહે પરંતુ આ૫ના માતાપિતાને નામમાં ભેદ નથી. શ્રાવણ, જ્યેષ્ઠ, માધ અને કાગણ માસની પાંચ તિથિઓને આપે ઉજવલ બનાવી છે. જયેષ્ઠ માસમાં આપ સ્વર્ગનો ત્યાગ કરી આવ્યા તે માસ આ જગતમાં શ્રેષ્ઠતા કેમ પ્રાપ્ત ન કરે છે અને દિવસે આપને જન્મ થવાથી તે તિથીને આપે બહુમાન આપતાં લોકો છઠ્ઠીના લેખને બહુ જ આદરમાન આપે છે. ફાગણમાસમાં આપને જન્મ થવાથી પાંદડા ખેરનાર તે માસની નિષ્ફળતા દૂર થઈ છે. આપના જન્મના દિવસે દરેક પ્રકારની વૃદ્ધિ થવાથી તે કાદશી વડીબારશ તરીકે પ્રસિદ્ધ થઈ છે. તેરશને દિવસે આપની દીક્ષાથી તે દિવસને આપે નિર્મળ બનાવ્યો છે. માઘ માસની અમાવાસ્યાના દિવસે કેવળજ્ઞાન પ્રગટ થવાથી તે તિથિ ૫ણું ઉજવેલ બની છે. અવધિનાનધારા હું જાણું છું કે શ્રાવણ માસમાં આપનું નિર્વાણુ થવાનું હોવાથી તે શ્રાવણ માસને હું નમસ્કાર કરું છું. બે કલ્યાણકની તિથિ ત્રીજ હોવાથી સભામદાતા બની છે.
એ રીતે ચરિત્ર રચયિતા આચાર્ય મહારાજે સુંદર અલંકારપૂર્વક આ શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ચરિત્રનો પરમાત્માને વિવાહમહોત્સવ, રાજ્યાભિષેક, દીક્ષા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને સમવસરણની રચના આટલી હકીકતનું આ આઠમે સર્ગમાં સુંદર વર્ણન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૪.
પ્રસ્તાવના
સર્ગ ૯ મે (પા. ૧૦ થી પા. ૨૧૩ સુધી) પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવાને મેઘગર્જના જેવી ગંભીર, વિશ્વના સંતાપને દૂર કરનારી, અમૃતરસ જેવી વાણીવડે યુક્તિવાળી દેશના આપી, તે ઉપર ગ્રંથકર્તા આચાર્ય મહારાજ આ નવમા સર્ગમાં વર્ણન કરે છે.
ચોત્રીસ અતિશયે બિરાજમાન પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવાન પાંત્રીસ પ્રકારની મનોહર વાણીઅને માલકોશ રાગવડે, સર્વે પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજી શકે તેમ દેશના આપે છે. પરમાત્માની દિવ્ય વાણી સંસારતારિણી, સુધાવર્ષણ, જ્ઞાનરૂપી સૂર્યને પ્રગટાવનારી અને ભવ્યાત્માઓનું કલ્યાણ કરનારી છે. એવા શ્રી શ્રેયાંસનાથ પરમાત્માએ ના મિથ્યાત્વરૂપી અંધકારને મીટાવી જેમણે અનેક ભવ્યાત્માઓને સવિરતિ ધર્મ ગ્રહણ કરાવ્યો, અનેક આત્માને મોક્ષલક્ષ્મીના પથિક બનાવ્યા, અનેક આત્માને સ્વર્ગલક્ષમી આપી આ બધે પરમાત્માની દિવ્ય વાણીને મહાન ચમત્કાર–પ્રતાપમહિમા છે.
આ ચરિત્રના આગલા આઠ પ્રસ્તામાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુના ચરિત્ર વર્ણનેને ગ્રંથપરિચય કરાવ્યું છે, પરંતુ આ નવમા સર્ગમાં પ્રભુએ આપેલ અમૃતમય દેશના દષ્ટ સાથે સંપૂર્ણ વાંચવા, મનન કરવા, આદર કરવા યોગ્ય હોવાથી તેને માત્ર સાર આપ ગ્ય લાગતું નથી, કારણ કે તેમ કરતાં અનંત જ્ઞાની, દેવાધિદેવ શ્રી શ્રેયાંસનાથ ભગવંતે સમવસરણુમાં બિરાજમાન થઈ જે ધર્મદેશના આપી છે તે સંપૂર્ણ રીતે વાંચતા વાચકને પ્રમાદ ન થાય, અને પરમાત્માની દેશનારૂપી મધુરરસમાં ક્ષતિ ન પહોંચે, આત્મિય આનંદને લાભ મળે તે માટે અહિં માત્ર તેમાં આવેલા ધર્મના વિષયોનું સંક્ષિપ્ત સ્વરૂપ આપવા સાથે તેને લગતી કથાઓને માત્ર નામનિર્દેશ જ કરીશું જેથી વાચકવર્ગને છેલા પ્રસ્તા મનપૂર્વક સંપૂર્ણ વાંચી જવા નમ્ર સૂચના છે. . પરમાત્માએ સમવસરણમાં બિરાજમાન થઈ ભવ્યાત્માઓનું કલ્યાણ કરવા જે દિવ્ય દેશના આપી છે તે સર્વ અક્ષરશ: એકાગ્ર ચિત્ત શ્રદ્ધાપૂર્વક વાંચતાં આત્મકલ્યાણ જરૂર થશે અને સાથે વિદ્વાન આચાર્યદેવશ્રી માનતુંગરિજી જેમણે પોતાની અનુપમ વિદ્વત્તાવડે આ ચરિત્રમાં તેની સંકલનારચના કરી અપૂર્વ રસમય મનહર સુંદર કરી છે તે જાણવા સાથે, તેઓ શ્રી માટે પૂજ્યભાવ ઉત્પન્ન થાય તેવું છે જેથી સર્વ વાચક વર્ગને પ્રભુની દેશના સંપૂર્ણ મનનપૂર્વક વાંચવાની ભલામણ કરીએ છીએ. - ઉપરોક્ત રીતે પરિષદાઓ સર્વ યોગ્ય સ્થાને બેસે છે. વૈર-વિરોધવાળા પ્રાણીઓ વિરભાવને ત્યાગી પ્રભને નમી પિતાના સ્થાનમાં બેસે છે. પછી ભગવાન કોયાંસનાથ પ્રભુ સંસારના ભયને દૂર કરનારી સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરવામાં સમર્થ દેશના પ્રારંભ કરે છે. “ હે ભવ્યાત્માઓ! સમસ્ત મનેરથને પૂર્ણ કરનાર તેમજ દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારની શાખાવાળા એવા આ ધર્મરૂપી કલ્પવૃક્ષને તમે જાણો, ઓળખો, સમજો. એ ચારમાં દાન ધર્મ મુખ્ય છે અને તેના અનેક પ્રકારે છે, જેમાં જ્ઞાનદાન મુખ્ય અને સર્વ પ્રકારનું કલ્યાણ કરનારું છે. જ્ઞાની પુરુષે જ્ઞાનધારા કૃત્યાકૃત્ય સમજી અકૃત્યને ત્યાગ કરી યોગ્યનું આચરણ કરે છે જેથી તે પ્રાણી સુખી તેમજ યશભાગી બને છે અને આ લોકમાં તથા પરલોકમાં સ્વર્ગ તથા મોક્ષનાં સુખ પામે છે. અજ્ઞાની પુરુષ પરભવમાં દુઃખનું ભાજન બને છે, જ્યારે દાન કરનાર સમગ્ર સુખને દાતા બને છે. જ્ઞાન આપનાર વ્યક્તિને કદી પણ ઉપર વાળી શકાતે કારણકે જ્યારે બીજા પ્રકારના દાને પ્રાણીઓને ફક્ત એક જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
-
પ્રસ્તાવના
૫૫
ભવ પૂરતાં ઉપકારી બને છે, ત્યારે જ્ઞાનદાન તે કલ્યાણ કરનાર, ઉપકારી અને બન્ને લોકના સુખ આપનાર થાય છે જેથી જ્ઞાનદાનને મુખ્ય કહેવામાં આવે છે.
સર્વ પ્રાણીઓને અભય આપવું તે ઇષ્ટ છે, જેથી આરોગ્ય, આયુષ્ય, સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
તે અભયદાન સિવાય પ્રાણીઓએ કરેલા અનેક કષ્ટદાચ આચરણે પણ ઉખરભૂમિમાં વાવેલા બીજની જેમ નિષ્ફળ બને છે. કુપાત્રની વિદ્યા, રૂપ વિનાની નર્તિકા, નેત્ર વિનાનું મુખ, કાંતિ રહિત સદ, સૂર્ય, ચંદ્ર અને તારાઓની શ્રેણી રહિત આકાશ, દરિદ્રના વિલાસ, વિનય વિના વસ્તુની પ્રાપ્તિ, જ્ઞાન હિત ગુરુ, જળ રહિત સરેવર, મૂર્ખ વૈદ્ય, અન્યાયી રાજા, શરમ વગરની વધૂ (પત્ની) અને ફલ વિનાનું વૃક્ષ જેમ શોભતા નથી તેમ દયારહિત અનેક પ્રકારની ધર્મક્રિયા શોભતી નથી, જ હિંસારૂપી વિષવૃક્ષના પુપો હવે તમને જણાવું છું. માતાના ગર્ભમાં, જન્મતાં જ બાળપણમાં તેમજ યુવાવસ્થામાં મૃત્યુ, અનેક પ્રકારના આધિ-વ્યાધિઓ, દુર્ભાગીપણું અને બીજા પ્રકારના અનેક દુઃખ પ્રાપ્ત થાય છે, ત્યારે તે વિષ વૃક્ષનું ફળ તે નરકની વેદના જ છે. આહારાદિકના દાન કરતાં અભયદાન શ્રેષ્ઠ છે, કારણ કે વધભૂમિમાં લઈ જવાતે પુરુષ રાજ્યના દાન કરતાં પ્રાણ બચાવનારને પ્રશંસે છે. ત્રીજું સુપાત્રદાન શવ્યા, ચાર પ્રકારનો આહાર, વસ્ત્ર અને પાત્ર વગેરે ભેદથી અનેક પ્રકારનું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયવાળા પાત્રનું ધર્મ નિમિત્ત, આદરપૂર્વક અપાયેલું નિર્દોષ દાન મહાફળને આપનાર છે. ૧ જિનબિંબ ૨ જિનભવન, ૩ સાધુ, ૪ સાધ્વી, ૫ શ્રાવક, ૬શ્રાવિકા, તેમજ ૭ જ્ઞાન એ સાત પ્રકારના સુપાત્ર છે.
આ સાત પ્રકારના ક્ષેત્રોને વિષે જે પ્રાણી ધનરૂપી બીજ વાવીને ભાવરૂપી પાણીથી તેનું સિંચન કરે છે તેને મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ ભવમાં જે પ્રાણી પોતાના મરણું પર્યત સુપાત્રમાં ધનવ્યય કરતા નથી, તે લક્ષમી રહિત અવસ્થામાં સેવક બને છે. કંજુસ માણસે પિતાનું ધન ભૂમિમાં દાટે છે તેઓ (નીચી ભૂમિમાં) નરકગતિમાં જવાનું સૂચન કરતા હોય તેમ જણાય છે. પુણ્યથી પ્રાપ્ત થઈ થકે તેવું પાત્ર, પિત્ત અને ધન પ્રાપ્ત કરીને જે પ્રાણી સુપાત્રદાન દેતા નથી તે ખરેખર મૂઢ છે. બુદ્ધિમાન પુરુષો પરાધીન, અસ્થિર અને દુઃખદાયક ધનધારા-નિશ્ચળ અને વિન રહિત સુખ ઉપાર્જન કરે છે, માટે હંમેશા બુદ્ધિમાન પુરુષે સુપાત્રદાન દેવું જોઈએ. પૂર્વભવમાં આપેલા સુપાત્રદાન સંબંધમાં શ્રીદત્તનું દૃષ્ટાંત (પા-૧૮૪ થી પા.-૨૧૩ સુધી) આપેલું છે, તે સમજવા જેવું અને આદરણીય છે.
કલ્યાણ કરવામાં સમર્થ હવે ત્રણ ભુવનના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન સંસારના ભયને દૂર કરનારી સર્વ પ્રાણીઓને સર્વભાષામાં સમજાતી મેધગજના જેવી ગંભીર, વિશ્વના સંતાપને દૂર કરનારી, અમૃત રસ જેવી વાણીવડે દાનધર્મ ઉપર નવમા સર્ગમાં આપવામાં આવેલી છે.
આ કથામાં શ્રી દત્ત આપેલ દાન વિશુદ્ધ અને સમૃદ્ધિના કારણભૂત સમજી તેમજ ક્રમે ક્રમે મોક્ષ સુખ આપનાર હોઈ સજ્જન પુરુષે પરમાત્માની આવી દીક ઉપદેશવાણી સાંભળી સુપાત્રદાન આપવાનું માં એકચિત્ત બને એમ પૂજ્ય ગ્રંથકાર આચાર્ય મહારાજ જણાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સર્ગ ૧૦ મે (પા. ૨૧૪ થી ૨૪૪ સુધી) દશમા સર્ગમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાન શીલધર્મ ઉપર જે દેશના આપે છે તે ગ્રંથાકાર ભગવાન જણાવે છે. પાણી દાનવીર હોવા છતાં જે તે શીલસંપન્ન હોય તે મોક્ષરૂપી લક્ષ્મીથી તે સેવાય છે. કલ્પવૃક્ષ, કામધેનુ અને નવમહાનિધિ મને જેણે તિરસ્કાર કર્યો છે તેવું અને અનેક સુખના કારણભૂત શીલધર્મ જયવંત વર્તે છે. જે શીલધર્મની પ્રાપ્તિથી જીવન અને મરણ બંને પ્રશંસાપાત્ર બને છે અને તેના અભાવમાં નિંદાપાત્ર બને છે એવા અનુપમ શીલધર્મની અત્યંત સ્તુતિ કરીયે છીયે. આ શીલ ધર્મ ચિંતામણિ રત કરતાં પણ અધિક છે; અને તે ઉભય લાકમાં મહાદ્ધિના કારણભૂત બને છે. શીલવાન પ્રાણીને જાજવલ્યમાન અગ્નિ, સિંહ, ગજે, દેવ અને દાન લેશમાત્ર ભય આપી શકતા નથી, માટે બુદ્ધિશાળી મનુષ્યએ હંમેશા શીલધર્મનું સેવન કરવું. આ વિષયમાં પ્રાણીઓને આનંદદાયક નંદયંતીની કથા પરમાત્મા જે કહે છે તે સાંભળવા લાયક અને શીલ ધમ ગ્રહણ કરવાને માટે જ છે. આ નંદયંતીની કથા (પા. ૨૧૪થી ૫ા. ૨૪૪ સુધીમાં ) આપેલ ઘણી જ સુંદર રસમય, આત્મિક આનંદ ઉત્પન્ન કરાવે તેવી છે.
આ શીલધર્મ ઉપર શ્રી નંદયંતીની કથામાં છેવટે નયંતી સાધી થઈ અગીયાર અંગની જ્ઞાતા થઈ, સંયમનું શુદ્ધ રીતે પાલન કરી, એક મહિનાનું અનશન સ્વીકારી આયુષ્ય ક્ષય થથે બારમા દેવલોક ઉપજે છે, ત્યાંથી એવી તે મોક્ષે જશે.
આ પ્રમાણે શીલને પ્રભાવ જાણુ સજ્જન પુરૂષોએ હંમેશા શીલ પાલનમાં સાવધાન થવું. સમવસરણને વિષે પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવંતે સૂર્યના કિરણ સરખું તેજસ્વી અને શીલ-મહાત્મ ર્શાવતું આ સંયંતીનું ચરિત્ર વર્ણવ્યું છે.
અગિયારમા સત્રમાં (૫. ૨૪૫ થી પા. ૨૫૨ સુધીમાં) દેવાધિદેવ શ્રી શ્રેયાંસનાથ પરમાત્મા તપ ધર્મ ઉપર જે દેશના દષ્ટાંત સહિત આપે છે તે ગ્રંથકાર જણાવે છે..
શીલરૂપી ચંદ્રનો ઉદય થયે છતે જે તારૂપી તેજ પ્રગટે છે. અજ્ઞાનરૂપી અંધકાર અત્યંત રીતે નાશ પામે અને અજ્ઞાનને ફરી પ્રાદુર્ભાવ ન થાય. તપની તૂલ્ય આવી શકે તે કોઈ પણ પદાર્થ નથી, કેમકે તપના પ્રભાવથી દુર્લભ એવી આભાષધિ પ્રમુખ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. સુરેન્દ્ર, અસુરેન્દ્ર અને રાજાઓ જે એક પ્રકારના સુખે ભગવે છે તેને તમે ત૫રૂપી વૃક્ષના અસાધારણ પુખરાશીરૂપ જાણો. તે તપના પ્રભાવનું અમે કેટલું વર્ણન કરીયે કે જે તપના માહાથી નિકાચિત કર્મો પણ બળીને ખાખ થઈ જાય છે. તપના ગુણ કરતાં બીજો કોઈ પણ ગુણ શ્રેષ્ઠ નથી કાણુ કે જિનેશ્વર ભંગવતેએ પણ ક્ષય નહીં પામેલા કર્મોનો ક્ષય માટે તપશ્ચર્યાનું જ અલંબન લીધેલું છે. આ સંબંધમાં તપશ્ચર્યાને કારણે તુષ્ટ બનેલ શાસનદેવીએ જેને સહાય કરી હતી તે નિર્મળ આશયવાળી કમળાનું દષ્ટાંત (પ. ૨૪૫ થી ૨૫૨ સુધીમાં) આપેલું છે તે એ દષ્ટાંત વાંચી ભવ્ય પ્રાણીઓએ તપ ધર્મનું આરાધન કરવામાં નિતર પ્રયત્નવાન થવું.
હવે ચેથા ભાવ ધર્મ ઉપર પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવંતે આપેલ દેશના ગ્રંથકર્તા પૂજ્ય આચાર્યશ્રી બારમા સર્ગમાં (પા. ૨૩ થી પા. ૨૬ સુધીમાં ) જણાવે છે.
જે પ્રાણીઓના નિઃસ્પૃહ ચિત્તમાં ભાવના સ્કરે તે દાન શીલ અને તપ વિગેરે સર્વ પ્રકારો સાર્થક બને. જેમ વૃષ્ટિ વિના બીજ ફલરૂપ ન બને અને લોઢું સિદ્ધિરસ વિના સુવણું ન બને તેમ ભાવ વિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
મe
મોક્ષ પ્રાપ્ત થઈ શકતું નથી. દુ:સાધ્ય વસ્તુને પણ પ્રાપ્ત કરવાને ભાવ વિના બી ઈ ઉપાય નથી કારણ કે તે ભાવને કારણે જ શ્રી ભરત ચક્રવત્તએ ગૃહસ્થાવસ્થામાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેથી વિવેકી પાણીએ ધનાવહુ શ્રેણીની માફક સંસારરૂપી સંતાપની શાતિના માટે ભાવરૂપી જળવડે પોતાના આત્માને સિંચિત કરવો જોઈએ. અહીં ધનાવહ શ્રેણીની કથા (પા. ૨૫૩ થી ૫ ૨૦. . સુધીમાં આપવામાં આવેલ છે. - સુખપૂર્વક સાધી શકાય તેવી ભાવના વિશાળ ફલ જાણી સંકટસમયે કે સુખસમયમાં તે જ ભાવનાનું શરણ સ્વીકારવું. ભાવના કેવી રીતે ભાવવી તે જણાવે છે કે તે દિવસ કયારે આવે કે જ્યારે હું ગૃહસ્થાવાસને ત્યાગ કરીને ગુરુ સમીપે વ્રત ગ્રહણ કરું અને કલાકાંક્ષા રહિત તપશ્ચર્યા દ્વારા કુશ બનીને ગુરુમહારાજની સાથે વિચરૂ. આ પ્રમાણે પરમાર્થનો વિચાર કરીને હું ધનને સાર્થક કરીશ.” શ્રી શ્રેયાંસનાથ પરમાત્મા કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ ! ધનાવહન દષ્ટાંતથી ભાવનું નિર્મળ ફળ જાણીને દાન, શીલ અને તપને સાર્થક કરવા માટે સંસારના શત્રુસ્વરૂપ ભાવ ધર્મને વિષે જ તમારા મનને નિશ્ચળ બનાવો.
તેરમા (છેલા )સમાં પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવંતની દેશને સાંભળીને કે સ્તંભ વગેરે છોતેર ક્ષત્રિય પુરુષે પોતાના સે સે સેવકજને સાથે પ્રતિબંધ પામી પરમાત્માના હસ્તે દીક્ષા ગ્રહણ કરે છે. ધારિણી પ્રમુખ કુલીન સ્ત્રીઓ પણ સંયમ સ્વીકારે છે; નિયંચે, દેવ, અસુરે સમકિતની પ્રાપ્તિ કરે છે અને રાજારાણીઓ વગેરે દેશવિરતિ ધર્મ સ્વીકારે છે,
આ રીતે શ્રી શ્રેયાંસનાથ ભગવાનના પ્રથમ સમવસરણમાં ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે. હવે પરમાત્મા કોસ્તુભ વગેરે ગણધરોને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રિપદી આપી તેમને ગણધર પદે સ્થાપે છે, જેથી ગણધર ભગવાન બુદ્ધિના અતિશયને કારણે દ્વાદશાંગીની રચના કરે છે. પછી મહારાજા વાસક્ષેપથી પરિપૂર્ણ રત્નનો થાળ લાવતાં પરમાત્મા આસન ઉપરથી ઊઠી ચૂર્ણની સંપૂર્ણ મુષ્ટિ ભરી, જ્યારે દે મંગળ વાજિ વગાડે છે તે વખતે “ દ્રવ્ય અને ગુણપર્યાયયુત સૂત્ર તેમજ સૂત્ર અને અર્થ બંનેથી હું તમને અનુયાગની તથા ગણુની આજ્ઞા આપું છું કે તેમ બોલી પરમાત્મા નતમસ્તવાળા તે ગણધરો પર પ્રથમ અને ગુણીયલ ધારિણી પ્રવત્તિની પર પછી વાસક્ષેપ નાંખી. પં અર્પણ કરે છે. પરમાત્માને કોસ્તુભ વગેરે છોંતેર ગણધર થયા. પૃથ્વીતલને વિષે મિથ્યાત્વને નાશ કરનાર એવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ તે વખતે પવો . હવે પ્રથમ પિરસી પૂર્ણ થતાં સુવર્ણના થાળમાં રહેલ ચાર પ્રસ્થ* (આઠ શેર ) સુગંધી કદમાંથી બનાવેલ,
ભીને અવાજ થઈ રહેલ છે તે વખતે અક્ષત બલી મંગાવી સેમચંદ્ર રાજવીએ પૂર્વે ધાથી સમવસરણમાં પ્રવેશ કરી આકાશમાં ઉછાળેલા તે બલિમાંથી અડધે ભાગ આકાશમાંથી દે અને અડધો ભાગ પૃથ્વી પરના રાજાઓ તથા શ્રેષ્ઠ લોકો પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે, કે જે બલિના પ્રભાવથી પૂર્વના રોગે નાશ પામે છે, અને છ માસ સુધી નવા રોગો થતાં નથી એમ શાસ્ત્રોમાં જણાવેલ છે. : ' હવે શ્રી શ્રેયાંસનાથ પરમાત્મા ઉત્તર દરવાજેથી નીકળી ઈશાન ખૂણામાં રહેલ દેવદામાં જઈને વિશ્રામ કરે છે. એટલે ભગવંતની પાદપીક પર બેઠેલા મુખ્ય ગણધર કસતુભ બીજી પિરંસીને વિષે ' કલેશ-સંતાપને દૂર કરનારી દેશના આપે છે. છેવટે પરમાત્માને નમસ્કાર કરી દેવ, દાનવો સ્વસ્થાને જાય છે.
• તે વખતનું માપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રસ્તાવના
શ્રી શ્રેયાંસનાય ભગવંતના તીર્થમાં ચાર હસ્તવાળ, ત્રણ નેત્રવાળો, વૃષભના વાહનવાળા ઈશ્વર નામને યક્ષ, તેમજ માનવી નામની સિંહના વાહનવાળી વ્યક્ષિણી-શાસનદેવ થયા. આ પ્રમાણે સિંહપુરનગરમાં કેટલાક દિવસ સુધી ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપી અનેક સ્થળે ઉપકાર કરતાં પતનપુર નગરે પરમાત્મા પધારે છે, જ્યાં દેવ સમવસરણની રચના કરે છે. ઉધાનપાલકે ત્યાં જઈ રાજા ત્રિપૃષ્ઠ વાસુદેવને પરમાત્માનું આગમને જણાવતાં રાજા સર્વ પરિવાર સાથે ત્યાં આવી સમવસરણમાં પ્રવેશ કરી પરમાત્માને પ્રદક્ષિણા આપી પરમાત્માની સ્તુતિ કરે છે અને સર્વ પોતાના સ્થાને બેસે છે. બાદ પરમાત્માએ દેશના આપતાં જણાવ્યું કે ભયંકર સંસાર સાગરમાં ડૂબતાં ભવ્ય પ્રાણુઓને તારવામાં નૌકા સરખે એક સાધુ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ એમ બે પ્રકારે છે. જેમાં સાધુધર્મ ક્ષમા, માવ, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શોચ, બ્રહ્મચર્ય અને આકિંચન્ય એમ દશ પ્રકારે છે. શ્રાવકધર્મ જીવહિંસા, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાચેની દેશથકી વિરતિ એ પાંચ અણુવતે તથા દિગપરિમાણુ, ભોગપભેર પરિમાણ, - અનર્થદંડ વિરમણું, સામાયિક, દશાવકાશિક, પિષ અને અતિથિસંવિભાગ એ સાત
પ્રકારના શિક્ષાત્રતે મળી બાર પ્રકારે છે. હે ભવ્ય પ્રાણીઓ ! તમે સાધુ તથા શ્રાવક ધર્મનું અવલંબન શે કે જેથી ભયંકર એવા સંસારરૂપી કૂવામાં ન પડે. એ રીતે પરમાત્માની દેશના સાંભળી કેટલાકએ સર્વવિરતિ, કેટલાકેએ દેશવિરતિ ગ્રહણ કરી, જ્યારે રાજા ત્રિપૃષ્ઠ વાસુદેવ માત્ર સમ્યકત્વ રહણું કરે છે, ત્યારબાદ ત્રિyઇ વાસુદેવ પિતાને વિરતિ પરિણામ શા માટે થતા નથી તેમ પૂછતાં પરમાત્મા તેમને કહે છે કે તે પૂર્વે નિયાણું કર્યું છે, પરમાત્મા તેના પૂર્વ ભવની હકીક્ત જણાવે છે અને છેવટે તું ભવિષ્યમાં શ્રી વર્ધમાન નામને વીશ તીર્થકર થઈશ એમ કહે છે. (પા. ૨૬૩ થી ૫. ૨૬૫) એ રીતે પરમાત્માનું કથન સાંભળી, હર્ષ પામી, પસ્માત્માને નમી વાસુદેવ સ્વસ્થાને જાય છે,
તે પરમાત્મા અહિથી વિહાર કરી શ્રીગંજય મહાતીર્થે પધારે છે. જ્યાં દેવે સમવસરણ ની સ્થના કરે છે. અહિં શ્રી શત્રુંજય તીર્થ પર શ્રી ઋષભદેવનું જિનમંદિર જે મેરુપર્વતની જેમ શોભે છે, અને શ્રી ઋષભદેવ પ્રભુના ત્યાં દર્શન મેક્ષફળને આપે છે વગેરે મહિમાનું વર્ણન પરમાત્મા કરે છે. અહિં આવું સુંદર મંદિર કોણે બંધાવ્યું એમ કોસ્તમ ગણધરના પૂછવાથી ભગવંત શ્રી શત્રુંજય તીર્થની ઉ૫ત્તિ, તેને અચિંત્ય મહિમા, પૃથ્વી પીઠને વિષે આ તીર્થ સાથી પ્રથમ તીર્થ તરીકે કેમ થયું તેનું વર્ણન વગેરે જણાવે છે, જે સાંભળી આ પર્વત ઉપર અનેક મુનિવર અનશન કરી મેક્ષની પ્રાપ્તિ કરે છે. (પા. ૨૬૬) ત્યાંથી પરમાત્મા અનેક પ્રાણીઓ પર ઉપકાર કરી પૃથ્વી પીઠ પર વિહાર કરે છે. ચોરાશી હજાર સાધુઓ, ત્રણ લાખ એંશી હજાર સાધ્વીઓ, બે લાખ ને ઓગણએંશી હજાર શ્રાવકેચાર લાખ ને અડતાલીશ હજાર શ્રાવિકાઓ, તેરસે ચોદપૂર્વીએ, છ હજાર અવધિજ્ઞાનીઓ, છ હજાર મન:પર્યવજ્ઞાનીઓ અને સાડા છ હજાર કેવળનાનીઓ, અગ્યાર હજાર વૈયિ લબ્ધિધારી, પાંચ હજાર વાદલબ્ધિધારી આ પ્રમાણે પરમાત્માને પરિવાર હતો.
એકવીસ લાખ વર્ષ કુમારપણામાં, બેંતાલીશ લાખ વર્ષ રાજવીપણામાં, એકવીસ લાખ વર્ષ સાધુપણામાં આ પ્રમાણે રાશી લાખ વર્ષનું આયુષ્ય ભોગવીને પરમાત્મા શ્રી સમેતશિખર પર્વત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૫૯
પધાર્યા અને ત્યાં હજાર સાધુઓ સાથે પ્રભુ અનશન સ્વીકારે છે. દરમ્યાન ઇદ્ર મહારાજાઓના આસન કંપવાથી અવધિજ્ઞાનધારા પરમાત્માને નિર્વાણુ સમય જાણી સર્વે ઇદ્રો ત્યાં આવી પ્રભુને નમસ્કાર કરી પોતાની બેઠક લે છે. તે સમયે શ્રાવણુ વદી ૭ના રોજ ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં આવતાં સહમયિ ” નામના શુકલધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રત્યે પ્રાપ્ત થયા પછી “ઊંછિત્રક્રિય” નામને પાયે જેને પાંચ હસ્વાક્ષર જેટલો કાળ છે, તેનું ધ્યાન કરતાં પરમાત્મા તેમજ સાથે અનશન સ્વીકારેલ હજાર મુનિવરે તેજ સમયે સિદ્ધિ વરે છે. પછી પરમાત્માના દેહને સ્નાન કરાવી, ગાશી—ચંદનથી લીપી, દિવ્ય વસ્ત્ર પહેરાવી, પૂજા કરી, અશ્રુ વહાવતા ઇદ્ર પ્રભુના દેહને શિબિકામાં પધરાવે છે. અન્ય સાધુઓના દેહને સ્નાનાદિક ક્રિયા પણ કરાવી દેવદેવીઓ, સમૂહ ગીત, નૃત્ય વાદ્યો વગાડતા શ્રી જિનેશ્વરના મોક્ષગમનને મહોત્સવ કરે છે.
પરમાત્માની શિબિકાને ઇદ્ર અને બીજા મુનિવરોની શિબિકાને દેવતાઓ ચિતા સમીપે લઈ જતાં અગ્નિ કુમાર અગ્નિ પ્રગટાવે છે, જેથી અસ્થિ સિવાય દેહ દગ્ધ થયા પછી મેઘકુમાર દે ગંધદકના ષ્ટિથી શાંત કરી ધર્મેન્દ્ર ઉપરની જમણી, ઈશાન ઇદ્ર ડાબી બાજુની તેમજ ચમરેન્દ્ર નીચેની જમણી અને બલી નીચેની દાઢા લે છે. દેવે દાંતે ગ્રહણ કરે છે, અને ચિતાની જગ્યાએ રત્નને તૃપ કરે છે; બીજા દો અસ્થિઓ અને રાજાઓ ભસ્મ ગ્રહણ કરે છે અને પરમાત્માની નિર્વાણશિલા પર ઈંદ્ર વજ વડે પ્રશસ્તિની માફક પરમાત્માનું નામ અને લાંછન કોતરે છે અને પછી નંદીશ્વર દીપે જઈ શોધતા જિનેશ્વરને અષ્ટાબ્લિક મહોત્સવ કરી સર્વ દેવો સર્ગમાં જાય છે. ત્યાં માણવક સ્થંભમાં પરમાત્માની દાઢાએ મૂકી પ્રતિદિન ઇદ્રો પૂજા કરે છે.
એ રીતે કર્તા પૂજ્ય શ્રીમાતંગસૂરિ પિતાની લઘુતા બતાવતા કહે છે કે મારા પોતાના અભ્યાસ માટે સંસ્કૃત ભાષામાં આ અગિયારમાં શ્રી શ્રેયાંસનાથ પરમાત્માના ચરિત્રની રચના કરી છે કે જેથી તે પુણ્ય કાર્યોને વિષે વિશેષ પ્રકારે ઇચછાઓને વૃદ્ધિ પમાડે,
અહિં તેરમે સર્ણ, પરમાત્માના ત્રણ ભવનું વર્ણન સહિત (ચરિત્ર) સંપૂર્ણ થાય છે.
પ્રશસ્તિ ગ્રંથકર્તા મહારાજે ક્યા સૈકામાં, કેવા સંયોગોમાં, ક્યા સ્થળમાં, ક્યા ક્યા કારણો વડે આ ગ્રંથની રચના કરી છે તે હકકીત (૫. ૨૬૯) અહિં સંક્ષિપ્તમાં જણાવવામાં આવે છે.
શ્રી વીર પરમાત્મા૫ી નંદનવનમાં કટિક ગ૭ થયો જેમાંથી વેરી નામની શાખા પ્રગટી. તેમાંથી ચાર ગણે થયા જેમાં ચંદ્રકળ, તેમાં શ્રી શીલભદ્રાચાર્ય થયા. તેમને શ્રી ચંદ્રસૂરિ, ભરતેશ્વરસૂરિ, શ્રી ધનેશ્વરસૂરિ, શ્રી સર્વદેવસૂરિ અને ધમષસરિ થયા તે ગચ્છનાયક બન્યા. ભાલેજ નામના નગરમાં શ્રી સર્વદેવસૂરિના શિષ્ય શ્રી ચંદ્રપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ. તેમના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ થયા. તેમના શિષ્ય શ્રી માનતુંગસૂરિએ આ શ્રીશ્રેયાંસનાથ મહાકાવ્યની વિક્રમ સંવત ૧૩૩૨ની સાલમાં માધ વદી પાંચમને દિવસે રચના કરી. જ્યાં સુધી જન ધમરૂપી વૃષભ મોક્ષને પ્રાપ્ત કરાવે ત્યાં સુધી મુનિગ્રંદને વ્યાખ્યાનદ્વારા ગર્જના કરતું આ શ્રીયાંસનાથ ભગવંતનું ચરિત્ર વિશ્વમાં વિસ્તાર પામો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૬૦
પ્રસ્તાવના
L
આ ગ્રંથમાં માત્ર શ્રી શ્રેયાંસનાથ પરમાત્માનું એકલું ચરિત્ર નથી પરંતુ જિનેશ્વર ભગવતના જીવન સાથે એમના સમયની અનેક ઘટનાઓ અને અનેક જાણવાયેાગ્ય વિષયાની અખૂટ સમૃદ્ધિ ભરી છે, તેમજ સંકલનાપૂર્વક આખું ચિરત્ર રસભરી રીતે સુંદર શૈલીમાં સકલાનાપૂર્વક આલેખ્યું છે. તેમાં કેટલું કૌશલ્ય દાખવ્યુ` છે, અને તેમાં સંસ્કૃત ભાષાની મધુરતા કેટલી ભરી છે તે આ ગ્રંથના વાંચન-મનનથી વાચકે
જોઇ શકશે.
* આવા આવા સુંદર પ્રાચીન વિદ્વાન્ પૂજ્ય પૂર્વાચાકૃત જૈન કથા, ઇતિહાસ, તત્વજ્ઞાન સાહિત્યના ગ્રંથાના પ્રકાશના જોયા પછી જૈન જૈનેતર વિદ્વાનો, સાક્ષરો, સાહિત્યકારને પણ હવે કહેવુ પડે છે કે-ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ જૈન સાહિત્યના પૂર્ણ અભ્યાસ વિના અપૂર્ણાં જ રહેશે,
પૂર્વ કાળમાં જ્યારે ભવ્ય આત્મા માટે મેાક્ષમાગ ખુલ્લા હતા, કશ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ પણ તેવા જ વતા હતા, પૂછ્યવંત પ્રાણીઓને જન્મ પણ વિશેષ થતા હતા, મેક્ષ માટે ચાગ્ય સામગ્રી તૈયાર હતી, તીર્થંકર ભગવાના, કેવળી ભગવંતા, અધિજ્ઞાની મહારાજો, વગેરે પૂજ્ય મહાત્મા-સદૃગુરુના સુર્યાગ અને તેવા પદ્મ ઉપકારી મહાન્ પુરુષની અમૃતમય દેશનાના લાભ તે કાળના પ્રાણીઓને સુલભ રીતે મળતા હતા તેથી કેટલાક ભવ્યજના પૂર્વભવ વગેરેના વૃત્તાન્તા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં પૂર્વભવે કરેલા શુભાશુભ કર્મના વિષાક જાણી, દેખી સભ્યશ્ર્વપૂર્વક દેશિવરતિપણું કે સવિરતિષ્ણુ અંગીકાર કરી મહાન્ તપાદ્દિક અનુષ્ઠાન વડે કર્મના નાશ કરી સિદ્ધિપદ ક્રમે ક્રમે કરી જરૂર મેળવી શકતા હતા. આ બધા આત્મકલ્યાણનાં સાધના આ કાળમાં તેવા નથી, તેા પણ શ્રદ્ધા-ધર્મમાં નિશ્ચલતા, શાસ્ત્રશ્રણ, દેવભક્તિ, ગુરુઉપાસના વગેરે વડે પર્સ નિર'તર આત્મસાધન કરતાં પ્રાણી છેવટે થાડા ભવે મેક્ષ મેળવી શકે છે, વળી તીર્થંકર ભગવતા હાલ આ ક્ષેત્રમાં વિદ્યમાન નહિ હોવાથી પૂર્વાચાર્ય મહારાજાઓએ પ્રમાણિકપણે સર્વજ્ઞ ભગવતાની વાણી કે જે પ્રાણીઓ માટે તેટલી જ ઉપયાગી છે, તે આગમા, કથાસાહિત્યમાંથી ઉધૃત કરી જનસમૂહ કેમ વિશેષ લાભ લઇ શકે તે રીતે જુદી જુદી ભાષામાં, આવા સરલ, અપૂર્વ મનોહર, આત્મિક આનંદ ઉત્પન્ન કરનાર સુંદર ચરિત્રા માં સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે વિદ્વત્તાપૂર્ણ રીતે ગુંથી છે, તેથી જે પ્રાણી શ્રદ્ધાપૂર્વક, એકાગ્ર ચિત્તે, ધર્મ ગુરુદ્વારા શ્રત્રણ કરે છે, તેમજ તેનુ સ્મરણ, મનન, ધ્યાન, પાન-પાન, વગેરે વારવાર કરે છે, તેમના આત્મામાં મહાપુરુષનુ ચિત્ર ખડુ થાય છે અને તેથી સ્વર્ગપ્રાપ્તિ કે થોડા વખતમાં તેત્રા પૂજ્ય પુરુષ બની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
કરોડા લાખા કે હજારો વર્ષ પૂર્વે થઇ ગયેલા આવા જિનેશ્વર ભગવત્તાના ચરિત્રામાં આવેલા અમૃત રસ કાઇ કાળે શુષ્ક થતા નથી, તેથી જ જગતઉપકારી અરિહંત સાક્ષરાત્તમ શ્રી અનદશંકર બાપુભાઇ ધ્રુવે આ સભાની લીધેલી મુલાકાત વખતે સભાના વિવિધ સાહિત્યગ્રંથે મૂળ અનુવાદ) જોયા પછી કાઢેલ ઉગારે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧
ભગવાને અપૂર્વ મહિમા, અચિન્ત્ય માહાત્મ્ય અવનીય હોવાથી તીર્થંકર ભગવાના ચિત્રાનું વારવાર વાંચન-મનન જરૂર આવશ્યક ઉપયાગી છે. જેથી તેના અભ્યાસે પાતે કોણ છે? પાતાનું શું કર્તવ્ય છે? તેનું ભાન થતાં આત્મા ઘડીભર અપૂર્વ શાંતિ અનુભવે છે અને આત્મલ્લાસ પ્રગટ થતાં વિરતિપણું ગ્રહણ કરી છેવટે પાતાને મેાક્ષ સમિપ લઇ જાય છે. તેથી જ
પરમપૂજ્ય તીર્થંકર ભગવંતા અનુપમ કૃપાનિધાન હેાવાથી, ભવ્ય પ્રાણીઓને સિદ્ધિ પ્રાસ કરવા માટે પૂજ્ય પૂર્વાચાકૃત આવા સુંદર અનુપમ ચરિત્રે પણ અસાધારણ આલંબનરૂપ હોવાથી જ આ સભાએ જ્ઞાનશક્તિ સાથે કથાસાહિત્ય પ્રકાશન કરવાના માંગલિક પ્રયત્ન શરૂ કરેલા છે.
પ્રા ના! શ્રીશ્રેયાંસનાથ (શ્રેયસ્કર ) ભગવાન સર્વ જીવાનુ કલ્યાણ કરો ! અને આ ચરિત્રના વાચકો, પ્રકાશકા, સંપાદક, સહાયકા, અનુમાદકા વગેરેના હે. જગદ્ગુરુ ! આપ કૃપાળુને કાઢી કાટી વંદન હો ! એમ હૃદયપૂર્વક ઇચ્છી આ ગ્રંથરિચય પૂર્ણ કરીએ છીએ. ઉપર જણાવ્યા પ્રમાણે આ અગિયારમા શ્રી શ્રેયાંસનાથ ભગવંતનું વિસ્તારપૂર્વકનુ સુંદર, અનુપમ અને બેધપ્રદ ( નામ પ્રમાણે આત્મિક લાભ ) આત્માનું શ્રેય-કલ્યાણુ કરનાર ઉત્તમેાત્તમ ચિત્ર સાથે કાઇ જૈન નરરત્ન પુણ્યપ્રભાવક, સૈાજન્યમૂત્તિ પુરુષનુ નામ અંકિત થાય તો તેના સેના સાથે સુગંધની જેમ યાગ થયા કહેવાય, તેમ આ સભા વિચારતી હતી. ગુરુદેવની કૃપાથી, આ સભાના માનનીય પેટ્રન શ્રીચુત ખાન્તિલાલ અમરચંદભાઇ વારા, એમની સાથે આ સભાના મુખ્ય સેક્રેટરીને તે માટે વાતચીત થતાં, તેઓશ્રીના શુભ પ્રયત્નવડે, અનન્ય રીતે-ભવિતવ્યતાના શુભયેાગે દાનવીર જૈન નરરત્ન, રાજ્ય માન્ય, પ્રજાપ્રિય અને હાલમાં જેએશ્રી ભારતસરકારની રાજ્યસભાના સભાસદ થયા છે, તેમજ દેવગુરુધર્માંના ઉપાસક હાવા સાથે આ સભાના માનનીય મુખ્મી પેદ્ન હોઈ, તેમજ આ સભાને પોતાની નિરંતર માની હૃદયમાં જેમણે સ્થાન આપેલુ છે, તેવા શ્રાવકકુળભૂષણ, શેઠ સાહેબ ભાગીલાલભાઈ મગનલાલ મીલવાળાએ આ ગ્રંથમાં ઉદારપણે આર્થિક સહાય આપી જ્ઞાન-સાહિત્યની ભકિત કરી છે જેથી તેમના મુખારક નામની સિરિઝ ગ્રંથમાળા તરીકે આ અગિયારમા જિનેશ્વર ભગવંતના આ ચરિત્રનું પ્રકાશન થાય છે, જેથી શેઠસાહેબ ભોગીલાલભાઈને આ સભા હૃદયપૂર્વક આભાર માને છે અને શ્રીયુત ખાન્તિલાલભાઈના આ શુભ પ્રયત્ન માટે સભા તેઓશ્રીને ધન્યવાદ આપે છે.
આવા અનુપમ, ઉપકારક, સુંદર, કલ્યાણકારી શ્રી શ્રેયાંસનાથ ભગવાનનુ ચિરત્ર કાઇ માંગલિક કલ્યાણક દિવસે અથવા શેઠસાહેબ ભોગીલાલભાઈના માંગલિક જન્મદિવસે જ પ્રકાશન થઇ તે જ દિવસે તેએશ્રીને આ પરમાત્મા ચરિત્ર ગ્રંથ અર્પણ કરવા માટે સફળતા પ્રાપ્ત થાય એમ આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે.
વર્તમાનમાં બીજી વસ્તુઓની જેમ દિવસાનુદિવસ છાપકામ માટેના કાગળા, છપાઇ, ડીઝાઈન, બ્લેાકા, માઇડીંગ વગેરેના ભાવા એટલા બધા વધેલા છે અને લડાઇ બંધ થયા છતાં છાપકામનાં જે પૂર્વે મળતુ હતુ તેવું સારું સાહિત્ય મળતું પણ નહિ" હેવા છતાં આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
કર
પ્રસ્તાવના
પૂજ્ય વિદ્વાન્ પૂર્વાચાર્ય મહારાજકૃત ઉત્તમ કથાસાહિત્યનું બધી રીતે સુંદર પ્રકાશન કરવા ગ્રંથમાળામાં મળતી આર્થિક સહાય ઉપરાંત મ્હાટા ખચ કરવા પડે છે, કારણ કે ગ્રંથની આંતરિક વસ્તુ અનુપમ હાવાથી તેની ખાા સુંદરતામાં પણ તેને શોભે તેમ ભક્તિ કરવા નિમિત્તે દ્રષ્ટિ રાખી, તેના સુંદર પ્રકાશન સાથે પરમાત્માના જુદા જુદા પ્રસંગાના ત્રિરંગી વગેરે અનુપમ કળાની દષ્ટિએ સુંદર ચિત્રા તૈયાર કરાવીને તેમાં દ્ય ખલ કરી લાઇબ્રેરી, જ્ઞાનભડાર અને ગૃહ ંગારરૂપ આવે ચરિત્ર ગ્રંથ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પરમાત્માના ચરિત્ર ગ્રંથના અનુવાદ પતિજી શ્રી જગજીવનદાસ પાપટલાલે યથાચેગ્ય રીતે કરી આપવાથી તેઓને ધન્યવાદ આપવામાં આવે છે.
આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આન્યા છે, છતાં દષ્ટિદોષ, પ્રેસદ્રેષ કે અન્ય કારણથી આ ગ્રંથમાં કોઇ સ્થળે સ્ખલના જણાય તા ક્ષમા માગવા સાથે અમેાને જણાવવા નમ્ર વિનંતિ છે.
( આત્માન ંદન ભવન ) આત્મકાન્તિ જ્ઞાનમંદિર.
સંવત ૨૦૦૯ જ્ઞાનપંચમી ધ્નિ, ગુરુવાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ
ભાવનગર.
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
શેઠ ભોગીલાલ મગનલાલનો
જીવનપરિચય
વીસમી સદીના પહેલા દાયકાની વાત છે. અમદાવાદની પાડા પળમાં વસતા સામાન્ય સ્થિતિના એક ગૃહસ્થની સાથે તેમને આંગણે એક બ્રાહ્મણ બાઈ કરુણ સ્વરે પિતાની વાત કરી રહી હતી. વાત કાંઈક એવી હતી કે તે બાઈ પોતાની પુત્રીના લન ઉપર કોઇ મોટી એવી રકમની મદદની માગણી કરી રહી હતી અને તે ગ્રહસ્થ કહેતા હતા કે તેઓ તે સામાન્ય સ્થિતિના હતા અને તે બાઈની આવી મોટી માગણી સંતોષી શકે તેવું તેમનું ગળું ન હતું. નિરાશ થઈને તે બાઈ ભારે હૈયે પાછી વળતી હતી. પિલા ગૃહસ્થનું દિલ પીગળી ગયું. તેમનાથી ન રહેવાયું. તેમણે તે બાઈને પાછી બોલાવીને કહ્યું: “બેન, મારા પાસે તે માંડ બે ત્રણ હજારની બચત છે. પણ તને હું રૂપિયા ૭૦૦ (સાતસો) આપીશ, તું સુખેથી તારી દિકરીના લગ્ન કરજે.” અને તે બાઈએ અંતરના આશીર્વાદ આપ્યા. અલબત્ત, તે મદદથી તેની પુત્રીના લગન તે કરી શકી.
આપણા ઉપરોક્ત પ્રસંગના ગૃહસ્થ તે બીજા કેઈ નહીં પણ આજે સૌરાષ્ટ્રના રાજકારમાં, પાસ્માર્થિક કાર્યોમાં, દાનનાં ક્ષેત્રમાં, વિદ્યા અને વિદ્વાનોને પ્રેસાહન આપવામાં, અને ઘોગિક વિકાસમાં જેમનું નામ પ્રથમ હરોળમાં સ્થાપિત થયેલું છે તે શેઠ ભેગીલાલભાઈ મગનલાલ.
તેઓનું નામ એટલું તે સુપ્રસિદ્ધ છે કે તેઓનાં વિષે કાંઈ લખતાં કે કહેતાં સ્વાવિક રીતે જ એ ક્ષોભ રહ્યા કરે કે કદાચ તેમની આવી સવગી કલ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
શેઠ ભોગીલાલ મગનલાલને
પ્રવૃત્તિને પૂરતો ન્યાય ન પણ આપી શકાય. પોતે જ પોતાનું સર્જન કરે તેવા મનુષ્ય જગતમાં વિરલ જ હોય છે, અને એમાંનાં એક શેડ ભેગીલાલભાઈ છે. કિશોર વચમાં સામાન્ય રીતે પોતાની કારકીર્દિની શરૂઆત કરી આજે તેઓ શ્રીમંતાઈની સ્થિતિએ પાંગ્યા છે તેમ છતાં તેઓએ પોતાના મન ઉપર, આચરણમાં કે વહેવારમાં શ્રીમંતાઈની છાપ લેશ માત્ર પણ પડવા દીધી નથી, તેમજ શ્રીમંતાઈ સાથે સામાન્ય રીતે જે નબળાઈઓ જોડાએલી છે તેનાથી તેઓ સદંતર મુક્ત રહ્યા છે.
શેઠ ભોગીલાલભાઈના પિતા શ્રી મૂળ વતની ઉત્તર ગુજરાતમાં કલ પાસે ટીટોડા ગામના. આજથી આશરે એક વરસ પહેલાં બ્રિટીશ સરકારે પોતાનો કેમ્પ ડીસામાં નાખે. તે વખતે તેઓ વ્યાપાર અર્થે ડીસાકેમ્પ જઈને વસ્યા. ત્યાં તેઓ પરચૂરણ વ્યાપાર કરતા. શેઠ ભેગીલાલભાઈને જન્મ ડીસાકેમ્પમાં થયો હતો. સ્વભાવમાં જ રહેલી વ્યવહારુ બુદ્ધિને શાળાને અભ્યાસક્રમ બહુ ન રુપે. તેમાં વળી કુટુંબની સ્થિતિ સામાન્ય. એટલે લગભગ પચાસ વરસ ઉપર એટલે કે માત્ર ૧૫–૧૬ વરસની કીશોર વયે તેમણે અભ્યાસ છોડી વીરમગામ જઈ પોતાની કારકીર્દિની શરૂઆત કરી.
સહ પહેલાં તેઓ વીરમગામમાં પિતાના મામાની મિલમાં, માસિક રૂ. ૧૫]નાં પગારથી કારકૂન તરીકે જોડાયા પરંતુ બે એક માસમાં તે કારકૂની તેમને નિરસ લાગવા માંડી, એટલે મિલમાં તેમણે વણકર( વીવર )નું કામ શીખવું શરૂ કર્યું. આ કામમાં તેઓને ખૂબ ફાવટ આવી ગઈ. કામમાં ઉત્સાહ અને ચીવટ, પ્રારબ્ધને
ગ અને દૈવની કૃપાથી ચાર પાંચ વરસનાં ટૂંકા ગાળામાં તે તેઓ ખૂબ ઝડપી રીતે આગળ વધ્યા. ૧૯૮૭માં તેમનાં મામાના પુત્ર શેઠ મણિલાલે અમદાવાદમાં સ્વદેશી મિલની સ્થાપના કરી ત્યારે તે મિલનાં સાચા જોડીને પોતાની તે બાબતની હૈબાઉકલત બતાવી બધાની ખૂબ તારીફ મેળવી જેને પરિણામે ૧૯૧૦ની સાલમાં તો બહુ લાંબા વખત સુધી કામ કરેલ નિષ્ણાતને જ પ્રાપ્ય તેવા વીવીંગ માસ્તરના દરજજે પહેંચ્યા. કાપડ વણવાની કળા-Technique-ઉપર તેઓએ એટલે કાબૂ મેળવ્યો કે તે ઉદ્યોગમાં તેમની સલાહ લેવાવા લાગી. તેમનાથી જૂને, અનુભવી અને સારા ગણાતા વીવીંગ માસ્તરે કરતાં તેમણે સારી નામના મેળવી. ૧૯૫૪માં અમદાવાદની બે મિલા અને વીરમગામની એક મિલ એમ ત્રણ મિલના વીવીંગ માસ્તર અને સુપ્રીન્ટેનડેન્ટ તરીકે તેઓએ સુંદર કામ કરી બતાવ્યું.
૧૯૧૬માં તેમના મિત્ર સ્વ. શ્રી ભગુભાઈ દેસાઈની સાથે રહીને તેમણે અમદાવાદની શેરબજારનું કાર્ડ લીધું અને તે રીતે એક વ્યાપારી પ્રવૃત્તિમાં વધારે કર્યો. તેમાં પ્રમાણમાં તેઓ સારું કમાયા અને આમ વિસ્તરતી જતી પ્રવૃત્તિને લઈને તેઓ મુંબઈના બજારના સંસર્ગમાં આવ્યા.
તે સમયે ભાવીના ગર્ભમાં શું છુપાયું હતું તેને તાગ કોણ લઈ શકે ? અહીં તેમને મળ તળાજાના વતની અને વરસેથી વ્યાપારાથે મુંબઈ જઈને વસેલા શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
ગીલાલ મગનલાલ
hree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
જીવનપરિચય
હરગેાવનદાસ જીવણદાસના ૧૯૧૮માં પરિચય થયા, જે ગાઢ મૈત્રીમાં પરિણમ્યા અને તેમાંથી શેઠ ભાગીલાલભાઈની ભાવનગરની સર્વ પ્રવૃત્તિઓને જન્મ થયેા. સાથે સાથે ભાવનગરના જાહેર જીવનમાં એક નૂતન પ્રકરણના આરંભ થયા. શેઠ ભેગીલાલભાઈના પ્રમાણિકપણાની, નિરાભિમાની નિખાલસ સ્વભાવની અને મિલઉદ્યોગમાં નૈપુણ્ય ની ઊંડી છાપ શેઠ હરગેાવનદાસના મન ઉપર પડી અને તે એટલે સુધી કે માત્ર ગ્રેડ ભાગીલાલભાઈના વચન ઉપર જ તેઓએ અમદાવાદની એક પેઢીને કોઈ પણ જાતની આંહેધરી વિના રૂપિયા સાત લાખ જેટલી મેાટી રકમ ધીરી હતી.
: 3:
શેઠ હરગોવનદાસ છેક ૧૯૨૨ની સાલથી એક કાપડની મિલ શરૂ કરવાના વિચાર કરતા હતા અને શેઠ ભાગીલાલભાઇને જ્યારે તેએ મળતા ત્યારે મિલની યેાજના કરતા. તેઓ શેઠ ભેગીલાલભાઈને વિના વિલંબે મિલ શરૂ કરવા કાયમ આગ્રહ કરતા પણ તેએના કાયમી વસવાટ મુબઇ હતા, જ્યારે શેઠ ભાગીલાલભાઇ અમદાવાદ રહેતા. તેથી સ્વાભાવિક રીતે જ તેએની યેાજના અમલમાં આવવામાં વિલંબ થયે અને તે દરમ્યાન તે તેઓની પ્રગતિ સતત ચાલુ જ હતી. તેમાં એક તા એ હતી કે વીરમગામની જે મિલમાં તેએએ કામ શીખવું શરૂ કર્યુ” હતું અને જે મિલના વહીવટ પાછળથી શેઠ ભગુભાઈ ચુનીલાલના હાથમાં આવેલે તે જ મિલના સર્વોચ્ચ અધિકારીનું પદ્મ તેમણે પ્રાપ્ત કર્યું".
૧૯૬૦ નાં અરસામાં શેઠ ભાગીલાલભાઇએ શેઠ ભગુભાઇ ચુનીલાલની સાથે ભાગીદારીમાં રહી અમદાવાદમાં એક મિલ સ્થાપવાનું લગભગ નક્કી જ કરેલું. આ વાતની ખબર શેઠ હરગાવનદાસને મુંબઇમાં પડી એટલે તરત જ તેમણે શેઠ ભાગીલાલભાઈને મુંબઈ ખેલાવ્યા અને કહ્યું, “ તમે મને વચન આપ્યુ છે અને હવે અત્યારે તમે આવી રીતે ભાગીદારીમાં જોડાઓ છે. તે વાજબી નથી. આપણેા સંબંધ કેવા છે? આપણે અત્યાર સુધી વિચાયુ છે તે મુજબ આપણે ગમે તેમ કરીને પણ સ્વતંત્ર મિલઉદ્યોગ શરૂ કરવા છે.” અને તેએએ મિલ તત્કાળ શરૂ કરવાના વિચારથી યોગ્ય સ્થળની શેાધ શરૂ કરી. ઘણા સ્થળેાએ ફ્રી આવ્યા પશુ છેવટે તેમની નજર ભાવનગર ઉપર ઠરી, મિલના કાના પ્રારંભ કરવા શેઠ ભોગીલાલભાઇ ૧૯૩૨ના એપ્રીલ માસની ૧લી તારીખે ભાવન ગર આવીને વસ્યા. તે પછી ૧૯૩૨ના જુન માસની ૨૬મી તારીખે ભાવનગરમાં મડા લક્ષ્મી મિલની સ્થાપના થઈ. શેઠ ભાગીલાલભાઇ ભાવનગર આવીને વસ્યા પછી તેમના જીવનમાં અને ભાવનગરના ઔદ્યોગિક ક્ષેત્રમાં એક નવેા તબક્કો શરૂ થયા.
મહાલક્ષ્મી મિલની સ્થાપનાનાં શરૂઆતનાં વરસામાં શેઠ ભેગીલાલભાઇએ પેાતાની સર્વ શક્તિ અને સમય મિલને ઊંચે લાવવામાં જ ખર્ચ્યા. મિલઉદ્યોગના તેમના વરસાના અનુભવે તેમને જે જ્ઞાન લાધ્યું હતું તેના ઉપયેગ તેમણે મિલના જ ઉત્ક માટે કર્યાં. મહાલક્ષ્મી મિલે જે અસાધારણ પ્રગતિ કરી છે. તેનું માપ એટલા પરથી નીકળી રહે છે કે તેએએ રૂા ૧૦૦ની કિ ંમતના શેરમાંથી રૂ। ૯ શેરહેાલ્ડરોને પાછા આપ્યા અને તે શેરની દાનિક કિંમત રૂા. ૧] કરવામાં આવી હતી. તે સમયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
શેઠ ભોગીલાલ મગનલાલને
શેઠ ભેગીલાલભાઇને તથા શેઠ હરગોવનદાસને મિલને વહીવટ આવે સરસ ચેલાવવા બદલ શેર હોલ્ડરે તરફથી માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેના સમારંભમાં બાલતા અમદાવાદની શેર બજારના પ્રમુખ શ્રી. નંદુભાઈ મંછારામે કહ્યું હતું કે “ શેર હોલ્ડર મિલ એજન્ટને માનપત્ર આપતા હોય તે પ્રસંગ આ પ્રથમ છે. અને ખરી રીતે આ અસાધારણ પ્રગતિને યશ શેઠ ભેગીલાલભાઈને જ છે. રૂા. ૧૦૦ના શેરમાંથી રૂા. ૯) પાછા આપવાને દાખલે પણ હિન્દભરમાં પ્રથમ જ છે.”
આવી રીતે ઘટાડેલી કિંમતના એટલે કે રૂ 11ની કિંમતના શેરના ભાવ વધીને એક વખત રૂ ૨૦૦૦ સુધી પહોંચ્યા હતા, જે હિન્દભરના લિમિટેડ કંપનીના ઇતિહાસમાં અદ્વિતીય છે.
પરંતુ આ બધી આર્થિક બાબતો અને મિલઉધોગમાં શેઠ ભેગીલાલભાઈએ પ્રાપ્ત કરેલી સફળતા અને તેમણે ઉપાર્જન કરેલી સંપત્તિને અગત્ય આપવાને અહીં ઉદ્દેશ નથી. જો કે મિલ ઉદ્યોગે શેડ ભેગીલાલભાઈના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે અને સમાજમાં પ્રતિષ્ઠિત લેખાતા મીલમાલિકના દરજજે તેમને પહોંચાડ્યા છે અને તે ઉદ્યોગના પ્રતાપે તેઓ લોકકલ્યાણનાં અને પરમાથનાં અનેક કામ કરી શકયા છે અને તેમની સ્થિતિના બધા જ ઉદ્યોગપતિઓ તે પ્રમાણે કરી શકતા નથી તે વાત ખરી છે, પરંતુ શેઠ ભેગીલાલભાઈના જીવનની કૃતકૃત્યતા એ ઉદ્યોગના મર્યાદિત વર્તુલને અપેક્ષિત નથી, પરંતુ તેમનામાં મનુષ્યત્વની જે ભાવના અને બીજાઓ પ્રત્યે જે પ્રકારની સહૃદયતા રહેલી છે તેને અપેક્ષિત છે. માણસ પાસે દ્રવ્ય હોય પણ તેને સદુપયેગ કરવાને પુણ્ય વેગ ન હોય એવું કેટલીક શ્રીમંત વ્યક્તિઓ પરત્વે લેકવ્યવહારમાં વારંવાર દેખાય છે. એનું કારણ એ હોઈ શકે કે પૂર્વસંચિત કર્માનુસાર માણસને અથ. સંપત્તિ મળે છે પરંતુ એ અર્થસંપત્તિના મૂળમાં ધમની ભાવના ન હોય તે તેને સન્માગે ઉપયોગ થઈ શકતો નથી. વિદ્યા, બુદ્ધિ અને અથનું ખરું મૂલ્ય તેના પ્રમાણમાં નહી પણ તેને કેવા પ્રકારે ઉપગ થાય છે તેનાથી અને તેની પાછળ રહેલી ધમભાવનાથી અંકાય છે. શેઠ ભોગીલાલભાઈએ પિતાની સંપત્તિના પ્રમાણમાં હંમેશાં કાંઈ ને કાંઈ પરમાર્થનું કામ કર્યા જ કર્યું છે. શરૂઆતમાં આપણે જે પ્રસંગ જે તે તેમની માનવી પ્રત્યેની અનુકંપા બતાવે છે. અને તેઓના જીવનમાં આવી સહદયતા છોછલ ભરી છે. ઊગતા જીવનમાં તેઓ સાઈકલ પર બેસીને કાંકરિયા તળાવમાં માછલીઓને ખવરાવવા જતા અને તે પછી જરા આગળ વધ્યા ત્યારે ગાડીમાં રોટલા લઈને છેક સાડીબાગ સુધી વાંદરાઓને ખવડાવવા પણ જતા. કોઈના કહેવાથી કે કઈ બીજી અપેક્ષાએ તેઓ આ બધું કરતા તેમ પણ ન હતું પરંતુ તેમના સ્વભાવનો એ સહજ ધર્મ હતે. અને એ ધર્મજ ઉત્તરોત્તર તેમને આટલે ઊંચે લાવ્યું છે અને એ ધમે જ તેમને પરોપકારદ્ધિ તરફ, પિતાની સંપત્તિને બીજાના હિત અર્થે વાપરવાની ઉદાત્ત ભાવના તરફ અને આ બધું અહીં જ રહેવાનું છે એવી તાવિક વિચારસરણી તરફ દેર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
અ. સ. ચંચળબહેન ભેગીલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
કાગળ જણાવ્યું તેમ શરૂઆતમાં તેઓએ ઈતર પ્રવૃત્તિ તરફ ખાસ લક્ષ ન આપતા ગભગ એક દસકfસુધી મહાલક્ષમી મિલના વિકાસ માટે પિતાની સર્વશક્તિ ખચી, તેમાં સફળતા મળતાં ૧૯૪૦ની સાલમાં મહાલક્ષમી મિલની પાસે માસ્ટર સીક મિલ્સ લિમિટેડની સ્થાપના કરી. એમની કાર્યક્ષમતાએ શેઠ હરગોવનદાસને ખૂબ સંતુ કયાં એટલું જ નહિં પણ “મહાલક્ષમી” નામને તેમણે પૂરેપૂરું સાર્થક કરી બતાવ્યું. મિલઉદ્યોગને તેમને અનુભવ રાષ્ટ્રના બીજા સ્થળની મિલોને ઘણે જ ઉપયોગી નીવડે છે.
આ બધાની સાથે સાથે એમણે મિલના સંચાલન માટે એમના પુત્ર શ્રી. રમણિકલાલને તૈયાર કર્યો, અનુભવી સ્ટાફની ભેજના કરી, મિલની ચાલીમાં હરકેરબાઈ પ્રસૂતિગૃહ તથા મજુર કલ્યાણ કેન્દ્ર વગેરે સ્થાપ્યાં. મધ્યમ વર્ગ પ્રત્યે તેમને એક જાતને ખાસ પક્ષપાત છે અને તે પક્ષપાત અનેકવિધ રીતે અમલમાં મૂકે છે. તેઓએ મિલમાં કારકૂન ભાઈઓને તેમણે છેક ૧૯૭-૩૮ની સાલથી “બાળક ભથ્થુ” (Children allowance) આપવાનું શરૂ કરેલ અને તે રીતે ટૂંકા પગારવાળા કારકૂન ભાઈઓને એક યા બીજી રીતે રાહત મળે તેમ બંદોબસ્ત કરેલો. એ નોંધવા જેવું છે કે આ જાતનું ભથ્થુ આપવાને દાખલે પણ પ્રથમ જ છે.
જ્યારે પ્રસંગ મળે ત્યારે તેઓ કારીગર વર્ગ સાથે સીધા સંપર્કમાં આવવાનું ચૂકતા નથી અને પોતે તેમનામાંના જ એક છે તેવો દૃઢ છાપ કારીગર ભાઈઓના મન પર તેમણે પાડી છે. અત્યારના મૂડી અને મજૂરી વચ્ચેના વિસંવાદથી ભાવનગર કે સૌરાષ્ટ્રની મિલો મુક્ત રહી શકી નથી, પરંતુ જ્યારે જ્યારે વિસંવાદે ઉપસ્થિત થયા છે ત્યારે તે દરેક વખતે તેમણે ભૂતકાળ તરફ નજર રાખી, નિખાલસતા અને શુદ્ધબુદ્ધિથી કામ લીધું છે. પરિણામે તેઓ કામદારોમાં પોતાના પ્રત્યે એક જાતની કૌટુમ્બિક ભાવના ઉત્પન્ન કરી શકયા છે. આ રીતે તેઓશ્રીએ ધોગિક ક્ષેત્રમાં યુગને અને યુગના પ્રવાહ. ને બરાબર ઓળખી લીધા છે, તેમ કહેવામાં લેશમાત્ર પણ અતિશયોક્તિ નથી.
શેઠ ભેગીલાલભાઈએ તેમના પુત્ર શ્રી. રમણિકલાલને છેક ૧૯૩૬ની સાલથી મિલનાં કામકાજમાં પોતાની જાતિદેખરેખ નીચે તૈયાર કરવાનું શરૂ કર્યું હતું અને તેઓની તૈયારીથી તેમને સંતેષ થતાં ૧૯૪૪ના મે માસની પાંચમી તારીખે શ્રી. રમણિકલાલભાઈ ઉપર મિલના તમામ વહીવટને ભાર મૂકીને અને વ્યાપારી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈને ધમ અને લેકસંગ્રહના કાર્યમાં પોતાની લગભગ તમામ શક્તિ રોકી. મનુષ્યની ઉત્તરાવસ્થામાં તેના અંગે પાંગો ઉપર અવશેષ રહેલા આયુષ્યનાં વરસેના સતત ઘા થયા કરે છે છતાં તે ધનાશા અને જિજીવિષાના કંદ્રમાંથી મુક્ત રહી શકતો નથી. જગતમાં સર્વત્ર આ પ્રમાણે જોવામાં આવે છે પરંતુ જ્ઞાન, ભકિત, વૈરાગ્ય અને સતપુરુષોની અને લોકની સેવા દ્વારા એ તંદ્રના મેહથી દૂર રહી શકાય છે. આ માટે શેઠ ભેગીલાલભાઈ સદા પ્રયત્નશીલ રહ્યા છે અને આ સંસારની ક્ષણિકતા, જીવનની અનિત્યતા અને મનુષત્વની ઉચ્ચ ભાવનાને લક્ષમાં રાખી એમણે છેલ્લા દસકામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
શેઠ ઝીય મામલાલને
જે પારમાર્થિક તથા ધાર્મિક કાર્યો કરેલાં છે તે તેમના જીવનની સને આખર દીપાવે તેવા છે.
ધર્મના ક્ષેત્રમાં તેમજ જ્ઞાનનાં ક્ષેત્રમાં તેમના મિત્ર શ્રી ખન્તિ અમરચંદ વોરાના સહકારથી તાલધ્વજગિરિ તીર્થક્ષેત્રના ઉદ્ધારના કાર્યમાં એમ હવને ફાળે આપે છે. ભોગીલાલભાઈના ધામિક જીવન ઉપર પ્રાતઃસ્મરણીય સૂરિસાત્ આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની ઘેરી છાપ છે અને તેઓના ધાર્મિક વ્યવહાર માં સૂરીશ્વરશ્રીની પ્રેરણા સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
તેઓશ્રીની પ્રેરણાથી મહાગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થની એક ટુક સમાન લેખાતા તળાજા ખાતેના શ્રી તાલધ્વજગિરિનો વહીવટ તેમણે ઉપાડ, અને તેમના મિત્ર શ્રી ખાન્તિલાલ અમરચંદ વોરાના સહકારથી ટૂંક સમય માં આ તીર્થસ્થાનને સારી ખ્યાતિમાં મૂકહ્યું, યાત્રિકોની સગવડ માટે એક ભેજનશાળા ખોલવામાં આવી અને કેઈપણ જાતને બદલે લીધા સિવાય જમવાની સુંદર સગવડ કરવામાં આવી.
તાલધ્વજગિરિનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. આ પ્રાચીન તીથનો ઉદ્ધાર કરવાનો તરત નિર્ણય લેવામાં આવ્યું અને તરત આ શુભ કામની શરૂઆત કરવામાં આવી. આજે તીર્થની મુખ્ય ટુંકને બાવન જિનાલયથી:ભવ્ય બનાવવામાં આવી છે. મુખજીની સૌથી ઊંચી ટુંકનો અને ત્યાં જવાના માર્ગને ઉદ્ધાર કરી તે સુભિત બનાવવામાં આવી છે. અને યાત્રિકોનું આકર્ષણ વધતા આજે તાલધ્વજગિરિ એક મોટું તીર્થધામ બની ગયું છે. ભાવનગરના મહારાજા શ્રી સર કૃષ્ણકુમારસિંહજી એ પણ અત્રે પધારી શ્રી જૈન વિદ્યાર્થી ગૃહનું ખાત-મુહૂત કરી તથા ચૌમુખજીનો કાતિર્થંભ ખુલે મૂકી આ તીર્થ તરફની પિતાની ભક્તિ પ્રદર્શિત કરી છે.
તે ઉપરાંત તાલવજ જે વિદ્યાથી ગૃહની સ્થાપના કરવા માટે શેઠ ભેગીલાલભાઈએ શેઠ મોહનલાલ તારાચંદ વગેરે મિત્રોના સહકારથી રૂપિયા બે લાખ જેટલી મોટી રકમ એકઠી કરી સમગ્ર જૈન સમાજ ઉપર ભારે ઉપકાર કર્યો છે.
આ કુંડમાં વિશિષ્ટતા એ હતી કે-વિદ્યાર્થીગૃહ ખોલવાને વિચાર માત્ર કરવાની સાથે માત્ર એક જ દિવસમાં રૂા. બે લાખ તેઓશ્રી એકત્ર કરી શક્યા હતા. શેઠ ભેગીલાલભાઈની કાર્યકુશળતા અને અપૂર્વ શ્રદ્ધા સિવાય આ રીતને ફાળે જવલ્લે જ બની શકે.
તેઓની વિદ્યા પ્રત્યેની પ્રીતિ આદરણીય છે. વિદ્યા અને વિદ્વાનોના તે પૂજક છે. ચુસ્ત જૈન મતાનુયાયી હોવા છતાં સર્વ ધર્મ પ્રત્યે તેમને સદ્ભાવ છે. આથી ભાવનગરના ધાર્મિક અને સામાજિક મંડળોમાં તેઓ અત્યંત માનવંતું સ્થાન ધરાવે છે. ભાવનગરમાં આવતા સર્વ પંથના સાધુસંતોને તેમને ત્યાં ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી ભોગીલાલ મગનલાલ કોમર્સ હાઈસ્કલ (ભાવનગર )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંચળબેન સરસ્વતિ મંદિર (ભાવનગર
2િ
રંગાશન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
જીવનપરિચય
પૂર્વક સત્કાર થાય છે અને તેવા પ્રસંગને તેઓ ધાર્મિક ઉત્સવ તરીકે ઉજવે છે. આવા પ્રકારની તેમના ધર્મશ્રદ્ધા અને સહિષ્ણુતાને સંપૂર્ણ પ્રકારે ક્રિયામાં મૂકાય કે ન મૂકાય પરંતુ વનનું ધ્યેય અને જીવનમાં સત્ય શું છે તે તે નિર્વિવાદ રીતે તેમનાં અંતરમાં ઉતરી ગયાં છે. સરળભાવે અને નમ્રતાપૂર્વક એક કરતાં વધારે વખત જાહેર રીતે એમણે એ વાતનો સ્વીકાર કર્યો છે અને આ નિશ્ચયને આચારમાં
છે પોતાના ગૃહસ્થજીવનમાં શકય તેટલા પ્રયત્ન કર્યો છે, અને કરે છે એ એમના પરિચયમાં આવનાર સહુ કોઈ જાણે છે.
શ્રી જેન આત્માનંદ સભાએ પ્રાચીન પુસ્તકોના પ્રકાશનમાં અને જૈન ધર્મના હસ્તલિખિત ગ્રન્થોન પુનરોદ્ધારમાં જે મહત્વનું કાર્ય કર્યું છે એવું કાયર ભાગ્યે જ બીજી કઈ સંસ્થાએ કર્યું હશે, તેવી પ્રતીતિ થતાં તેઓશ્રી આ સંસ્થાના પેટ્રન થયા છે અને તેઓશ્રી આ સંસ્થાના સંપર્કમાં આવ્યા પછી રૂા. ૫૦૦૦] તેઓશ્રી તરફથી સંસ્થાને મળતા સભાના લેકચર હોલ સાથે તેઓશ્રીનું નામ જોડવામાં આવેલ છે. આમ સભામાં “શેઠ ભેગીલાલભાઈ લેકચર હેલ” થતાં સભા પરત્વેને તેમને પ્રેમ ચિરસ્મરણીય બન્યું છે. આ શ્રેયાંસનાથ ભગવાનના ચરિત્રનું પ્રકાશન પણ એમની જ ઉદાર સહાયને આભારી છે. આ સભાની પ્રત્યેક કાર્યવાહીમાં તેમને હિસે હેય છે જ. શ્રી આત્માનંઢ પુણ્યભવનનું ઉદ્દઘાટન એમના હાથે થયું અને “ આત્મકાંતિજ્ઞાનમંદિર”નું ઉદ્દઘાટન પુજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના હસ્તે થયું ત્યારે પૂ. આચાર્ય મહારાજશ્રીની સાથે તેઓએ પૂજનવિધિમાં ભાગ લીધે હતો. જૈન આત્માનંદ સભાની જ્ઞાનપ્રચારની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેઓ હંમેશા પ્રેત્સાહન આપ્યા કરે છે.
સાથોસાથ જ્ઞાન પ્રચારનાં અન્ય ક્ષેત્રોમાં પણ તેઓ ગ્રન્થકતને સહજ ભાવે મદદ આપે છે. કોઈ વિદ્યોપાર્જન કરનાર અથવા તો કેઈ લેકકલ્યાણની પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ એમની પાસેથી યથાવરૂપે સહજ આર્થિક સહાય મેળવી શકે છે એ એમના દિલની ઉદારતા અને નિર્મોહતા સૂચવે છે. જેઓને ઈશ્વરે સંપત્તિ આપી હોય છે તેઓ જે સંપત્તિને ઉપયોગ ફળની આશા વિના કરે તો જ એ ઉપગ શેભે છે, અને જેને માટે ઉપયોગ થાય છે તેને શોભાવે છે, તથા જેને આપવામાં આવે છે તેને ખરેખર લાભપ્રદ નીવડે છે. શેઠ ભોગીલાલભાઈ કઈ દિવસ આપેલું યાઢ લાવતા નથી. લેનારને યાદ આવે તેવું આચરણ પણ તેઓ કરતા નથી. અને તેના તરફથી પ્રતિફળની આશા રાખતા નથી. જગત કેવું છે તે તેઓ સારી પેઠે જાણે છે. મનુષ્યને શાથી દુઃખ થાય છે. અને દુઃખમાં પણ તે કઈ રીતે સુખાનુભવ કરી શકે છે એ એમણે પૂરેપૂરી રાત અનુભવ્યું છે. એમના મિત્ર સાથે, એમના નોકરો સાથે અને પોતાનાં કરતાં જેઓને તેઓ વડીલ ગણુતા હોય તેમની સાથેના વ્યવહારમાં આ જ દષિએ તેઓ વતે છે. એમના માટે એટલું કહેવું બસ થશે કે શ્રીમંત હોવા છતાં એઓ શ્રીમંત નથી તેમ તેઓ નિશ્ચયપૂર્વક માને છે.
ભાવનગર રાજયે ધારાસભાની સ્થાપના કરી ત્યારે તે તેના સભ્ય હતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
લાલ મગનલાલનો
છે છેક સુધી સભ્ય તરીકે રહ્યા. તે દરમ્યાન રાજ્ય અને ધારાસભ એ. કેટલાક તીવ્ર વહીવટી મતભેદ ઊભા થતા ત્યારે તેઓનું વલણ હંમેશાં કદના ઉકેલ તરફ રહેતું. આથી તેઓ નામદાર મહારાજા શ્રી સર કૃષ્ણકુમારસિંહ બને, રાજ્યના દિવાન શ્રી અનંતરાય પટ્ટણીને અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને વિશ્વાસ મેળવી શકયા હતા. અત્યારે જે કે સંયેગો બદલાયા છે છતાં પણ છે તે સંબંધમાં અને તેમના પ્રતિના વિશ્વાસમાં લેશમાત્ર ફેર પડયે નથી.
ભાવનગર રાયે જ્યારે આવકવેરો નાખે ત્યારે. તેની સામે ઘણે જ પ્રબળ લોકમત ઊભું થયું હતું. વેપારીઓનું માનસ ઘણું અશાન્તિમય બની ગયું કર્યું, તે વખતે શેડ ભેગીલાલભાઈએ વેપારીઓને મળી તથા રાજ્યના સત્તાવાળાઓને મળી વચલે માગ કાઢવામાં ખૂબ જ કોશલ્ય દાખવ્યું હતું, એટલું જ નહી પણ આવા સંતોષપ્રદ ઊકેલને સ્વીકાર કરવા રાજયના દિવાન શ્રી અનંતરાય પટ્ટણીને જુદા જુદા વ્યાપારી મંડળે એ ફૂલહાર કરી અભિનંદન આપ્યાં હતાં. આ સુખદ માગ નીકળે તે શેઠ ભેગીલાલભાઈની વ્યવહારુ બુદ્ધિને આભારી હતું.
યુરોપની લડાઈ શરૂ થઈ તે પછી જ્યારે જાપાને લડાઈમાં ઝંપલાવ્યું અને યુદ્ધ ભારતની નજીક આવતું લાગ્યું ત્યારે અનાજના ભાવે વધી જશે તેવી ભીતિ લાગવાથી તેમણે તેમના મિત્રો શેઠ જીવરાજ દેવચંદ, શ્રી મણિલાલ સી, બક્ષી, શેઠ સુખલાલ ઝવેરચંડ વિગેરે સમક્ષ એક દીદષ્ટિભરી દરખાસ્ત રજૂ કરી. તેમની યોજના એવી હતી કે તે જ વખતે એટલે યુદ્ધને અંગે અનાજ વગેરેના ભાવમાં ઉછાળો આવે તે અગાઉ અનાજની ખરીદી થાય તે ભાવ વધે ત્યારે ઓછા દરે લોકોને અનાજ આપી શકાય. આ યોજનાને મિત્રો તરફથી ટેકો મળે, એટલે તેઓએ ભાવનગર રાજ્યના તે વખતના દિવાન શ્રી અનંતરાય પટ્ટણી પાસે તે પેજના મૂકી. પેજના ખૂબ વ્યવહારુ હતી એટલે તેમના તરફથી પણ અનુમોદન મળ્યું અને “ માનવ રાહત સમિતિની રચના થઈ. લગભગ એક લાખ રૂપિયાની રકમ એકઠી કરવામાં આવી. રૂપિયા ત્રણથી ચાર લાખનું અનાજ ખરીદવામાં આવ્યું. એટલે ઉત્સાહ શેઠ ભેગીલાલભાઈને હતે તેટલો જ ઉત્સાહ દિવાન શ્રી અનંતરાય પટ્ટણીને પણ હતા. અનાજના ભાવ વધ્યા ત્યારે મધ્યમવર્ગને, ગરીબવર્ગને તેમજ હરિજનને, કેઈ પણ ભેદભાવ સિવાય ખૂબ જ સસ્તા ભાવથી અનાજ આપવામાં આવ્યું. અને તે રીતે જરૂરિયાતવાળા સહને જીવનની જરૂરિયાતની મુખ્ય વસ્તુમાં સારી એવી રાહત મળી. અનાજ આપવાનું વગેરે બધું કામકાજ તેમની તથા તેમના મિત્રોની જાતિદેખરેખ નીચે થતું. પછી તે દેઢેક વરસ બાદ કન્ટ્રોલે આવતાં તે બંધ કરવું પડયું, પરંતુ આખી વ્યવસ્થાની વિશિ. હતા એ હતી કે જરૂરિયાતવાળા પ્રજાજનોને આવી સધર રાહત આપવા છતાં તે સમિતિએ જે નાણુ દાનવીર પાસેથી ઉઘરાવ્યાં હતાં તે બધા જ નાણા સમિતિ પાસે રહ્યાં હતાં અને ભંડોળની મુદલ રકમમાંથી કાંઇપણ રકમ વાપરી ન હતી અને તે રકમ તેટલી જ રહી હતી, જે ફાળો આપનારને પાછી ભરી આપવામાં આવી હતી. આ એક વિરલ દાખલ કહી શકાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
સાચાદેવ શ્રી સુમતિનાથનું મુખ્ય જિનાલય
( તાલધ્વજગિરિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સંસ્થાન ભાવનગરનાનેકનામદાર મહારાજાસાહેબરાઓલથીસરકૃષ્ણકુમાસિંહજી કેસીએસઆઈ શ્રીતાલધ્વાંગરનીમુલાકાતે સંર૦૦૦નાવૈશાકાં બુધવારેપધાર્યા, તેની ચાદગીરીમાંશાસનસમ્રાટઆચાર્ય મહારાજશ્રી વિજ્ય નેમિસૂરીશ્વરજીમહારાજનાસદુપદેશથી આ તીર્થનોવીવટકરનારપરમશ્રાધ્ધવર્ય શેઠ ભોગીલાલમગનલાલતથાવારા ખાન્તિલાલઅમરચંદે આડીર્તિસ્તમ્ભનો જિર્ણોધ્ધાર કરાવ્યો છે. સંર૦૦૧નામાગશરવદીપસોમવાર,
ચામુખજીની ટુંકમાં આવેલ કીર્તિસ્થંભના શિલાલેખ ( તાલધ્વજગિરિagyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી તાલધ્વજગિરિ બાવનજિનાલયનું રમ્ય દૃશ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
જીવનપરિચય
* ભાવનગર રાજ્ય તરફથી લડાઈના વરસમાં કન્ટ્રોલ અને રેશનીંગની શરૂઆત કરવામાં આવી ત્યારે તેને લગતી દરેક સમિતિમાં તેમજ સીવીલ ડીફેન્સ વર્ડમાં, પોસ્ટર રીકકશન કમીટીમાં તથા વેપારઉદ્યોગ ખાતાની કમીટીમાં તેઓ પ્રમુખ, ઉપપ્રમુખ અગર સભ્ય નીમાયા હતા અને દરેક કમીટીમાં તેઓની સેવા સર્વ પ્રકારે ઉપગી થઈ પડી હતી.
તે ઉપરાંત ઘણું કુટુંબને તેઓએ નાતજાતના કે ધર્મના ભેદ વિના ગુપ્ત રીતે આર્થિક મદદ આપી હતી. માત્ર જૈન કુટુંબોમાં જ નહિ પરંતુ સારા ભાવનગર શહેરમાં મધ્યમ વર્ગનાં કુટુંબોને મોંઘવારીના કપરા સંજોગોમાં રાહત મળે તે હેતુથી તેઓ લગભગ છેલ્લાં પાંચ વરસ ઉપરાંતથી વ્યવસ્થિત પ્રકારે આર્થિક સહાય આપવાની
જના કરતા આવ્યા છે. છેલલા ચારેક માસથી તેમણે પોતાના ઘરમાં મિષ્ટાન્નને સર્વથા ત્યાગ કર્યો છે, એટલું જ નહિ, એમના કુટુંબની પ્રત્યેક વ્યક્તિએ દરરોજ મધ્યમવર્ગની સહાય નિમિત્તે અમુક રકમ અલગ મુકયા પછી જ ભોજન લેવાનો નિયમ સ્વીકાર્યો છે અને બીજાઓ તે પ્રમાણે કરે તે માટે આગ્રહ સેવ્યો છે. સમસ્ત જૈન ધમીમાં આ જતની વ્યવસ્થા શરૂ થાય તે માટે તેઓ છેલ્લા ત્રણ માસથી ઘરે ઘરે ફરીને વિનંતિ કરે છે. શેઠ ભેગીલાલભાઈએ એક પત્રિકા દ્વારા સમસ્ત જૈન ભાઈઓ અને બહેનને એક ફરજ થેલી રાખીને મધ્યમ વર્ગની રાહત માટે અમુક રકમ અનામત મૂકીને પછી જ હંમેશા ભેજન લેવું તેવી વિનંતિ કરી હતી. અત્યારે તેમની આ જહેમતને પરિણામે મોટા ભાગના સમર્થ જૈન કુટુંબોએ માસિક અમુક રકમના વચન આપ્યા છે અને રીતસરની સમિતિઓ આ દિશામાં કામ કરવા લાગી છે. આ આખેય વિચાર અને તેને અમલ શેઠ ભેગીલાલભાઈની વિશિષ્ટ વિચારસરણીને જ આભારી છે.
આ બધાં પારમાર્થિક કાર્યોમાં તેમને હતુ કઈ પણ પ્રકારની કીતિ કે લોકેષણ પ્રાપ્ત કરવાને નહિ પરંતુ એમણે અનુભવેલી મધ્યમ વર્ગની મુશ્કેલીમાંથી એ વર્ગ પ્રત્યે જાગેલી સહજભાવે સહાનુતિનું એ પરિણામ છે. આ જ કારણે એમણે કેટલાક વરસો પહેલાં કૃષ્ણનગરમાં ઘોઘા સરલ ઉપર અ. સો. ચંચળબહેનના નામથી બાલમંદિરની સ્થાપના કરી છે. અને બે વરસ પહેલાં તે જ લત્તામાં લગભગ રૂપિયા બે લાખના ખર્ચે “ શ્રી. ભેગીલાલ મગનલાલ કૉમસ હાઈસ્કૂલની સ્થાપના કરી છે, જે અત્યારે વ્યાપારી શિક્ષણ લેતા અને લેવા માગતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આશીવાદરૂપ થઈ પડી છે. તે ઉપરાંત જેને ગુપ્તદાન કહી શકોએ તેવું તે કોમર્સ હાઈસ્કૂલની રકમ કરતાં પણ ઘણા મોટા પ્રમાણમાં તેમના હાથે થયું હશે અને હતું પણ ચાલુ જ છે.
શેઠ ભેગીલાલભાઈનું જાહેર જીવન વિવિધ પ્રકારનું છે. જો કે તેઓ કેસના સભ્ય છે, છતાં પણ તેમના સવભાવમાં રહેલી વિશિષ્ટ સહિષ્ણુતાને અંગે કોઈ પણ રાજકીય વિચારસરણી ધરાવનાર સાથે તેની સામેળ રાખી શકે છે અને તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
: ૧૦ :
શેઠે ભોગીલાલ મગનલાલને
સાથેના અંગત સંબંધોમાં પૂરી હાશ જાળવી શકે છે અને રાજકીય વિચારાને વચ્ચે આવવા દેતા નથી. આમ છતાં એક વખત વિચારપૂર્વક કરેલા નિશ્ચયમાં ટકી રહેવાનું દૃઢ મનેામળ તેએ ધરાવે છે. ભાવનગરના જાહેર જીવનમાં તેમનું સ્થાન નિશ્ચિત અને પ્રથમ પંક્તિમાં છે. શહેરભરમાં એક પણ એવી પ્રવૃત્તિ નહિં હોય કે જેના યાજકે ી નજર શેઠ ભોગીલાલભાઇ ઉપર નહિ જતી હાય. કેન્ગ્રેસના ફાળા હાય, પાંજરાપોળનુ કામ હોય, ક્ષયનિવારણુ દવાખાનાનું કામ હાય, રેડક્રાસનું સપ્તાહ હાય, કેળવણી સંસ્થાનુ` કા` હાય, વ્યાયામના મેલાવડા હાય, કાઇને માનપત્ર આપવાનું હોય, જાહેર સભા હાય, ભારત સરકાર કે સૈારાષ્ટ્ર સરકારના કાઈ મંત્રી કે ઉચ્ચાધિકારીના સંપર્ક સાધવાના હોય કે પડિત નેહરુનુ આગમન હાયતે બધામાં શેઠ ભોગીલાલભાઇ અગ્રણી હાય છે.
ભાવનગર શહેરની છેલ્લી મ્યુનીસીપલ ચૂંટણી વખતે એમને એમ લાગ્યુ કે ચૂંટણીમાં સમગ્ર શહેરનું પ્રતિનિધિત્વ શકય હોય ત્યાંસુધી સપૂર્ણ રીતે જળવાવુ જોઇએ અને એક જ પક્ષ બહુધા મેાટી સંખ્યામાં આવે તે ઠીક નહિ, એમણે કરેલા આ નિણૅયને અંગે એમને કેટલાક મિત્રાની નારાજી વહેારવી પડેલી છતાં તે પોતાના નિયમાં અડગ રહ્યા હતા, અને પેાતાનું મંતવ્ય સિદ્ધ કરો શકયા હતા. નવા મ્યુનીસીપલ એને તે વારવાર સલાહ-સૂચનો આપતા એટલું જ નહિ પણ મ્યુનીસીપાલીટીના સભ્યો અને શહેરના અગ્રગણ્ય નાગરિકાને એકત્ર કરી તેએ મ્યુનીસીપાલીટીની આર્થિક સ્થિતિ, મ્યુનીસીપાલીટીને કરવાના કાર્યો, સભ્યાની જવાબ દારી અને મુશ્કેલીઓ-એ બધી બાબતા પર ચર્ચા કરતા. જો કે આ સભાઓનું મિલન દીર્ઘાયુ નથી રહી શકયું, પરંતુ તેની હયાતી દરમ્યાન મ્યુનીસીપલ તંત્રના કેટલાક એવા શહેરી પ્રશ્નાના ઉકેલ કરવા બાબતમાં જે જે માર્ગદર્શન મળ્યું છે તે દરેકમાં શેઠ ભાગીલાલભાઇના પરાક્ષ રીતે પ્રબળ હિસ્સા હતા.
સૈારાષ્ટ્રનું એકમ થયા બાદ વ્યાપાર અને ઉદ્યોગને લગતા પ્રશ્નો જ્યારે જ્યારે ઉપસ્થિત થયા હતા અને આજ પણ થાય છે ત્યારે સૌરાષ્ટ્ર સરકારે શેઠ ભેગીલાલભાઈના અભિપ્રાયને વજનદાર ગણ્યા છે. સૈારાષ્ટ્રના પ્રધાન મડળમાંના કેઇપણ સભ્ય જયારે જ્યારે ભાવનગર આવે છે ત્યારે શેઠ ભાગીલાલભાઈના સપર્ક અચૂક સાધે છે. વ્યાપારઉદ્યોગને લગતા વિષયામાં તથા મિલઉદ્યોગ સાથે સખ ́ધ ધરાવતી ઝીણામાં ઝીણી ખાખતામાં તેમના પુખ્ત અનુભવ હોઈ તેને લગતી કમીટીમાં પણ તેમની નિયુક્તિ કરવામાં આવે છે. પંચવર્ષીય યોજનાને માટે સૌરાષ્ટ્ર રાજ્યની જે આયોજન સમિતિ છે તેના સભ્ય તરીકે તેની નિયુક્તિ પ્રથમથી જ કરવામાં આવી છે.
સારાષ્ટ્ર મિલઓનસ' એસેાસીએશન તથા ભાવનગર ચેમ્બર આફ કામની સ્થા પનામાં શેઠ ભાગીલાલભાઇએ આગળ પડતે ભાગ લીધા હતા અને વર્ષો સુધી એસેાસીએશનના ઉપપ્રમુખ અને ચેમ્બરના પ્રથમ પ્રમુખ તે હતા. તેવી જ રીતે ભાવનગરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
શેઠ રમણિકલાલ ભોગીલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
જીવનપશ્ચિય
* ૧
રોટરી કલમની સ્થાપના થઇ ત્યારે કલમના પ્રથમ પ્રમુખ તરીકે તે જ ચૂંટાયા હતા. ઓલ ઈન્ડીયા બેન્યુફેકચરર્સ એરગેનીઝેશનની સૈારાષ્ટ્ર રાજ્યની શાખાની શરૂઆત થઈ ત્યારર્થી તે તેના પ્રમુખ છે. એટલે આા ખધો સંસ્થાઓમાં અતિમાનભર્યું અને મહત્ત્વનું સ્થાન તેએ ધરાવે છે. આ સસ્થાઓ દ્વારા વ્યાપારી હિતના પ્રશ્નામાં, આવકવેરા, રેલ્વે, ઉદ્યોગ પરના કર, કંટ્રોલ કે એવી કોઈપણ નાની માટી માખતના ઉકેલ કરવામાં તેમણે સફળ હિસ્સા આપ્યા છે.
અત્યારે સત્ર મિલેાના સચાલકે અને મજૂરો વચ્ચે સકારણ કે નિષ્કારણુ વાર વાર ઝગડાઓ ઉત્પન્ન થાય છે અને કેાઇવાર એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આ પિર સ્થિતિમાંથી શેઠ ભાગીલાલભાઈની બન્ને મિલેા ખાકાત રહી નથી, છતાં તેઓએ મજૂર ભાઇએ પ્રત્યે કાપ રાગ-દ્વેષાત્મક વલણ રાખ્યું નથી. મસ્તૂરભાઇએ ભૂલા કરી હશે, અવિવેક દેખાડયા હશે, આવેશમાં આવી અયોગ્ય વર્તન કર્યું" હશે, છતાં શેડ ભાગીલાલભાઇએ તેમના પ્રત્યે અણુગમાની વૃત્તિ સરખી કઢી બતાવો નથી, એટલું જ નહીં પણ મજૂરમાઇને પેાતાના બાંધવા જેવા ગણી તેમની ભીડને વખતે કાયમ તેઓની સાથે ઊભા રહ્યા છે.
66
૧૯૪૪ ની સાલમાં જ્યારે તેઓએ મિલના કામકાજની ધુરા તેમના પુત્ર શ્રી. રમણિકલાલ( બકુભાઇ )ને સોંપી તે વખતે તેમણે જાહેરમાં શિખામણ આપી હતી કે ‘ જૂના નાકરને અનિવાય પ્રસંગ સિવાય રજા આપવાનું પગલું કદાપિ ભરવું નહિ.” આ સિદ્ધાન્તનુ પાલન પાતે તે અક્ષરશઃ કર્યું" જ છે, પરંતુ નાકરા સાથેના સબંધા પરત્વે વારવાર એમણે પેાતાના પુત્રનું પણ ધ્યાન દોર્યા કર્યું છે. તેમની લાકપ્રિયતા તેમના દાનથી કે તેઓ મિલમાલેક છે તેટલા જ કારણથી નથી. એમની લેાકપ્રિયતાનું ખરૢ કારણુ એમની નમ્રતા, નિરાભિમાની વન, નિખાલસ સ્વભાવ અને બીજાની મુશ્કેલીઓના પ્રસંગે કાઇ ઉપકાર કરતા હોય તેવી ભાવનાથી નહિં, પરંતુ માત્ર *જની ભાવનાથી તેમની પડખે ઊભા રહેવાની હિંમતમાં રહેલુ છે. તેમના પરિચયમાં આવનાર સહુકોઈ જાણે છે કે અપકાર ઉપર ઉપકાર કરવાનું શેઠ ભાગીલાલભાઈના જીવનનું ઘડતર છે. જેએએ તેમના પ્રત્યે ઉદાસીનતાથી જોયું હશે તેઓના સુખ. દુઃખના પ્રસંગેામાં કેાઈની પણ પરવા કર્યા વિના–àાકાપવાદના ભય વગરતના
ભાગીદાર અને છે.
તેઓ સૌરાષ્ટ્ર તરફથી ભારતની મધ્યસ્થ રાજસભામાં સવાનુમતે ચૂંટાયા તે વખતે શહેરની અનેક સંસ્થાઓએ અને વ્યક્તિઓએ તેમને સન્માન-પત્રા આપ્યાં હતાં, ગોહિલવાડના ગામેગામની લગભગ દરેક જૈન સંસ્થા તેએાશ્રીને વ્યક્તિગત માનપત્ર આપવા ઉત્સુક હતી પણ તે સ્વીકારવા તેમણે સખત નારાજી બતાવી. એટલે ભાવનગર જૈન સ`ઘે અને ગેાહિલવાડની લગભગ સવાસે જેટલી જૈન સંસ્થાઓએ સાથે મળી એક ભવ્ય સમારંભ યેાજી તેએશ્રીનુ બહુમાન કર્યું હતુ, જે પ્રસંગ ભાવનગરમાં અભૂતપૂ અને તેમની લાકપ્રિયતાનું સાચું માપ કાઢનાર હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
શેઠ જોગી જનલાલને પિતે જેવા છે તેવા દેખાવાને તેઓ સદા પ્રયત્ન કરે. દંભને તેમણે કદી પોળ્યું નથી, અજ્ઞાનને છૂપાવ્યું નથી તથા લેકનાદને કાયમ અનુમોદન આપ્યું છે. પિતાના સમવય અને સમાન સ્થિતિના માણસો વચ્ચે તે ઠીક પણ મળર્ક સાથે પણ તેઓ હંમેશાં સરળતાથી જ વતવાનું પસંદ કરે છે. તેમના સ્વભાવમાં આ ભાવ સહજ છે, કદાચ એમના જીવનની આવી જવલંત સફળતાની એ જ ચાવી છે.
ભાવનગરના મહારાજા સાહેબ તથા દિવાન શ્રી અનંતરાય પટ્ટણી સાથે તેમને જે જાતને સંબંધ હતું અને એ ઉભય પાસે શેઠ ભેગીલાલભાઈનું માનભર્યું સ્થાન હતું તેમાં કશો ફેરફાર થયે નથી, પણ સૌરાષ્ટ્રનું એકમ થયા પછી એમનું સ્થાન સૌરાષ્ટ્રના પ્રધાનમંડળમાં પણ એવું જ રહ્યું છે, અને પ્રધાનમંડળના સભ્ય તેમના વ્યાપારી અનુભવે સંબંધી ખૂબ માન ધરાવે છે. છે તેમના મિત્ર શ્રી બળવત્તરાય મહેતાના આગ્રહથી તેઓ ભારતની મધ્યસ્થ રાજસભામાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ઉભા રહ્યા અને સર્વાનુમતે ચૂંટાયા. રાજસભાની બેઠકમાં તેઓ નિયમિત હાજરી આપે છે. રાજસભાની બીજી બેઠકને અંતે તેઓ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્રપ્રસાદને રાજભવનમાં જ્યારે મળવા ગયા હતા તે વખતે સરા ષ્ટ્રમાં પ્રવર્તતી દુષ્કાળની પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા હતા, અને તેમના અહેવાલથી રાષ્ટ્રપ્રમુખના મન ઉપર ઊંડી છાપ પડી હતી. રાજસભામાં ગયા પછી જે કે તેઓએ ભાષણે કર્યા નથી પરંતુ ભારતના વ્યાપાર-ઉદ્યોગને લગતી બાબતમાં તેમણે મક ફાળો જરૂર નેધા છે.
શેઠ ભેગીલાલભાઈનું આર્થિક અને રાજકીય જીવન જેટલું સહજદશી છે તેટલું જ પ્રેમાળ અને શિષ્ટ એમનું કૌટુમ્બિક જીવન પણ છે. જેને “સુધરેલાં ” કહેવામાં આવે છે તેવા આચાર-વિચારોથી તેમનું આખુંય કુટુંબ અલિપ્ત છે. શેઠ જોગીલાલભાઈ તે શ્રીમંત પિતાના પુત્ર નથી, પરંતુ એમના પુત્ર રમણિકલાલભાઈ તે ગભશ્રીમંતાઈમાં જ ઉછર્યો છે, છતાં ગભશ્રીમંતાઈના દથી તેઓ સંપૂર્ણપણે મુક્ત રહ્યાા છે. પિતાના ઓદાયને અને ધર્મશ્રદ્ધાને ગુણ પુત્રમાં અનેકગણો વિકસિત થયું છે. સમભાવ અને નમ્રતાથી શ્રી. રમણિકલાલે પિતાના ઉપરની ધંધાદારી જવાબદારીમાં પોતાની યોગ્યતા અને આવડત પુરવાર કર્યો છે અને તે રીતે પિતાના ઉપર
જે કુળો કર્યો છે, પરંતુ તે કરતાં પણ સવિશેષ યુવાવસ્થામાં દુર્લભ એવી આધ્યાત્મિક ભાવના તેમણે પોતાના જીવનમાં ઊતારી અને વિકસાવી છે. ખરેખર શેઠ ભેગીલાલભાઈ એક અત્યંત સુશીલ અને આજ્ઞાંકિત પુત્રના પિતા થવાને ભાગ્યશાળી બન્યા છે.
શેઠ ભેગીલાલના ધર્મપત્ની અ.સ. ચંચળબહેન એક આદર્શ ગૃહિણી છે. પતિના દરેક કાર્યમાં તેમને હંમેશા ભક્તિભર્યો સહકાર હોય છે. એમની પતિભક્તિએ, આર્ય ગૃહિણીને શોભે એવા એમના સદાચારે અને નમ્રતાએ તથા એમના ઘરરખુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
અ, સૌ. મધુકાન્તાબહેન રમણિકલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
જીવનપરિચય
: ૧૩ :
પણુએ શેઠ ભેગીલાલભાઈના એકમમાં મુગે પણ મહત્વનો ફાળો આપે છે. શેઠ ભેગીલાલભાઈ પિતાની ધંધાદારી તેમજ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ કેવળ નિશ્ચિતપણે કરી શક્યા હોય તે અ.સ. ચંચળબહેનને આભારી છે. જેવી રીતે અ. સે. ચંચળબેન શેઠ ભેગીલાલભાઈની સર્વ ધમપ્રવૃત્તિઓમાં પૂરો સહકાર આપે છે, તેવી જ રીતે શ્રી રમણિકલાલભાઈના ધર્મપત્ની અ. સે. મધુકાન્તાબહેન શ્રી રમણિકભાઈના ધાર્મિક તથા સામાજિક કાર્યો પિતાની સ્વાભાવિક ગરવાઈ અને ઊંડી ધર્મભાવનાથી શોભાવે છે. આ રીતે શેઠ ભેગીલાલભાઈનું કોમ્બિક જીવન એટલું સુખદ અને શીતળતાભર્યુ* છે કે તેથી તેઓ લોકસંગ્રહના કાર્યમાં પૂરી તમયતા જાળવી શકે છે.
માનવીની મહત્તા શાના ઉપરથી અંકાય તેનું કેઈ સર્વમાન્ય માપ કે ધોરણ હજી સુધી તો નક્કી થયું નથી અને કયારેય થાય કે કેમ તે શંકા છે. શેઠ ભેગીલાલભાઈની જનકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ તે સતત ચાલુ જ છે, એટલે તે બધાનું છેવટનું મૂલ્યાંકન કરી શકાય તેમ નથી, છતાં એમ કહેવાય કે કઈ માનવીએ એક ક્ષણભર પણ બીજા દીન દુઃખી બાંધવોને સુખ આપવા માટે સાચા દિલથી પ્રયાસ કર્યો હોય અને તેમના આંસુ લેહ્યાં હોય કે અનેક વ્યક્તિઓને જીવન જીવવામાં ઉપયેગી નીવડે કે માર્ગદર્શક થાય તેવાં કાર્યો કર્યા હોય તે તેને મહાન કહેવાય, તે શેઠ ભોગીલાલભાઈને વિનાસંકેચે તે કક્ષામાં મૂકી શકીએ. માનવતાની સુવાસથી મહેકતું એમનું જીવન સાચી માનવતાના દર્શન કરાવે છે અને અંતે તે માણસે સાચી માનવ તાના સિવાય બીજું પણ પ્રાપ્તય શું કરવાનું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
DEL
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
ચિત્ર સૂચિ
૧. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મુખપૃષ્ટ ઉપર ૨. પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ, ૩. શેઠ ભેગીલાલભાઈ મગનલાલ ૪. અ. સે ચંચળબહેન ભેગીલાલ ૫. શેઠ ભેગીલાલભાઈ મગનલાલ કેમર્સ હાઈસ્કૂલ ૬. અ.સ. ચંચળબહેન સરરવતી મંદિર ૭. શ્રી તાલધ્વજગિરિમંડન શ્રી સુમતિનાથનું જિનાલય ૮. શ્રી તાલધ્વજગિરિની મૂળ ટંકનું રમ્ય દશ્ય ૯ શ્રી તાલધ્વજગિરિ પરનો કીતિસ્તંભને શિલાલેખ ૧૦. શેઠ રમણિકલાલ ભોગીલાલ ૧૧. અ.સ. મધુકાન્તાબહેન રમણિકલાલ ૧૨. પરઘરયુક્ત શ્રી શ્રેયાંસનાથ ભગવંતને પ્રાચીન કારીગરીવાળા કેટે ૧૩. વર્તમાનકાલીન સિંહપુરી તીર્થ
૧૪૫ ૧૪. મેરુપર્વત પર દેએ કરેલ પ્રભુને જન્માભિષેક ૧૫૦ ૧૫. સમવસરણમાં બિરાજીને પ્રભુએ આપેલ દેશના ૧૬. પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ, યક્ષ યક્ષિણી સહિત ૧૭. પરમાત્માની નિર્વાણભૂમિ શ્રી સમેતશિખર તીર્થ ૧૮. પરમાત્માનું મોક્ષગમન (નિર્વાણ )
૨૬૬
૧૮૩
२६६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
આ ભાગ ૨ આ શ્રી શ્રેયાંસનાથચરિત્રના મુદ્રણકાર્ય તથા તેને આકર્ષક બનાવવામાં શ્રી આનંદ પ્રિન્ટીંગ પ્રેસના માલિકો શેઠ શ્રી દેવચંદભાઈ દામજીના સુપુત્રોએ જે જહેમત ઉઠાવી છે તેમજ આ ગ્રંથ શીધ્ર છાપી આપવામાં જે ચીવટ દર્શાવી છે તે માટે અમે તેમને આભાર માનીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
જન્મ વિ. સ. ૧૯૪૨ના પાસ વદ ૦))
....ણ.
પુણ્ય પ્રભાવક, દાનવીર, જૈનનરરત્ન શેઠશ્રી ભગીલાલભાઈ મગનલાલ ભાવનગર
શ્રી: શ્રેયાંસનાધ પરમાત્માના કેવળજ્ઞાન કલ્યાણકના માંગલિક લેાકેાત્તર પદિવસે જ આપશ્રીની ૬૭ મી વર્ષગાંડ( જન્મ )ના આનંદજનક દિવસના સુત્ર પ્રભાતે શ્રી શ્રેયાંસનાથ ભગવતના સચિત્ર ગ્રંથ આપને અર્પણ કરી કૃતાય થઈએ છીએ.
તુ ૨૦૦૯ પાખ વદ ૩૦
તા. ૧૫-૧-૫૭ ગુરુવાર
MMM
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી જૈન આત્માનંદ સભા
ભાવનગર.
RAR
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
વિશિષહ્યયાતિનુક્રિસમર્સિણિી કા
સગ પહેલે (૫. ૧ થી ૩૪)
વિષય ૧. મંગલાચરણ. ... ....... ૨. શુભા નગરીનું વર્ણન. ૩. ભુવનભાનુ રાજવીનું મૃગની પાછળ જવું. ૪. ભુવનભાનું રાજવીનો લેખ લઈને આવેલ વિધાધર. ૫. વિધાધરે કહેલ ભુવનભાનુ રાજવીનો વૃત્તાન્ત. ૬. રાજાએ તાપસીને જણાવેલ આત્મ-વૃત્તાન્ત.... ૭. તાપસીએ ભુવનભાનુ રાજવીને કહેલ સ્વ-વૃત્તાન્ત. ૮. ચંદ્રરેખાની ચંદ્રકુમાર પરત્વે આસક્તિ. ... ૯. દૂતીએ ચંદ્રરેખાને જણાવેલ ચંદ્રકુમારની વિહવળ સ્થિતિ. ૧૦, ચંદ્ર ચંદ્રરેખા પાસે ધાવમાતાને મોક્લવી. ૧૧. ચંદ્રરેખાનો ચંદ્રકુમારે છેદેલ કંઠપાશ. ... ૧૨. ચંદ્રરેખા માટે ધનદ શ્રેઝીપુત્રની માગણ. ... ૧૩. ચંદ્રકુમારનું વહાણ ભાગી જવાના ચંદ્રરેખાને મળેલ સમાચાર. ૧૩ ૧૪, ચંદ્રરેખાની કામદેવને પ્રાર્થના. .. ૧૫. ચંદ્રરેખા અને ચંદ્રકુમારને સમાગમ. ૧૬. ચંદ્રરેખા અને ચંદ્રને વિવાહોત્સવ. ૧૭. ધનનું દુષ્ટાચરણ. ... ... ૧૮, ધનની ચંદ્રરેખા પાસે અગ્ય માગણી.
૧૯. ચંદ્રરેખાનો આત્મહત્યાને પ્રયાસ. • - ૨૦, ભુવનભાનુએ તાપસીદ્વારા કરેલ મંત્ર-સ્વીકાર.
૨૧. ભુવનભાનુ રાજવીને યક્ષે કહેલ આત્મવૃત્તાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
સ બીજો ( પૃ. ૩૧ થી ૬૦)
૨૨. યક્ષે ભુવનભાનું રાજંવાને આપેલ ચિતામણી રત્ન ૨૩. ચિંતામણી રત્નનો પ્રભાવ, શૃગારમજરીના મેળાપ ૨૪. શૃગારમજરીએ રાજાને કહેલ આત્મવૃત્તાંત ૨૫. ભાનુશ્રીના ચિત્રપટ નથી રાજાની આસકિત ૨૬. વિદ્યાધર કુમાર પ્રત્યે શૃંગારમ’જરીની આસકિત ૨૭. ભાનુશ્રીને જણાવેલ શૃંગારમ’રીએ પોતાની સ્થિતિ ૨૮. સિંહકુમાર સાથે શૃંગારમજરીનું પાણિગ્રહણુ ૨૯. વનાભા નીરખવા નીકળવું
૩૦. તપસ્વીના શાપથી સિંહકુમારનુ મૃગ બની જવું ૩૧. શૃંગારમજરીએ પૂછેલ શાપ-મૂતિના ઉપાય ૩૨. શૃંગારમજરીની રાજાને મેળવવાની પ્રતીક્ષા ૩૩. શૃંગારમજીને થએલ શુભ શકુન
***
૩૪. ભાનુશ્રીને શૃંગારમજરીએ જણાવેલ નૈમિત્તિકનું કથન ૩૫. શૃંગારમજરીના કથનથી ભાનુશ્રીની રાજા પ્રત્યે આસકિત ૩૬. ભુવનભાનુ રાજવીએ મકરધ્વજને આપેલ વિતદાન ૩૭, મકરધ્વજે રાજાને કહેલ સ્વવૃત્તાંત
૩૮. મકરધ્વજે ભુવનભાનુ રાજાને આપેલી વિધા ૩૯. મકરધ્વજે જણાવેલ કનકરથ વિદ્યાધરની પરિસ્થિતિ ૪૦. શુકે ( પોપટે ) જણાવેલ રતિસુ ંદરીને વિલાપ . ૪૧. રતિસુંદરીનો મેળાપ
૪ર. ભુવનભાનુ અને ભાનુશ્રીના વિવાહની તૈયારીઓ ૪૭. ભાનુશ્રીનું પાણિગ્રહણ
૪૪. નકચની ભાનુશ્રી તેમજ ભુવનભાનુને શિખામણ ૪૫. ભકતંતુના દૂતનું રાજા પાસે આગમન ૪૬. શ્રીકંઠ ચક્રીનુ યુદ્ધ માટે પ્રયાણ ૪૭. શ્રીકંઠને મંત્રીની શિખામણુ - ૪૮. વિવિધ અસ્રાદ્વારા તુમુલ યુદ્ધ - ૪૯. શ્રીકંઠનો પરાભવ અને દીક્ષા ૫૦. ભુવનભાનુ રાજવીને ચક્રીપણાનો અભિષેક
***
૫૧. બુદ્ધિ વિષયક સયકીનું દૃષ્ટાન્ત.
· પર. સત્યકીની દુર્દશા...
પ૩. પ્રભાકરે સત્યકીનો કરેલ તિરસ્કાર . ૫૪. સકીએ સુબુદ્ધિ મત્રીને જણાવેલ હકીકત. ૫૫. સુબુદ્ધિ મંત્રીની સફળ યુક્તિ
૫૬. સુબુદ્ધિ મત્રીએ વિચક્ષણુ મંત્રીનું કરેલ સન્માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
A
⠀⠀
: : :
:
૨૩
૨૪
૨૫
२७
૨૮
૨૯
૩૦
૩૧
ફર
૩૩
૩૪
પ
૩૬
૩૭
૩.
૩૯
૪.
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪
કચ્છ
૪૯
પ્
૫૩
પર
૧૩
૫૪
પ
પ
૫૭
૧૯
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
(૫૬૧ થી
૧)
૫૭. ભુવનાબાનુને મળેલ લેખ ... ... ૫૮. સ્વનગરીએ જવાની રાજાની અભિલાષા . ૫૯. ભુવનભાનુનો સ્વનગરીમાં - ભવ્ય પ્રવેશ ... ૬૦. રાજવીની ભાનુશ્રી સાથે વિવિધ પ્રકારની ક્રીડાઓ ૬૧. રાજહંસે સંભળાવેલ દેવકુમારની કથા ... ૬૨. મહાલક્ષ્મીને નિઃસંતાનપણાને કારણે થતું દુઃખ... ૬૩. દેવી-કૃપાથી થયેલ પુત્રપ્રાપ્તિ ... ૬૪. દેવકુમારની પૂતળી પરત્વે આસક્તિ ૬૫. દેવકુમારનું વેશ્યામંદિરે ગમન .. ૬૬. ધનહીન બનેલા દેવકુમારને કાઢવાનો અક્કાનો પ્રપંચ - ૬૭. દેવકુમારની શિાશૂન્યતા ૬૮. દેવકુમારે કરેલ રાજમંદિરમાં ચેરી. ૬૯. પિતાનું એકાયેલ મસ્તક લઈને દેવકુમારનું નાશી છૂટવું. ૭૦. દેવકુમાર(ચાર)ને પકડવા માટે રાજાની યુકિત. ૭૧. દેવકુમારની વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ. ૭૨. દેવકુમારે કોટવાળને છેતરવો. ... - ૭૩. દેવકુમારે યુક્તિપૂર્વક કરેલ પિંડદાન. ૭૪, મુનિરાજે દેવકુમારને કહેલ ચેરી-નિષેધની કથા. ૭૫. પરશુરામને મધ્ય રાત્રિએ ગૃહત્યાગ. ૭૬. રાજાએ કરેલ ન્યાય અને પકડેલ ચોર. ૭૭. રાજાની વિકૃત બનેલ દાનત. .. ૭૮. સર્વાંગસુન્દરી પર યક્ષને થયેલ આસક્તિ. ૭૯. પરશુરામે કરેલ પડહ-સ્પર્શ. . ૮૦. દેવકુમારની ચોરી ન કરવાની પ્રતિd. ૮૧. દેવકુમારને પ્રાપ્ત થયેલ અદશ્ય-વિધા. ૮૨. પદ્મશ્રીને થયેલ પુત્રપ્રાપ્તિ. ૮૩. પદ્મશ્રીએ દેવકુમારના અભય માટે કરેલ માગણી. ૮૪. રાજાએ કરેલ યુક્તિ. .. ૮૫. દેવકુમારને મંત્રીપદની થયેલ પ્રાપ્તિ.
સર્ગ ચોથા (૫, ૯૨ થી ૧૧૦)
૮૬. હંસીએ કહેલ અપરાજિતનું કથાનક. ૮૭. અપરાજિતને જન્મ. .... ... ... ૮૮. વિજય પ્રધાનનું આગમન. .. ૮૯. જયશ્રીની પ્રાપ્તિનું કરેલ નિવેદન. ૯૦. લગ્નવેદીમાંથી અપરાજિતનું અદૃષ્ય થઈ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
સ પાંચમા ( ૧. ૧૧૧ થી ૧૨૭ )
સ છઠ્ઠો (પૃ. ૧૨૮ થી ૧૪૪ )
૪
૯૧. જયશ્રીની અગ્નિવેરાની તૈયારી ૯૬. નાગરિકોનો વિલાપ ૯૩. અપરાજિતનું આગમન, ૯૪. અપરાજિતે વર્ણવેલ સ્વાનુભવ ૯૫. પુતળીએ જયસુ દરીને કહેલ નિમિત્તથન.
૯૬. જયસુ′રીએ આપેલ વીંટી
૯૭. માતાના જ્વરની શાંતિ માટે કુમારનું સાહસ,
૯૮. સરાજ સાથે કુમારની ગાઢ મૈત્રી,
૯૯. અપરાજિત કુમારની માત-પિતાની અપ્રતિમ ભક્તિ
૧૦. અપરાજિતની દેવપરીક્ષા
૧૦૧. ઇંદ્ર કુમારની કરેલ શંસા.
૧૦૨, હંસીના સ્વરૂપમાં અધિષ્ઠાત્રી દેવીએ રાજાને કરેલ સૂચના ૧૦૩, ભાનુશ્રીનુ` ગર્ભધારશુ.
૧૦૪. નિલનીગુમ કુમારનો જન્મ.
૧૦૫. કુમારનો કલાભ્યાસ અને યુવાવસ્થા
૧૦૬. કુમારની ઉદ્યાનફ્રીડા.
...
૧૦૭. નલીનીગુલ્મનું અચાનક ચાલ્યા જવું, ૧૦૮, સૂરિમહારાજે કહેલ કુમારનો વૃત્તાંત, ૧૦૯, આચાય મહારાજે કહેલ રત્નસારની કથા. ૧૧૦, રત્નસાર અને હરિત્તનુ દેશાટન. ૧૧૧. રત્નના હારની પાપ્તિ અને પકડાઈ જવું, ૧૧૨. રત્નસારને મરણાંત કષ્ટ અને સત્યની ૧૧૩, પડેલ ધાડ અને રત્નહારની પ્રાપ્તિ. ૧૧૪, રત્નસારે પૂર્ણ કરેલ સ્વપ્રતિજ્ઞા. ૧૧પ. ભુવનભાનુનો ગૃહસ્થ—ધર્મ સ્વીકાર. ૧૧૬. સમુદ્રયાત્રામાં
:
૧૧૯, નલિનીગુલ્મની સમક્તિપ્રાપ્તિ.
૧૨૦. કુમારનુ સિદ્ધપુર નગરે આગમન.
સાબિતી.
કુમારે નિહાળેલ જૈનમંદિર.
૧૧૭, કુમારે કરેલ જિનસ્તુતિ.
૧૧૮, શશિપ્રભા તે કુમારનો પરસ્પર આસક્ત ભાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧. પયદિવ્યે નલિનીગુલ્મનો કરેલ વિધાધરેંદ્ર તરીકે સ્વીકાર. ૧૨૨, શશીભાને જોવાથી અનેક રાજાઓની ચેષ્ટાઓ. ૧૨૭. રાધાવેધ કરવામાં રાજાઓની નિષ્ફળતા. ૧૨૪, નલિનીગુલ્મની સફળતા અને પાણીગ્રહણુ.
::::
...
...
રે
લા
2
૧૦
૧૦૧
• ૧૨
૧૦૩
૧૦૪
૧૫
૧૬
૧૦૭
૧૦૮
૧૦૯
૧૧૧
ર
૧૧૩
૧૧૪
પ
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૦
ર૧
૧૨૨
૧૨૩
૧૨૪
૧૨૫
૧૨૬
૧૨૭
૧૨૯
૧૨૯
૧૩૦
૧૧
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૦૪
૧૩૬
પરંપ. પુત્રને મિલનથી ભુવનભાનુને થયેલ હ . ૧૭૨ ૧૨૬. શુભા નગરીમાં નલિની ગુલ્મ કુમારનો પ્રવેશત્સવ
૧૩૩ ૧૨૭. ભુવનભાનુ રાજવીની વિચારણા .. ૧૨૮. આનંદસૂરિજીની દેશના. .
૧૩૫ ૧૨૯, ભુવનભાનુ રાજવીની સંયમ–ભાવના. ૧૩૦. ગુરુની રાજવીને હિતશિક્ષા
૧૩૭ ૧૩૧. ભુવનભાનુ રાજર્ષિનું શુભા નગરીએ આગમન. ૧૩૨. રાજર્ષિનું મોક્ષગમન અને કુમારને શેક. ... ૧૦૮ ૧૩૩. નલિની ગુલ્મકુમારનું સંયમ–ગ્રહણ
... ૧૪૦ ૧૩૪. તીર્થંકરનામકર્મ કેમ બંધાય? તે સંબંધી ગુરુનો ઉપદેશ. ૧૪૧ ૧૩૫. વિશ સ્થાનનું વર્ણન અને તીર્થંકર નામકર્મનું ઉપાર્જન. ૧૪૨ ૧૩૬. નલિની ગુલ્મ મુનિનું મહાશુક્ર દેવલોકમાં જવું, શકેંદ્રની પૃચ્છા. ૧૪૩
૧૩૮
સગ સાતમા ૫. ૧૪૫ થી ૧૬૫)
૧૫૦
૧૩૭, સિંહપુરનું વર્ણન. .
.. ' . ૧૪૫ ૧૩૮. વિષ્ણુદેવીએ જોયેલ ચૌદ મહાસ્વમો. ... ... ... . ૧૪૬ ૧૩૯. ચીજ સ્વપ્રોનું ફળ. .. ••• .. • ૧૭ ૧૪૦. વિષ્ણુ દેવીને દેહદ. .
૧૪૮ ૧૪૧. પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ પ્રભુનો જન્મ.
૧૪૮ ૧૪ર. છપ્પન દિકકુમારીઓએ કરેલ જન્મ મહોત્સવ. . . ૧૪૯ ૧૪૩. દ્ધ મહારાજાએ કરેલ સ્તુતિ. ... ૧૪૪. પરમાત્માનો મેરુપર્વત ઉપર કરેલ ઇદ્રો વગેરેએ જન્માભિષેક. ૧૫૧ ૧૪૫. પુત્રજન્મની વધામણી અને ઉત્સવ.
૧૫ર ૧૪૬. પરમાત્માનું નામાભિધાન.
૧૫૩ ૧૭. પ્રભુના દેહનું વર્ણન.
૧૫૪ ૧૪૮, પરમાત્માનો લાભ્યાસ.
૧૫૫ ૧૪૯. કપિલપુરના મંત્રીનું નિવેમ્બ.
૧૫૬ ૧૫૦. શ્રીકાંતા કુમારીના દેહનું વર્ણને, ૧૫૧. નિમિત્તત્તાએ કરેલ સૂચને. ,
૧૫૮ ૧૫ર. જયસિંહે કરેલ કોયાંસકુમારનું વર્ણન.
૧૫૯ ૧૫૩. જયસિંહકુમારને થયેલ શ્રેયાંસકુમારનો સમાગમ
૧૬૧ ૧૫૪. શ્રીકાંતાની કામાધીન અવસ્થા ' ... ...
૧૬૨ ૧૫૫. શ્રીકાંતાનો શ્રેયાંસકુમાર પ્રત્યે અનુરાગ ૧૫૬. જ્ઞાનગર્ભ મંત્રીની સલાહ... • •
૧૫૭
૧૬૪
સર્ગ આઠમા (૫. ૧૬૬ થી ૧૮૨)
૧૫૭. શ્રેયાંસકુમારનો રત્નગર્ભા નદીને કિનારે પડાવ ૧૫૮. અન્ય રાજકુમારોએ સ્વીકારેલ પ્રભુનું શરણું
૧૬૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૭૨
૧૭૬
૧૭૯
: - શગ નવમો . ( ૧૮ થી ૨૧૩)
૧૮૨
૧૮૪
૧૮૫
૧૫૯. શ્રીકાંતાનું શ્રી શ્રેયાંસકુમાર સાથે પાણિગ્રહણ ૧૬૦. સ્વનગરે આગમન :
૧૭ ૧૧ ઇંદની પરમાત્માને પ્રાર્થના .
૧૭૧ ૧૬ર. ઈકે કરેલ પરમાત્માનો રાજ્યાભિષેક ૧૬. વિષ્ણુ રાજવી તથા વિષ્ણુ દેવીનું સ્વર્ગગમન -
૧૭૩ ૧૬૪. પરમાત્માની સયમ-ગ્રહણની ભાવના
૧૭૪ - ૧૬૫, સાંવત્સરિક દાન ...
૧૭૫ ૧૬૬. પરમાત્માનો દીક્ષાભિષેક ... ૧૬૭: પરમાત્માનો દીક્ષા–મહોત્સવ
૧૭૭ ૧૬૮. મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ... ...
૧૭૮ : ૧૬૯. પરમાત્માનું પારણું અને સુવર્ણવૃષ્ટિ ૧૭. પરમાત્માને કેવલજ્ઞાન–પ્રાપ્તિ અને દેવેએ કરેલ સમવસરણની રચના. ૧૮૦ ૧૭૧. ઈજે કરેલ પરમાત્માની સ્તુતિ
- ૧૮૧ ૧૭.. પરમાત્માની દેશના. ... .... ૧૭૩. સુપાત્રદાન પ્રત્યે શ્રીઠાનું દષ્ટાંત, ૧૭૪. વૈરિસિંહ અને રણસિંહની વિચારણા ૧૭૫, વેરિસિંહને દેવીનું વરદાન, • •
૧૮૬ ૧૭૬, શ્રીદત્તને પ્રાપ્ત થએલ નૂતન મિત્ર. ૧૭૭. રાજકુમાર સાથે શ્રીદત્તને થયેલ વેર.
૧૮૮ ૧૭૮. શ્રીદત્તને દેવીએ કહેલ આત્મ. . ૧૭૯, શ્રીક્સના સવની પરીક્ષા. .. ૧૮૦. શ્રીદત્તના માતા-પિતાનું મૃત્યુ. ' .. ૧૮૧. વિક્રમશક્તિને હણવા માટે શ્રી દત્તની પ્રતિજ્ઞા.
૧૯૨ ૧૮૨. શ્રીત્ત સાથે અંતરીનો પ્રપંચ ..
૧૯૩ ૧૮૩. બંતીએ આપેલ વિષહાર વીંટી. ૧૮૪. રોજનામાં કરેલ વિષાપહાર. ૧૮૫. સંગલિક દાસીનું આગમન.. ૧૮૬. નાસી છૂટવાની ગોઠવેલ બાજ. ...
૧૯૭ ૧૮૭. મૃગાંકલેખાનું ગુમ થઈ જવું. ... ૧૮૮. પલ્લીપુત્રીની શ્રીક્સ પ્રત્યે આસક્તિ, ૧૮. શ્રીરને સાંપડેલાં મૃગાંજોખાના સમાચાર, ૧૦. શ્રીદત્તનું એર , તરીક પકડાઈ જવું. ૧૯૧. શ્રીદત્તનો વધ કરવાનો આદેશ. .
૨૦૩ હર. મૃગાંકલેખાનું મળવું. ..
૨૩ ૧૩. રાજ્યશ્રી. માટે શ્રીહરનું પ્રમાણ .
૨૦૫
૧૯૮ २००
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૯૪. સુંદરી સાથે દત્તનો મેળાપ : . ૧૯૫. વિક્રમક્તિ સાથે યુદ્ધ કરવા પ્રયાણ... ૧૯૬. વિભક્તિનો વધ. .. . . - ૧૯૭, શ્રીદત્તનો પૂર્વાષ : - . . ૧૯૮. શ્રીઘની સંયમન્નાવના ... : ..
* * * * *• ૧૯૯, શ્રીદત્તનો સ્વર્ગવાસ. .. :--
૨૧૦
- •••
- ...
૨ ૨૨
સગે દસમા ( પૃ. ૨૧૪ થી ૨૪૪)
'
' ' રપ
૨૧૮
૨૦૦. શીલ વિષે નંદયતનું કથાનક ૨૦૧. સમુદ્રદત્તનો - કામાભિલાષ .... - ૨૦૨. ગુપ્ત રીતે સમુદ્રદત્તનું સ્વગૃહે આવવું
• ૨૧૬ - ૨૦૩, સ્વગૃહમાં પ્રવેશ અને ર સેવકનું જોગી જવું
૨૧૭ ૨૦૪. શૂરને આપેલ લાંચરૂપે વીંટી : ૨૫. સંયંતીનો માર્મિક વાર્તાલાપ ..
• • ૨૧૯ ૨૦૬, વાર્તાલાપથી સમુદ્રદત્તને પ્રગટેલ- રવ .. . .' ૨૨૧ ૨૦૭, નંયંતીના કંઠપાશનું છેદન • • • .. •• : ૨ ) ૨૦૮. સમુદ્રદત્ત ને નંદયંતીનું મિલન , ...
૨૨૪ ૨૦૯, નંદયંતીના લિ માટે ગટેલ શંકા
૨૬ ૨૧૦ નંયંતીનો અરણ્યવાસ • •
૨૨૭ ૨, નંદયંતીના શીલનો પ્રભાવ ..
२२८ ૨૨. સંયંતીને થયેલા પિતાના મિત્રને સમાગમ . ૨૨૯ ૨૧. સંબંતીએ શરૂ કરેલ દાનશાક્ષ •
૨૧ ૨૧૪. ધનતીને પશ્ચાત્તાપ. • •
૨૭૧ ૨૧૫. ધનવતી અને સાગરદત્તને વાર્તાલાપ. ૨૧૬. શૂર સેવકનું આગમન.
૨૩૩ ૨૧૭. ઘરે કરેલ ઘાટ... -
૨૦૪ ૨૧૮, હંસિકાએ કરેલ પુષ્ટિ ... ...
૨૫ ૨૯, સાગરદત્તનો પશ્ચાત્તાપ. ...
૨૩૬ ૨૨૦. વસુમિત્ર અને નંદયંતીને મેળાપ. ૨૨૧, વસુમિત્રે કલ આપવીતી. ... ૨૨૨, નંદયંતીની આત્મજાતની કોશીશ, ૨૨૩. સમુદ્રદત્તનું છે અને આગમન, ...
૨૪૦ ૨૨૪. સમુદ્રદત્તનો ઝપાપાનો નિર્ણય. .. ૨૨૫. શીલના પ્રભાવથી બંનેનો થયેલ બચાવ. ૨૨૬. દૈવયોગે થયેલ સર્વ સ્વજનોનો મેળાપ. ૨૨૭. નંદયંતીની દીક્ષા અને સ્વર્ગવાસ,
૨૪૪
૨૩
२४७
૨૩૮
૨૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
મગ અગિયારમા (૫. ૨૪૫ થી ૨૫૨ )
સર્ગ મારમા (૪, ૨૫૩ થી ૨૬
-. સ તેરમા (૫૦ ૨૬૧ થી ૨૬૯ )
***
૨૨૮. તપાર્યા વિષે કલાનુ વૃત્તાન્ત, ૨૨૯. કમલા પરત્વે રાજાની આસકિત.. ૨૩૦. રાણીની રાજવીને શિખામણુ ૨૩૩. કમલાકર રાજવી અને કમલાનો વિવાહ, ૨૩૨, કમલા પર ખોટા આક્ષેપ. ૨૩૩, શાસનવીએ કરેલ. સહાય.
340
www
૨૩૪, ભાવ ધર્મ વિષે ધનાવહ શ્રેષ્ઠીની કથા. ૨૩૫. ધનબીની ધનાવને ભ’બેણી,
૨૩૬. ધનાવના રત્નોની ધનપાલને પ્રાપ્તિ,
૨૩૭, ધનશ્રીનું દંભીપણું.
૨૩૮. ધનશ્રીએ કપટથી ધનાવહને કૂવામાં નાખી દેવો. ૨૩૯, ધનાવને થયેલ વેળાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
૨૪.. પરમાત્માએ કરેલ ધરપદની સ્થાપના.
૨૪૧, પરમાત્માના તામાં થએલ પક્ષ અને યક્ષિણીનું વર્ણન... ૨૪૨. પરમાત્માનું પોતનપુરનગર આવાગમન
૨૪૩. વિષ્ઠ વાસુદેવે પરમાત્માને કલ વંદન
...
૨૪૪. પરમાત્માએ સાધુ અને શ્રાવક ધમ ઉપર આપેલ દેશના... ૨૪૫. ત્રિપૃષ્ઠ વાસુદેવનો પરમાત્માએ કહેલ પૂર્વભવ ૪૬. પરમાત્માનું શ્રી શત્રુંજય તીથૈ ખાવાગમન અને શત્રુજય માતી'નુ' જણાવેલ મા
૨૪૭. પરમાત્માના પરિવારનું વન
૨૪૮. પરમાત્માનું સમેતશિખર પર્વત ઉપર નિર્વાણુ ૨૪૯, ઈંદ્રે કરેલ નિર્વાણુ મહાત્સવ ૨૫. મશકર્તાની પ્રરાસ્તિ
...
...
...
...
: :
૨૪૬
૨૪૭
૨૪૯
૨૫૦
૨૫૧
૨૫૩
૨૫૪
૨૫૫
૨૫૬
૨૫૮
૨૫૯
૨૬૧
૨૬૨
૨૨
}
૨૬૩
૨૬૪
૨૬
૨૧૭
૨૬૭
૨૬૭ ૨૬૯
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી માનતુંગક્તિ.
શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ચરિત્ર.
( સચિત્ર )
( અનુવાદ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
YA1418
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર.
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન.
ی
ی
ی
ی
ی
ی
ی
ی
• તેમણે કરે છે
ی
ی ی
મી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમમત પૂરણ પામી, સહજ અગતી ગતિગામી રે.
શ્રી. એ... ૧ સયલ સંસારી ઈલિયામી, મુનિગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિકામી રે.
શ્રી. એ. ૨ નિજસ્વરૂપે જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે દિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે.
શ્રી. એ. ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે; ભાવ અધ્યાતમ નિજગુણ સાધે, તે તેહશું રઢ મંડે રે
શ્રી. એ. ૪ શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિરવિકલ્પ આદરે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન પ્રહણ મતિ ધરજે રે,
* શ્રી. એ. ૫ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે.
.
કે
-
533353333333
શ્રી. એ. ૬
.
(શ્રી આનન્દઘનજી મહારાજ )
: سیمی ناموں میں بی بی سی
سی
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
(પ્રાચીન શિ૯૫કળાની અનુપમ કૃતિ)
નિરંતર દયાન, સ્મરણ અને દર્શન માટે શ્રેયકર શ્રી (૧૧) શ્રેયાંસનાથ ભગવાન
પ્રકાશક: શ્રી જૈન આત્માનંદ સભાભાવનગbhandan.Com TERY, ANSEORASudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #108
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
%%
વિ73 E3233
નમઃ HERE 33YEE
BE RET
%%
ॐ श्री श्रेयांसनाथ जिनेश्वराय नमः ॥ ॐ श्री विजयानंदसुरीश्वरपादपद्मभ्यो नमः ॥
श्री श्रेयांसनाथ प्रभु चरित्र
( શ્રીનિકુંજરાત)
સર્ગ પહેલે–
મંગળાચરણ
*
10
ધુ અને શ્રાવક ધર્મનું પોષણ કરવામાં સતત શ્રમ (પુરુષાર્થ) કરનાર તેમજ કેશના i, S $ બહાનાથી દુર્વા( ધરે )ના સમૂહથી શોભિત સ્કંધવાળા શ્રી નષભદેવ ભગવંત તમારું
- રક્ષણ કરે ! જે પ્રભુ(શ્રેયસ)ના લાંછનરૂપે રહેલા ગુંડાએ પશુઓને વિષે શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું તે કલ્યાણના નિધિ સમાન શ્રી શ્રેયાંસનાથ તમને કલ્યાણ અર્પે ! ત્રણ લોકની શાંતિને કરનારા અને દેત્રોના મુકુટથી પૂજાએલા ચરણવાળા શ્રીમાન શાંતિનાથ પરમાત્માને નમસ્કાર થાઓ ! સાત દી૫ના અધિપતિ, કાંતિથી અગ્નિ સમાન દેદીપ્યમાન, સાત કણાના બહાનાથી રોયુક્ત, સાત સાગરથી સેવાતા શ્રી પાર્શ્વનાથ તમારું રક્ષણ કરે ! શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર અને આત્મિક કાર્યસિદ્ધિવાળા શ્રી વીરજિનેશ્વરની અમે સ્તુતિ કરીએ છીએ, જેની મસ્તક પર વહન કરેલી આજ્ઞા દેશને નાશ કરનારી અને વેત સરસવની જેવી કાર્યસિદ્ધિ કરનારી છે. શ્રી જિનેશ્વરના મુખરૂપી ચંદ્રની ચંદ્રિકાના સંગમથી શ્રી સરસ્વતી દેવી મારા અંતઃકરણરૂપી મંદિરમાં રહેલ ( અજ્ઞાનરૂપી ) અંધકારને શાન કરે. જે
(કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીજીને માટે અષ્ટાપદ પર્વત પર ગમન કર્યું તે પ્રિય કેવળલક્ષ્મીને જેમણે માત્ર | ગુરભક્તિના કારણે દૂર કરી તે શ્રી ગૌતમસ્વામીની હું સ્તુતિ કરું છું. મારા જેવા બાળજીવને પણ જે વાચાલ બનાવે છે તેમજ કૌતકાદિને પ્રગટાવનારી એવી શ્રી દેવભક ગુરુદેવની જે વાણી છે તે
• વેજ સરસવની પ્રાપ્તિ કાર્યસિદ્ધિ સુચવનારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
[ ૨]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧લો
કલ્યાણને વિસ્તારે. આ ગ્રંથનું સંશોધન કરનાર શ્રી દેવાનંદના શિષ્ય શ્રી કનકપ્રભ મુનિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ સદાને માટે જયવંત વર્તે. શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી રત્નપ્રભના શિષ્ય શ્રી માનતુંગાચા આ શ્રી શ્રેયાંસનાથ ચરિત્રનું વર્ણન કરે છે. વિદ્વાનોથી વખાણવા લાયક સજન પુરુષને અમે સેવીએ છીએ કે જે અલંકારયુક્ત અને સારા વર્ણોની ઘટનાપૂર્વક કાવ્યની રચના કરે છે. ગુણોને ભસ્મીભૂત કરતો, નિર્મળ કાવ્યરૂપ ભીંતને અશુદ્ધ-મલિન બનાવતે દુર્જન પુરુષ, રાત્રિનો આશ્રય કરવાથી દીવો જેમ કાંતિથી પ્રકાશે છે તેમ, દોષને આશ્રય કરવાથી દુર્જન પ્રકાશે છે. શ્રી દેવભદ્રગુરુના ઉધાનસમા આ શ્રી શ્રેયાંસનાથ ભગવંતના ચરિત્રમાં હું તેમની પટ્ટપરંપરામાં આવેલ હોવાથી પદરૂપી પુષ્પ અને અર્થરૂપી ફલેકારા ભાગ લઈ રહ્યો છું થત આ શ્રી શ્રેયાંસનાથ ચરિત્રની રચના કરું છું,
સર્વે પુષ્કરાવત દ્વીપના પૂર્વ મહાવિદેહમાં શુભ નામની નગરી હતી, જેમાં યશ અને લક્ષ્મીના મંદિર સમાન નલિની ગુમ નામના રાજા રાજ્ય કરતો હતો. તે રાજા મૃત્યુ પામીને સાતમા શુક્ર નામના દેવલોકમાં ગયો હતો, ત્યાંથી ચવીને શ્રી જંબૂદીપના ભરતક્ષેત્રના મંડનરૂપ સ હપુર નગરમાં શ્રી વિષ્ણુ રાજાની રાણીની કુક્ષીમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયા. તે શ્રી શ્રેયાંસનાથ નામના તીર્થકર થશે તેના મૃતરૂપી મહાસાગરમાં વર્ણવાયેલ ત્રણ ભવો હું (કવિ-શ્રી માનતુંગરિ ) કહું છું.
પુષ્કરદ્વીપ ના નેનો કીપ છે, જેનો અર્ધ ભાગ માનુષોત્તર પર્વતે વહેંચીને જાણે મનુભ્યોને આપે છે, જ્યારે બાકીનો અડધે ભાગ પશુ–સમૂહને અર્પણ કર્યો છે. જે પુષ્કરદ્વીપના મદય ભાગમાં રહેલ કમળ, ભમરાના ગુંજારવના બહાનાથી જાણે સ્વર્ગની કમીને તિરસ્કારી કાઢતું હોય તેમ પોતાની કાંતિવડે વિકસિત બની રહ્યું છે. મધ્ય ભાગમાં રહેલ માનુછેત્તર પર્વત પર રહેલ સિદ્ધાયતનેની શ્રેણિ શોભી રહી છે તે જાણે કે તે દ્વીપમાં વસનારા લોકોની કીતિ હોય તેમ જણાય છે. તે દ્વીપના પૂર્વાર્ધમાં આવેલ પૂર્વ મહાવિદેહ, શંકસમૂહને નષ્ટ કરનારા લોકોથી વ્યાપ્ત હોવાને કારણે ધર્મશ્રદ્ધાળુ અને આસ્તિક છે. તે પૂર્વ વિદેહમાં મેરુપર્વતના સમીપપણાને લીધે જ જાણે હોય તેમ અકાળે પણ કલ્યાણની શ્રેણિ વિસ્તરી રહે છે. તે પૂર્વ વિદેહમાં “રમણ્ય' નામની વિજય છે કે જે તેમાં વસનારા લોકેના ધર્માચરણથી સ્વર્ગલોકના વિજયથી શ્રેષ્ઠ–ઉન્નત બનેલ છે. તે વિજયના રમણીયપણને, મેરુપર્વત પિતાના શિખરના બહાનાથી ઊંચી ડોક કરીને જેતે હોય તેમ ચંદ્ર અને સુર્યરૂપી નેત્રના બહાનાથી જોઈ રહેલ છે.
તે વિજયમાં પિતાને વિષે રહેલા મંદિરની દવજારૂપી ભુજાઓથી જાણે અમંગળને દૂર કરી નાખતી હોય તેવી અને સર્જન પુરુથી પૃથ્વીને વિષે પ્રખ્યાતિ પામેલી શુભા નામની નગરી રહેલી છે, તે નગરીના ચૈત્યની વિજાના છેડાથી ખળભળાયેલા સ્વગગંગાના નીચે પડતા પાણીથી તુષ્ટ બનેલા ચાતક પક્ષીઓ આકાશ તરફ ઊંચું મુખ રાખીને રહે છે. તે નગરીને વિષે અનેક રાણીઓવાળા અને પિતાના ઊંચા પ્રાસાદ( મહેલ )ને વિષે ગયેલા રાજાના વેત છત્રની શેભાને ભૂમિપ્રદેશ પર રહેલ ચંદ્ર ધારણ કરી રહ્યો છે. તે નગરીની કરતી રહેલી કમળરૂપી મુખવાળી ખાઈ નગરસ્ત્રીઓના નેત્રના બાનાથી પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સર્ગ–ભુવનભાનુ રાજાનું મૃગની પાછળ જવું
[ ૩ ]
સ્વામી-કિલ્લાને વારંવાર જેવા છતાં વૃદ્ધિ પામતી નથી, તે નગરીને વિષે પૃથ્વીના સૂર્ય સમાન ભુવનભાન નામને રાજ છે, જેનાથી ભય પામેલ શત્રુસમૂહ અંધકારની માફક નાશ પામી ગયો છે. તે રાજાની છાતીમાં લક્ષમીએ, બાહુને વિષે પૃથ્વીએ, મુખમાં ચંદ્ર અને બુદ્ધિમાં બૃહસ્પતિએ સ્થાન લીધું છે–વાસ કર્યો છે, તે જાણે કે હંમેશને માટે પિતાનો યશ જીવંત રહે તેવા હેતુથી તે સર્વેએ રાજાને આશ્રય લીધે હોય તેમ જણાય છે. તે રાજાના રૂપથી જીતાયેલા જગતને જીતનાર એ કામદેવ, પિતાના અભિમાનને ત્યાગ કરીને, રૂપને સંકેચીને લોકોની નજરે પડતું બંધ થઈ ગયો છે. હસ્તીના કર્ણના પવનથી પ્રજવલિત કરાયેલ તે રાજાના પ્રતાપરૂપી અગ્નિએ પૃથ્વી પર વિસ્તરીને શત્રુરાજાઓના વંશને બાળી નાખ્યા. લક્ષમી કલંકિત ચંદ્ર અને કાંટાવાળા કમળનો ત્યાગ કરીને દૂષણ રહિત તે રાજાના.મુખનું સેવન કરવા લાગી. તેમનું રૂપ સૌમ્યગુણ યુક્ત, શૂરવીરપણું ક્ષમાયુક્ત, સ્વામીપણ પરોપકાર યુક્ત અને જ્ઞાન ગંભીરવાણી યુક્ત હતું. આ પ્રમાણે તે રાજાના ગુણાનુબંધી ગુણે જોવાય છે, જેને વર્ણવવાને માટે બૃહસ્પતિની વાણી પણ મૂક (અસમર્થ) બની જાય છે. જેવી રીતે ઇંદ્ર સ્વર્ગલોકને ભેગવે તેમ વિશાળ અંતઃપુરની સ્ત્રીઓના નેત્રના છેડાથી વીંઝાયેલ તે રાજવી પૃથ્વીપ્રદેશને વિના પ્રયાસે ભેગવી રહ્યો છે.
કેઈએક દિવસ કામદેવના બાણસમૂહ સરખા કમળવનને સજજ કરતી તેમજ કામ દેવની પ્રતિહારિણી સરખી શરદઋતુ આવી પહોંચી. તે સમયે ઉત્તમ અશ્વ પર ચઢેલા રાજવી ભુવનભાનુ પોતાના સુબુદ્ધિ વિગેરે મંત્રીઓ સહિત નગરીની નજીકમાં રહેલ ઉદ્યાનને જોવા માટે નીકળ્યા. તે સ્થળે સેવકેવડે દેખાડાતા પદાર્થોને આમતેમ જોતાં રાજાએ ડાંગરના ક્ષેત્રના મધ્ય ભાગમાં રહેલા એક મૃગને દૂરથી જોયો. રત્નની ઘુઘરીઓની માળાથી શુભતા તેમજ ડાંગરની ડુંડીઓનું ભક્ષણ કરતાં તે મૃગને જોઈને રાજાએ આ પ્રમાણે વિચાર્યું કે –
“શું ચંદ્ર કલંકને કરનાર આ મૃગને પિતાના ખોળામાંથી ફેંકી દીધો છે? અથવા તો શું આ મૃગ શાલિ વનની રક્ષણ કરનારી ગોપીઓના ગીતને સાંભળવાને માટે સ્વેચ્છાથી આવેલ હશે ? તો હવે કીડાની ખાતર આ મૃગને હપકડી લઉં.” એમ વિચારતા તે રાજાએ તે મૃગની પાછળ પિતાના અશ્વને છોડી મૂકો. પિતાની પાછળ પડેલા રાજાને જોઈને તે હરણ પણ પોતાની જાતને થોડીવારમાં દર અને થોડી વારમાં નજીક દર્શાવતે નાસવા લાગ્યા. આ બાજ, પવનવેગી અશ્વને અંગે ઊંચી-નીચી ભૂમિને નહીં નીહાળ અને હરણની પાછળ લાગેલો રાજા કોઈએક વનમાં દાખલ થયો. જે તે સમયે રાજાને નહીં દેખવાથી દુઃખી બનેલા, શક્તિહીન સૈન્ય, રાજાની ઘણા સમય સુધી રાહ જોઈને સુબુદ્ધિ નામના મંત્રી સાથે નગરી તરફ પ્રયાણ કર્યું. નગરીમાં આવીને સુબુદ્ધ મંત્રીએ ‘તમે ચારે દિશામાં રાજાની તપાસ કરે એ પ્રમાણે શિક્ષા આપીને માણસોને રવાના કર્યા. જેમ સૂર્ય અસ્ત થવાથી સંસાર અંધકારરૂપી સાગરમાં ડૂબે તેમ ભુવનભાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
[૪]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લો
રાજા અદશ્ય થયે છતે પ્રજા–રયત સર્વ કર્યો ત્યજી દઈને દુઃખરૂપી સાગરમાં નિમગ્ન બની ગઈ. અંધકારવાળી રાત્રિને વિષે જેમ ચંદ્ર દર્શન ન થાય તેમ રાજાના અદશ્ય થવાથી વ્યાપારી બજારોમાં વ્યાપાર થતું ન હતો, નાટકશાળામાં નાટક થતું નહતું તેમ જ અભ્યાસશાળામાં અધ્યયન થતું ન હતું. આ - આ સમયે મંત્રીએ વિચાર્યું કે-“અમારા કરતાં હરણ પશુ વખાણવા લાયક છે, કે જેની વિપત્તિ અને સંપત્તિ ચંદ્રની સાથે છે, અર્થાત્ ચંદ્રની સાથે જ તે પશુ દુઃખ અને સુખને અનુભવ કરે છે. કમળોરૂપી એકેંદ્રિય જીવે પણ પુરુષની સ્તુતિને લાયક છે, કેમકે પિતાના સ્વામી સૂર્યના વિયોગમાં પિતાની શેભાને દૂરથી જ ત્યાગ કરે છે. સૂર્ય સરખા ભુવનભાનુ રાજા અદૃશ્ય થવા છતાં પ્રાણોનું રક્ષણ કરવામાં સાવધાન તેમજ જીવવા છતાં મરેલા જેવા મને ધિકર !” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં, કેટલાક દિવસે બાદ તે મંત્રીશ્વરનું જમણું નેત્ર જાણે ભવિષ્યના શુભ ભાવફળને સૂચવતું હોય તેમ ફરકયું ત્યારે “કયા પ્રકારના લાભ થશે ?’ એ પ્રમાણે વિચારતાં તે મંત્રીને આનંદ નામના દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે કેઈએક માણસ લેખ લઈને આવેલ છે. તે માણસ આપના ચરણોનું દર્શન કરવા ઈચ્છે છે.” ત્યારે મંત્રીશ્વરે હર્ષપૂર્વક જણાવ્યું કે-“તેને જલદી પ્રવેશ કરાવ.” ત્યારે પ્રતિહારીએ તેને પ્રવેશ કરાખ્યો.
પછી નમસ્કાર કરીને ઉચિત સ્થાને બેઠેલા તે પુરુષને મંત્રીશ્વરે પૂછ્યું કે-“તમે કુશળ છે ને?” ત્યારે તે પણ બોલ્યા કે-“તમારી મહેરબાનીથી કુશળ છું.” આ પ્રમાણે કહીને રાજમુદ્રાવાળા તે લેખને તેણે મંત્રીને આપ્યો ત્યારે બંધ કરેલા તે લેખને ઉખેળીને નીચે પ્રમાણે વાંચ શરૂ કર્યો.
“શ્રી પુર નગરેથી વિદ્યાધરના ચક્રવતી પણાને પામેલા, કાંતિથી સૂર્ય સમાન મહારાજા ભુવનભાનુ શુભા નગરીને વિષે રહેલા સુબુદ્ધિમંત્રીને પિતાની કુશળતાના આનંદજનક સમાચારદ્વારા ખુશી કરીને ફરમાવે છે કે તમારે હાથી, અશ્વ આદિ ચતુરંગી સેનાના રક્ષણ માટે હંમેશાં પ્રયત્નશીલ રહેવું. કેટલાક દિવસે બાદ હું આવી પહોંચીશ.” આ પ્રમાણે પત્ર વાંચીને, દેહમાં પ્રગટેલ રોમરોમથી દુઃખને દૂર કરતાં તેણે વિચાર્યું કે-“હું ખરેખર ધન્ય છે, જેને આવો ભાગ્યશાળી સ્વામી-રાજા છે. આ શુભ નગરી ક્યાં અને વિદ્યાધરનું ચકીપણું ક્યાં? ખરેખર આ આ આશ્ચર્યકારક ઘટના છે! ને પુણ્યશાળી ને આ જગતમાં કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થતી નથી?”
આ પ્રમાણે વિચારીને તેણે તે વિદ્યાધરને પૂછયું કે “આ વસ્તુ કેવી રીતે બની? તેમના વૃત્તાંતરૂપી અમૃતરસથી અમારા મનને પ્રફુલ બનાવ.” ત્યારે ખેચર પણ બોલ્યો કે “હે મંત્રીશ્વર ! વિદ્યાધર ચકવર્તીનું વિસ્મયકારક અને પવિત્ર ચરિત્ર તમે સાંભળો – મૃગની પાછળ પડેલ રાજાને તે તમે જાણતા હતા. બાદ તે અટવીમાં ગયા પછી મૃગ અદશ્ય થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
સુબુદ્ધિ મંત્રીને વિધાધરે કહેલ ભુવનભાનુ રાજવીને વૃત્તાંત
ગયો. ભયંકરથી પણ ભયંકર (અતિભયંકર) અને દુઃખપૂર્વક ઉલ્લંઘન કરી શકાય તેવી તે અટવીમાં ગયા બાદ અશ્વ પર બેઠેલે રાજા, ચિત્તમાં રહેલ આત્માની જેમ, બ્રમણ કરવા લાગ્યા. પોતાના સ્વામી ભુવનભાનુ રાજાના મેળાપથી પૃથ્વીરૂપી સ્ત્રીએ વૃક્ષના પાંદડાથી પિતાને દેહ ઢાંકી દીધે તે જાણે કે શરમીંદી બનીને પોતાના સ્વરૂપને દર્શાવતી ન હતી તેમ જણાતું હતું અર્થાત્ તે અટવીનો ભૂમિભાગ એટલા બધા પાંદડાઓથી ભરચક હતું કે કઈ પણ સ્થળે પૃથ્વી દેખાતી જ ન હતી. વળી તે અટવીમાં રાજાના આગમનથી જાણે તોરણને માટે જ હોય તેમ વાંદરાઓથી વૃક્ષની શાખાઓ હર્ષપૂર્વક ભગાવા લાગી. પોતાની થપાટથી નીચે પાડી દીધેલ હાથીઓના ગંડસ્થળમાંથી પ્રગટેલ મોતીઓ વડે સિંહ તે રાજાનું ભેટાણું કરવા લાગ્યો. તરસ્યો બનેલ, અટવીના માર્ગથી ખિન્ન બનેલ અને જલની તપાસ કરતાં તેણે વિકસિત કમળથી સુશોભિત એક સરોવર જોયું જે સરોવર પિતાના ઊંચા તરંગરૂપી ભજાવડે આકાશલક્ષમીને ભેટે છે તેમજ કમળરૂપી નેત્રોવડે જઈ રહેલ છે. જેવામાં અશ્વ પરથી શીધ્ર નીચે ઊતરીને તે રાજા પાણીમાં પ્રવેશ કરે છે તેવામાં તે અશ્વ પણ અચાનક અદ્રશ્ય બની ગયો.”
આ પ્રમાણે કહેવાતું વૃત્તાંત સાંભળીને, પવનથી હણાયેલ વૃક્ષની જેમ મંત્રી, સેવકના અશ્રઓની સાથેસાથ પોતાના આસન પરથી નીચે ભૂમિ પર પડી ગયે. બાદ પરિજનવર્ગથી ચંદ જળવડે સિંચાયેલ તે મંત્રી, ગ્રીષ્મકાળના ક્ષીણ વૃક્ષની જેમ તત્કાળ સ્વસ્થ બન્યા. પછી તે મંત્રીશ્વર દેવને ઉદ્દેશીને નીચે પ્રમાણે વિલાપ કરવા લાગ્યો કે-“હે અધમ ! મારા સ્વામીને જંગલમાં ફેંકી દઈને, તેં શું અશ્વ પણ હરી લીધે? વળી આ બાબતમાં કંઈક વિચારવા જેવું પણ છે. કેમકે જે ઘોડા પર બેસીને મહારાજા હતા તે અશ્વ અહીં અશ્વશાળામાં રહેલો છે. અને તમે કહો છો કે-તે અશ્વ અદૃશ્ય થઈ ગયે તો તે હકીકત પણ અત્યંત અદ્દભુત જણાય છે.” આ પ્રમાણે વિશેષ પ્રકારે વિલાપ કરીને, પિતાના વસ્ત્રના છેડાથી બને આંખેને લૂછીને મંત્રી બે કે-“હે મહાભાગ ! પછી આગળ શું બન્યું તે તું કહે.”
તે વૃત્તાંત આગળ જણાવતાં કહ્યું કે-“ત્યારબાદ રાજા વિચારવા લાગ્યો કે-મારા દેખાતા છતાં પણ હરણ અને અશ્વ કોઈપણ કારણને અંગે ચાલ્યા ગયા તે ખરેખર આશ્ચર્ય કારક છે. શું આ કઈ રવપ્ન છે કે ભાગ્યદેવીની ઇદ્રજાળ છે? હું ઘંટીની માફક મારા દુર્ભાગ્યને દળી નાંખીશ-નષ્ટ કરીશ.” આ પ્રમાણે વિચારીને, સરોવરમાં નાન કરીને, વૃક્ષની નીચે બેઠેલા તેણે વિચાર્યું કે-“મારા વિયેગથી નગરજનોનું શું થયું હશે ? અથવા તે જે નગરીમાં રાજકાર્યની ચિંતા કરનાર, સ્વામીભકત અને સમર્થ સમૃદ્ધિ મંત્રીશ્વર વસે છે તે ચિંતા કરવાની મારે શી જરૂર છે?” તે સમયે “આ જગતમાં જે મધ્યસ્થ (કેઈને પણ પક્ષ નહીં કરનાર) રહે છે તે જગત્ પર સામ્રાજ્ય કરે છે” એમ સૂચવવાને માટે જાણે હેય તેમ સૂર્ય આકાશપ્રદેશમાં આવ્યો અર્થાત્ મધ્યાહૂનકાળ થ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
[૬]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧ લે
- બાદ દંડને ધારણ કરનાર પ્રતિહારોની જેમ મુખમાં કમળની ડાંડલીના બીસતંતુઓને ધારણ કરનાર હંસવડે ભેજનસમયનું સૂચન કરાયેલ રાજવી વનમાં ફલોની શોધ કરવા લાગ્યો. રંભા વિગેરે અપ્સરા–વૃદથી રમ્ય સ્વર્ગ જેવું કદલી વિગેરે વૃક્ષોથી મનોહર ઉધાનને જતાં તેણે એક પ્રૌઢ તાપસીને જોઈ. તેણીએ રાતું વસ્ત્ર પહેરવાના બહાનાથી જાણે હૃદયમાંથી રાગને બહાર કાઢો હોય અને શરીર પર રાખ પડવાને કારણે આત્માને યશથી વ્યાપ્ત કર્યો હોય તેમ જણાતું હતું. તેણે મનરૂપી હાથીને બાંધવાને માટે જટારૂપી પાશને અને હૃદયમાં રહેલા કામદેવના કાબૂ માટે રુદ્રાક્ષની માળાને ધારણ કરી હતી. તેને જોઈને હર્ષિત બનેલ રાજવી ત્યાં ગયો એટલે તેણીએ પિતાનું આસન ત્યજી દીધું અને કેટલાક પગલાં આગળ જઈને આદર-સત્કાર આપીને પિતાનું આસન રીજાને આપ્યું.
પછી રાજાની સમક્ષ બેસીને તેણીએ કહ્યું કે-“ હે પુરુષોત્તમ! તમારું સ્વાગત છે!” ત્યારે રાજાએ પણ કહ્યું કે-“તમારા દર્શનથી જ હું મારું સ્વાગત સમજું છું. પહેલાં મારે સંતાપ વૃદ્ધિ પામ્યો હતો પરંતુ તમારા દર્શનરૂપી અમૃત રસથી દુઃખથી સંતપ્ત બનેલે મારે સર્વ સંતાપ નાશ પામે છે. જેમ ભાગ્યદેવીથી અર્પણ કરાયેલ દુઃની સીમા હોતી નથી તેમ આ પૃથ્વીપીઠ પર સજજન પુરુષના સમાગમથી થતાં સુખની પણ મર્યાદા હોતી નથી. હે ભગવતિ ! આતિથ્યયુકત તમારું દર્શન સાકરથી મિશ્ર દ્રાક્ષસના પાનનું સ્મરણ કરાવે છે.” ત્યારે તેણી બેલી કે-“તમે કઈ પુરુષ છે એમ મને પહેલાં જણાતું હતું પરંતુ હવે તમારી કુશળ વાણી સાંભળવાથી તમે કોઈ રાજા છે તેમ જણાય છે. જે મારી ગ્યતા હોય તો તમે મને તમારું વૃત્તાંત જણ ” એટલે રાજાએ કહ્યું કે“સંસારના શત્રુ સદશ તમારી સમક્ષ શું કહેવા લાયક નથી ? જો કે આ અવસરે મારું વૃત્તાંત જણાવતાં મને શરમ આવે છે છતાં પણ હું કહું છું.” એ પ્રમાણે કહીને રાજાએ પિતાનું સર્વ વૃત્તાંત જણાવ્યું.
રાજાનું સમગ્ર વૃત્તાંત સાંભળીને તાપસી બેલી કે “તમારે મનમાં લેશ માત્ર ખેદ કર નહીં, કારણ કે તમારા અહીં આગમનથી સર્વ સારા વાનાં થશે. હે મહારાજ! અગ્નિને સંગ થતાં કૃષ્ણાગરુ ધૂપની સુવાસ ફૂરે છે અને સમુદ્રના ખારા પાણીના સંગથી મોટા રનોનું તેજ વૃદ્ધિ પામે છે. વળી ઝંઝાવાતથી મેરુપર્વત ચલાયમાન થતું નથી તેમ આ સંકટ- સમયમાં તમારી સ્થિરતા પ્રશંસનીય છે.” તે સમયે રાજા બે કે
જ્યાં સુધી અમૃતની પ્રાપ્તિ નથી થતી ત્યાંસુધી જ ઝેર રહે છે અને જ્યાં સુધી મેઘ વરસતો નથી ત્યાંસુધી જ દાવાનળ પ્રજવલિત રહે છે. જેમ ગાડિક મંત્રની પ્રાપ્તિ થતાં સ૫ પિતાનું બળ દાખવી શકતું નથી તેમ સજન પુરુષને પિતાનું દુઃખ જણાવવાથી દુઃખ ચાલ્યું જાય છે.” પછી રાજાના સંતાપને શાંત કરતી તાપસીએ રાજાને જણાવ્યું કે “જેટલામાં હું ફલે લઈ આવું તેટલામાં આપ અહીં વિશ્રામ કર્યો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
ભુવનભાનુ રાજવી ને તાપસીએ જણાવેલ પિતાને આત્મવૃત્તાંત. [ ૭ ] પછી તેણે પાંદડાને પડિયે હાથમાં લઈ વૃક્ષ નીચે જઈને બોલી કે “મને ભિક્ષા આપ.” ત્યારે એકદમ પડિ ભરાઈ જવાથી રાજા વિસ્મય પામ્યો. તેણે વિચાર્યું કે
આ કેઈ તપને પ્રભાવ છે. આ નિર્જન અરણ્યમાં ધન્ય એવી તાપસીનું થયેલ દર્શન મારા માટે મંગળકારક છે.” આ પ્રમાણે રાજા વિચારી રહ્યા છે તેટલામાં તાપસીએ તેને ફલાહાર કરવા જણાવ્યું અને રાજએ પણ આહાર કર્યો. પછી તે તાપસી પણ બાકી રહેલા ફળોને આહાર કરીને ક્ષણ માત્ર વિસામે લઈને રાજા પાસે આવી. બાદ તે બંનેએ નીચે પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કર્યો.
રાજાએ જણાવ્યું કે- “આપ પૂજયેની મારા પ્રત્યેની વાત્સલ્યતા આપને કંઈક પૂછવાને માટે મને પ્રેરણા કરે છે. તમારે આ વનવાસ શા માટે ? ગૃહસ્થાપણામાં રહીને દાનાદિકથી પરલોકનું સાધન થાય છે, તે આ સંબંધમાં મને જે કંઈ જણાવવા જેવું હોય તે કહો.” એટલે તાપસી બોલી કે-“ હે રાજા ! સ્વપરને અસુખકા૨ક, શલ્ય સદશ માશ અશુભ વૃત્તાંત સાંભળવાથી હમણાં શું પ્રયોજન છે? તો પણ આશ્ચર્યથી પૂછતા એવા અતિથિરૂ૫ તમને હું મારું વૃત્તાંત કહું છું; કારણ કે સજજન પુરાની યાચના ભંગ કરે ઉચિત નથી.
આ જ વિજયને વિષે શ્રેષ્ઠ પર્વત પર આવેલી અને કલ્યાણના આશ્રયભૂત શિવા નગરી છે તે જાણે કે હિમાલયની પુત્રી અને શંકરનો આશ્રય કરનારી પાર્વતી સરખી શેભે છે. તે નગરીમાં કુબેર જે ધન નામને સાર્થવાહ હતો અને તેને લક્ષમી નામની પત્ની હતી, જેનું વર્ણન શું કરવું? સંતતિ વિનાના તે બંનેને, શોભા યુક્ત ચંદ્રની રેખા જેવી સૌ પ્રથમ હું ચંદ્રરેખા નામની પુત્રી થઈ. માતા-પિતાની મહેરબાનીથી, રાજાની આજ્ઞાની માફક મારા બાલકાળને યંગ્ય સર્વ વસ્તુઓ મને શીધ્ર પ્રાપ્ત થતી હતી. પછી કામદેવની આજ્ઞાને કરાવવાને માટે વાણીમાં કુશળ એવી દૂતી સરખી મનહર યુવાવસ્થાએ મારા શરીરમાં પ્રવેશ કર્યો અર્થાત્ હું યૌવનવતી બની. બાલકાલને ઉચિત પિતાના સમસ્ત વ્યાપારને ત્યાગ કરીને હું યુવાવસ્થાને યોગ્ય કાર્યા, જાણે કામદેવની આજ્ઞાથી જ કરતી હોઉ તેમ કરવા લાગી. તેવામાં પાંદડાયુક્ત વેલસમૂહથી દિશાઓને ભાવતી વસંતઋતુ લોકોને ઉન્મત્ત બનાવવાને માટે આવી પહોંચી. તે તુમાં લોકે સ્વેચ્છાપૂર્વક કીડા કરી રહ્યા હતા ત્યારે પિતાની આજ્ઞાથી સખીજન સહિત હું પણ કામદેવની પૂજા કરવા માટે કામદેવના મંદિરમાં ગઈ.
ચંદન, અગરુ, કપૂર, કરતૂરી અને કેશરથી વિલેપન કરીને સુંદર પુષ્પોથી મેં કામદેવની પૂજા કરી. પછી હર્ષથી ભરપૂર મનવડે તેમજ આદરસત્કારપૂર્વક મેં કામદેવને પંચાંગ પ્રણિપાત કર્યો. “ઈદ્રિયમાં, ઈદ્રિયોના વિષયમાં અને પુષ્પરૂપી શરને વિષે પાંચ સ્વરૂપોને ધારણ કરતા હે ત્રણ ભુવનને જીવાડનાર કામદેવ ! તમને નમસ્કાર થાઓ ! ' આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
[૮]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧ લો કામદેવની સ્તુતિ કરીને હું બેલી કે-“હે કામદેવ! જે તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા હે તે મને મારે યોગ્ય રૂપવંત વર આપે.” આ પ્રમાણે બેલીને, નમસ્કાર કરીને જોવામાં અમે કામદેવના મંદિરમાંથી બહાર નીકળ્યા તેવામાં એક નવયુવાન પુરુષને અમેં અચાનક જે. તેને જોઈને મેં વિચાર્યું કે આ ખરેખર ચંદ્ર જણાય છે, જેને જોવા માત્રથી જ તે મારા અંગેને શીતળ બનાવે છે, કારણ કે કારણને અનુરૂપ જ કાર્ય હોય છે. અથવા આ વસંતેત્સવ પ્રસંગે સાક્ષાત્ કામદેવ પોતે જ આવ્યા હોય તેમ જણાય છે.”
આ પ્રમાણે વિચારીને મેં મારી ચંદ્રકાંતા નામની સખીને કહ્યું કે-“હે સખી ! આ ખરેખર પ્રત્યક્ષ કામદેવ છે.” ત્યારે તેણી પણ બેલી કે-“હે સુંદરી ! તારા સરખી રતિથી તે યુક્ત બને તે કહ્યું તે પ્રમાણે તે જરૂર કામદેવ બની શકે.” ત્યારે મારી સખીની હાજરીમાં મારા મનભાવને ગ્રહણ કરવાને માટે હાસ્યના મિષથી જાણે સંમતિ દર્શાવતે હોય તેમ તે યુવકે મારા પ્રત્યે નેહભાવ દર્શાવ્યો, એટલે મેં પણ કહ્યું કે-“હે સખી! તમે આદરપૂર્વક આ પુરુષની પૂજા કેમ કરતા નથી ? ” ત્યારે સખીએ પણ જણાવ્યું કે “તને થયેલ વરપ્રાપ્તિથી અમે કૃતકૃત્ય બન્યા છીએ, માટે તું જ તેની પૂજા કર, કારણ કે આ યુવકની મહેરબાનીથી તારાં સર્વ ઇછિત પૂર્ણ થશે. ” તે સખીની હકીકતને બીજી સખીઓએ પણ અનુમોદન આપ્યું અને કહ્યું કે “આ તારી ચંદ્રકાન્તા નામની સખી મીઠુંમીઠું બોલનારી છે, માટે તેને ઈચ્છિત પ્રીતિદાન (ઇનામ) આપ.” એટલે મેં તેના કંઠમાં રત્નનો હાર પહેરાવ્યા. તે સમયે તેણીએ પણ જણાવ્યું કે-“હું આ હારને ગ્ય નથી. આ હારથી તું કામદેવની પૂજા કર.” એ પ્રમાણે સૂચવીને મારા અભિપ્રાયને જાણતી તેણીએ તે પુરુષના કંઠમાં તે હાર પહેરાવી દીધું અને ચતુર એવી દષ્ટિરૂપી હતીએ અમારા બંનેના ચિત્તને વ્યાકુળ બનાવ્યું.
- પછી સખીવર્ગે જણાવ્યું કે-“હે સખી ! તમારા બંનેની કીડાને જ જાણે જોઈને હોય તેમ, ખરાબ દિવસને વિષે દુર્જનના ચિત્તની માફક દિવસ પણ રાત્રિને વિષે ભળી ગયે અર્થાત્ રાત્રિ પડી ગઈ છે. હે સખી ! તારા વિરહથી માતપિતા અત્યંત દુઃખ અનુભવતા હશે એટલે આપણે હવે જવું જોઈએ. તું તારા પ્રિયના દર્શનરૂપી અમૃતનું ફરીથી તારી દૃષ્ટિરૂપી પડિયાથી પાન કરજે.” ત્યારે મેં પણ કહ્યું કે-“પ્રિયદર્શનનું પાન કરવા છતાં મને તૃપ્તિ થતી નથી, કારણ કે નીચેથી સાત વસ્તુઓના સંબંધમાં કદાપિ તૃપ્તિ થતી નથી. (૧) લક્ષમી, (૨) સુખ, (૩) કીર્તિ, (૪) સંગીત, (૫) જીવિત, (૬) પ્રિયજનને મેળાપ અને (૭) સુભાષિત. પછી સખીઓના આગ્રહથી અને માતાના ભયને કારણે હું મારા ચિત્તને ત્યાં જ મૂકીને મંદિરે ગઈ. ,
ધનસાર શ્રેષ્ઠીને ચંદ્ર નામનો તે પુત્ર પિતાના મિત્રવર્ગની સાથે પોતાના આવાસે ગયો અને ગૃહે આવેલી મને મારા મનહર ગૃહનાં પ્રદેશ ગમ્યા નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
*
ધાવમાતાએ જણાવેલ ચંદ્રની કામતિ અવસ્થા.
૯ ]
પરન્તુ મારા પ્રિય ચંદ્રથી સ્પર્શ કરાયેલા તે તે પ્રદેશાનું હું સ્મરણ કરવા લાગી. પછી અતિ સ્નેહ( તેલ )વાળા ચિત્તરૂપી પાત્રમાં વિહરૂપી અગ્નિ પ્રગટવાથી મારા શરીરતે વિષે દેદીપ્યમાન અગ્નિથી પણ અધિક તાપ પ્રગટ્યો. જેવામાં આવી સ્થિતિમાં હું રહી હતી તેવામાં કોઈ એક હતી મારા ઘરના બારણે આવી એટલે મે' મારી સખીદ્વારા તેણીને પુછાવ્યું કે- તુ કાણુ છે ? અને કયા કારણસર આવી છે ? ' ત્યારે તે ી પણ ખેાલી કે- જે કામદેવની તમે પૂજા કરી છે તેણે હષ્ટપૂર્ણાંક મને તમારી પાસે મોકલી છે.” એમ મારી સખીએ આવીને મને જણાવ્યું. એટલે મે' સખીને સૂચના આપી કે-“ માતા તેણીને ન જાણી જાય તે પહેલાં તેને જલ્દી અંદર પ્રવેશ કરાવ.’ ચતુર દાસીએ તેને પ્રવેશ કરાવ્યેા.
પછી ઊભા થઇને મારાથી અપાએલ આસન પર તે દૂતી બેઠી અને મેં તેને નમસ્કાર કર્યા ત્યારે તેણીએ કહ્યું કે “તારા સ` મનેારથ પૂર્ણ થાએ”. પછી તે દૂતીએ આગળ ચલા વ્યું કે- તે તારા વલ્લભે તારા સતાપને દૂર કરનાર હાર તારા માટે મેકલ્યા છે.' એટલે મે' પણ તે હારને મારા પ્રિય જનની માફક મારા હૃદયસ્થળમાં સ્થાપન કર્યા-પહેર્યા. બાદ દૂતીએ કસ્તૂરીના ચૂર્ણથી લખેલેા એક લેખ (પત્ર) મને આપ્યા અને સ્થિર દૃષ્ટિએ હું તે લેખને નીચે પ્રમાણે વાંચવા લાગી કે
“ હું કામળ અંગવાળી ! તને રતિ તરીકે સમજતેા કામદેવ, તારા વિષે આસક્ત અનેલા મને, ક્રુદ્ધ બનીને દુઃખી કરી રહ્યો છે. ” આ પ્રમાણેને તે પત્ર વાંચીને ચંદ્રની હકીકત પૂછતાં તે દ્વીએ મને જણાવ્યું કે-ઉદ્યાનમાંથી ઘરે આવેલા તેણે સાય કાળે પોતાના મિત્રવર્ગને રજા આપી. પછી ઉપલા માળે ચિત્રશાળામાં રહેલા પલંગ પર જઇને તે જેવામાં બેઠે તેવામાં તેના પ્રત્યેના વાત્સલ્યભાવથી હું તેની પાસે ગઈ. હું તેની ધાવમાતા છું અને તેના પ્રત્યેક કાની હું ચિંતા રાખું છું. તે પણ મને પેાતાની માતાની માફક ઘણા પૂજ્યભાવથી રાખે છે. તેની નજરે નહી' પડેલ હું જેવામાં ઊભી હતી તેવામાં મેં તેને, જાણે તપેલી શિલા પર તરફડતા મયની માફક દુઃખી બનેલા જોયા. તે ચંદ્ર પલંગમાં પડયા પડયા અસ્પષ્ટ સ્વરે ખેલતા હતા કે હે કૃશાંગી ! તે' મારા વિશાળ અને કલાયુકત મનને એક કલા માત્રથી કેમ વશ કરી લીધુ છે ? તારા વિયેાગમાં ચંદ્ર મને અત્યંત વિષતુલ્ય અન્યા છે. તારા અધરામૃત(ચુંમન)ના પાન સિવાય તેની શાંતિને કઇપણ ઉપાય નથી. ” આ પ્રમાણે એલીને તે ઉચ્ચારણ કરતા બંધ પડયા એટલે હું તેની પાસે પ્રત્યક્ષ થઈ અને જાણે હું કઈ જાણતી જ ન હેાઉં તેમ વ્યાકુળ બનેલા તેને મેં કહ્યુ` કે હે પુત્ર ! તારા શરીરે કુશળ હા ! તારા મનેાગત ભાવ તું મને જણાવ.”
તે સમયે કંઈક વિચારીને બનેલું સવ વૃત્તાંત તેણે મને જણાવ્યુ' એટલે મે' તેને કહ્યુ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લો
કે-“તારે વિચાર બરાબર છે, કારણ કે તું કુમાર છે અને તે કન્યા છે. જેણે સ્ત્રીનું મુખરૂપી કમળ જોયું નથી એવા તને ભય શા માટે?” ત્યારે ચંદ્ર બોલ્યો કે-“હે માતા ! ભયનું કારણ સાંભળો. પિતા મને સમુદ્રયાત્રા માટે મેકલવાના છે, અને પ્રાતઃકાળે પ્રસ્થાન છે. વહાણમાં અનેક પ્રકારનાં કરીયાણું ભરી દેવાયા છે, અને લોકસમૂહ તૈયાર થઈ ગયો છે.
નેહાળ તે મૃગનયનીને મેં ઉદ્યાનમાં જોઈ, તેથી હું ચિતારૂપી સમુદ્રમાં પડે. પિતાનું વહાણ કરિયાણાથી પરિપૂર્ણ બન્યું છે, જ્યારે મારું વહાણ સંકલ્પવિક૯પેથી પરિપૂર્ણ બન્યું છે. એક બાજુ પિતાની આજ્ઞા છે જ્યારે બીજી બાજુ તેણી છે. પિતાની આજ્ઞાથી કરાતા કાર્યને ધિક્કાર હો ! ખરેખર પ્રાણીએ પોતાને સ્વાર્થ સાધવો જોઈએ. પિતાને પ્રતિકાર કરે દુષ્કર છે અને દેવની માફક આરાધવા લાયક છે. તેમની આજ્ઞાનું પાલન કરતા એવી મારી તે મૃગાક્ષી મૃત્યુ પામશે. જીવવા છતાં પણ મારા દર્શન વિના તે નેહ વિનાની બનશે. વળી પિતાની આજ્ઞાથી તે અન્ય વરને વરશે. આના કરતાં તે તે મૃગાક્ષીનું મને દર્શન ન થયું હોત તો ઘણું જ સારું હતું. પિતાની ઇછિત વસ્તઓને નેત્રોથી જોયા બાદ અંધ બનવું તે ખરેખર અસહ્ય છે; માટે હું ધાવમાતા ! હાર દેવાના બહાનાથી ત્યાં જઈને મારું વૃત્તાંત તું તેને જણાવ. તેમજ તારે તેના ચિત્તરૂપી મશકનું રક્ષણ કરવું. વળી “હું નેહરહિત, પ્રેમ વગરને, દયા વિનાનો, કૃતઘી અને સ્વાર્થ પરાયણ છું એમ જાણ નહીં, તેમજ પિતાના આદેશથી દૂર જતાં મારા હૃદયને વિષે રત્નના હારની માફક તું હંમેશા રહેશે. ” એ પ્રમાણે તારે જઈને તેણીને કહેવું. આ પ્રમાણેનું તે ધાવમાતાનું વચન સાંભળ્યા બાદ મે પત્થરની રેખા સદશ( સ્થિર )વાણીથી કહ્યું કે-“આવી સ્થિતિ માં પડેલી મને જોઈને તે જાય તે ભલે વિનય ગુણને લીધે તેમ કરે.” આ પ્રમાણે અશ્ર સારતી તેમજ નિઃસાસાપૂર્વક ઉપરનું વૃત્તાંત જણાવીને મેં તેનું સન્માન કરીને સંદેશે કહેવરાવે કે-“તમારા નજીકપણાને લીધે પવિત્ર બનેલા વૃક્ષને પણ હું ત્યાગ કરી શકતી નથી, જ્યારે તમારાથી સર્વ વસ્તુ સહેલાઈથી છોડવા લાયક બની છે, માટે તમે ખરેખર વીરપુરુષ છો! હું પાપી એવા મારા અંગોને નિદુ છું કે જે અંગે તમારા પ્રસ્થાન સમયે મારા ચિત્ત
માફક તમારી નજરે ન પડે, હે ભુવનભાનુ રાજવી! આ પ્રમાણે સંદેશો કહેવરાવીને તેણીને વિદાય કરી ત્યારે સખીએ આવીને મને જણાવ્યું કે-“ અર્ધ રાત્રિ વ્યતીત થઈ ગઈ છે.” ત્યારે મેં પણ સખીઓને જણાવ્યું કે-“તમે સર્વ તમારા સ્થાને જાવ. રાત્રિ ઘણી વ્યતીત થઈ ગઈ છે. મને ઊંઘ આવે છે.” આ પ્રમાણે કહીને મેં સખીવર્ગને રજા આપી પણ તે ધાવમાતા સાથેના વાર્તાલાપથી શંકાયુક્ત બનેલ મારી ચન્દ્રકાન્તા નામની સખી મારાથી ગુપ્ત રહીને તે સ્થાનમાં જ રહી અને હું પણ નીચે પ્રમાણે વિચારવા લાગી કે
બ્રહ્માએ મારા હૃદયને વજથી બનાવ્યું હોય તેમ જણાય છે, કારણ કે અત્યંત દુઃખથી પરિપૂર્ણ બનવા છતાં તે દી તૂટી જતું નથી. બાળવયમાં વ્રત ગ્રહણ કરતી તાપસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
ચંદ્રકુમારે ચંદ્રરેખાનો છેદેલ કંઠપાસ
[ ૧૧ ]
ધન્યવાદને પાત્ર છે, કે જેના મનમાં પ્રેમરૂપી નટે પ્રગટાવેલ માયારૂપી નાટક ઉદ્દભવતું નથી અર્થાત્ જે પ્રેમ-બંધનમાં પડતી નથી, તે આ જીવિતને ત્યાગ કરું.” એમ વિચારીને હું ઉધાનમાં ગઈ અને બકુલ વૃક્ષની શાખા પર પાશ બાંધીને હું બેલી કે “હે વિધિ ! આવા પ્રકારના સાહસકાર્યથી જે કઈ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી હોય તે મને ફરી વાર આવી દુઃખપાત્ર બનાવીશ નહીં.” આ પ્રમાણે બલીને ગળાફાંસે મારી ડોકમાં શોકપૂર્વક નાખ્યું. તે વખતે સમગ્ર દિશામંડળ ભમતું હોય તેમ મને લાગ્યું. તેટલામાં કઈએકે શીધ્ર છરીવડે મારે પાશ છેદી નાંખ્યો અને મને ખળામાં બેસાડીને સુશ્રુષા કરી.
પછી મારી મૂચ્છ નષ્ટ થવાથી મેં તેને ચંદ્ર જાણીને, જેમ ચંદ્રકિરણથી ચંદ્રકાંત મણિની પૂતળી જળથી આ બને તેમ હું પરસેવાથી રેબઝેબ બની ગઈ. બાદ તે ચંદ્રકુમાર બે કે-“હે સુંદરી ! પૂર્વે રત્નાવલિ હાર આપીને જીવિતદાન આપેલ, તેમજ તારા આદેશને આધીન બનેલ હું તારાથી ખરીદાયેલ છું અર્થાત્ હું તારી આજ્ઞાને આધીન છું.” પછી મેં તેને પૂછયું કે-“હે કુમાર ! તમે અહીં કેવી રીતે આવ્યા?” ત્યારે તેણે જણાવ્યું કે- મારી ધાવમાતાને તે જણાવેલ સંદેશ સાંભળીને મારું ડાબું નેત્ર ફરકવા લાગ્યું. એટલે અનિષ્ટની શંકા કરતે હું જેટલામાં બહાર નીકળ્યો તેટલામાં તારી સખી મને સામી મળી અને અશુ સારતી તેણીએ તારા સાહસકાયને પણ મને જણાવ્યું એટલે હું જલદી અહીં આવી પહોંચ્યો અને તારા ઉચ્ચરાયેલા વચન પણ મેં સાંભળ્યા”
આ સમય દરમિયાન મારી સખી ચંદ્રકાન્તા પણ આવી પહોંચી અને હું શરમાઈ ગઈ. બાદ અનેક પ્રકારના સોગનપૂર્વક તેણે મને મરણથી અટકાવીને તે કુમાર ચાલવા લાગ્યો ત્યારે મેં પણ નેહપૂર્ણ વાણીથી કહ્યું કે-“સમુદ્રદેવ, નેત્રને આનંદ આપનાર તમારા શરીર નું કલ્યાણ ને કુશળ કરનાર થાઓ ! ” ત્યારે “ભલે એમ હે ! ” એ પ્રમાણે બાલીને ચંદ્ર ચાલ્યું ગયે છતે, કંઈક દુઃખ અને કંઈક સુખ અનુભવતી હું સખી ચંદ્રકાંતાની સાથે મારે ઘેર ગઈ.
પ્રાતઃકાળે સમગ્ર માંગલિક વિધિ કરીને, લોકોથી અનુસરત, વડીલજનોની આશીષ અને પિતાની શિખામણને આદરપૂર્વક ધારણ કરતો, સમુદ્રની પૂજા કરીને, નાગરિક લોકોને રજા આપીને, પિતાના ચરણકમળમાં નમસ્કાર કરીને તે ચંદ્ર વહાણુમાં બેઠે. અને ભ્રમિત ચિત્તવાળાની માફક મરણથી પણ અધિક તેના પ્રેમવિરહને સહન કરતી હું કૃશ( દુબળી) બની ગઈ
માતાપિતા ન જાણી જાય તે રીતે ચતુર એવી ચંદ્રકાન્તાદિ સખીઓ મારા અસ્વસ્થ ચિત્તને આશ્વાસન આપવા માટે મને પૂછતી હતી. વળી વિવાહને યોગ્ય મને જોઈને મારા માતપિતા માટે યોગ્ય વરને માટે હમેશાં ચિંતાતુર રહેતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧ લો એવામાં કેટલાક દિવસો વીત્યા બાદ મારા મામાએ શીધ્ર મેકલેલ કોઈ એક પુરુષ સુવર્ણદ્વીપથી અમારે ઘેર આવ્યો. તેણે નમસ્કાર કરીને મારા પિતાને એક કુંકુમ પત્રિકા આપી અને મારા પિતા પણ તેને નીચે પ્રમાણે વાંચવા લાગ્યા–
સ્વસ્તિશ્રી શિવા નગરીમાં વ્યવહારીઓમાં મુખ્ય શ્રી ધનાવહ શ્રેષ્ઠીના ચરણકમળને પ્રણામ કરીને મણિપુર નગરથી વિચક્ષણ ધનદેવ શ્રેષ્ઠી વિજ્ઞપ્તિ કરે છે કે-મારી પુત્રી ચંદ્રશ્રીને લગ્ન મહોત્સવ થવાનો છે તો તમારે પરિજનવર્ગ સહિત આવીને મારા પ્રત્યે મહેરબાની કરવી.”
મારા પિતાએ તે પુરુષને પૂછ્યું કે “મારી પુત્રી ચંદ્રરેખાને અનુરૂપ કઈ યોગ્ય વર છે?” ત્યારે મારા પિતાનું આવા પ્રકારનું વચન સાંભળીને હું ભયભીત બની ગઈ, અને મારે આનંદ નાશ પામી ગયે. પ્રતિકૂળ બનેલ દેવ શું બીજું કઈ કરશે? દુર્ભાગીઓના મનોરથ શું પાર પડે છે ? તે પુરુષે મારા પિતાને જણાવ્યું કે-“ચંદ્રરેખાને યોગ્ય, રૂપશાલી ને ગુણવંત ચંદ્ર નામને શ્રેષ્ઠીપુત્ર, અહીં આવતાં મેં જોયો હતે.” ત્યારે મારા પિતાએ કહ્યું કે-“ તે યોગ્ય હતે તે વાત સાચી પણ તે સમુદ્રયાત્રાએ ગયેલ છે. આ મારી પુત્રી યૌવનવતી બની છે, અને મારાથી તેની રક્ષા કરવી મુશ્કેલ બની છે, માટે તું કોઈ અન્ય વર બતાવ.” ત્યારે તેણે કહ્યું કે- આ જગતમાં તેની સિવાય ચંદ્રરેખાને યોગ્ય બીજે કેઈ વર નથી.” તે સાંભળીને મારો આનંદ પૃથ્વીમાં પણ ન સમાયે. આ પ્રમાણેના વાર્તાલાપથી મેં એક રીતે “ચંદ્રનું કુશળ જાણ્યું અને બીજી રીતે વર સંબંધીનો નિર્ણય જાણે એટલે દૈવની અનુકૂળતાથી મારો હર્ષ બમણો થયે.
પછી મારા પિતા પરિવાર વર્ગ સહિત આડંબરપૂર્વક વહાણ પર ચઢીને સમુદ્રમાર્ગે ચાલી નીકળ્યા. આનંદથી પરિપૂર્ણ મારા પિતા કાળક્રમે મણિપુર આવી પહોંચ્યા એટલે મારા મામા ધનદેવ સામા જઈને પિતાના આવાસે લઈ ગયા. તે મણિપુરમાં વૈભવવિલાસો દ્વારા શુશ્રષાથી સુખપ્રદ અને વાર્તાલાપોથી તેમજ હર્ષયુક્ત કીડાઓથી અમારા દિવસો પસાર થવા લાગ્યા.
બાદ કેટલાક પુરુએ મારા માતપિતા પાસે આવીને જણાવ્યું કે-“હે ધનાવહ સાર્થવાહ ! તારી ચંદ્રરેખા નામની પુત્રી સુંદર કાંતિવાળી છે. તે કુલ, શીલ, કલા, લક્ષ્મી, રૂપ અને યૌવનથી શોભતા ધનપતિના પુત્ર ધનદને આપો. હાર લાંબો હોવા છતાં, તે હાર તેમાં રહેલા મધ્ય ભાગના ચંદ્રકથી શોભે છે. શરદ પૂર્ણિમાના સંગથી સુંદર બનેલ ચંદ્ર શોભા યુક્ત બને છે.” તે પુરુષના વાર્તાલાપમાં “ચંદ્ર” એવું નામ સાંભળવાથી મેં તરત જ શકુનની ગાંઠ બાંધી લીધી. પછી તે પુરુષે મારા પિતાને કહ્યું કે-“બીજી કન્યાઓના માગા આવે છે, પરંતુ તમારી સાથે સંબંધ બંધાય તે માટે અમારા શેઠની આ વિનતિ છે. તે પ્રથમથી જ કોટિ સુવર્ણ મહારથી આપનું સન્માન કરવા ઈચ્છે છે. તમારી પુત્રી બીજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
લારી ,
ચંદ્રકુમારનું વહાણ ભાંગી જવાના ચંદ્રરેખાને મળેલ સમાચાર [૧૩] આપવાની છે તો અમારી વિજ્ઞપ્તિ કબૂલ રાખે, કારણ કે કામધેનુ, કલ્પવૃક્ષ ને ચિન્તામણિ રત્નની માફક કન્યા બીજાના ઉપકારને માટે જ હોય છે. ”
તે સમયે “હું વિચારીને જણાવીશ” એ પ્રમાણે તે પુરુષોને કહીને, તેઓનું સન્માન કરીને, વિદાય આપીને મારા પિતા વિચારવા લાગ્યા કે-“આ વિષયમાં હવે શું કરવું? તે ધનદ મારી પુત્રીને લાયક નથી. આ લોકોએ ધનદના ગુણોનું વર્ણન કર્યું તે યંગ્ય જ છે, કારણકે આ જગતમાં પોતાના ગુણસમહમાં લોકોને અત્યંત બહુ આ મારી એક જ પુત્રી છે તે સર્વસ્વ, જીવિત અને ધન છે, અને તેના દુઃખમાં અમને પણ દુઃખ જ થાય. પછી મારા પિતાએ મને મારો મનોરથ પૂછ્યું ત્યારે મેં પણ મારી પ્રીતિ ચંદ્રકુમારને વિષે જાહેર કરી, એટલે પિતાએ મને જણાવ્યું કે-“ તે યોગ્ય જ છે. ચંદ્રિકા ચંદ્રને જ અનુસરે. ” લોકપરંપરા દ્વારા મારા આ અભિપ્રાયને જાણીને ધનદ, મભૂમિમાં રહેલ હસની માફક કેઈપણ સ્થળે શાંતિ પામ્યું નહીં.
કોઈ એક દિવસે મેં મારા મામાની પુત્રી ચંદ્રશ્રીની ડોકમાં ચંદ્રકુમારને મેં આપેલ રત્નાવલી હાર જોયો અને તે સંબધમાં મેં તેને પૂછતાં તેણીએ કહ્યું કે–“ કેટલાએક દિવસ પહેલાં કઈ એક પુરુષ મારા પિતા પાસે આવ્યો હતો અને તેણે આ હાર મારા પિતાને દેખાડતાં પિતાએ એક કોડ સુવર્ણ મહોર આપીને ખરીદી લીધો છે. પછી મારા પિતાએ તે પુરુષને પૂછયું કે હે ભદ્ર! તને આ હાર ક્યાંથી પ્રાપ્ત થયો? ત્યારે તેણે નિસાસાપૂર્વક અશ્રુ સારતાં નીચે પ્રમાણે કથા કહી સંભળાવી.
નમસ્કાર કરનારને (સેવકજનને) કલ્પવૃક્ષ સમાન ચંદ્રકુમાર સમુદ્રના મધ્ય ભાગમાં આવ્યો ત્યારે કર્મના ઉદયને કારણે તેનું વહાણ વમળમાં સપડાઈ ગયું. જેમ કુંભારના ચક્ર ઉપર ચડાવેલ માટીને પિંડ દંડના ભમાવવાથી ભ્રમણ કરે તેમ તે વહાણ પણ દેવના યુગથી વહાણમાં રહેલા માણસના ચિત્તની સાથેસાથ વમળમાં ભ્રમણ કરવા લાગ્યું. તે સમયે વહાણુમાં રહેલા લોકોના મુખની જેમ દિશાઓ વાદળાઓથી શ્યામ બની ગઈ, અને રાંક લોકોના હૃદયના ફાટી જવાની જેમ મેઘ-ગજારવ થવા લાગ્યો. યમરાજની બહાર કાઢેલ જિહવા સરખી વીજળી ચમકવા લાગી. વળી જળજતુઓને મહાભયંકર હાહાર પણ થવા લાગે. આવા સમયે વીર પુરુ નમસ્કાર મંત્રનું સમરણ કરવા લાગ્યા. કેટલાક પિત-પોતાના ઇષ્ટ દેવેની મડેત્સવ પૂર્વક માનતાઓ કરવા લાગ્યા, તે વખતે ચંદ્રકુમાર બેલ્યો કે-“હે પૂજ્ય રત્નાકર ! જે મેં મારા પૂજ્ય જનની આજ્ઞાનું ખંડન ન કર્યું હોય તે મારા પ્રાણનું રક્ષણ કરો ! ” પછી લોકેને ઉદ્દેશીને કહ્યું કે-આ વહાણુમાંથી તમારી ઈચ્છાપૂર્વક વસ્તુઓ થહણ કરો. પછી નીચ લોકોના મનમાં રહેલ ગુપ્ત વાર્તાની માફક વહાણુ તૂટી ગયું. મેં આ રત્નાવલિ હાર લઈ લીધો અને વહાણ ભાંગવા છતાં સદ્ભાગ્યને લીધે તરવાને માટે એક ટિયું મને પ્રાપ્ત થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
[ ૧૪]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર સગ ૧ લે આ પ્રમાણે સાંભળીને જીવવાની આશા વિનાના મેં અથુપાત કર્યો અને મેં વિચાર કર્યો કે-તે સમયે મારા ઉપવનમાં તેનું દર્શન કયાં? પિતાની આજ્ઞાથી સમુદ્રની હુસ્તર યાત્રા કયાં ? હે દેવ ! મારા પ્રાણત્યાગમાં તું મને સહાય કર. જીવવાનું સુખ મેં જોઈ લીધું તે હવે મને મૃત્યુનું સુખ દેખાડ. હે રત્નાકર ! બીજા સેંકડે રત્નથી તારી મૂર્તિ (તૃપ્તિ) ન થઈ કે જેથી દુપ્રાપ્ય એવું આ નરરત્ન (ચંદ્રકુમાર) તેં હરી લીધું.” આ પ્રમાણે અશ્રયુક્ત મને જોઈને ચંદ્રશ્રી બલી કે-“બહેન ! તુ કેમ દુઃખી બની છે તેનું કારણ મને મહેરબાની કરીને કહે. જે તું મને વહાલી ગણતી હો તે મને તારા દુઃખમાં ભાગીદાર બનાવ. તે પુરુષને ખરેખર ધન્ય અને વખાણવા લાયક માનું છું કે જે તારા હૃદયમાં વાસ કરીને રહ્યો છે.” ત્યારે મેં તે મારી નાની બેનને ખોળામાં બેસારીને અને આલિંગન આપીને કહ્યું કે “વત્સ ! આવી મિષ્ટ વાણી તને કોણે શીખવી ? હું માનું છું કે-બ્રહ્માએ સમુદ્રની મધ્યમાંથી સુલભ એવા અમૃતને પ્રાપ્ત કરીને તેને સર્જાવી છે અને તેથી જ તારી વાણી અમૃતરસનું સિંચન કરનારી બની છે.*
આ પ્રમાણે તેણીને સંતેષ પમાડીને તેમજ વસ્ત્રવડે તેણીના અશ્રુને લૂછી નાખીને મેં વિચાર્યું કે-મારા દુઃખથી ચંદ્રશ્રી સંતાપ ન પામે. વળી આ લગ્નોત્સવ પ્રસંગે નિરસતા ન વ્યાપ અને પિતા પણ મારા સંબંધી આ હકીકત જાણીને મને આગ્રહપૂર્વક અન્ય સ્થળે ન પરણાવે એ વિચાર કરીને હું બેલી કે-“ હું કઈ પણ વ્યક્તિનું સ્મરણ કરતી નથી, પરંતુ વહાણમાં બેઠેલા લોકોના દુઃખથી દુઃખી બનીછું.” મારા આ પ્રમાણેના કથનથી ચંદ્રશ્રી પણ વિશ્વાસ પામી. પછી પાણી લાવીને, મુખ જોઈને, લૂછી નાખ્યું, તેમજ તેણીને મારા પ્રત્યેને સદ્ભાવ જોઈને, મરવા માટે તૈયાર થયેલ હું મનમાં જ ખેદને ધારણ કરવા લાગી.
બાદ સારા મુહૂર્તમાં ચંદ્રશ્રીનો ગુણદેવના પુત્ર ગુણચંદ્ર સાથે, સંભળાતા વાજિંત્રના વનિવાળે, સ્વજનથી સન્માનિત ભિક્ષુકસમૂહના મનોરથ પૂર્ણ કરવાવાળો તેમજ વિશાળ પાણિગ્રહણ મહોત્સવ થયો. તે શ્રેષ્ઠ પાણિગ્રહણ મહેસવ તથા શ્રેષ્ઠ સ્ત્રી પુરૂષના યુગલોને જોતી એવી મારા હદયમાં ચંદ્રકુમાર પીડા કરવા લાગ્યું. હું ભજન કરતી નહોતી, હું ઊંઘતી નહેતી તેમજ અલંકાર પણ ધારણ કરતી નહોતી. તાંબૂલ વગેરે સર્વ વસ્તુઓને મેં દૂરથી જ ત્યાગ કરી દીધા. આ સંબંધમાં માતાપિતાથી વારંવાર પૂછાતી હું અસત્ય ઉત્તરો આપતી. આ બાજુ ચંદ્રશ્રીને વિવાહોત્સવ પણ પૂર્ણ થઈ ગયે.
પછી કામદેવની મહેરબાનીથી ઉત્તમ વર પ્રાપ્ત થયે તેથી ચંદ્રશ્રી પરિવાર સહિત કામદેવને નમસ્કાર કરવા માટે ગઈ. નગરની બહાર ઉદ્યાનમાં આવીને કામદેવને નમસ્કાર કર્યા અને તે સ્થળે જેટલામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ મંગળ ગીત ગાઈ રહી હતી તેટલામાં મેં પણ વિચાર્યું કે- સ્વાર્થ સાધના માટે આ ઉત્તમ અવસર છે. પછી કામદેવના બંને ચરણમાં ભાવપૂર્વક નમસ્કાર કરીને મેં કહ્યું કે “હે કામદેવ ! હું માનું છું કે તમે વિયોગજન્ય દુઃખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
*
ચદ્રકુમાર અને ચદ્રરેખાને મેળાપ
| ૧૫ ]
અનુભવ્યુ' નથી, જેથી દુઃખી એવી મને તમે નિર્દયપણે સંતાપી રહ્યા છે. ” આ પ્રમાણે ખેલીને કોઈ પણ મને ન જોઇ જાય તેવી રીતે મનુષ્યરહિત ઉદ્યાનના મધ્ય ભાગમાં હુ' ચાલી ગઇ. ત્યાં આગળ જઇને મે' વિધિને ઉચ્ચ સ્વરે અનેક પ્રકારના ઉપાલ ભો આપ્યા કે હે દેવ ! તે' મને દુર્ભાગી કેમ બનાવી ? શા માટે તે મને યુવાવસ્થાવાળી બનાવી ? શામાટે તે મને ચંદ્રકુમારનુ` દર્શન કરાવ્યું ? કયા કારણથી તેને મને વિરહ કરાબ્યા ? શામાટે વહાણના ભંગ થયેા ? અને વહાણના ભંગ થયેા તે શામાટે તે તેના હાથમાં પાટિયુ ન આપ્યું ? તેના વિરહની સાથેાસાથે મારું હૃદય પણ કેમ ન ફાડી નાખ્યું ? હવે તા તું મારા પ્રાણાને પણ ગ્રહણ કર. સ્ત્રીહત્યાના પાપથી તું ભયભીત ન થા ! હું પાપીષ્મ ! તે ચદ્રકુમારને હણતાં આશા વિનાની બનેલી મને તે પહેલેથી જ હણી નાખી છે. સ્ત્રીઓને સ્વામી એ જ તેના પ્રાણ છે. તેના રક્ષણને માટે બીજો કોઈ સમથ નથી. ’’
આ પ્રમાણે દૈવને અનેક પ્રકારે ઠપકા આપીને હું એલી કે-“ અન્ય ભવમાં ચંદ્રકુમાર જ મારા પતિ થએ. દુઃખમય એવા આ ભવથી મારે સયું.” આ પ્રમાણે મેલીને મે' મારા પોતાના ગળામાં તેમજ વૃક્ષની શાખામાં પાશ નાખ્યા, જેથી એક ચદ્રકુમારને ઇચ્છતી હું અનેક ચંદ્રે જોવા લાગી-અર્થાત્ ગળામાં પાશ નાખવાથી મને આંખે અંધારા આવવા લાગ્યા.
તે સમયે · હૈ ખાલા ! આવા પ્રકારની ચેષ્ટાથી સર્યું' આ પ્રમાણે ખેલતા કામદેવ સરખા કોઇએક પુરુષ ત્યાં આવી ચઢ્યો. એટલે મેં તેની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. જલ્દી પાશને છેઠ્ઠી નાખતાં તેણે મને એળખી અને હું પણ તેને મારા સ્વામી જાણીને તેના ગળે વળગી પડીને રુદન કરવા લાગી. અશ્રુના બહાનાથી દુઃખરાશિ ઝરી જવાથી—નષ્ટ થવાથી પ્રિયજનના દનરૂપી અમૃતથી મારા હૃદયના સ ંતાપ ચાલ્યા ગયા. પછી તેણે મને આશ્વાસન આપતાં કહ્યુ કે હૈ સુંદરી ! તુ ખેદ ન કર, કારણ કે શુ પૂર્ણિમા સાથેના ચદ્રના સ ંચાગ હુંમેશ હેાઇ શકે છે ? '' પછી તેનાથી પુછાયેલ મેં મારું સમગ્ર વૃત્તાન્ત કહી સ ંભળાવ્યુ અને પછી મારાથી પુછાયેલ તેણે પણ પેાતાની હકીક્ત નીચે પ્રમાણે કહી સ’ભળાવી.
વહાણુના ભંગ થયા બાદ મે' મારી જાતને સમુદ્રકિનારે જોઈ તેથી મે અંતઃકરણમાં વિચાયું કે–સમુદ્રદેવ પાસે મે' માગેલ પ્રાણોની ભિક્ષા તેણે મને આપી છે. આ સંસારનાટક કેવું વિચિત્ર છે. ધન-ધાન્યથી પરિપૂર્ણ વહાણુ કયાં અને એકલા એવા મારું' આ સ્થાન કયાં? મારા અકુશળ વૃત્તાંતને જાણીને તેણી ( ચંદ્રરેખા )જરૂર મુત્યુ પામશે. તે પક્ષીએ ખરેખર અન્યવાદને પાત્ર છે કે જે પેાતાના ઈષ્ટ સ્થળેજલ્દી જઈ શકે છે. તેણીએ તેા મારા માટે પોતાની જિંદગી તિરસ્કારી કાઢી પણ હું તે પ્રમાણે કરી શકયા નહી. હું તેણીના ઉપકારનેા બદલા વાળી શકયા નહી તેથી મારા જીવનને ધિકકાર હે ! તેણીના અકુશળ સમાચાર સાંભળું તે પૂર્વે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લો , હું મારા જીવનને ત્યાગ કરૂં. તેવામાં મેં આકાશવાણી સાંભળી કે–તું જે જીવતો રહીશ તે તને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થશે.
પછી મૃત્યુથી વિરામ પામીને હું તાપસના આશ્રમે પહોંચ્યો અને ત્યાં એક શાન્ત મુનિને જોયા. તેમને નમસ્કાર કરીને મેં પૂછયું કે આ કયે દ્વીપ છે? તેમણે જણાવ્યું કે આ સુવર્ણદ્વીપ છે. પછી તેનાથી દર્શાવાયેલા માર્ગે ચાલતા કમપૂર્વક હું પાછલે પહોરે અહીં આવી ચઢ. તે ચંદ્રરેખા કન્યાનું શું થયું હશે ? એ પ્રમાણે જેવામાં હું વિચારતો હતો તેવામાં તારી દીનવાણી સાંભળીને ચિત્તમાં વિચારવા લાગ્યો કે મારી પ્રિયાની સરખી કેઈએક સ્ત્રી મારા સરખા નામવાળા પ્રિયતમને વારંવાર યાદ કરીને કહે છે. અહીં મારી પ્રિયાનું આગમન ડાંથી હોઈ શકે ?
બીજી બાજુ કામદેવને નમસ્કાર કરીને જ્યારે ચંદ્રશ્રી ચાલી ત્યારે મને નહીં જોવાથી તેણીએ પૂછ્યું કે-રેખા કયાં ગઈ? એટલે સમસ્ત પરિવાર શોધવા લાગે પણ નજરે ચઢેલ અને પુછાયેલી મેં શરમનો ત્યાગ કરીને સમસ્ત વૃત્તાંત જણાવી દીધું, ત્યારે ચંદ્રશ્રી બેલી કે- લક્ષ્મી અને વિષ્ણુનો સંગ ઉચિત જ છે. મારાથી પૂછવા છતાં પણ તે તારે હદયનો ભાવ મને જણાવ્યું નહીં તે ઠીક નહીં અથવા આ ચંદ્રકુમારથી તારૂં હૃદય પરિપૂર્ણ હોવાથી તે તારા હૃદયમાં હું કેવી રીતે સમાઈ શકું? માટે મહેરબાની કરીને ઘેર ચાલ. આપણે બધા સાથે જ જઈએ. તમારા આવવાથી, મારા લગ્નોત્સવ કરતાં પણ મહાન ઉત્સવ આજે ઉપસ્થિત થયો છે.
પણ મારા મુખભાવને જોઈને ચંદ્રકુમાર પણ સાથે ચાલ્ય અને ચંદ્રશ્રીના જણાવવાથી મારા માતા-પિતા પણ અત્યંત તુષ્ટ બન્યા. દુઃખરૂપી અલંકારને નષ્ટ કરતા તે ચંદ્રકુમારનું મારા માતાપિતાએ તથા પ્રકારનું સ્વાગત કર્યું કે જેથી તેનું સમગ્ર દુઃખ દૂર થઈ ગયું અને કહ્યું કે-“હે વત્સ ! મારી આ સર્વ સંપત્તિ તારી જ છે તેથી સુખપૂર્વક તું તેને ભોગવ. પછી
જ્યોતિષીઓને બોલાવીને શુભલગ્ન જોવરાવ્યું. વિવિધ પ્રકારનાં વિનોદ કરતાં અમારા દિવસે નિમેષમાત્રમાં ચાલ્યા ગયા. પણ લગ્ન મહોત્સવ પ્રસંગે અમને બંનેને વાણીને પણ અગોચર એવું સુખ થયું. લોકો પણ મસ્તક ધુણાવવાના બહાનાથી પસ્પર જાણે કહેતા હતા કે-આવે વિવાહોત્સવ અને આવા પિતા થયા નથી.
પછી પિતાએ મને શિખામણ આપી કે-“ હે પુત્રી ! તું પતિપરાયણ બનજે. તેના સૂતા પછી શયન કરજે અને તેના ભેજન કર્યા બાદ જમજે, ” આ લગ્નપ્રસંગે મારા મામા ધનદેવે તે જ રત્નાવલિ હાર સંતોષપૂર્વક મને ભેટ આપ્યો. વળી મારા પિતાએ મને કહ્યું કે “હે પુત્રી ! તું જ મારા પુત્રના સ્થાને છે એમ કહીને પિતાને સમગ્ર વૈભવ તેમણે મને અર્પણ કર્યો.
મેં પણ તે રત્નાવલિ હાર નેહપૂર્વક ચંદ્રશ્રીને આપે. પછી મારા મામાએ કહ્યું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
ધનની દુષ્ટ ભાવના અને આચરણ
[ ૧૭ ] તમારે કેટલાક દિવસ હજુ અહીં રોકાવાનું છે.” વળી અગણિત ગુણરૂપી નેત્રને અમૃતના અંજન સમાન મારી નાની ભગિની ચંદ્રથી પણ મારા પર અત્યંત નેહ દર્શાવવા લાગી. પ્રાર્થનાનો ભંગ કરવાનું નહીં ચાહતા તેમજ વિજ્ઞપ્તિ કરાયેલ મારા પિતાએ મારા મામાનું વચન સ્વીકાર્યું.
વિષયસુખ ભોગવતાં અમારા બંનેના દિવસે ઉત્તમ ગુણની પ્રશંસાપૂર્વક ક્ષણમાત્રમાં પસાર થવા લાગ્યા. કપટી એવા ધનદે પોતાની સમસ્ત વસ્તુના સમર્પણથી નિષ્કપટી મારા પતિ સાથે કૃત્રિમ પ્રેમભાવ બાંધ્યો, તે મારી સાથે ઠઠ્ઠા-મશ્કરી કરવા લાગ્યો પરંતુ હું તે મૂંગી જ રહેતી હતી. વળી ઘરમાં કોઈ ન હોય ત્યારે આવીને પ્રેમપૂર્ણ વચનો બોલવા લાગે કે–“ હે ભદ્રે ! તારા દર્શન માત્રથી જ હું મારી જાતને કૃતકૃત્ય માનું છું. તારા મુખનું દાસીપણુ ચંદ્ર કરે છે એટલે તેનામાં કલંક જોવાય છે. વળી તે મને શિથિલ ચારિત્રવાળા પુરુષની વિચિત્ર વાત કહેવા લાગે તેમજ અધમ ધનદ અકૃત્ય કરવા માટે મને પ્રેરણા પણ કરવા લાગ્યો.
પછી તેને ઘરમાં આવતો બંધ કર્યો એટલે મારા વચનથી ક્રોધે ભરાયેલ દુષ્ટ ધનદ મારા સ્વામીના છિદ્રો જેવા લાગ્યો. આ પ્રમાણે શરીર ભિન્ન ભિન્ન હોવા છતાં એક ચિત્તવાળા તેમજ સુખી એવા અમારા બંનેના કેટલાક મહિનાઓ પસાર થઈ ગયા.
હવે કે એક દિવસે પોતાના પુત્ર ચંદ્રકુમારને બોલાવવા માટે ધનસાર શ્રેષ્ઠીવડે મેકલાયેલ કોઈ એક પુરુષ મણિપુર નગરે આવી પહોંચ્યો. તે બોલ્યો કે-“હે સ્વામિન્ ! તમારા માતાપિતાના નેત્રોમાં રહેલ મેઘ, તમારા આગમનરૂપી શરદઋતુથી કદાચ શાન્ત થાય, અર્થાત્ તમારા માતાપિતાના નેત્રોમાંથી અહર્નિશ અધારા વહી રહી છે. બાદ મારા પિતાએ મારા મામાને સ્વસ્થાને જવાને માટે જણાવ્યું ત્યારે તેણે પિતાની ઈચ્છા નહીં હવા છતાં પણ મારા પિતાની ઈચ્છાને માન્ય રાખી. બાદ પ્રયાણ કરવાને માટે સમગ્ર સામગ્રી તૈયાર થવા લાગી ત્યારે ધનદે તે હકીકત જાણી અને કપટી એવા તેણે મારા સ્વામી ચંદ્રકુમારને કહ્યું કે-“હે મિત્ર ! તારા વિયેગમાં હું અહીં ક્ષણમાત્ર રહેવાને માટે શક્તિમાન નથી, તે જો તું આદેશ આપે તો હું તારી સાથે આવવાને ઈચ્છું છું. ” એટલે સરળ સ્વભાવને કારણે ચંદ્ર ધનદની માગણી કબૂલ રાખી; કારણ કે આ જગતમાં સંતપુરુષે તેમજ દુજન પુરૂષો પોતાના આત્માની જેવા જ અન્યને પણ જાણે છે.
અમારા વિશાળ વહાણમાં ધનદ પણ પિતાના અલ્પ પરિવાર સાથે આવ્યો અને દાનાદિકથી અમારા સમસ્ત પરિજનવગન તાબે કરી લીધા. પછી માર્ગમાં સજજન પુરુષની મર્યાદા દૂર કરતાં ધનદે કાયચિ તા(સ્થડિલ) માટે ગયેલ સૌથી પ્રથમ મારા પિતા અને પછી મારા સ્વામીને પણ સમુદ્રમાં પાડયા. પછી તે ફેગટ શેક કરવા લાગ્યો. લોકેએ પણ ધનદનું દુદ્ધ આચરણ જાણી લીધું. આ જગતમાં પાપ છુપ રહેતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લે
આ રીતે મારા પિતા તથા સ્વામીનું અકલ્યાણ (મૃત્યુ) જાણીને હું મૂચ્છ પામી. પાપી એવી હું મૃત્યુ ન પામી અને ઉપચારને કારણે હું સચેત બની. પ્રેમથી અને સુખથી હું ત્યજી દેવાઈ અને તેને અંગે મારી કા. વાસના અને દેડકાંતિ પણ નષ્ટ થઈ ગઈ. તે બંનેની સાથે મારા પુણ્ય પણ સાગરમાં પડી ગયા હોય તેમ મારા દુર્ભાગ્યને કારણે મારું સમસ્ત વહાણ માણસ વિનાનું બની ગયું અર્થાત્ અન્ય લોકો પણ ચાલ્યા ગયા. શેકની સાથેસાથે શ્વાસશ્વાસ પણ વૃધ્ધિ પામવા લાગ્યા અર્થાત્ ઉતાવળે મારા શ્વાસોશ્વાસ ચાલવા લાગ્યા. શરીરકપની સાથોસાથ દુ:ખ પણ વૃદ્ધિ પામ્યું. બંને સત્રોની કીડાની સાથે મારો કેશકલાપ પણ વીખરાઈ ગયે. સમુદ્રમાં પડી મૃત્યુ પામવાની ઈચ્છાવાળી મારૂ તે પાપીનું ધનદ રક્ષણ કરવા લાગ્યું અને હું પણ મારા પિતાના તેમજ ચદ્રકુમારના ગુણેનું વારંવાર સ્મરણ કરી કે નીચે પ્રમાણે વિલાપ કરવા લાગી –
હું જ એક માત્ર જેનું સંતાન છું એવા હે પિતા ! તેમજ હું જ માત્ર જેની પ્રિયા છું એવા છે સ્વામી ! તમે મને એકલી છોડીને કયાં ચાલ્યા ગયા ? હે પિતા ! મારા પર દયા લાવીને તમે મને કેમ બોલાવતા નથી ? વડીલ પુરુષે, દુઃખી એવા પિતાના સંતાન પ્રત્યે કદી પણ પરામખ બનતા નથી. હું મારા સ્વામિન ! કયા અપરાધને લીધે તમે રોષે ભરાયા છે ? અપરાધી એવા મારા એક અપરાધને આપ માફ કરો અને પ્રસન્ન થાઓ ! હે સમુદ્રદેવે ! મારા પિતા તથા મારા સ્વામીની તમે રક્ષા કરો ! અને મને ગ્રહણ કરે ! હે હદય ! આવા પ્રકારનાં દુઃખોથી તું કેમ ચીરાઈ જતું નથી ? ” ને પછી વિષયાભિલાષી અને દુષ્ટ આશયવાળા ધનદે મને કહ્યું કે “હે સુંદરી! તું શેકથી અત્યંત વ્યાકુળ ન થા. નીલકમળ જેવા તારા બંને નેત્રો અશ્રુજન્ય ખેદને સહન કરવાને લાયક નથી, અને ઉષ્ણુ નિસાસાને કારણે તારે સુકોમળ અધરોષ્ઠ સુકાઈ રહ્યો છે. કાચારને કારણે તે આવા પ્રકારને શેક કર્યો. હવે તેને ઓછો કર. ખરેખર સમગ્ર જનતાનું પ્રિય કરવું જોઈએ; નહીં કે માત્ર એક વ્યકિતનું. હે સુમુખી ! બીજી રીતે પણ જે કાર્ય થઈ શકતું હોય તે શેક કરવાથી લાભ? આ હું તારી સન્મુખ ઊભેલો તારા આદેશને વિશેષ પ્રકારે કરીશ, તે મૃત્યુ પામેલા તારા પિતા તેમજ સ્વામીને શેકને તું ત્યાગ કર. જીવતા પ્રાણી માટે કરાતે શોક સાર્થક ગણાય.”
તેના આવા પ્રકારના વિષ સદશ અને કર્ણને અપ્રિય વચન સાંભળીને ચિત્તનું વ્યાકુળપણું થવાથી મૂછને અંગે હું નીચે પડી ગઈ. તે પણ મને આવા પ્રકારની મૂછિત બનેલી જોઈને ક્ષણ માત્ર મૂચ્છિતની માફક ઉભું રહ્યું. પછી ચંદનાદિકના સિંચનથી હું ફરી વાર સચેત બની. મેં વિચાર્યું કે-“હું કેવા પ્રકારના સંકટમાં આવી પડી છું. ક્ષત(ચાંદા) પર ક્ષાર(મીઠા )ની માફક ઇષ્ટ વ્યકિતના વિયોગમાં મને આ અનિષ્ટ વ્યક્તિને મેળાપ થયે છે, તે આ ચેરથી મારા શીલરૂપી રત્નની કેવી રીતે મારે રક્ષા કરવી? ખરેખર આ સમયે સ્વાધીન હેવા છતાં પણ મારું મૃત્યુ પરાધીન બની ગયું છે અર્થાત્ હું મૃત્યુ પામતી નથી”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
ચંદ્રરેખાની આત્મહત્યા કરવાની કોશીશ
૧૯ ] ઉપર પ્રમાણે વિચારીને મેં અન્ન–પાણીનો ત્યાગ કર્યો ત્યારે તેણે મને જણાવ્યું કે-“મહેરબાની કરીને તું ભોજન કર અને તાંબૂલને પણ સ્વીકાર. સુંદર શૃંગાર ધારણ કર અને મારી સાથે મિષ્ટ વાર્તાલાપ કર.” ત્યારે મેં પણ જણાવ્યું કે-“પરસ્ત્રીને સંગ કરે તે આ લોક તેમજ પરલોક બંનેને અહિતકારક છે એમ તું જાણુ.” ત્યારે તે ધનદ બે કે-“તારા દર્શન તેમજ આલિંગનથી આ લોકમાં મારું કલ્યાણ છે અને તારા અધરામૃતના પાનથી પણ મને દેવપણાનો (પરલોકને ) અનુભવ થનાર છે.” એટલે મેં કહ્યું કે – “વિશ્વાસઘાત કરનાર તું આવો અસંબદ્ધ અપલાપ કેમ કરી રહ્યો છે? મને જણાય છે કેશિક્ષા કર્યા સિવાય તું મૂંગો રહીશ નહીં.” આ પ્રમાણે કહીને મેં સમુદ્રદેવને વિજ્ઞપ્તિ કરી કે-“મારા પતિ ચંદ્રકમાર સિવાય મેં મારા મનમાં અન્ય કોઈ પણ પુરુષનું ચિંતવન ન કર્યું હોય તે પાપાત્મા આ ધનદને શિક્ષા કરો.” તેટલામાં જ અચાનક પર્વત સાથે અફળાઈને વહાણ ભાંગી ગયું અને મેં મારી જાતને સમુદ્રને કાંઠે રહેલી જોઈ. બાદ મેં વિચાર્યું કે-“કુળનો નાશ કરનારી હું જીવી રહી છું. વાઘ, હસ્તી અને સિંહ વિગેરે પાપીણ એવી મને હણતા નથી.”
પછી સમુદ્રકિનારે રહેલ કે એક પર્વત પર ચઢીને હું પૃપાપાત કરું (મારા દેહને પડતું મૂકું ) એમ વિચારીને હું ધીમે ધીમે પર્વત પર ચઢવા લાગી. તેવામાં મેં એક સૌમ્ય તાપસને મારી સમક્ષ જોયા. તેમને જેવા માત્રથી મારા બંને નેત્રો જાણે અમૃતથી સિંચાયા હેય તેવા બન્યા. બાદ મારાથી નમસ્કાર કરાયેલ તેમણે મને પૂછયું કે-“હે પુત્રી ! તું કયાંથી આવી?” એટલે અશ્રુ સારતી મેં જ્યારે તેમને માટે સમગ્ર વૃત્તાંત જણાવ્યા ત્યારે તેમણે મને જણાવ્યું કે-“તારા પિતા મારા નાના ભાઈ થાય છે.” તે સમયે કઈ મહાનદી સાગરને મળતી હોય તેમ મારા આ જળથી વૃદ્ધિ પમાયું અર્થાત હું સકે ધ્રુસકે રડી પડી. ખરેખર સ્વજનને જોવાથી દુઃખી જનેને આ પ્રવાહ અત્યંત વૃદ્ધિ પામે છે મેં તાપસને પૂછ્યું કે-“મારા પિતા તથા પતિનું શું થયું હશે?” ત્યારે તેમણે જણાવ્યું કે-“યશરૂપી દેહથી તેઓ રહેલા છે, અર્થાત્ તેઓ મૃત્યુ પામ્યા છે. ” પછી મેં તેમને જણાવ્યું કે-“હું પર્વત પર જઈને ઝુંપાપાત કરવા ઈચ્છું છું.” ત્યારે તેમણે મને જણાવ્યું કે “તું શક ન કર. ભવિતવ્યતા ખરે ખર દુલશનીય છે. હે પુત્રી ! વૈષયિક સુખ મધુબિંદુની માફક તુચ્છ છે. આ જગતમાં સંગ વિયોગવાળા જ હોય છે. સંસારમાં અખંડ સુખ કદી પ્રાપ્ત થતું જ નથી. આત્મહત્યા કરવામાં મહા પાપ રહેલું છે, તે તું મરણ પામવાથી પાછી વળ. દુઃખરૂપી વૃક્ષને છેદવામાં પરશુ કુહાડી] સમાન અમારું તાપસ વ્રત તું ગ્રહણ કર.”
તે સમયે મારી માતા પણ ત્યાં આવી પહોંચી તાપસે પણ તેને ઓળખી. મારી માતાએ પણ તેમને ઓળખ્યા અને મસ્તક નમાવીને પ્રણામ કર્યો. પછી મારી માતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લે કઠે મજબૂત રીતે વલગીને ઉચ્ચ સ્વરે રુદન કરતી મેં હરણને પણ રેવરાવ્યાં. આ પ્રમાણે જેઈને તાપસ પણ ગદગદ્દ સ્વરથી કહેવા લાગ્યા કે–
જોતજોતામાં નાશ પામનાર સંસારસુખને ધિક્કાર છે! આ બાળાની તરુણાવસ્થા જ્યાં અને તેની આવા પ્રકારની દુર્દશા કયાં? ખરેખર દુષ્ટ વિધાતાએ ફળને યોગ્ય વનમાં અગ્નિ પ્રજવલિત કર્યો છે. બાદ દયાળુ તેમણે અમને બંનેને કંઈક શાન્ત કરીને કહ્યું કે-“સંસારસુખ નાશ પામે છત કુળવાન સ્ત્રીએ વ્રતનું ગ્રહણ કરવું એ જ ઉચિત છે. ” પછી મંત્રના ભંડાર સરખા તેમની પાસે અમે બંનેએ વ્રત ગ્રહણ કર્યું અને વૈરાગ્યને અંગે પવિત્ર ક્રિયાનુષ્ઠાન કરવા લાગ્યા. પછી કેટલોક સમય પસાર થયા બાદ મને ઉત્તમ મંત્ર આપીને તે તાપસ અનશન કરીને સ્વર્ગે ગયા. હે રાજન ! સમસ્ત ઉપદ્રવનું નિવારણ કરનાર તે મંત્રને આપ ગ્રહણ કરો, તે મંત્રના પ્રભાવથી અમે બને નિરુપદ્રવપણે રહીએ છીએ. રાજાએ સર્વ પ્રકારના ઉપદ્રવને નષ્ટ કરનાર. તાપસીએ આપેલા મંત્રને ભક્તિ ને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કર્યો. તેવામાં નિરાધાર આકાશમાં ભ્રમણ કરવાથી જાણે થાકી ગયો હોય તેમ સૂર્યે અસ્તાચલને આશ્રય લીધો અને છાયાવાળી પૃથ્વીની છાયાની માફક વિશાળ બન્યોબાદ તે તાપસીએ રાજાને કહ્યું કે-“હે રાજન ! સપુરુષના સંગમથી પ્રાપ્ત થયેલ સુખની સાથે આ કમળ પણ સંકેચાઈ રહ્યા છે અર્થાત્ તમારે પણ હવે વિરહ થવાનું છે, તે જેટલામાં સૂર્ય અસ્ત ન થાય તેટલામાં આપ સુખપૂર્વક પધારે. એક જન પ્રયાણ કર્યા બાદ રાત્રિએ તમારે તે સ્થળે વાસ કરે, કારણ કે તાપસોથી વ્યાપ્ત આ ભૂમિ અશ્વમુખ નામના યક્ષની છે. જે કઈ આ વનમાં વાસ કરે છે તેને તે યક્ષ કર્થના કરે છે. અમારા પૂર્વજ તાપસ લોકોએ કઈ પણ અતિથિને અહીં રાત્રિયાસો ન રાખવે તેવી જાતની કબુલાત તે યક્ષને આપી છે. તમારા મંત્રજાપથી તે યક્ષ વશમાં આવી શકશે નહીં, નહીંતર અમે એ પૂર્વે આપેલ વચન નિષ્ફળ નીવડે.”
ભુવનભાનુ રાજા બેલ્યો કે-“હે પૂજ્ય! તમારે જન્મ અને જીવિત બંને વખાણવા લાયક છે. મારું અરણ્યમાં આવી પડવું તે પણ તમારા દર્શનને લીધે પ્રશંસાપાત્ર બન્યું છે. જો તમે યક્ષને વચન ન આપી દીધું હોત તે મારા પુરુષાર્થના પ્રકાશને માટે હું આવા પ્રકારના સ્થાનમાં વિશેષ પ્રકારે વાસ કરત.” આ પ્રમાણે કહીને, તેણીને નમીને, આશીર્વાદ મેળવેલ રાજા તેણે દર્શાવેલા માર્ગે ચાલી નીકળ્યો, અને તાપસી પણ રાજાને ઘેડે સુધી વળાવીને, તેને વારંવાર જેતી પાછી ફરી.
પછી ભુવનભાનુ રાજાનું પિતાના કરતાં અધિક તેજ જોઈને, જાણે લજ્જાને લીધે હોય તેમ અ૯૫ તેજસ્વી સૂર્ય અસ્ત પામે. બધી દિશાઓમાં અંધકાર ફેલાઈ ગયો એટલે શિયાળીઆઓ કુત્કાર કરવા લાગ્યા. સિંહે ગર્જના કરવા લાગ્યા અને ચિત્તાઓ આમતેમ ફરવા લાગ્યા. અંધકારસમૂહને નષ્ટ કરવામાં દીપક સમાન રાજાએ દૂરથી જ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
ભુવનભાનુ રાજવીને યક્ષે કહેલ આત્મવૃત્તાંત
[ ૨૧ ] યક્ષમંદિરને દીપકયુક્ત જોયું, અને તે તરફ આગળ જતાં રાજાએ તે મંદિરને રત્નમય નિરખ્યું. પછી રાજા યક્ષમંદિરમાં પ્રવેશ કરતાં યક્ષમૂર્તિ હાસ્ય કરવા લાગી. ચક્ષના હાસ્યથી રાજા આશ્ચર્ય પામ્યું એટલે યક્ષ છે કે-“હે રાજા! તારું સ્વાગત છે ! તું ભલે આવે ! દિવસ સુખપૂર્વક પસાર થઈ ગયો ?” રાજાએ જણાવ્યું કે-“દિવ્ય ચક્ષુવાળા(દેવ)ને શું કહેવા યોગ્ય હોય તે પણ મને તમારા હાસ્યનું કારણ કહે.” યક્ષે કહ્યું કે-“હે રાજન્ ! તું સમસ્ત પૃથ્વીનું રક્ષણ કરે છે, પરંતુ પિતાના ઘડાનું રક્ષણ કરી શકો નહીં તે જ મારા હાસ્યનું કારણ છે.” રાજાએ જણાવ્યું કે “ કતરાની માફક કેઈ પણ મારા અશ્વને હરી જાય તેની ગણના કણ કરે? તે ચોરને મને બતાવે તે મારો પુરુષાર્થ તેને બતાવું.”
ચિત્તમાં ચમત્કાર પામેલા યક્ષે રાજાને જણાવ્યું કે “તારા અશ્વનું કેઈએ હરણ કર્યું નથી. મેં જ અશ્વરૂપે કેઈપણ કાર્યને અંગે નગરીમાંથી તારું હરણ કર્યું છે, તે સાંભળશૃંગારમંજરી નામની વિદ્યાધરીએ લાંબા સમય સુધી મારી આરાધના કરી અને ગઈ કાલે મારી પૂજા કરીને તેણે મારી પ્રાર્થના કરી કે-“તથા પ્રકારના ઉપાયવડે ભુવનભાનુ રાજા અહીં આવે તેમ કરે.” એટલે મેં તારું હરણ કર્યું અને મારી ભૂમિમાં રહેલ તને મેં કઈ પણ જાતને ઉપદ્રવ કર્યો નથી. ” રાજાએ પ્રશ્ન કર્યો કે-“તમારી ભૂમિમાં તમે કોઈને રહેવા દેતા નથી તેનું કારણ તમે કહો.” ત્યારે યક્ષે કહ્યું કે “પૂર્વભવમાં હું તાપસ હતો અને મારી પ્રિયા મારી સેવા કરતી હતી. જેણીને ગર્ભ દેખાતો નથી એવી તેને મેં પૂર્વે પૂછ્યું ત્યારે તેને એક માસને ગર્ભ રહેવા છતાં દીક્ષા ગ્રહણ કરવામાં વિન થશે તેવા ભયને કારણે મને તે ગર્ભાધાન જણાવ્યું નહી. કેટલોક કાળ વ્યતીત થઈ ગયા બાદ તે ગર્ભાધાનની હકીકત મેં કુલપતિને જણાવી ત્યારે તેમણે મને એકાન્ત સ્થાન અર્પણ કર્યું, જ્યાં આગળ તેણીએ સુદશના નામની પુત્રીને જન્મ આપ્યો. તેણીને જન્મ આપ્યા બાદ તેની માતા અનુચિત આહાર કરવાને કારણે મૃત્યુ પામી, પણ તે પુત્રીના પુણ્યના યોગથી વનદેવીએ, તેની માતાની માફક તેને વૃદ્ધિ પમાડી–ઉછેરી. તાપસેના એક હાથથી બીજા હાથમાં સુદર્શના વૃદ્ધિ પામવા લાગી. તેણના દર્શન વિના હું પણ અધ્ધ ક્ષણ માત્ર રહી શકતો નહોતો. વનદેવીએ આપેલા રમકડાંઓવડે તે સુદર્શન ક્રીડા કરતી હતી. અને બાલ્યાવરથા વ્યતીત થઈ ગયા બાદ તે મારી પૂજાને માટે પુષ્પાદિ લાવતી. તાપસેથી જીતાયેલ કામદેવરૂપી ચેરને માટે, વિદ્યાધરોના હૃદયને હચમચાવી નાખનાર મારી પુત્રી સુદર્શના, તે કામદેવને માટે ચાલતા કિલ્લા સમાન બની અર્થાત્ મારી પુત્રી યુવતી બની.
કે એક દિવસે અશ્વથી હરણ કરાયેલ કેઈએક યુવાન રાજા તેણીના રૂપને જેવાને માટે ઈદ્રની માફક ત્યાં આવ્યો, એટલે રૂ૫ અને ગુણથી આકર્ષાયેલ ચિત્તવાળી સુદર્શનાએ તે રાજાની અર્ધાજલિના બહાનાથી પિતાને આત્મા સુપ્રત કરી દીધે અર્થાત મારી પુત્રી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
0
+
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લે રાજા પ્રત્યે આસક્ત બની ગઈ. સુદર્શનાને જોઈને રાજા વિચારવા લાગ્યો કે-શંકરથી કામદેવ દુગ્ધ થવાને કારણે તેની પત્ની રતિ અહીં આવી ચઢી છે કે શું? અથવા તો શંકિત હદયવાળા ઇંદ્ર તાપસ લોકોના મનને ચળાયમાન કરવાને માટે શું રંભા નામની અપ્સરાને મેકલી છે કે શું ? આ પ્રમાણે એક ચિત્તવાળા બનેલા તે બંનેને દિવસ જાણે એક વર્ષ જેટલો હોય તેમ પસાર થયે અને તાપસ લોકો સમાધિસ્થ બન્યા ત્યારે તે રાજાએ સુદર્શનાનું હરણ કર્યું. પૂર્ણ ધ્યાનમાં રહેલા મેં જ્યારે પુત્રીને બેલાવી ત્યારે તે આવી નહીં તેથી મૂચ્છ પામેલો હું જળથી સિંચાવાને કારણે ચેતના પામે.
“બાદ સર્વ દિશામાં તાપથી તપાસ કરાવા છતાં તેણી જેવાઈ નહીં અને શૂન્ય ચિત્તવાળે હું સર્વ વસ્તુને સુદર્શનામય જ જેવા લાગે. દુઃખથી પીડા પામેલો અને શોકને કારણે ક્રિયા રહિત બનેલ હું મૃત્યુ પામ્યો અને યક્ષ બન્યો, તેમજ મેહને અંગે આ વનમાં જ વાસ કરવા લાગ્યો. પુત્રી-હરણના પ્રસંગને યાદ કરીને હું આ વનમાં માણસને પ્રવેશ કરવા દેતો નથી, પરંતુ તાપસલોકોએ અતિથિને માટે મને અત્યંત આગ્રહ કર્યો ત્યારે તેઓની મારા પ્રત્યેની ભક્તિને લીધે મેં જણાવ્યું કે-અતિથિ, આ વનમાં, દિવસે રહી શકશે, પરંતુ રાત્રિએ તે નહીં જ.
પછી સુદર્શનાનું હરણ કરનાર તે રાજાને મેં જ્ઞાન દ્વારા જાણે. જયકીનિ નામના રાજાના ચંદ્રપુર નામના નગરમાં ધૂળની વૃષ્ટિ કરતાં મેં ક્રોધપૂર્વક કહ્યું કે–તમારા ઈષ્ટદેવને યાદ કરો. તે સમયે મોટો હાહાર કરતાં લોકેએ મને ધૂપ કર્યો અને કહ્યું કે–શરણે આવેલા અમારું, હે યક્ષરાજ !, તમે રક્ષણ કરો, રક્ષણ કરે. એટલે મેં વિચાર્યું કે-નિરપરાધી લોકોને હણવાથી શું ? માત્ર અપરાધી જયકીર્તિ રાજાને જ નાશ કરું. આ પ્રમાણે વિચારીને મેં રાજાને કહ્યું કે-મારી પુત્રીનું હરણ કરનાર તને હમણાં હું હણું છું. ત્યારે સુદર્શનાએ કહ્યું કે હે પિતા ! તે અપરાધ મારે છે. આ રાજવી લેશ માત્ર અપરાધી નથી; તેમ મારે પણ અપરાધ નથી; કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે-કન્યા સ્વયંવર વરનારી છે. આ પ્રમાણે સુદર્શન જણાવી રહી હતી તેવામાં વનદેવી પણ બેલી કે–હે પુત્રી! તું ભય પામ નહીં. પછી મને ઉદ્દેશીને તે વનદેવી બેલી કે-હે યક્ષ ! તમે અપ્રસન્ન ન થાઓ. અશ્વના બહાનાથી આ રાજાને વનમાં લાવીને મેં જ સુદર્શનાને તેને અર્પણ કરી છે. તે અને કોઈપણ જાતનો દેષ નથી, માટે તમે સુવર્ણવૃષ્ટિ કરીને અત્યંત પ્રસન્ન થાઓ. એટલે મઘની માફક મેં સુવર્ણની વૃષ્ટિ કરી અને ચંદ્રપુર નામ સાર્થક થવાથી લેકે વધામણી કરવા લાગ્યા. તે સમયે સુવર્ણથી ચંદ્રપુરને, સંતેષથી રાજાના ચિત્તને અને કીતિથી પૃથ્વીને મેં એકી સાથે જ અત્યંત પુષ્ટ કરી. સુદર્શનાના ગુણોએ તથા પ્રકારે રાજાના મનને ઘેરી લીધું જેથી અન્ય કોઈ પણ સ્ત્રી તેના મનમાં પ્રવેશ કરી શકી નહીં. પછી મેં જયકીતિ રાજાને કહ્યું કે હું તમારું શું પ્રિય કરું ? ત્યારે તેમણે મને જણાવ્યું કે-દુર્લભ એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
યક્ષે ભુવનભાનુને આપેલ ચિંતામણિ રત્ન
[ ૨૩ ] તમારા દર્શન સિવાય બીજું શું પ્રિય હેય? તે પણ જો આપ પૂજ્ય મારા જેવા શુદ્ર સેવક ઉપર તુષ્ટ થયા છે તે હું માનું છું કે–અમારા બંનેને સ્નેહ કદી તૂટે નહીં. બાદ હું તથા વનદેવી બંને પોતપોતાને સ્થાને ગયા અને સુદર્શનાના કથનથી જ્યકીર્તિ રાજાએ આ સ્થળે મારું મંદિર કરાવ્યું છે. તેણે મારી વિશાળ પ્રતિમા આ મંદિરમાં સ્થાપી અને ત્યારથી આ વનમાં કેઈપણ માણસને હું રાત્રિને વિષે વસવાટ કરવા દેતા નથી.”
રાજાએ જણાવ્યું કે-“હે યક્ષ ! જે તમે કબૂલ કરે તે હું કંઈક તમારી પાસે યાચના કરું.” યક્ષે ! જણાવ્યું કે-“હું તારું વચન માન્ય રાખીશ. તું માગ.” રાજાએ કહ્યું કે-“હે યશ ! માણસ પ્રત્યેનો તમારો આ રોષ દૂર કરે. જે કંઈપણ માણસ કષ્ટને અંગે આ વનમાં આવી ચઢે તો તમારે તેનું રક્ષણ કરવું. આ જગતમાં અપકાર કરવાને માટે સર્પો પણ શક્તિવાન છે, પરંતુ ઉપકાર કરવાને ઇદ્ર પણ સમર્થ થઈ શકતો નથી, તે મારી જિંદગી લઈને પણ તમે અન્ય લેકેને જીવિતદાન આપે.” એટલે યક્ષે કહ્યું કે-“ તું દીર્ઘકાળ સુધી જીવ. તારા કહેવા પ્રમાણે હું સર્વ કરીશ. તમારા આગમનથી આ સમગ્ર વન પવિત્ર થયું છે તેમજ હે રાજન ! મારું જીવિત પણ સફળ બન્યું છે, કારણ કે તમારા આગ્રહથી મને આ વિષયમાં શાતિ થઈ છે, તે તમે બીજું કંઈ માગે, જેથી હું તમને આપી શકું. ” ૮ મારે કંઈ પણ માગવું નથી ' એમ ભુવનભાનુ રાજાએ જણાવ્યું ત્યારે યક્ષે કહ્યું કે-“ભેગાદિ સામગ્રીને પૂરનાર આ ચિંતામણિ રત્ન તું ગ્રહણ કર.” આ પ્રમાણે કહીને યક્ષે પિતાના ઉદરમાંથી ખેંચી કાઢીને રાજાના હાથમાં એક રત્ન આપ્યું. બાદ રાજાએ હાસ્યપૂર્વક યક્ષને કહ્યું કે-“શું રત્નના સમૂહને કારણે તમારું ઉદર સ્થળ બન્યું છે ? ” ત્યારે યક્ષે પણ હસતાં હસતાં કહ્યું કે-“હે રાજન્ ! તારા આગમનજન્ય હર્ષથી મારું ઉદર વિશાળ બન્યું છે. ” પછી યક્ષે કહ્યું કે-“સંકટ સમયે મારું સ્મરણ કરવાથી હું તમને સહાય કરીશ ” રાજાએ પણ વિચાર્યું કે-“પુને અંગે આપત્તિઓ પણ ઉત્સવરૂપ બને છે.” આરાધન કર્યા સિવાય યક્ષરાજ મને પ્રત્યક્ષ થયા. મંત્રના પ્રભાવથી ઉપદ્રવસમૂહ નષ્ટ થયા અને રત્નથી ભગ૫રંપરા પ્રાપ્ત થઈ.
યક્ષના અંતર્ધાન થવા બાદ યક્ષના આદેશથી રાત્રિ પસાર કરીને હર્ષ પામેલ રાજા આગળ ચાલ્યો તેવામાં રાત્રિ પૂર્ણ થઈ ગઈ. ચંદ્રને કાંતિરહિત જોઈન દુઃખી બનેલ કમદના છેડે પતિના દુઃખના કારણે પિતાના કુમુદરૂપી નેત્રો બંધ કરી દીધા અર્થાત્ રાત્રિ પૂ થતાં કુમુદો સંકેચાઈ ગયા, ચંદ્રકિરણોથી સ્પર્શાવાને કારણે જાણે દુભાઈ હોય તેમ સૂર્યની પૂર્વ દિશા સંધ્યાના રાગથી જાણે રેષને અંગે લાલ બની ગઈ હોય તેમ જણાતું હતું અર્થાત્ - અરુણોદય થયે. - આગળ ચાલતાં રાજાએ મધ્યાહ્નકાળે એક સરોવર જોઈને, માર્ગના શ્રમને દૂર - કરવાની ઈચ્છથી સ્નાન કર્યું, પછી હાથમાં બોરસલીના રૂપે લઈને, યક્ષે આપેલા રત્નની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લો ભક્તિ યુક્ત મનવાળા રાજાએ પૂજા કરી, તેવામાં તેણે એક સાત માળવાળે પ્રાસાદ, શમ્યાવાળા પલંગ અને એક મનહર સ્ત્રી જોઈ. તેણીએ રાજાની સમક્ષ કહ્યું કે-“હે પુણ્યશાળી! દિવ્ય રાઈ, સ્વાદિષ્ટ, સુવાસિત અને શીતળ જળ તૈયાર છે, તેને, હે કલાનિધિ, ઉપયોગમાં લઈને સાર્થક કરો.” ત્યારે હર્ષિત બનેલા રાજાએ, રાજાની માફક તે વસ્તુઓનો ઉપયોગ કર્યો. ભોજન કર્યા બાદ તેણીએ રાજાને દિવ્ય કસ્તુરી, કેસર, ચંદન વગેરે વસ્તુઓના ચૂર્ણ વાળું તેમજ કપૂરવાળું તાંબૂલ આપ્યું. તેવામાં તે સ્ત્રી અદશ્ય થઈ જવાથી આશ્ચર્ય પામેલ રાજા તે પલંગ પર કંઈક વિશ્રામ કરીને વિચારવા લાગ્યું કે –શૂન્ય એવા આ મહેલમાં રહેવું શું?' આમ વિચારીને જોવામાં રાજા ચાલ્યો તેવામાં ન મળે પલંગ અને ન મળે મહેલ. એટલે રાજાએ જાણ્યું કે “ આ બધો પ્રભાવ રત્નનો છે. ખરેખર રત્ન મંત્ર અને ઔષધિનો પ્રભાવ ન ચિંતવી શકાય તેવું છે. ” આ પ્રમાણે વિચારતાં રાજા તે અટવીમાં બ્રમણ કરવા લાગ્યો. વનની અંદર ભમતાં રાજાએ પંચમ સ્વરથી રમણીય, જાણે ચિત્રમાં રહેલા હોય તેમ હરણથી શ્રવણ કરાતો વીણાને નાદ સાંભળે. પછી વીણાના ધ્વનિને અનુસાર આગળ વધતાં અને ઊંચું મુખ કરીને જોતાં રાજાએ જાણે હર્ષને લીધે હાસ્ય કરતે હોય તે વૈતાઢય પર્વત છે. સુગંધ-સમૂહથી જાણે બનાવાયેલો હોય તેમ તે વૈતાઢય પર્વત કસ્તૂરીની સુવાસ અને કપૂર તથા અગુરુના વૃક્ષોથી શોભી રહ્યો હતો. તે પર્વત મયુરોના સુંદર નૃત્યથી તેમ જ વાંસના ધ્વનિથી અતિથિજનનું સ્વાગત કરી રહેલ છે.
પર્વત પર ચઢેલા રાજાએ સાત માળવાળા પ્રાસાદને છે. તે ગિરિની સુંદરતાને કારણે આવેલ દેવવિમાન હોય તેમ જણાતું હતું. તે પ્રાસાદમાં પલંગ પર બેઠેલી અને પિતાની ચતુરાઈપૂર્વક વીણાના તંતુને બરાબર કરતી એક પ્રૌઢ સ્ત્રીને જોઈ. તેને જોઈને રાજા વિચારવા લાગ્યો કે- કેઈનૂતન બ્રહ્માએ આ સ્ત્રીનું રૂપ ઘડયું જણાય છે કારણ કે પૂજતા હાથવાળો જૂને બ્રહ્મા આવા પ્રકારનું રૂપ ઘડી શકવાને અસમર્થ છે. હું માનું છું કે-આ સ્ત્રીના ચરણની લમીને જોઈને કમળોએ પાણીમાં ઝંપાપાત કર્યો અને તેણીના નખની રક્તતાથી જીતાએલ પરવાળાને સમૂહ સમુદ્રમાં પડશે. તેણીના સાથળની શોભાને પ્રાપ્ત કરવાને માટે જ જાણે હોય તેમ કળ વનમાં વાસ કરી રહી છે. વળી નદીના બંને કિનારાનો અભ્યાસ કરીને બ્રહ્માએ તેની કમર (કેડ) બનાવી છે. તેણીને મધ્યભાગ માત્ર અનુમાનથી જ જાણી શકાય છે, દષ્ટિથી જોઈ શકાતો નથી. તે મધ્યભાગ વિના તેણીનો છાતીને પ્રદેશ કેવી રીતે રહી શકે ? ખરેખર ત્રણ જગતના રૂપને જીતવાને કારણે તેણીના ઉદરપ્રદેશ પર ત્રણ રેખાઓ છે. કામદેવને સ્નાન કરવાને માટે જાણે કે કલશ સરખા બે સ્તનો છે કંટકથી વ્યાપ્ત કમળની ડાંડલી સાથે તેની કેમળ બે ભુજાઓને કેમ ઉપમા આપી શકાય ? શભા રહિત પાંદડા સાથે તેના વીણાવાદનમાં કુશળ બને હસ્તને કેમ સરખાવી શકાય ? ત્રણ રેખાવાળો તેણીનો કંઠ ત્રણે કાળનું જાણપણું દૂચવી રહેલ છે. તેણીના મુખ પાસે ચંદ્ર, સેવક જે જણાય છે. તેણીના મુખની સુવાસને કારણે જાણે સંપ આવ્યો હેય તેમ તેણીને વેણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
ભુવનભાનુને શૃંગારમંજરીએ કહેલ આત્મકથા
[ ૨૫ ] દંડ શોભે છે અને તેની કાંતિથી જીતાયેલ હોય તેમ સેનું અગ્નિમાં પ્રવેશ કરે છે.”
આ પ્રમાણે રાજા વિચારી રહ્યો હતો તેવામાં તેણીએ શીઘ ઊભા થઈને, ઉચિત સન્માન કરીને રાજાએ આસન આપ્યું. પછી રાજાની સમક્ષ બેસીને, તેને ઉત્તમ પુરુષ જાણીને તેણી બેલી કે–
તમારું સ્વાગત છે !” એટલે રાજાએ જણાવ્યું કે પોતાના ગુણોથી વનદેવી તરીકે જણાતી તારી સમક્ષ મારે શું કહેવું? અર્થાત્ તું વનદેવી હોવાથી સર્વ વસ્તુ જાણી શકવાને સમર્થ છે.” ત્યારે તેણીએ કહ્યું કે-“હું કોઈ દેવી નથી, મા વિદ્યાધરી છું.” એટલે નિમેષવાળા નયનને લીધે તેને ખરેખર વિદ્યાધરી જાણીને રાજાએ પૂછયું કે-“ તમારી જેવી સુકમાળ વ્યક્તિને વાસ આ નિર્જન વનમાં કેમ હોઈ શકે? મને એમ જણાય છે કેતમારા આવા નિર્જન વનના વસવાટથી જાઈની કળી પર સાંબેલાને પ્રહાર અને ક૯૫વેલડી પર કુઠારાઘાત થઈ રહ્યો છે.” એટલે આંસુ સારીને, નિઃશ્વાસ મૂકીને તેણે રાજાને જણાવ્યું કે-“હે પુરુષોત્તમ ! પિતાના દુઃખે કેની આગળ કહી શકાય ? તમારી સમક્ષ મારું દુર્ભાગ્ય હું કઈ રીતે કહું? જેથી મહાભયંકર એવા દુઃખમાં મેં મારા અતિ પ્રિયજનને નાખ્યા? જેના વડે જે અપરાધ થયો હોય તે જ તે અપરાધનું ફળ ભેગવે, પરંતુ જેને આચાર જા નથી એવા પુરુષને રહસ્ય–ગુપ્ત વાત કઈ રીતે કહી શકાય ? તેની પાસે જ દુઃખનું વર્ણન કરી શકાય કે જે દુઃખને દૂર કરે અથવા દુઃખમાં ભાગ પડાવે.”
જેવામાં તેણી આ પ્રકારે બોલી રહી હતી તેવામાં ડાબા અંગના ફરકવાથી તુષ્ટ બનેલ તેણી પનઃ બોલી કે “ હે સુંદર ! મારા ડાબા અંગના ફુરવાથી મને જણાય છે કે-તમારી પાસે મારું વૃત્તાંત કહેવાથી મારું સારું થશે, તે હે ચતુર પુરુષ ! તમે સાંભળે.
ચારે બાજુથી રૂપાથી વીંટળાયેલ વૈતાઢ્ય નામનો પર્વત છે જેની કાંતિરૂપી ગંગાની સાથે લાગેલા વાદળાંએ યમુના નદી જેવા જણાય છે. તે પર્વત પર કનકપુર નામનું શ્રેષ્ઠ નગર છે અને તે નગરમાં મહારથી કનક નામને વિદ્યાધરેંદ્ર રાજા છે. યુદ્ધ પ્રસંગે જે રાજાના તેજસ્વી ખગને જયલક્ષમી જળક્રીડા કરવાને માટે પાણી યુક્ત સમજે છે, તે વિદ્યારે યુદ્ધમાં જયલમીને જ વરે છે. સમગ્ર અંતઃપુરના સારરૂપ તેને કનક શ્રી નામની ભાર્યા છે, જેને લીધે વિદ્યાધરેંદ્ર અંતઃકરણમાં પિતાના સમગ્ર રાજ્યને સફળ માને છે. તે બંનેને ઘણુ પુત્રોની ઉપર હું પુત્રી તરીકે જન્મી, અને માતા-પિતાએ મારું શંગારમંજરી એવું નામ રાખ્યું. પુત્રો હોવા છતાં મારા પિતાને હું અત્યંત વહાલી હતી. ધનની માફક, મારા મહેલમાં મારા મોટા ભાઈઓ કલહ-કંકાસ કરતા હતા તેથી પિતાની સમક્ષ મારા કીડાના દિવસો પસાર થતા અને પર્વતની ગુફામાં ઉત્પન થયેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧ લા
વેલની સરખી હુ', હાલતીચાલતી વૃદ્ધિ પામવા લાગી અર્થાત્ હું બાળકાળના પૂર્વક વીતાવવા લાગી.
દિવસે સુખ
આ પ્રમાણે કેટલેાક કાળ વ્યતીત થયા બાદ મારા માપતાને ખીજી પુત્રો થઇ. જન્મસમયે તેની દેહકાન્તિ સૂર્યના પ્રકાશ સરખી શેાભતી હતી, એટલે માતપિતાએ તેનુ' ભાનુશ્રી એવું નામ પાડયુ’. તેણીએ મારા પિતાના મારા પ્રત્યેને સ્નેહ હરી લીધે, તે પણ તે મને અત્યંત પ્રિય હતી. શ્રવણપથમાં આવતા તેના કાલાકાલા વચનાથી લાક પેાતાના કણ્ની સફળતા માનતા હતા, અને તેને જોવાથી પેાતાની દૃષ્ટિનુ (નેત્રનુ`) સા કય સમજતા ( હતા. જાણે સ્પર્ધાને લીધે જ હાય તેમ તેણીની સાથેાસાથ સ્વજનવમાં હ પણ વૃદ્ધિ પામવા લાગ્યા. તેણીના રૂપ પાસે મારું રૂપ સુવર્ણ પાસે અંગારા સરખું જણાતું હતું. ”
આ પ્રમાણે સાંભળીને ભુવનભાનુ રાજા મનમાં વિચારવા લાગ્યા કે–“ આ તે ઘણું આશ્ચર્યકારક છે, કારણ કે શૃંગારમાંજરી કરતાં ભાનુશ્રીની દેહકાંતિ અત્યંત સુંદર સ ંભળાય છે. જો હું તેણીને ન જોઉં તા મારા નેત્રની પ્રાપ્તિ નિષ્ફળ ગણાય. જોવા લાયક વસ્તુના દર્શનથી જ માણસાના નેત્રાની સાÖકતા છે, તા સૂર્ય સરખા રૂપવાળી અને હરણના જેવા નેત્રવાળી ભાનુશ્રીને કઈ રીતે જોઈ શકાય ? આ શુંગારમંજરીના રૂપ કરતાં તેણીનું રૂપ ચઢિયાતુ હોય તેમ મારું મન માનતું નથી. '' આ પ્રમાણે વિચારીને રાજાએ તેણીને પૂછ્યુ કે હું શૃંગારમ ́જરી ! શું આ સત્ય છે ? અથવા તેા આક્ષેપને માટે જ તે વાણીવિલાસ કર્યા છે ? ” ત્યારે શુંગારમાંજરી એલી કે -
“ હે રાજન્ ! મે તો તમારી પાસે અત્યંત અલ્પ હકીકત જણાવી છે, કારણ કે તેના રૂપવનમાં બૃહસ્પતિની વાણી પણ સફળ ન બને. તેણી પેાતાના સૌદયરૂપી સુધા (અમૃત)શ્રી, ક્રોધે ભરાયેલ શંકરના નેત્રના સ્પર્શ માત્રથી દગ્ધ થયેલા ગાત્રવાળા કામદેવને ક્ષણમાત્રમાં સજીવન કરે છે. જો તમને મારા કથનમાં વિશ્વાસ ન આવતા હોય તે, હું સુંદર પુરુષ ! પાટિયા પર ચિતરેલું અને દેખવા લાયક વસ્તુએમાં સર્વોત્તમ એવું તેણીનું રૂપ તમને દેખાડું, કારણ કે હું તેણીના વિના એક ક્ષણમાત્ર પણ રહેવાને શક્તિમાન નથી તેથી તેણીના દર્શનને માટે મેં તેણીનું રૂપ પાટિયા પર ચિતર્યુ છે. ’ આ પ્રમાણે કહીને શૃંગારમંજરીએ રાજાને તે ચિત્રપટ અર્પણ કર્યું'. રાજાએ પણ તે ચિત્રપટમાંથી તેણીના પ્રતિબિંબને પેાતાના ચિત્તરૂપી પટ્ટમાં અત્યંત આળેખી લીધું અર્થાત્ રાજા તેણીના રૂપમાં તન્મય બની ગયા.
બાદ ભુવનભાનુ રાજા વિચારવા લાગ્યા કે–બ્રહ્માએ તેણીના દરેક અંગોને આબેહુબ અનાવ્યા છે, બંને ચરણાને અનુરૂપ એ સાથળ, તેને અનુરૂપ નિત ંબપ્રદેશ, તેને અનુરૂપ સ્તનો, તેને અનુરૂપ આંગળી યુક્ત બે ભુજા, તેને અનુરૂપ કંઠ, તેને અનુરૂપ મુખકમળ અને તેને અનુરૂપ મસ્તક બનાવ્યું છે. વળી તેણીના બીજા અંગો તથાપ્રકારના કોમળ અને સુંદર છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
*
શૃંગારમજરીની આત્મકથા
{ ૨૭ ]
જેને શ્વેતાં, હુ' માનું છું કે લેાકેાના નેત્રા સંતાપ પામે છે અર્થાત્ જોઇ શકવાને સમર્થ અનતા નથી એટલે પીડા પામે છે. બ્રહ્માએ શું આ સ્ત્રીને વજ્રલેપથી બનાવી હશે ? જેથી તેણીના રૂપને જોવામાં આસકત બનેલું મારું નેત્ર ખીજે સ્થળે જવાને શકિતમાન થતું નથી, અર્થાત્ હું આ રૂપને જોયા જ કરુ તેમ થયા જ કરે છે. તે સમયે નિનિમેષ નેત્રવાળી તેણીને, જાણે આદરપૂર્વક સ્પર્ધા બાંધી હોય તેમ, નિનિમેષ નેત્રવાળે અનેલ રાજા ચિત્રમાં તેનુ નિરીક્ષણ ફરવા લાગ્યા. ( ચિત્રમાં આલેખેલી ભાનુશ્રીને ઇ પેાતાના નેત્રનુ ઉઘાડવું-મીંચવાપણું હેતું જ નથી. રાજા પણ તેને જોવામાં એવે તન્મય બની ગયા કે તેની આંખ ઉઘાડ-મીંચ થતી ન હતી. આ રીતે તે અનેએ પરસ્પર સ્પર્ધા શરૂ કરી હેાય તેમ કવિએ કલ્પના કરી છે.)
આ પ્રમાણે લાંબા સમય સુધી તેણીને જોઇને રાજા ખેલ્યા કે “ હે ભદ્રે ! તારું કહેવું સત્ય છે. હવે મારા મનની શાંતિને માટે તારું વૃત્તાંત કહે.' એટલે શૃંગારમ'જરીએ કહ્યું કે
“ પિતાના આદેશથી અમે મને કલાભ્યાસ કરવા લાગી અને તે મારા કરતાં વીણાવાદનમાં અત્યંત નિપુણુ બની.’ આ વાકય સાંભળીને ભુવનભાનુ રાજા વિચારવા લાગ્યા - ભાનુશ્રી સૌભાગ્યશાળીએમાં મજરી સમાન (ઉત્તમ), સુવર્ણ માં સુગધ સમાન અને સુવાસ તથા રસમાં અકુલ(ખેરસલી)ના પુષ્પ સમાન મની છે. શૃ ંગારમ’જરીએ વૃત્તાંત આગળ ચલાવ્યુ. કે− માદ આમ્રલતાની માફક અમારા ખ'નેની યુવાવસ્થા, યુવકરૂપી ભમરાઓને આકષ ણુ કરવામાં મજરી હોય તેમ, વૃદ્ધિ પામવા લાગી.
કોઈ એક દિવસે અમે અને કૃતિમદિર નામના ઉદ્યાનમાં ગઇ અને ત્યાં સખીએ સાથે ભાનુશ્રી પુષ્પ ચુંટવા લાગી. હું પગૢ નજીકમાં રહેલા વૃક્ષેાના પુષ્પોને ચુંટતી હતી તેવામાં કોઈ એક ભ્રમરે મારા અધર( હેાઠ ) પર ડંખ દીધા અને તે દુષ્ટ ભ્રમર મારા પાસેથી દૂર થતા ન હતા. આદ ઘણી મુશ્કેલીથી મેં તે ભ્રમરાને દૂર કર્યાં. આ સર્વાં દૃશ્ય વિમાનમાં બેઠેલા કેાઈ એક યુવાન વિદ્યાધરે જેવું. ખાદ્ય કંઈક હાસ્ય કરીને, અને મારા મુખ તરફ પોતાની નજર ફે’કીને તે ખેલ્યેા કે- હે ભ્રમર ! તું રુદન કર નહીં ( ગણગણાટ કર નહીં) શું અમૃતનું વિશેષ પાન કરી શકાય ? તુ` ખરેખર કૃતાથ છે કે તે લીલામાત્રમાં સુધારસનું પાન કરી લીધું. જેણે આ સુધારસનું પાન નથી કર્યુ તે ખરેખર અધન્ય છે અર્થાત તેનુ જીવિત નિષ્ફળ છે. ” પછી તે વિદ્યાધરકુમારે મને ઉદ્દેશીને કહ્યું કે હે કલ્યાણિ ! તું આ ભ્રમર પ્રત્યે ક્રોધ ન કર, કારણ કે સ્તનરૂપી ગુછા( ઝુમખા )વાળી અને અધર ( હેડ )રૂપી પલ્લવવાળી તું લતા છે. ’
આ પ્રમાણે તે કુમારની વાણી સાંભળીને જાણે કામદેવના ખાણેાથી વીંધાઈ ગઈ હેાઉં તેમ, ધ્રૂજતા શરીરવાળી મેં તેને કંઇપણ ઉત્તર આપ્યા નહીં. રામાંચિત શરીરવાળી તેમજ શરીંદી અનેલ હું હસ્તની શેાભારૂપ ચંદનને નખવડે ઉખેડવા લાગી. ત્યારે તેણે મને પુનઃ જણાવ્યું કે શું હું અચેાગ્ય વચન લ્યે છું કે જેથી તુ મને જવાબ પણ આપતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ 1 લે
નથી. જે મારું કથન અગ્ય હોય તે તું મને માફ કર. ઉત્તમ મનુષ્ય નમસ્કાર કરનારા પ્રતિ વાત્સલ્ય ભાવવાળા જ હોય છે. હું કુસુમપુર નામના નગરમાં જઈ રહ્યો છું, તારે કંઈ કહેવું હોય તે કહે. મારા વિરહથી મારા પિતા કુસુમસાર દુઃખી થઈ રહ્યા છે.” આ પ્રમાણે બલીને તે વિદ્યાધરકુમારે પિતાનું વિમાન ચલાવ્યું ત્યારે ઘૂઘરીઓના અવાજને સાંભળીને દીન મુખવાળી મેં ઊંચું જોયું અને પછી તેણે પણ મારી તરફ નજર કરી. મેં પણ તેના તરફ ક્રોધપૂર્વક જોયું એટલે આવીને, કંઈક હસીને બેલ્યો કે-“હે સુંદરી! તું મારા અપરાધને માફ કર. હવે તે તારો આદેશ મળ્યા પછી જ હું અહીંથી જઈશ. તારા નેહજન્ય કોધથી હું કતાર્થ બન્યો છે.”
બાદ માનો ત્યાગ કરીને, હસ્ત ઊંચા કરીને મેં તે વાગ્યા એટલે મારા પુપને ગ્રહણ કરીને, આલિંગન આપવાપૂર્વક લાંબા સમય પછી મને છોડી દીધી. તે સમયે તરણ સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવ્યો અને ગંગાના તરંગોએ આકાશલક્ષ્મીને ત્રણું આવલિ (રેખા) યુક્ત બનાવી હતી.
તેવામાં સખી યુક્ત ભાનુશ્રી ચાલી પરતુ ની ગાઢ ઘટાને લીધે નજીકમાં રહેલા છતાં પણ તે મને જોઈ શકી નહી એટલે તેણે મને બૂમ પાડીને બેલાવી. તેણીને અવાજ સાંભળીને સંબ્રમપૂર્વક હું તેણીની પાસે આવી પહોંચી. તે વિદ્યાધરકુમાર પણ મને વારંવાર જેતે પોતાના કુસુમપુર નગરે ગયો. ભાનુશ્રીએ મને જણાવ્યું કે-“હે બહેન ! તે મને જવાબ કેમ ન આપે? શું મારે કંઈ અપરાધ થયો છે? અથવા પુષ્પ ચુંટવાને લીધે શું સખીવર્ગથી અવિનય થયે છે ? તારામાં વ્યગ્રપણું જોવાય છે, તારી પાસે હું ફૂલ જેતી નથી. પુષ્પ ન ચુંટવા છતાં તને ઘણે સમય લાગ્યો.” તે સમયે, જે હું ભાનુશ્રીને સાચી હકીક્ત જણાવીશ તે તે જરૂરી માતાને કહી દેશે. વળી ભાનુશ્રીને પુરુષ સંબંધી વાત ગમતી નથી, તે હું અસત્ય જવાબ આપું, એમ વિચારીને મેં કહ્યું કે-“મારા હોઠ પર ભ્રમરે ડંખ માર્યો તેથી તેની પીડાથી વિહવળ બનેલી અને બોલવાને અસમર્થ મેં તને જવાબ આપે નહીં. કુલને જોવાને માટે ફરીવાર આવવાને ઈચ્છતી મેં ફૂલો ચૂંટયા નહીં. હું ઉદ્યાનની શેભાને વખાણું છું.'
પછી વિનયપૂર્વક પૂછતી સખીઓને, તે વિદ્યાધરકુમારના ધ્યાનમાં હું લયલીન બનેલ હું કઈક ન્ય(અસ્તવ્યસ્ત ) ઉત્તરો આપવા લાગી. તે વિદ્યાધરકુમારના પ્રતિબિંબને મારા ચિત્તરૂપી પાટિયામાં સ્થાપન કરીને ઈષ્ટ દેવની માફક ચિ તન કરી રહી છું', તેના વિચારમાં વિક્ત કરતાં સખીઓના વચન મને પસંદ પડતા ન હતા, હું પ્રાણથી પણ અધિક પ્રિય ભાનુશ્રી સાથે પણ બોલતી ન હતી એટલે તેણીએ મને પૂછ્યું કે-“હે બહેન ! તું ન્ય હૃદયવાળી કેમ બની છે? તું મધુર ભાષણ કરતી નથી, હસતી પણ નથી. મારી પાસે તું સત્ય હકીકત કહે હું તારું કાર્ય કરી આપીશ. યાધિનું નિદાન જાય પછી જ ઔષધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
★
શૃંગારમાંજરી સાથે સિંહકુમારનું પાણિગ્રહણ
[ ૨૯ ]
કરાય છે.” બાદ મનોહર મુખવાળી ભાનુશ્રીને ભેટીને મેં કહ્યું કે-“ સ્વજન સિવાય હું કાઇને મારી હકીકત જણાવતી નથી.’ પછી શરમનેા ત્યાગ કરીને મે` બધા વૃત્તાંત તેણીને જણાવ્યેા. ભાનુશ્રી અમારા કુલમાં નાની હોવા છતાં પણ ગુણેાને લીધે મહાન હતી.
કેઇએક દિવસે મારા પિતા સભામાં બેઠા હતા તે સમયે દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે–‘ રાજન્ ! કુસુમસાર રાજાને મત્રી દ્વાર પર આવીને ઊભે છે. ” ત્યારે મારા પિતાએ આજ્ઞા આપવાથી પ્રવેશ કર્યા બાદ પ્રણામ કરીને તે મ ંત્રી આસન પર બેઠે, એટલે અમૃતની વૃષ્ટિ કરતી પેાતાની દૃષ્ટિથી તે મંત્રીને સંતાપીને મારા પિતાએ જણાવ્યુ` કે“મારા સ્નેહપાત્ર, શત્રુસમૂહથી વદાયેલા અને યાચક લેાકેાને સ ંતેષ પમાડનારા કુસુમસાર રાજવી કુશળ છે ને ’’ એટલે વિનયશીલ મંત્રીએ જવાબ આપ્યા કે- આપની કૃપાથી મારા સ્વામી દરેક પ્રકારે સુખી--કુશળ છે. આપને મારે કંઇક વિજ્ઞપ્તિ કરવી છે, તે મને એકાન્ત આપે। અર્થાત્ હુ એકાન્તમાં આપને કંઇક કહેવા માગું છું. બાદ મારા પિતાએ એકાંતસ્થાનની ગેાઠવણ કરતાં તેણે જણાવ્યું કે- “ આપની પુત્રો શ્રૃંગારમંજરી કુસુમસાર રાજવીના પુત્ર સિંહ કુમારને આપે. આ પ્રમાણે કરવાથી પૂના સ્નેહરૂપી વૃક્ષને વિકાસ થશે. ’ પછી આ સબંધમાં મારા પિતાએ મને પૂછતાં મેં કહ્યુ કે “મને તે આપની આજ્ઞા પ્રમાણ છે, અર્થાત્ આપ ફરમાવે તે પ્રમાણે કરવાની મારી ફરજ સમજું છું. ’
}
બાદ મેં વિચાર કર્યાં કે- ‘વિધિની અનુકૂળતાથી આ કાર્ય બનવા પામ્યું છે. ખરેખર જોઇતુ હતુ અને વૈદ્ય બતાવ્યુ ' તેની માફક આ હકીકત બની છે. પછી મારા પિતાએ મંત્રીને જણાવ્યું કે- “ તમે તમારા રાજાને જણાવજો કે તમારા પ્રેમભર્યા વચનની કદી પણુ અવગણના અમે કરતા નથી અથા 1 તમારું' કથન મને કબૂલ છે. સાગરની સાથે ગંગાને સંગમ થાય તેને કોણ અવગણે ? તે જઇને કુસુમસાર રાજવીને જણાવ કે જલ્દી આવીને આ મ’ગળપ્રસંગ કરાય. ’” આ પ્રમાણે તે મંત્રીને ક્માવીને, તેનું સન્માન કરીને પિતાએ તેને વિદાય કર્યાં. હું પણ સ તાષ, ભાગ્ય અને સૌભાગ્યથી પરિપૂર્ણ બની હાઉં તેવી ખની ગઈ અર્થાત્ હું અત્યંત સંતુષ્ટ અની.
*
કેટલાક દિવસો વીત્યા બાદ વિશાળ મળવાળા ને પરાક્રમી, ગંભીર નાદવાળા સિંહની માર્ક સિ’હકુમાર આવી પહેાંચ્યા. મારા પિતાએ સામા જઈને તેમને ઉચિત સત્કાર કર્યો અને ઇંદ્ર જેમ નંદનવનમાં રહે તેમ તે સિંહ રાજકુમાર કુસુમાકર નામના ઉદ્યાનમાં રહ્યો. બાદ સમરત વિદ્યાધરે દ્રોને સમૂહ એકત્ર થયેા ત્યારે, આકાશ અને દિશાસમૂહ વાજિંત્રના ધ્વનિથી પરિપૂર્ણ કરાયે છતે, સ્તુતિ કરતાં ભાટ--ચારણાને મહાદાન દેવામાં આવ્યું ત્યારે, મગળ ગીતાથી કુલ સ્ત્રીએ જનસમૂહના ચિત્તને આનંદ પમાડી રહી હતી ત્યારે, જેમ ચદ્ર પેતાના પ્રિયા ચદ્રિકાની સાથે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે તેમ, હે રાજન ! મે' દેદીપ્યમાન અગ્નિને, સિંહકુમારની સાથે રહીને, પ્રદક્ષિણા આપી; અર્થાત્ અમારા બનેના લગ્ન થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
[[ ૩૦].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લે ગયા. તે સમયે પ્રસ્વેદના બહાનાથી અમારા બંનેનું દુઃખ ગળી ગયું. વળી કરમોચન સમયે મારા પિતાએ અશ્વ, હસ્તી, સુવર્ણ અને રત્ન વિગેરે આપ્યું. પિતાએ પછી મને શિખામણ આપતાં કહ્યું કે-“ હે પુત્રી ! આ તારા સ્વામીના સુખે સુખી અને દુઃખે દુઃખી બનજે. * બાદ વિવિધ પ્રકારના વિલાસેદ્વારા અમારો દિવસે નિમેષ માત્રની માફક વ્યતીત થઈ ગયા. ખરેખર સજજન પુરુષના સંગથી જતો એ કાળ જણાતો નથી.
કેટલાક દિવસો બાદ મારા પિતાની રજા લઈને, સિંહકુમાર, જેનું સ્વાગત કરવાને નાગરિક લકે સામે આવ્યા છે તેવા અમારા નગરે, મારી સાથે આવી પહોંચ્યા. અનેક માંચડા અને હાટડીઓની શોભાથી મનોહર દેખાતા, અનેક લોકોથી વ્યાપ્ત રાજમાર્ગવાળા, સુગંધી જળથી સિંચિત પૃથ્વીપ્રદેશવાળા તે નગરમાં નગરસ્ત્રીઓ મંગળગીત ગાઈ રહી હતી ત્યારે, મારી જેવી ઉત્તમ સ્ત્રી પ્રાપ્ત કરવાથી યુવાન લોકે સિંહકુમારની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે, સિંહકમાર જેવા સુંદર સ્વામીને પ્રાપ્ત કરવાથી યુવતીઓ મારી પ્રશંસા કરી રહી હતી, ત્યારે, ચારે બાજુથી વિમાનથી વીંટળાયેલ દિવ્ય વિમાનમાં બેઠેલો, પૃથ્વીપટ પર ચાલવાથી જેઓએ રાજમાર્ગોને સંકુચિત કરી નાખ્યા છે તેવા સૈનિક સમૂહવાળો, લકેવડે સ્તુતિ કરાતો, શ્રેષ્ઠ સ્ત્રીઓ વડે આંગળીથી દેખાડાતે, ડાબી બાજુમાં બેઠેલી મને અનેક રમણીય સ્થાનને દર્શાવતે, પવિત્ર સ્ત્રીઓના મંગળ આશીર્વાદેને રવીકારતે સિંહકુમાર રત્નોના સ્તંભ પર રહેલ પૂતળીઓથી સુશોભિત સ્વર્ગલોકને તિરસ્કારી કાઢનાર સૌદયવાળા પોતાના મહેલમાં આવી પહોંચ્યો.
મેં મારા સસરા કુસુમસારને સુંદર પ્રણામ કર્યા જે વખતે મારા સસરાએ મને રત્નાદિ અલંકારો એટલાં બધાં આપ્યાં કે જેની સીમા નહોતી. મસ્તક પર માલતીની માળાની જેમ લોકેવડે સન્માન કરાતી હું સુખપૂર્વક દિવસો વિતાવવા લાગી, તેવામાં વસંત ઋતુ આવી પહોંચી. ભાટચારણના વચન સરખા પુષ્ટ બનેલ કોયલના મધુર દવનિવાળી તેમજ ઊંચા દંડવાળા કમળની શોભાવાળી વસંત ઋતુ રાજાની માફક શોભી રહી હતી. મંજરીરૂપી ધનુષ્ય પર રહેલા ભમરારૂપી બાણવાળી વસંતઋતું જાણે જગત જીતવાને ઈચ્છતા કામદેવને સહાય કરવાને આવી હોય તેમ શોભી રહી હતી. અન્યથા શ્યામપણને હર કરનારી વનરાજીને જાણે જોઈને જ હોય તેમ, હરાયેલ ભાવાળી સ્ત્રીઓ ક્ષણે ક્ષણે ખિન્ન થવા લાગી. પાંદડાવડે આ અશક અમારી શેભાને ગ્રહણ કરે છે તેમ જ વિયોગાવસ્થામાં અમને સંતાપે છે એમ વિચારીને જાણે હેય તેમ યુવતી અને પિતાના ચરણથી અશોકને પાદપ્રહાર કરે છે ( અર્થાત્ સ્ત્રીને ચરણઘાતથી અશેક વૃક્ષ વિકસ્વર થાય છે.)
તે સમયે મેં મારા સ્વામીને કહ્યું કે-“મને આ વનલક્ષમી દેખાડે.” ત્યારે તે જ ક્ષણે મારું કથન સ્વીકારીને મને મારા સ્વામી વિમાનમાં બેસાડીને નીકળ્યા. વસંતઋતુની લક્ષમીસ્વરૂપ ચંપક વૃક્ષને અમે બંને, મન સંતુષ્ટ બને ત્યાં સુધી જેવા લાગ્યા. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
ક્રોધી તપરવીના શાપથી સિંહકુમારનું મૃગ બની જવું.
[ ૩૧ ]
વૈતાઢય પર્વત પર રહેલા અને નિર્જન એવા એક ઉદ્યાનને અમે જોયું, નંદનવન સરખા તે ઉદ્યાનમાં, જાણે કૌતુકને લીધે કાઇના વડે મેરુપર્યંતના શિખરને લવાયું હોય તેમ ચ પકવૃક્ષને જોયું. ( ચંપકવૃક્ષ પીળુ' હાય છે અને મેરુપર્યંત સુવા હોવાથી અનેનું સામ્ય દર્શાવ્યું છે. ) નાસિકાદ્વારા ચંપકવૃક્ષની સુગંધને પ્રાપ્ત કરીને પછી બીજી સુગંધની સ્પૃહા થતી નથી. તે ચ'પકવૃક્ષના અવયવાથી ( મૂળિયાએથી ) જાણે ખીજા ચંપકક્ષા ઉદ્ભવ્યાં ન હોય તેમ જણાતું હતું. મેં સિહુકુમારને જણાવ્યું કે- આ ચ પવૃક્ષનુ એક પુષ્પ મારા આભૂષણાને માટે લાવી આપે. ' ત્યારે મારા સ્વામીએ કહ્યું કે- હે પ્રિયા ! અહીંયા એક મહાતપસ્વી મુનિ રહેલા છે. તે સ્વભાવથી અત્યંત ક્રોધી છે, તેમને દુઃખ આપનાર પુષ્પને તાડવું તે ઉચિત નથી.” એટલે મે કહ્યુ` કે- આ સ્થળે કાઈપણુ જણાતું નથી. ” ત્યારે સિંહકુમાર વિચારવા લાગ્યા કે- તેણીને ( મને ) આ ચંપક પુષ્પ પ્રત્યે અત્યંત આસક્તિ પ્રગટી છે. જો હું આ કા નહીં કરુ તે તે માટે પેાતાના પ્રાણાને! ત્યાગ કરશે. તેના વિરહમાં મારું પણ મૃત્યુ થશે, જેથી અકાળે પણ અમારા બંનેનુ મૃત્યુ' નીપજશે; તે ભલે મુનિના ક્રોધથી મને દુઃખ પ્રાપ્ત થાઓ, પણ તેણીને ( મને ) કંઇપણ દુઃખ ન થાઓ. ’’ આ પ્રમાણે વિચારીને તેણે મને જણાવ્યુ` કે- તારા આગ્રહથી હું અમૃત કુંડ કે ઝેરના કુંડમાં પણ ઝંપાપાત કરું. આ કાય કરવાથી તું દુઃખમાં પડશે. પાછળથી તું મને કહીશ કે-પહેલાં તમે મને કેમ જણુાળ્યું ન હતું ? મને તે ફક્ત એટલેા જ ભય છે કે સત્ય ( સ્પષ્ટ ) એલનારી જનતા કહેશે કે-આ સિંહૅકુમાર ડાહ્યો હેાવા છતાં મૂખ'ની જેવું આચરણ કેમ કર્યું? ડાહ્યા પુરુષનું મૃત્યુ આવા પ્રકારનુ ન હોય, લેક કહેશે કે-ખરેખર સિંહે ઉચિત કાર્ય કર્યુ નહીં. ” ત્યારે મેં સિંહકુમારને જણાવ્યું કે “ નામથી જ સિંહ બનેલા તમને ભય કયાંથી હોય ? ’” આ પ્રમાણે મારા વચનને નહીં સહન કરતાં સિંહકુમારે ફાળ ભરીને એક પુષ્પ લઈ લીધુ . તપસ્વીએ આ પ્રમાણે જોઇને કહ્યું કે-“હે પુરુષાધમ ! મારા ઈષ્ટ દેવની પૂજાને ચેાગ્ય પુષ્પને તે તે માટે કેમ ચડણુ કર્યું' ? માટે મારા તપના પ્રભાવથી તું સિંહ હેવા છતાં હરણુ બની જા. ’’મારી આવા પ્રકારની દુશ્ચેષ્ટાને લીધે સિંહકુમાર તરત જ મૃગ અની ગયે. તે દિવસે થએલા દુઃખના સ્મરણથી હું કેઇની પાસે મારું દુઃખ કહી શકતી નથી. ’
રાજા ભુવનભાનુ પણુ આ:વૃત્તાં ! સાંભળીને ગળગળા બની ગયા. વિદ્વાન પુરુષો ખરેખર સાચુ' જ કહે છે કે-ઉત્તમ પુરુષોને આ વસ્તુ સ્વાભાવિક જ સિદ્ધ હોય છે કે-તે પારકાના દુ:ખે દુઃખી બને છે અને પેાતાના દુઃખમાં તૈય ધારણ કરે છે, પણ ભુવનભાનુ રાજાથી આશ્વાસન અપાયેલ શૃંગારમજરી એકધારા અશ્નપ્રવાહથી પૃથ્વીને સિંચીને ફ્રી કહેવા લાગી કેતાપસે મને જણાવ્યું કે-તારા સ્વામીના (ભ્રુગરૂપે) દર્શન સિવાય તું તેની સાથે વાણીથી પણુ વિષયસુખ ભોગવી શકીશ નહીં. ’’ ત્યારે મેં વિચાયું કે- “ વિધાતાએ મારી દૃષ્ટ ચેષ્ટાને ચિત ફળ આપ્યું છે. મને મારા સ્વામો તરફથી નિષેધ કરવામાં આવેલ છતાં પણ મેં તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
- -
-
[ ૩૨]
- શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર- સગ ૧ લો
કથન પર શ્રદ્ધા ન રાખી. હે દૈવ ! તો જેવી રીતે મારા સ્વામીને મૃગ બનાવે તેવી રીતે મને પણ મૃગી બનાવ જેથી અમે બંને સાથે રહી શકીએ. તું મારા વક્ષસ્થળને ફાડી નાખ જેથી મારા દુઃખનો અંત આવે. હવે મારે આ દુઃખ કોની પાસે કહેવું ? અને જેને કહેવાનું છે તે તે મૃગ બનેલ છે. જે કોઈપણ વિદ્યાધરરાજાથી આ મારો સ્વામી પરાભવ પમાડાયેલો હોય તે શીધ્ર પિતાની આગળ કહી શકાય. પેતાના શરીર પ્રત્યે પણ મમત્વ વિનાના આ તાપસકોનું, ઘણું જ શકિતશાળી હોવા છતાં પણ મારા પિતા શું અનિષ્ટ (શિક્ષા) કરી શકે? હે દેવ ! તું અમારા પરસ્પરનાં નેહસંબંધ જેવા શક્તિમાન ન થયે તેથી હે પાપીઠ ! નિષ્કારણ વરી એવાં તે આ કાર્ય કર્યું જણાય છે. હું લોકોના ધિક્કારને કઈ રીતે સહન કરી શકીશ? અનાર્ય (પાપી) એવી મેં અન્ય સ્ત્રીસમૂડને પણ કલંકિત કર્યો છે. (લોકે કહેશે કે સ્ત્રીઓ તે મૂખી જ હોય, કારણ કે જો તેનામાં બુદ્ધિમત્તા હોય તે ફક્ત પુષ્પની ખાતર કેઈ પિતાના પતિને મૃગ બનાવે ખરી ?)
વળી આ હકીકત સાંભળ્યા બાદ-જાણ્યા બાદ મારા સસરા કેવી રીતે પિતાને કાળ વ્યતીત કરશે? સ્ત્રીને માટે આમ બન્યું ( સ્ત્રીની ખાતર મારો પુત્ર મૃગ બન્ય)-એ પ્રમાણેની શરમજનક હકીકત તે કેવી રીતે સહન કરી શકશે ? સજજન પુરુષોને પણ સ્ત્રીઓ કલંકિત કરે છે, કારણ કે ધૂમાડાની રેખા નિર્મલ મહેલને પણ શ્યામ બનાવે છે. ખરેખર ખેદની વાત છે કે પાપી... અને અધમ એવી મેં પરોપકારપરાયણ મારા સ્વામીને કેવા સંકટમાં નાગ્યા ? વળી આવી સ્થિતિમાં (તિયચદશામાં) મારા સ્વામીને છોડીને હું પ્રાણ નો ત્યાગ કેમ કરું ? હવે તો મારે વિશેષ પ્રકારે તેમની સેવા જ કરવી જોઈએ. ખરેખર અગ્નિથી દાઝેલાને માટે અગ્નિ જ ઔષધરૂપ બને છે, એટલે આ તાપસ લોકે પાસે જ મહેરબાનીની માગણી કરું. આ પ્રમાણે વિચારીને તે લોકોની પાસે હું ગઈ અને કહ્યું કે-“હે પૂજ્ય ! મહેરબાની કરીને મારા આ એક અપરાધને આપ સહન કરો. મને જે શિક્ષા કરવી હોય તે કરે. મારી પ્રેરણાથી જ મારા સ્વામીએ એક પુષ્પ લીધું છે, તો તે મુનિવર ! તે હકીકત આપ આપના જ્ઞાનનેત્રદ્વારા જાણો. મારા કહેવાથી જ જે આપ તેને અપરાધ માનતા હો તો પણ તે અપરાધ માફ કરે; કારણ કે આ જગતમાં કોઈ વ્યક્તિ ભૂલને પાત્ર બનતી નથી ? તે હે પૂજ્ય ! ગરીબડી એવી મને હજી સુધી આપ કેમ તિરસ્કારી રહ્યા છે ? ”
આ પ્રમાણે મારા વચન સાંભળ્યા બાદ ક્રોધ રહિત બનેલા મહર્ષિએ મને કહ્યું કે“તારી વાણીથી સંતોષ પામેલ હું જે કહીશ તે કરીશ પરંતુ ઋષિએ આપેલ શાપ કદાપિ અન્યથા થઈ શકતું નથી; છતાં પણ તારા આગ્રહથી હું એક ઉપકાર કરું છું કે જ્યારે ભુવનભાનુ રાજા તારી નાની બહેન ભાનુશ્રીને પરણશે ત્યારે તારે સ્વામી મૂળ રૂપને પ્રાપ્ત કરશે. ? આ પ્રમાણે સાંભળીને ભુવનભાનુ રાજા પણ ચકવતી પણાની પ્રાપ્તિની માફક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
શૃંગારમંજરીએ ભુવનભાનુ રાજ સમક્ષ કહેલ પિતાનું તાંત અત્યંત તુષ્ટ બને; અને ચિત્રપટમાં રહેલ રૂપને વિશેષ પ્રકારે જોઈને બે કે-“ ત્યાર બાદ શું થયું ? ''
શંગારમંજરી આગળ બોલી કે “પછી હું મારા વિમાનમાં આવીને મૃગના બંને ચરણમાં પડીને બોલી કે-“હે સ્વામી ! મારો એક અપરાધ માફ કરો, હવે હું આ આગ્રહ કદાપિ કરીશ નહીં અને મારા વચનથી આવા પ્રકારની સ્થિતિ થઈ એ વિચાર પણ કદી ન કરશે.” તે મૃગ કંઈપણ બેલવાને અશકત હતા, છતાં પણ મસ્તક ધુણાવીને તેણે મારું કથન માન્ય કર્યું.
પછી મેં વિચાર્યું કે - “મારા માટે હાલમાં વનવાસ એ જ દચિત છે. હાસ્ય કરતાં એવા કેટલા દુર્જનાને હું જવાબ આપીશ ? એમ વિચારીને હું આ મારા કીડાપર્વત પર આવીને રહી છું. મેં એકાંતમાં મારા સસરાને બધી બીના જણાવી અને સૂચના આપી કે–પૂજ્ય ! આ હકીકત તમારે મારા સાસુજીને પણ જણાવવી નહીં અને જે કંઈ પૂછે તેને જણાવવું કે વહુના અત્યંત આગ્રહથી યુવરાજ પર્વતની ગુફામાં વિદ્યા-સાધના કરી રહ્યો છે. પુરાની હાંસી ન થાઓ એમ વિચારીને મારા સસરાએ પણ મારું કથન સ્વીકાર્યું અને મેં પણ આવીને વેણીબંધ કર્યો છે. (કુલીન સ્ત્રીઓ સ્વામીના વિરહમાં પિતાનો અંબોડો બાંધી રાખે છે, તેને વેણીબંધ કહેવામાં આવે છે. જયારે પતિને સમાગમ થાય ત્યારે તેને હસ્ત વેણીનું બંધન દૂર કરાવે છે. ) મૂળ રૂપને પ્રાપ્ત થએલ મારો સ્વામી જ મારે આ વેણીબધ દૂર કરશે, એમ વિચારીને હું મૂળ અને ફૂલ વિગેરેથી આજીવિકા ચલાવું છું.
મારા મનોરથની પૂર્તિ માટે આરાધન કરાયેલ અશ્વમુખ યક્ષને મેં કહ્યું કે-કેઇપણ પ્રકારે તું ભુવનભાનુ રાજાને લાવી આપ પણ આજ સુધી તેણે મને કંઈપણ જવાબ આપે
સાજે તા જવાબ લીધા સિવાય હું તમને છોડીશ નહીં.
ગારમંજરીનું આ કથન સાંભળીને, મનમાં કઈક હસતા ભુવનભાનુ રાજા વિચારવા લાગે કે-“આ શગારમંજરી મને ઓળખતી નથી. પૂર્વે યક્ષે પણ મને આ હકીકત જણાવી હતી.”
બાદ શંગારમંજરી આગળ બોલવા લાગી કે–ચક્ષરાજ તે રાજાને લાવશે કે કેમ ? તે બાબતમાં શંકા છે. કદાચ લાવશે તે તેના દર્શન થશે કે કેમ? તે બાબત શંકા છે. અને દર્શન થશે તો તે મારી બહેન ભાનુશ્રીને પરણશે કે કેમ ? મારી બહેન ભાનુશ્રી યૌવનવતી હેવા છતાં પુરુષના નામ માત્રને પણ સહન કરી શકતી નથી, તેથી મને આ બધી વસ્તુઓ શંકાસ્પદ લાગે છે. ત્યારે પિતાના હાસ્યને કઇક પ્રયત્નપૂર્વક રેકીને રાજાએ શૃંગારમંજરીને કહ્યું કે હું નિમિત્તના જ્ઞાનથી જાણું છું કે-તે રાજા આવશે અને તારું કાર્ય સિદ્ધ થશે, માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
[ ૩૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧ લા
★
તુ” ખેદ ન કર.’’ એટલે શકુનની ગાંડ ખાંધીને શગારમજરી ખેલી કે-અમૃત જેવી શીતળ તમારી વાણીવડે મારા અગે ખરેખર શીત બન્યા છે અર્થાત્ મને ખરેખર શાંતિ થઈ છે. વળી પહેલેથી જ મારું ડાબુ નેત્ર કયું હતું. જો તમે મારી પ્રાર્થનાને ભંગ ન કરો તો હું તમને કાંઈક કહેવા માગું છું. આપ તક્ષણે જ (પ્રહાર) ઘાતને અટકાવનારું ઔષધરૂપી આ વલય( કડુ) ગ્રહણ કરે.” રાજાએ પણ તેની સૌજન્યતાને કારણે મહાપ્રભાવવાળું તે કડુ ગ્રહણ કર્યું .
રાજાએ પૂછ્યું કે-મૃગ અનેલ તારા રવામી કયાં છે? ત્યારે તેણીએ હરણીએના સમૂહમાં રહેલા અને બેઠેલા તે મૃગને બતાવ્યેા. તે મૃગને જોઇને રાજા મનમાં વિચારવા લાગ્યા કે–વિચિત્ર ઘુઘરીએથી શોભતા આ મૃગ મને લલચાવવાને માટે જ ચન્ને પૂર્વ ખતાા હતા, તે જ જણાય છે. પછી રાજાએ શૃંગારમજીને પૂછ્યુ કે–તમે કયા પ્રકારના વિનેદથી તમારે સમય પસાર કરી છે ? એટલે તેણીએ જણાવ્યુ` કે–વીણાના ધ્વનિ યુક્ત સુ ંદર સગીતથી સમય પસાર કરું છું, જે મૃગને અત્યંત પ્રિય છે. પછી રાજા ખેલ્યા કે-૬નું ફળ મહાબળવાન છે, જેણે વિદ્યાધર જેવાને પણ પોતાનું રમકડું બનાવ્યું-પશુ બનાવ્યેા.
ખાદ સ્નેહને લીધે સૂર્ય ભગવાન પશ્ચિમ દિશામાં અત્યંત ક્રૂર ગયે છતે અર્થાત્ સૂર્યાસ્ત થવા લાગ્યા ત્યારે સંધ્યાકમ કરેલ રાજા પણ, રાત્રિને વિષ ભાનુશ્રીને જોઇ રહ્યો હોય તેમ અત્યંત નિદ્રાળુ અન્યા બાદ શય્યામાં જઈને સૂતા.
આ સગમાં ભુવનભાનુ રાજાનું અપહરણ, અને તેની સમક્ષ તાપસી, યક્ષ, વિદ્યાધરી શૃંગારમ જરીએ કહેલ કથા વ ́વવામાં આવી છે.
શ્રી શ્રેયાંસનાથ ભગવંતના ત્રણ ભવ પૈકી પ્રથમ ભવના વર્ણનરૂપ પહેલા સર્ગ સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
સર્ગ બીજે
પ્રાતઃકાળે શંગારમંજરીની રજા લઈને ભુવનભાનુ રાજા ચાલી નીકળ્યો એટલે તેણી પણ છેડે સુધી તેની પાછળ જઈને, તેની રજા લઈને પાછી ફરી. બાદ તેણી વિચારવા લાગી કે-કામધેનુ, કલ્પવૃક્ષ ને ચિંતામણિ રત્ન સમાન આ કોઈ પુરુષ, પિતાની જાતને બતાવીને મારા પાપોદયને કારણે ચાલ્યા ગયે. આ પ્રમાણે ક્ષણમાત્ર વિચારમગ્ન બનીને તેણી યક્ષ પાસે આવી અને તેને નમીને, પળને કહ્યું કે-“મારું ઈચ્છિત આપ કેમ કરતા નથી ? '' ત્યારે આકાશવાણી થઈ કે-“હે સુંદરી ! ગઈ કાલે જ તારી પાસે ભુવનભાનુ રાજા આવ્યા હતા.” શંગારમંજરીએ તે કથન સાંભળી શીધ્ર પશ્ચાત્તાપૂર્વક કહ્યું કે-“ પુણ્યહીન 'મેં તેમને કંઈપણ ઉચિત સત્કાર કર્યો નહીં, તેમનું નામ-ઠામ કંઈપણ પૂછયું નહીં અને જતા એવા તેમને મેં આજે કયા પણ નહીં. અન્યક્તિ દ્વારા તેમણે પિતાની જાત જણાવી ખરી છતાં અજ્ઞાન એવી ' કશું જાણી શકીજ નહીં. નિધાન (ધનભંડા૨) નજીક હેવા છતાં પુaહીનને દૂર જ જણાય છે.” હે કૃપાના સાગર રાજવી ! તમે મને સત્ય હક્તિ કેમ ન કહી ? બીજાનું કરી લેનાર વિધિએ મને પણ લૂંટી લીધી છે. હે યક્ષરાજ ! તમે પણ મને કેમ ન કહ્યું ? તમે મારી ઉપેક્ષા કેમ કરી ?”
આ પ્રમાણે દીર્ઘ સમય સુધી વિલાપ કરીને, પશ્ચાત્તાપ યુકન તેણી પોતાના સ્થાને આવી અને વિચારવા લાગી કે “ હું મારી બહેન ભાનુશ્રીને ભુવનભાનુ રાજાનું યથાસ્થિત રૂપ જણાવીશ. ” તેવામાં ઉત્કંડિત બનેલ ભાન કી પતે જ ત્યાં આવી પહોંચી. બાદ પ્રણામ કરીને, લાંબા સમયે મળેલ ભાનુશ્રીને નેહપૂર્વક આલિંગન આપીને, પિતાના ખોળામાં બેસારીને સમાચાર પૂછયા ત્યારે તેણીએ જણાવ્યું કે-“પિતાજી, ભાઈ વિગેરે મળમાં છે, ફક્ત તારું અદર્શન જ ચિંતાકારક છે, જેથી માતા ખેદ પામી રહી છે. વિવાહને લાયક મને જોઈને તેમજ પુરુષજાત પ્રત્યે મારો છેષ જાણીને પિતાજીએ એક નૈમિત્તિકને પૂછ્યું કે-“મારી પુત્રીને કણ ઉત્તમ વર બનશે?” ત્યારે નિમિત્તિયાએ વિચારીને જણાવ્યું કે-“તમારી કન્યાનો પતિ ભુવનભાનુ રાજા થશે અને લગ્નોત્સવ બાદ તે રાજા ચક્રવર્તી પણાને પ્રાપ્ત કરશે. ” ત્યારે સંતોષ પામેલ પિતાજીએ સુવર્ણાદિથી તે નૈમિત્તિકનો સત્કાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૨ જે નૈમિત્તિકને વિસર્જન કર્યા બાદ પિતાજી મંત્રીઓ સાથે વિચારણા કરવા લાગ્યા કે તે ભુવનભાનુ રાજાને કઈ રીતે અહીં લાવી શકાય? પિતાએ તે પ્રમાણે પૂછતાં એક મંત્રી બેલ્યો કે “હસ્તીનું રૂપ કરીને તેનું સૂખપૂર્વક હરણ કરાય. ” ત્યારે બીજો મંત્રી બાલ્યો કે “ આ પ્રમાણે હરણ કરાયેલ રાજવી હસ્તીને જ મારી નાખે, માટે મહેલની અગાશીમાં સૂતેલા તેમને વિદ્યાધરદ્વારા લઈ આવે. ' બાદ પિતાએ પવન ગતિ નામના વિદ્યાધરને તે કાર્ય માટે મોકલ્યો, પરંતુ તે ઝંખવાણે બનીને પાછો આવ્યો ત્યારે પિતાએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે- “હે સ્વામિન ! ગુપ્ત રૂપવાળા મેં તે નગરીને કાંતિ રહિત જોઈને, કોઈએક પુરુષને તેનું કારણ પૂછ્યું. તે પુરુષે મને જણાવ્યું કે-ગઈ કાલે કોઈ એક માયાવીએ રાજા આગળ મૃગ બતાવીને શ્રેષ્ઠ અશ્વિનું રૂપ ધારણ કરીને, અમારા પાપદયને કારણે, અમારા રાજાને હરી લીધા છે. અશ્વ પર બેઠેલા અને આશ્ચર્ય પામેલા સૈનિકે એ આ જ સ્થળે તેમને અશ્વ પર બેઠેલા જોયા હતા. હવે તેમની વિના સમસ્ત જનસમૂહ દુઃખ-સાગરમાં ડૂબી ગયો છે.” આ પ્રમાણે તે પવનગતિની હકીકત સાંભળ્યા બાદ પિતાએ દુખપૂર્વક કહ્યું કે-“શું ત્યારે નિમિત્તયાની વાણી નિષ્ફળ થશે ? ના, એમ તો નહીં જ થાય કારણ કે ગઈ કાલે જ દિવ્ય વાણીએ ભાનુશ્રી સંબંધી જણાયું હતું કે-જે કેાઈ ભાનુશ્રીને પરણશે તે ચકી થશે. બાદ પિતાએ ભુવનભાનુ રાજાને જોવા માટે ચારે બાજુ વિદ્યાધરને મોકલ્યા છે.”
આ પ્રમાણે ભાનુશ્રીએ હકીકત જણાવી એટલે શુંગારમંજરીએ વિચાર્યું કે–જે પિતા તેમની શોધ કરાવે તો મારા મનની ચિંતાનો ભાર ઊતરી જાય. આ પ્રમાણે માનસિક વિચાર કરીને તેણીએ ભાનુશ્રીને કહ્યું કે-“હું તારી સમક્ષ કંઈ કહેવા ઈચ્છું છું કે અખંડ ભાગ્યશાળી તારા તે સ્વામી ગઈ કાલે અહીં આવ્યા હતા. તેના દેહનું લાવણ્ય ઘડાઓની માફક જ ગ્રહણ થઈ શકે. (ઘડે જલદી ભરાઈ જાય અને તેમાં વસ્તુ રહી શકે–તેની માફક આ રાજાનું એટલું બધું તો લાવણ્ય છે કે તેના તે ઘડા જ ભરાય.) વળી તેમનું દર્શનરૂપી અમૃત નેત્રને શાંતિ આપનાર છે. અનેક રાજાઓને પરાભવ કરનાર ભુવનભાનુ રાજાને જોઈને, જેણે માત્ર બે જ પર્વત( ઉદયાચળ ને અસ્તાચળ )ને પરાભવ પમાડ્યા છે તેવો સૂર્ય દુઃખી બનીને તાપને વહન કરી રહ્યો છે અર્થાત્ આ રાજવી સૂર્ય કરતાં પણ તેજવી ને સામર્થ્યવાન છે.
શંગારમંજરીના વૃત્તાંતથી ભાનુશ્રી ભુવનભાનુ રાજાનું વારંવાર રમણ કરવા લાગી. વળી ઘણા સમય સુધી તિરસ્કાર કરાયેલ કામદેવે ક્રોધે ભરાઈને તેણીને પિતાના બાણેથી વીંધી અર્થાત્ તેવી કામવિવળ બની. વળી તેણી વિચારવા લાગી કે-તે પૃથ્વીને હું ખરેખર ધન્ય માનું છું કે જે રાજાથી કદિ વિખૂટી પડતી જ નથી કારણ કે ગમે તે સ્થળે જતાં તે તે રાજાની સાથે ને સાથે જ રહે છે. તે રાજાનું નામ સાંભળવાથી મારા બને કાન તે સફળ થયા પરંતુ તેનું દર્શન કરવાથી મારા બંને નેત્રા ક્યારે સફળ થશે ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
*
બુવનભાનુએ મકરધ્વજને આપેલ અવતદાન અને તેણે કહેલું પોતાનું વૃતાંત.
[ ૩૭
પછી શંગારમંજરીને તેણીએ પૂછયું કે-“હે બહેન! તે અહીં શા માટે આવ્યા હતા ?” એટલે ભંગારમંજરીએ યક્ષ સંબંધી સમગ્ર વૃત્તાંત તેણીને જણાવ્યું. આ પ્રમાણે હકીકત સાંભળીને આશ્ચર્ય પામેલ ભાનુશ્રી પિતાના નગર તરફ ચાલી ગઈ. અક્ષણ કાંતિવાળે 'સૂર્યપ્રકાશ પણ આકાશના મધ્ય ભાગમાં આવી પહોંચે અર્થાતુમધ્યાહ્ન થયે.
આ બાજુ જતાં એવા ભુવનભાનુ રાજાએ, સારસ પક્ષીઓના વિનિથી સ્વાગત કરતી હોય તેવી એક નદીને શીધ્ર ઇ.તે નદીના કિનારાની નજીકની કુંજમાં તેણે હાર, કુંડલ અનેબાજુબંધથી શોભિત તેમજ રૂપમાં કામદેવ સમાન કોઈ એક પુરુષ જોયો. તે પુરુષ મૂર્છાને લીધે મીલને ત્રવાળે, અ ગ્રીવા છેદાવાને કારણે પીડિત, કોધને લીધે હેડને હસતો અને શત્રુ તરફ ઉગામેલી તલવારવાળે હતો. પછી કઈક વિચારીને, તેની પાસે આવીને રાજાએ તેને ઔષધી-વલયના જળથી સિંચન કર્યું એટલે જાણે સૂઈને ઊઠતે હોય તેમ હાથમાં ખડ્રગ લઈને તે બે -અરે વિદ્યાધરાધમ ! તું મારી પ્રિયાને લઈને કયાં જાય છે? એ પ્રમાણે પૂર્વના આવેશને વશ બનીને બેલ તે ઊભો થઈ ગયે, પરંતુ પોતાની સમક્ષ રાજાને જોઈને, લજિજત બનીને, નમસ્કાર કરીને બોલ્યો કે- “ હે પુરુષશ્રેષ્ઠ ! જીવિતદાન આપવાથી, સેવકની માફક, આપે મને ખરીદી લીધો છે. પ્રથમથી જ ઉપકાર કરનાર તમારે હું પ્રાણોથી પણ બદલે વાળી શકે તેમ નથી, કારણ કે મૃત્યુ પામેલ મને તમે જ સજીવન કરેલ છે.” ત્યારે રાજાએ વળતો જવાબ આવ્યો કે, “ જ્યારે હું તારી પત્નીને પાછી લાવી આપું ત્યારે જ મારો કરેલો ઉપકાર સાર્થક ગણશે.” એટલે તે વિદ્યાધર પુરુષ વિચારવા લાગ્યો કે આ કોઈ સામાન્ય વ્યકિત નથી. પૂજવા લાયક પુરુથી પણ માન્ય વ્યક્તિ છે, કારણ કે મનેરથથી ઉત્તમપણું કે અધમપણું જણાઈ આવે છે. કોઈ એક પુરુષ પારકી સ્ત્રીને હરી જાય છે, હું તેની રક્ષા કરવાને સમર્થ નથી, તે સ્ત્રીને પાછી લાવવાની ચિંતા કરવાવાળો આ ઉત્તમ પુરુષ ખરેખર દુઃખી થઈ રહ્યો છે. ' બાદ રાજાએ તેને જણાવ્યું કે-“તું તારું વૃત્તાંત કહે જેથી આ સંબંધમાં ઉપાય કરી શકાય.” એટલે તે પુરુષ બોલ્યો કે- આપે ડીક આદેશ કર્યો કારણ કે હંમેશાં લક્ષ તાકીને જ બાણ છેડાય છે. હું હવે આપને મારું વૃત્તાંત સંભળાવું છું.
લક્ષ્મીપુર નામના નગરમાં મકરકેતુ નામનો રાજા છે, તેનો હું મકરધ્વજ નામને મેટો પુત્ર છું. મારા પિતાએ જયપુર નામના નગરમાં જયશેખર રાજા પાસે તેની રતિસુંદરી નામની કન્યાની માગણી કરવા દૂતને મોકલ્યો. પ્રતિહારીથી સૂચવાયેલ તે દ્વત રાજસભામાં પ્રવેશ કરીને જ્યશેખર રાજાને નમીને આ સન પર બેઠો એટલે તેને રાજાએ પૂછ્યું કે-મકરકેતુ રાજા કુશળ છે ને ? તે જવાબ આપે કે-જેની તમારી સાથે મિત્રાચારી વધી રહી છે તેને કુશળ જ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ] .
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ જે
હવે મારું એક કાર્ય આપ સાંભળે. અમારા રાજાના મોટા પુત્ર મકરધ્વજને યોગ્ય તમારી પુત્રી રતિસુંદરી છે તો સ્વામિન ! તે તેને આપે. એટલે જયશેખરે જણાવ્યું કે-કન્યાનું એ ફળ છે કે–તેનાથી સ્વજનપા ( સંબંધીપણું) પ્રાપ્ત થઈ શકે છે. આ સંબંધથી અમે ખુશી થયા છીએ. તું તારા રાજાને જઈ જણાવ. ” આ પ્રમાણે તે દૂતને જણાવીને તેનું સન્માન કરીને વિદાય કર્યા બાદ પ્રતિહારીએ પુનઃ આવીને જણાવ્યું કે-“હે રાજન ! રત્નચૂડ વિદ્યાધરને દૂત આવેલ છે. જ્યશેખરના આદેશથી પ્રતિહારદ્વારા પ્રવેશ કરાયેલ તે દૂતે નમીને રાજાને વિજ્ઞપ્તિ કરી કેઆપની પુત્રી રતિસુંદરી અમારા રાજાના પુત્ર મણિચુડને આપે એટલે “રત્નચૂડ પણ મહાન રાજા છે” એમ વિચારીને યશેખર રાજાએ દાક્ષિણ્યતાથી તેનું વચન માન્ય રા યું અને ફક્ત વચન માત્રથી તેનું સન્માન કરીને વિદાય કર્યો.
પછી જયશેખર રાજા વિચારવા લાગ્યો કે-રત્નચૂડ સાથે અવશ્ય યુદ્ધ થશે તો આ સંબંધમાં હવે મારે શું કરવું? આ પ્રમાણે જેટલામાં તે વિચારી રહેલ છે તેટલામાં રતિસુંદરી પણ ત્યાં આવી પહોંચી પણ રાજાએ તેને જોઈ પણ નહીં તેમજ બોલાવી પણ નહીં. ત્યારે રતિસુંદરીએ પૂછયું કે-હે પિતા ! તમે કેમ ચિંતામગ્ન બન્યા છો ? મને તેનું કારણ જણાવે. રાજાએ તેણીને સર્વ વૃત્તાંત જણાવ્યું એટલે રતિસુંદરીએ જવાબ આપ્યો કે-“આ સંબંધમાં ચિંતા કરવાની જરૂર નથી. હું પોતે જ આ બાબતમાં સર્વ સુંદર કરીશ.” એટલે સંતુષ્ટ બનેલા જયશેખરે પુત્રીને વિદાય આપી,
પછી રતિસુંદરીએ ભવિતવ્યતા નામની સત્યવાદિની દેવીની આરાધના કરી. હમેશની પૂજાથી તુષ્ટ બનેલ દેરી પ્રત્યક્ષ થઈને બોલી કે-હું તારું શું પ્રિય કરું ? રતિસુંદરીએ પૂછયું કે મારો વર કોણ થશે ? દેવીએ જવાબ આપ્યો કે-મકરધ્વજ. જે કઈ તમને આ સંબંધમાં પૂછે ત્યારે તમારે આ પ્રમાણે જ કહેવું. દેવીએ પણ તે હકીકત કબૂલ રાખી અને અંતર્ધ્યાન થઈ ગઈ. રતિસુંદરી હર્ષિત બનીને ઘરે ગઈ.
કાળકને હું તેમજ મણીચૂડ બંને પુરમાં આવ્યા. યશેખર રાજાએ અમારા બંનેને ઉચિત સત્કાર કર્યો. રતિસુંદરી મારા પ્રતિ વિશેષ પ્રેમભાવ બતાવતી હતી. રાજા અન્ય વ્યકિતદ્વારા વ્યવહાર ચલાવે છે એટલે મેં વિચાર્યું કે-અવશ્ય જયશેખર રાજા અને પિતાની પુત્રી પરણાવશે. પછી રાજાએ અમારા બંને પાસે પિતાના બે પ્રધાને મોકલ્યા. તેઓએ અમને જણાવ્યું કે-તમારા બંને પકી ગમે તે એકને કન્યા અપાય તે બીજે અમારો શત્ર થશે, માટે ભવિતવ્યતા નામની સત્યવાદી દેવી છે, તે તમારા બંનેએ તે જે કહે તે વચન કબૂલ કરવું. આ વાત અમો બંનેએ કબૂલ રાખી ત્યારે તેઓએ કહ્યું કે-ભલે, તે પ્રમાણે કરે. પછી તે પ્રધાનોએ જણાવ્યું કે-એક અમારો પ્રધાન અને એક તમારો પ્રધાન એ પ્રમાણે મંદિરમાં રાત્રિને વિષે રહેશે અને દેવીની પૂજા કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
મકરધ્વજે ભુવનભાનુને આપેલ વિદ્યાઓ
{ ૩૯ ] આ પ્રમાણે સ્વીકારીને, તેઓ બંને પ્રધાનોનું સન્માન કરીને રાત્રિએ રાજાના બે પ્રધાનોને અને અમારા એકએક પ્રધાનને મોકલવામાં આવ્યા. તે દેવી મંદિરમાં ઉત્તમ પ્રકારે પૂજા કરીને પ્રધાનોએ હાથ જોડીને પૂછયું કે-રતિસુંદરીને વર કોણ થશે ? દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે-રતિસુંદરીને પતિ મકર દવજ થશે. પ્રાતઃકાળમાં તે તે પ્રધાનોએ પોતપોતાના સ્વામીને તે હકીકત જમુવી.
દિવસે ચંદ્રના પ્રકાશની માફક રત્નડ કાંતિરહિત બન્યા. તે મનમાં વિચારવા લાગ્યા કે-“લોકો મને પુરુહીન કહેશે. મિત્રોના સમૂહને તેમજ પિતાને લજજાળુ એ હું મુખ કઈ રીતે બતાવી શકીશ ? ખરેખર ખેદની વાત છે કે-આ કેવું થયું ? યુકિતદ્વારા કરાયેલ આ કાર્ય માટે મારે હવે સંગ્રામ કરે ઘટતા નથી. જો કદાચ હું યુદ્ધ કરું તો લોકો મને ઈર્ષ્યાળુ કહેશે. અવસર આવ્યું હ મકરવજને ચમત્કાર બતાવીશ.” આ પ્રમાણે તે વિચાર કરી રહ્યા હતો તેટલામાં તેની પાસે જયશેખરના મંત્રીઓ આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કેબાબતમાં આપે ખિન્નતા કરવી નહીં. આ સંબંધમાં અમારો કોઈપણ પ્રકારને અપરાધ નથી, આપે તા મધ્યસ્થ ૨ીને મહોત્સવ કરાવવા જે ઇએ. આ પ્રમાણે રત્નચૂડે કબૂલ કરવાથી તેઓ મારી પાસે આવ્યા. પછી મહોત્સવ પૂર્વક લગ્ન-સમારંભ થયે અને હું કેટલાક દિવસ તે સ્થળે રેકાય.
એકદા જેવામાં હું મારી પ્રિયા સાથે વનલમ( શોભા ) તા હતા તેવામાં તેણે આવીને મને ગુપ્ત પ્રહાર કર્યો. તેના પ્રત્યે સામો પ્રહાર કરવાને અશકત બનેલ તેમજ વેદનાથી પીડા પામેલ મેં હરણ કરાતી મારી પ્રિયાની કરુણ વાણી સાંભળી. તેને પ્રહાર મને જેટલી પીડા નથી કરતા કે જેટલી રતિસુંદરીની કરુણ વાણી અને પીડા ઉપજાવી રહેલ છે. વિલાપ કરતી બીજી કોઈપણ વ્યકિત જોઈ શકાતી નથી, તો પ્રિયજનને વિલાપ તો કેમ સાંભળ્યો જાય ? મારો તે નિશ્ચય છે કે રતિસુંદરી અન્ય મનવાળી બનશે નહીં. રાહુથી ગ્રહણ કરવા છતાં ચંદ્રની કલા પોતાના સ્વરૂપને ત્યાગ કરતી નથી. મેં મારો વૃત્તાંત આપને જણાવો, તે આ સંબંધમાં આપ ઉચિત કરો. આપ વિદ્યા ગ્રહણ કરો જેથી મણિચૂડ આપ સાથે યુદ્ધ કરવા અસમર્થ બને.
પછી ભુવનભાનું રાજવીએ મકરાવજી પાસેથી વિદ્યાઓ ગ્રહણ કરી. મકરાવજે વિશેષમાં રાજાને જણાવ્યું કે-શ્રી તીર્થકર ભગવંતની ભક્તિથી આ વિદ્યાઓ સિદ્ધ થાય છે તે આપને શ્રી તીર્થકર ભગવંત દેખાડું જેને પોતાના નિર્મળ અંતઃકરણમાં સ્થાન પન કરીને વિદ્યાધરો ક્ષણ માત્રમાં વિદ્યા સાધે છે. આ પ્રમાણે સૂચવીને મકરધ્વજ ભુવનભાનું રાજાને વનમાં રહેલા, અમૃત જેવા ઉજજવળ અને સુવર્ણકુંભ તથા ધ્વજથી યુકત જિનમંદિરમાં લઈ ગયો. તે શ્રી જિનમંદિરના મધ્ય ભાગમાં કાંતિવડે ચંદ્રકાન્ત મણિ સરખી, સુકૃતને વહન કરનારી તેમજ સમગ્ર પાપનો નાશ કરનારી ભગવંડાની પ્રતિમા દેખાડી. ચંદ્રના બિંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર - સ૨ો
સરખી તે પ્રતિમાને જોઇને રાજાના નેત્રરૂપી ને પેાયણા ક્ષણમાત્રમાં વિકસ્વર થયા. ખાદ નજીકમાં રહેલા સરાવરમાંથી અત્યંત સુગંધીવાળા કમળે લાવીને રાજાએ પરમાત્માની પૂજા કરી અને પરમાત્માની સ્તુતિ કરી કે પૃથ્વીના ભૂષણ, સરોવર સરખા હે પરમાત્મન્ ! ભવભ્રમણથી થતા શ્રમરૂપી તૃષ્ણાને આપ દૂર કરો. આ પ્રમાણે કુલયભૂષણ પરમાત્માની સ્તુતિ કરીને ભુવનભાનુ રાજાએ પ્રાથના કરી કે -હે સ્વામિન્ ! આપ પ્રસન્ન થાઓ, જેથી મારી વિદ્યાએ જલ્દી સિદ્ધ થાય.
બાદ પોતે મકરધ્વજ( કામદેવ ) યુક્ત હેાવા છતાં કામવાસનાથી રહિત બનીને ભુવનભાનુ રાજાએ એકાગ્ર મનથી વિધિપૂર્વક વિદ્યાઓની સાધના કરી. ભયભીત બનાવતી વ્યક્તિએથી પણ નહીં ડરતા અને મકરધ્વજને ઉત્તરસાધક રાખતા પુણ્યશાળી રાજાએ અપ સમયમાં જ વિદ્યાએ સાધી લીધી. તે સમયે આકાશમાં પુષ્પવૃષ્ટિ થઈ, દુદુંભીનેા બિન થવા લાગ્યા, “ જય જય ’’ એવા શબ્દ થયા અને ચામરો વીંઝાવા લાગ્યા. તત્કાળ વિદ્યાસિદ્ધિને જોઈને મકરધ્વજ વિદ્યાધરે રાજાને પૃયું કે-“ પુરુષશ્રેષ્ઠ ! તમે કોણ છે ? તે મને મહેરખાની કરીને કહેા. જ્યારે રાજાએ પાતાનું સમગ્ર વૃત્તાંત જણાવ્યુ' એટલે મકરધ્વજ આલ્બે કે-તમે મને પ્રાણદાન આપ્યું એટલે હું માનું છું કે-મારું' પુણ્ય હજી જાગૃત છે.
વિશેષમાં મકરધ્વજે જણાવ્યુ કે-ભાનુશ્રી નામની પેાતાની પુત્રીના પાણિગ્રહણને માટે આપને શેાધવા માટે વિદ્યાધરેશ કનકરણે વિદ્યાધરાને પૃથ્વીપીડ પર મેલ્યા છે; પરન્તુ હાલમાં કનકરથ તમને ખાસ કરીને મળવાને ઈચ્છે છે કારણ કે શ્રીપુરનગરના સ્વામી, વિદ્યા ને ભુજાખળથી ગીબ્ડ શ્રીકંઠ નામના વિદ્યાધરચકવર્તીએ ભાનુશ્રીનું અદ્ભુત રૂપ સાંભળીને તેની યાચના કરવા માટે પ્રધાન પુરુષોને મેકલ્યા છે. માગણી કરતાં તે પ્રધાનપુરુષોને કનકરશે જણાવ્યું કે-ટુ' વિચારીને જણાવીશ. બાદ તેએનું સન્માન કરીને વિદાય કર્યો.
પછી કનકરથે પોતાની પુત્રી ભાનુશ્રીને પૂછવાથી તેણીએ જણાવ્યુ કે- હે પિતાજી! આપ શુ` પૂછે છે ? નૈમિત્તિકનું વચન શું આપ ભૂલી ગયા ? તેનું વચન કદાપિ નિષ્ફળ નીવડે જ નહીં. પુત્રીની ઈચ્છા જાણીને કનકરથે ચારે દિશામાં ખેચરાને મેકલી હુકમ કર્યા કે ભુવનભાનુ રાજાને જલ્દી લાવેા. આવુ અનુપમ કન્યારત્ન તે રાજાને સોંપવા આદ આપણી રાજકાય ને ભુલાવનારી ચિંતા દૂર થાય.
આ બાજુ નિમિત્તિયાનું વચન જાણીને શ્રીકંઠ ચક્રીએ આદરપૂર્ણાંક ભાનુશ્રીની માગણી કરી, અને પેાતાના બળથી ગવી બનેલા તેણે જાહેર કર્યું કે-મને પરણવાની ઈચ્છાવાળા જાણ્યા બાદ, અત્યંત ઉત્કંઠાવાળા બીજો કેાણ પુરુષ ભાનુશ્રીને પરણવાની ઇચ્છા ધરાવશે કે જેને મરવાની ઈચ્છા હોય તે જ વ્યક્તિ ભાનુશ્રીને ( મારા સિવાય ) ચાહી શકે. જેમ દિવસ અંધકારને નષ્ટ કરનાર તેમજ પ્રતાપી સૂર્યને ઇચ્છે તેમ ભાનુશ્રીના પિતા તે તમને એકને જ વર તરીકે ઇચ્છી રહ્યા છે. કનકરચ વિદ્યાધર મારા પિતાની પર પરાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
શુંકે વર્ણવેલી રતિસુંદરીને વિલાપ
[ ૪૧ ]
માવેલા સ્વામી છે. હું તમારા આગમનની તેમને વધામણી આપું.
ત્યારે હર્ષ પામેલા રાજાએ તેને જણાવ્યું કે-“પહેલાં હું તને તારી પત્ની રતિસુંદરી મેળવી આપું, પછી તું મારી આગમનની હકીકત જણાવજે. અત્યારે જણાવવાથી તારા કાર્યમાં વિધ્ર થશે. પિતાના કાર્યમાં કાળક્ષેપ કરે ઉચિત નથી. જો કે તું કહે છે તે વસ્તુ બરાબર છે પણ તે સંબંધી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે વિષયમાં વિધિ( નસીબ ) પોતે જ પ્રયત્નશીલ છે. ભાનુશ્રીની પ્રાર્થના કરીને બુદ્ધિહીન શ્રીકંઠ ઈષ્યને કારણે પોતાની રાજલકમીથી પણ ત્યજાશે. તેવી ચિંતા કરવાથી શું ? પરોપકાર કરે તે જ યોગ્ય છે.” આ પ્રમાણે રાજા બોલી રહ્યો હતો તેવામાં નજીકના આમ્રવૃક્ષ પર બેઠેલ શુક્યુગલ દેખાયું.
તે સમયે પિટીએ પોપટને પૂછયું કેહે સ્વામિન્ ! દુઃખી થયેલ વ્યક્તિની જેવા તમે કેમ દેખાવ છો? પિપટે જવાબ આપ્યો કે-બીજાના દુઃખને લીધે. પાટીએ પુનઃ પૂછ્યું કે તેનું કારણ કહે જોઈએ. પિપટે જણાવ્યું કે-મણિનિધાન નામના કીડા પર્વત પર ઉદ્યાનમાં આવેલા મહેલમાં રહેતી રતિસુંદરી નામની કન્યાની મણિચૂડ નામને વિદ્યાધર નીચે પ્રમાણે પ્રાર્થના કરતા સંભળાયો કે-હે પ્રિયે ! લક્રમી, મારો સ્વજનવર્ગ, હું અને આ બધું તને આધીન છે તે હવે આ સમસ્ત વસ્તુનું તું ફળ ભેગવ અને નમ્ર બનેલ મારા તરફ કૃપા-નજર કર. મય પામેલા મકરધ્વજ વિષે તું શા માટે આગ્રહ રાખે છે ? આ પ્રમાણે કહેવાયેલી તેણી બેલી કે-મકરધ્વજ અગર તે સળગતા અગ્નિ સિવાય કંઈ પણ મારે શરણભૂત નથી. આ મારા અંતઃકરણને નિશ્ચય છે.
આ પ્રમાણે બોલતી રતિસુંદરીની રક્ષા માટે વિદ્યાધરીઓ મૂકીને મણિચંડ ત્યાંથી ચાલ્યો ગયો. રતિસુંદરી પણ પોતાના સ્વામી તથા સ્વજન વર્ગને વારંવાર સંભારીને રુદન કરવા લાગી. તેના રુદનથી અમારા જેવા પક્ષીઓનું ચિત્ત પણ દુઃખથી ભરાઈ ગયું. દુઃખથી પીડા પામેલી તે ખેચરીઓ પણ અત્યંત રડવા લાગી. રતિસુંદરી વિલાપ કરવા લાગી કે—
હતભાગી મારે, સ્વામી કદાચ ત્યાગ કરે પણ હે પિતા ! તમે મારી સારસંભાળ કેમ લેતા નથી. ? મેં પૂર્વભવમાં આત્માને અહિતકર કયું પાપ કાર્ય કર્યું હશે ? જેથી મકરવજનો અગ્નિ સરખો ભયંકર વિરહ મને પ્રાપ્ત થયો ? આ પ્રમાણે વિલાપ કરતી તેણીને ખેચરીઓએ કઈ પણ પ્રકારે આશ્વાસન આપ્યું. મેં ત્યાં આગળ આંબાનું ઝાડ જોયું હતું. હે પ્રિયે પોપટી! મારા દુઃખનું આ જ કારણ છે.
આ પ્રમાણે શકયુગલને વાર્તાલાપ સાંભળીને રાજા દયાળુ અંત:કરણવાળો બન્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
[ ૪૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૨ જે અને મકરધ્વજ પણ આ હકીકત સાંભળીને, આંસુ સારીને વિચારવા લાગ્યો કે-શું હું કાયર પુરુષની માફક રુદન કરું? દુઃખમાં સદન એ સ્ત્રીનું બળ છે, જ્યારે પુરુષને માટે તે શત્રુને નિગ્રહ કરે ઘટે છે, તે ત્યાં આગળ જલદી જઈને શત્રુને પરાભવ કરું.
ભુવનભાનુ રાજાએ જણાવ્યું કે–ખરેખર દયાળ આ પિપટ ઉત્તમ છે. શક્તિ હોવા છતાં પ્રતીકાર નહીં કરનાર આપણી આ પક્ષની સાથે તુલના થઈ શકે તેમ નથી, અર્થાત્ આપણા કરતાં તે આ પક્ષી ઉત્તમ છે. સમય પસાર થયે રતિસુંદરી નિરાશ બની જશે, માટે આપણે વેગપૂર્વક જવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને બંને વિમાન દ્વારા ચાલી નીકળ્યા. તે બંનેને આવેલા જાણીને ખેચરીઓ નાશી ગઈ, અને છૂટા કેશવાળી, ક્ષીણ શરીરવાળી અને કાંતિ રહિત બનેલ પિસુંદરી તેઓને જોઈને રડવા લાગી. વિદ્યાધર મકરધ્વજે તેને ઉદ્દેશીને કહ્યું –
હે સુંદરી! તું વિલાપ કરે ત્યજી દે, કારણ કે હું આવી પહોંચે છું. પતિના અવાજેને બરાબર સાંભળીને તેણી હર્ષપૂર્વક ઊભી થઈ ગઈ. તે સમયે વિરહથી પીડાયેલા તે બને ને અરસપરસ જે કંઇ પુખ થયું તે તેઓ બંનેએ પરસ્પર જાણ્યું. બીજાને તેને અનુભવ કયાંથી હોય ? મકરવજે તેણીને વિમાનમાં બેસારીને કહ્યું કે-આ મારા પ્રાણદાતા રાજાને તું નમસ્કાર કર. તે તારા સાસરા છે. રતિસુંદરીએ પણ ભુવનભાનુ રાજાને પ્રણામ કર્યો. ભુવનભાનુ રાજાએ પણ વધુ સરખી રતિસુંદરીનું નિર્મળ દષ્ટિથી સ્વાગત કર્યું.
પછી ભુવનભાનુ રાજાએ પ્રતિહારીને પૂછયું કે–પરસ્ત્રીલંપટ તે મણિચૂડ કયાં ગયે ? એટલે ભયભીત બનેલા પ્રતિહારીએ કહ્યું કે-રતિસુંદરીને અહીં મૂકીને તે પિતાના નગરે ચાલ્યો ગયો છે. આ પ્રમાણે સાંભળીને મકરધ્વજે રાજાને કહ્યું કે-શું સૂર્યની સન્મુખ અંધકાર થઈ શકે ? તમારા પ્રતાપરૂપી અગ્નિમાં મણિચૂડ પતંગિયારૂપ બની ગયે છે. રાજાએ જવાબ આપ્યો કે–તેને શિક્ષા કરવી જોઈએ. મકરવજે જણાવ્યું કે-નીતિશાસ્ત્રમાં પુષ્પથી પણ યુદ્ધ કરવાને નિષેધ કર્યો છે. માત્ર બુદ્ધિથી જ શત્રુને પરાભવ કરે જોઈએ. આપણે તે કાર્ય કરી ચૂકયા છીએ. હવે તમારે અત્યારે વિલંબ કરે જોઈએ નહીં કારણ કે-શ્રીખંડ ભાનુશ્રીની હમેશા માગણી કર્યા કરે છે, તો સૌથી પહેલાં મારા નગરમાં આવીને મારા રાજ્યને સફળ કરે. ત્યારે દાક્ષિણ્યવાન ભુવનભાનુ રાજવી પણ તેની સાથે વિમાનમાં ચાલી નીકળ્યા.
આકાશમાર્ગે ચાલતાં તેઓ જેટલામાં તુમુલ દવનિને સાંભળીને આગળ જુએ છે તેવામાં તૈયાર થઈને આવતાં કોઈએક સંન્યને નિહાળ્યું એટલે રાજાએ મકરવજને પૂછયું કેઆ શું છે ? મકરધ્વજે કહ્યું કે-વિદ્યાધરીઓના કહેવાથી તે મણિચૂડ વિદ્યાધર લડવાને માટે આવી રહ્યો જણાય છે. આ હકીકત સાંભળીને રતિસુંદરીની દષ્ટિ વિહ્વળ બની ગઈ. રાજાએ મકરધ્વજને જણાવ્યું કે તમે બંને હવે મારી યુદ્ધકુશળતા જુઓ. તું રતિસુંદરીનું રક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
ભુવનભાનું અને ભાનુશ્રીના વિવાહની તૈયારીઓ
[ ૪૩ ] કરજે. હું તે આવતા સમગ્ર સૈન્યને પહોંચી વળીશ. મકરવજે કહ્યું કે-મારા જેવો સેવક હોવા છતાં શું આપ સ્વામી યુદ્ધ કરશે, તમે તમારા સેવકની શક્તિ તો જુઓ, આ પ્રમાણે બેલતાં તેણે મજબૂત કછેટો બાંધીને હાથમાં ખડગ લીધું.
આ પ્રમાણે તેઓ બંને પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં કે એક વિદ્યાધર વિમાનમાં આવી પહોંચે અને મકરવજને આલિંગન આપ્યું. રતિસુંદરીએ પગ વિનય. પૂર્વક તેના ચરણમાં નમસ્કાર કર્યો. આશ્ચર્ય પામેલા ભુવનભાનુ રાજાને મકરધવજે જણાવ્યું કે-સંગરસિંહ નામના આ વિદ્યાધર મારા મામા છે. પછી તેના મામાને મકરવજે પૂછયું કે-આ સન્ય લઈને તમે કઈ તરફ જાવ છો ? શું પિતાની સીમાનું કેઈએ ઉલ્લંઘન કર્યું છે? જવાબમાં સંગરસિંહે જણાવ્યું કે-દુઃખી થયેલા મકરકેતુ રાજાએ તારી તપાસને માટે ચારે દિશામાં સેનાને મોકલી હતી તો હે પુત્ર ! તું કહે કે તું અત્યાર સુધી કયાં રહ્યો હતો ? તું કેમ કાંતિહીન બન્યો છે અને સાક્ષાત્ ઇદ્ર સરખે આ શ્રેષ્ઠ પુરુષ કોણ છે? - મકરધ્વજે સમગ્ર વૃત્તાંત જણાવ્યું ત્યારે અત્યંત હર્ષિત બનેલા સંગરસિંહે જણાવ્યું કે-જેના ઉપકારને બદલે ન વાળી શકાય તેવા આ પુરુષની તારે હમેશાં સેવા કરવી. એટલામાં સૈન્ય પણ આવી પહોંચે છતે પિતાનાં પ્રધાન પુરુષોને મકરધ્વજે કહ્યું કે-સૌથી પ્રથમ તમારે ક્ષત્રિયોમાં મુગટ સમાન આ રાજાને પ્રણામ કર જોઇએ. એટલે મંત્રીઓએ સૌથી પ્રથમ રાજાને નમીને પછી બીજાઓને પ્રણામ કર્યો અને સર્વ હર્ષ પૂર્વક લક્ષમીતિલક નગરમાં ગયા.
મકરકેતુ વિદ્યાધરે કરીને વર્ધા પન ભુવનભાનુ રાજવીને જણાવ્યું કે--મહાશય! આ સમગ્ર રાજય તમારે આધીન છે. મારા નગરમાં રહીને આ સમગ્ર લમીને સાર્થક કરે, આ પ્રમાણે કહેવાથી ભુવનભાનુ રાજવી ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યા.
બાદ મકરધ્વજે કનકથિ વિદ્યાધરને ભુવનભાનુ રાજાના મેળાપની વધામણી આપી. કનકરથે પણ તેના પ્રત્યે અત્યંત પ્રસન્નતા બતાવી. આ હકીકત સાંભળીને નજીકમાં રહેલ દાસી
એ ભાનુશ્રીને પણ વધામણી આપી. ભાનુશ્રી પણ તે દાસીઓને પારિતોષિક આપીને જાણે અમૃતથી સિંચાયેલી હોય તેવી બની. સખીઓએ તેણીને કહ્યું કે- “હે સખી ! હવે તું અમને જતી નથી. સ્વામી ઉપર તમારે પ્રેમ કરવો જોઈએ અને અમારા પ્રત્યે પણ કંઈક શ્રેમ ધારણ કરે જોઈએ. તારા હૃદયમાં અમને પણ કંઇક સ્થાન આપવું તેમજ મીષ્ટ વચનથી બોલાવવી.”
પછી કનકથિથી ફરમાવાયેલ તિષીઓએ સર્વગ્રહોના બળવા તેમજ છ વર્ગથી શુદ્ધ એવું લગ્નનનું મુહૂર્ત જોયું. પછી મકરવજને ઈનામમાં દેશ આપીને, તું જલદી ભવ. નભાનુ રાજવીને લઈ આવ, એ પ્રમાણે સૂચના આપીને તેને વિદાય કર્યો. પછી કનકરથે સર્વ દિશામાં અન્ય રાજાઓને લગ્નની કંકમપત્રિકાઓ મોકલી અને પિતાના પરિજનોને વિવાહની સામગ્રી તૈયાર કરવા માટે આદેશ આપો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
[ ૪૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગર જો
★
નગરીની નજીકના ઉદ્યાનમાં આવનાર રાજાએ માટે યેાગ્ય આવાસા તૈયાર કરાવ્યા અને લગ્ન સંબંધી દરેક કાર્ટીમાં પેાતાનું ચિત્ત પરોવ્યું. ભાનુશ્રીને આપવા માટે હજારો કિંમતી આભરણે કરાવ્યા અને પાંચ વર્ણ વાળા રેશમી વઓ ખરીદ કર્યાં. રાજમાર્ગો પર દુકાની શાભા કરાવી અને તારણા બંધાવ્યા તેમજ વિવાહપ્રસ'ગને માટે સેાપારી, કપૂર, કસ્તૂરી વિગેરે પદાર્થો તૈયાર કરાવ્યા.
આ ખાજુ દિશાઓને પ્રકાશિત કરતા, ચારે બાજુથી અંધકારને દૂર કરતા અને છત્રધારી ભુવનભાનુ રાજા આવી પહેાંચ્યા. ભુવનભાનુ રાજાના વિમાનની ઘુઘરીઓના શ્રવણુને સુખ આપનાર ધ્વનિથી દિવ્હસ્તીઓ ઊંચા કાન રાખીને લાંખા સમય સુધી સ્થિર અન્યા અર્થાત્ ઘુઘરીઓને નાદ સાંભળવા લાગ્યા. વળી આકાશમા ંમાં રાજાના હસ્તીઓના ગજા - રવને સાંભળીને મયુરો મેઘ-ગર્જનાની ભ્રાંતિથી હપૂર્વક નાચવા લાગ્યા.
કનકરથ વિદ્યાધર ભુવનભાનુ રાજવીની સામે આવ્યેા અને તે બન્નેને પરસ્પર સૂ અને ચંદ્ર જેવા સમાગમ થયા. પછી ચંદ્રોદય સમયે પૂર્ણિમા પ્રગટી ત્યારે અને નિમળ આકાશપટ તારાએથી વ્યાપ્ત બન્યું ત્યારે શ્રેષ્ઠ કવિના કાવ્યની જેમ પદાર્થોથી ભરપૂર સુ ંદર મહેલમાં ભુવનભાનુ રાજવી આવી પહેાંચ્યા.
પછી ભુવનભાનુ અને ભાનુશ્રીના પરસ્પર દશ ને તારામૈત્રક થયું અને વાણીએ પણ પ્રેમીનું કાર્ય કર્યું”.... હંમેશાં એક બીજાની તરફ મેાકલાવાતી વસ્તુઓવડે વસ્તુઓની જેમ, એક બીજાના ચિત્તના પણ વિનિમય કર્યાં અથા ત્ તેએ બંનેની પરસ્પર ગાઢ પ્રીતિ બ ંધાઈ. લગ્ન થવાના મધ્યના ત્રણ ચાર દિવસેા, લગ્નને માટે આતુર બનેલા તેઓ અ ંતેને માટે વ જેવડા અન્યા.
બાદ અનેક વિદ્યાધરાના આગમનથી ઉત્સવરૂપ બનેલ, સ્વામી( મૃગ )ની આજ્ઞાથી શૂગારમજરી આવ્યે છતે, આકાશપષ્ટ વાજિંત્રના નાદથી પૂરાયે છતે, સ કેત માત્રથી ચારે ખાજી કાર્યો થઈ રહ્યા હતા ત્યારે, મદિરામાં વિશેષ પ્રકારે પૂજાવિધિ થઇ રહી હતી ત્યારે, પૂજવા લાયકને સત્કાર કરાતા હતા ત્યારે, મગળ ગીતા ગવાઈ રહ્યા હતા ત્યારે, વિવાહને દિવસે વિવાહને ચાગ્ય વસ્ત્રને ધારણ કરનાર તે તેનું કૃષ્ણ ને લક્ષ્મીની માફક પાણિગ્રહણ થયું. ભાનુશ્રીની પ્રાપ્તિથી ભુવનભાનુ રાજા જાણે પેાતાને ત્રણે લેાકની લક્ષ્મી પ્રાપ્ત થઇ હોય તેમ માનવા લાગ્યા. ભુવનભાનુ રાજાના હસ્ત સ્પ` પ્રાપ્ત કરીને ભાનુશ્રીના નેત્રરૂપી અને કુમુદે વિકસ્વર થયા.
આ બાજુ મૃગ અનેલ સિંહકુમાર પણ પેાતાનું મૂળ રૂપ પ્રાપ્ત કરીને ત્યાં આગળ આવી પહેાંચ્યા, જેથી શુંગારમંજરીને માટે આ ઉત્સવ વિશેષ મહાત્સવરૂપ બન્યા. એટલે ભુવન ભાનુ રાજાએ ક’ઇક હાસ્ય કરીને, શૃ ંગારમંજરીના મુખ તરફ જોઇને કહ્યુ` કે- હે સિંહ ! મારા સર્વાં કલ્યાણનું કારણ તું જ છે, તે હું તારા શેા ઉપકાર કરું? વિનયથી નમ્ર બનેલ સિં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
કનકરથની ભાનુશ્રી તથા ભુવનભાનુને શિખામણુ.
બે કે-હે રાજન્ ! તમારા પ્રભાવથી હરણીયા પણ સિંહ જેવા બની જાય છે. અકલ્પિત વસ્તુને આપવામાં કલ્પવૃક્ષ સમાન હે રાજવી ! તમારી શી રીતે સ્તુતિ કરવી? બાદ ભાનુશ્રીને ઉદ્દેશીને તેણે જણાવ્યું કે-ભુવનભાનુ રાજાનું ચરિત્ર લોકોને અગમ્ય છે. તે સમયે કઈક હસીને શૃંગારમંજરીએ પણ સિંહ સન્મુખ જોયું ત્યારે તેણે પણ તેને પિતાની પત્ની જાણીને કંઈક હાસ્ય કર્યું.
કનકરથે ભાનુશ્રીને શિખામણ આપી કે-“હે પુત્રી ! તારે હમેશાં, જેમ ચંદ્રિકા ચંદ્રને અનુસરે તેમ ભુવનભાનુ રાજાને અનુસરવું અને જમાઈ ભુવનભાનુ રાજવીને પણ જણાવ્યું કેમારી પુત્રી ભાનુશ્રીએ કદાપિ દુઃખ જોયું નથી તો તમારે તેવી રીતે વર્તવું કે જેથી હાથણી વિધ્યાચળને યાદ ન કરે, તેમ તે પણ અમને યાદ ન કરે. તે સ્વભાવથી જ હું બેલતી નથી, પરદુષણને કહેતી નથી, વળી તે ઉચિતને જાણનારી, સુશીલ, દયા ને મૃદુભાષિણી છે. પાત્ર અને અપાત્રને જાણનારી, નેહીજને પ્રત્યે પ્રીતિભાવવાળી તથા તમારા પ્રત્યે વફાદાર બનેલ મારી આ પુત્રી પ્રત્યે કદી પણ પરગમુખ થશે નહીં, અથવા તે નિર્મળ ગુણસમૂહવાળા તમારા પાસે તેના વધારે શું વખાણ કરવા ? કારણ કે સ્વભાવથી જ અયોગ્ય કાર્ય નહીં કરનાર તમને તે ઍપવા માં આવે છે.”
બાદ ભુવનભાનુ રાજવીએ જણાવ્યું કે-“આપ અસાધારણ સૌજન્યવાળા છે, કારણ કે ગુણહીન મને તમે સર્વથા પ્રકારે સટ્ટણી કહી રહ્યા છે. મારા પિતા સ્વર્ગવાસી થવાથી બાલવયમાં જ મને રાજ્ય પ્રાપ્ત થયું તેટલા માત્રથી જ શું હું ગુણવાન બની ગયે ? સજજન પુરુષ પારકાના આ માત્ર ગુણને મેરુપર્વત સરખા બનાવે છે. સાધુ પુરુષોના નિર્મળ હૃદયરૂપી દર્પણમાં કેનું પ્રતિબિંબ નથી પડતું? અર્થાત સંતપુરુષે તો અન્ય વ્યક્તિઓને સારી જ માને છે. હું તો મારી પોતાની જાતને ગુણહીન માનું છું છતાં તમે મને સદગુણીમાની રહ્યા છે. સમુદ્ર પિતાની પુત્રી લક્ષમી કૃષ્ણને આપીને તેમને ખરેખર શ્રીપતિલક્ષ્મીયુક્ત બનાવ્યા. તમારે તમારી પુત્રી ભાનુશ્રીની લેશ માત્ર ચિંતા ન કરવી. ઘરે આવેલ કામધેનુને કોણ તિરસ્કાર કરે ? કૃત્રિમ નેહ ટકતો નથી જ્યારે સ્વાભાવિક સ્નેહ રિશર હોય છે. તમારી પુત્રી પ્રત્યે મારો પૂર્વભવનો નેહ જણાય છે.”
કનકરથ વિદ્યાધરે જણાવ્યું કે-“આ કન્યારત્નને તમને અર્પણ કરવાથી મેં તમને રાજય અર્પણ કરેલ છે; કારણ કે મારા રાજ્યમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ ભાનુશ્રી જ છે.” બાદ અત્યંત સંતુષ્ટ બનેલ કનકરથ વિદ્યારે પિતાના જમાઈ ભુવનભાનુ રાજવીને શ્રેષ્ઠ હસ્તી, અશ્વ, વિમાન અને મણિ-માણિજ્યાદિ આપ્યું. બીજા રાજવીઓએ પણ ઉચિત ભેટો આપી અને પોતપોતાને ઉચિત કાર્ય કરીને તે સર્વ રાજાઓ પોતાના સ્થાને ગયા. શ્વસુરગૃહે રહીને ભુવનભાનુ રાજા સુખપૂર્વક વિનોદમાં સમય પસાર કરવા લાગ્યા. શંગારમંજરી પણ જાણે પુનઃ પરણી હોય તેમ પોતાની જાતને માનવા લાગી. તેનો પતિ સિંહકુમાર જે મૃગ બની ગયે હતું તે ભાનુશ્રીના પાણિગ્રહણ મહોત્સવ પ્રસંગે ફરીને મૂળ રૂપમાં આવી ગયો.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ જો
ગારમ'જરીએ હાસ્યપૂર્ણાંક કોઇએક દિવસે ભાનુશ્રીને કહ્યું કે- આ તારા સ્વામી ભુવનભાનુ રાજવી જ્યાતિષુ શાસ્ત્રના જાણકાર છે. આ હકીક્તની ખાત્રી મને ક્રીડાપર્યંત પર થએલ છે. તે સમયે આ ભુવનભાનુ રાજવી જ ત્યાં આવી ચઢ્યા હોય તેમ મને જણાય છે. તેમણે મને જણાવેલ કે-તમારી ઇષ્ટસિદ્ધિ અલ્પ સમયમાં થશે. આ રાજવી ખરેખર ડગારા જણાય છે. તારે આવી ઋદ્ધિસિદ્ધિથી ફૂલાઈ ન જવું, કારણ કે ઘણી પત્નીવાળા આ રાજવી તને અંતઃપુરમાં રાખીને ઠગશે. ” ત્યારે કાંઈક હાસ્ય કરતાં રાજાએ શૃંગારમંજરીને કહ્યું કે-“ ભાળી અને સરલ એવી ભાનુશ્રીને તું શા માટે કપટ-પ્રપંચ શિખવાડે છે? તુ ભલે તારા મનમાં આવે તે પ્રમાણે કહે પરન્તુ ભાનુશ્રી તેા કદાપિ મારા પ્રત્યે ક્રોધ કરવાની નથી જ. તે સમયે ભાનુશ્રીએ ભૃકુટી ચઢાવીને પોતાના સ્વામીને કમળથી તાડન કયું. આ પ્રમાણે જાણીને શગારમંજરીએ રાજાને જણાવ્યું કે-“ હે રાજન્ ! તમે આ પ્રમાણે અપરાધ કર્યા કરજો. ’’ વળી ભાનુશ્રીએ શંગારમાંજરીને જણાવ્યુ કે– પૃથ્વીપ્રિય ' એ પ્રમાણે ખેલતાં તારા હું કયા પ્રકારના ઉગ્ર દંડ કરું ? શું આ રાજાને મારા સિવાય બીજી કોઈ પત્ની છે ખરી ? હે વ્હેન ! તા તા તારે તેમને મહાનરેદ્ર તરીકે સબધવા જોઇએ. ”
તે સમયે ભુવનભાનુ રાજાએ મસ્તક ધુણાવીને શૃંગારમજરીને જણાવ્યું કે તે અલ્પ સમયમાં જ ભાનુશ્રીને સારું શિક્ષણ આપી દીધુ'. આ કમળાંગી જેમ મારા દંડ કરવા ઇચ્છે છે તેમ તારો પણ કરશે. ’’ ત્યારે શ ંગારમજરીએ જણાવ્યુ` કે--તે બધે તમારા તેજના જ પ્રભાવ છે. પહેલાં મે તેણીને ઘણા પ્રકારે એલાવવા છતાં પણ જવાબ આપ્યા ન હતા. સૂર્યના પ્રભાવથી શુ' ઉષ્ણતા (ગરમી) દેદીપ્યમાન નથી થતી સ્નેહ વગર સ્ત્રીએ અભિમ ની બનતી નથી. આપ આ કામ-રહસ્યને સ્વતઃ વિચારી સુમજી લ્યો. તમારે તેણીના કાઈ પણ પ્રકારે અપરાધ કરવા નહી. ભાનુશ્રી તમારા વચન માત્રને પણ સહન કરી શકતી નથી તો તે તમારા અનેક પ્રકારના અપરાધેને કેવી રીતે સહન કરી શકશે ? ’’આ પ્રમાણે પેાતાની પત્ની ભાનુશ્રીનું હ ંમેશાં લાલન--પાલન કરતા રાજવી સમય પસાર કરતા હતા તેમજ તેની હાજરીમાં સ્વગને પણ તુચ્છ ગણતા હતા.
એકદા રાજસભામાં બેઠેલા ભુવનભાનુ રાજાને દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે- હું દેવ ! મકરકેતુ રાજાને કૃત રાજદ્વારે ઊભા છે. ’’ ત્યારે ભુવનભાનુએ પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી એટલે તેણે પ્રવેશ કરીને, દૂરથી જ રાજવીને પ્રણામ કર્યાં અને રાજાએ પણ તેને અત્યંત ક્રૂર ન બેસારતાં પાતાની નજીક એસાર્યા. ઉત્તમ પુરુષોએ કરેલુ' સન્માન માણસેાનુ માન વધારે છે. દેવથી અધિષ્ઠિત થયેલી પ્રતિમાને લાક પૂજે છે. નિ*ળ દૃષ્ટિથી નિહાળતાં રાજાએ તેને પૂછ્યુ કે મારા મિત્ર અને તારા સ્વામી મકરકેતુ રાજવી કુશળ છે ને ?’” તે જણાવ્યું કે- “ તમારા સંબંધથી તેમને અધિક કુશળતા છે. ઉતાવળે પ્રયાણું કરતાં મને આપને તેડી લાવવા માટે મેકલ્યો છે, ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રીકંઠ ચક્રીનું યુદ્ધ માટે પ્રયાણ
[ ૪૭ ] ભુવનભાનુએ વિચાર્યું કે, “મકરકેતુને મારા પ્રત્યે અત્યંત નેહ છે. જે હું નહીં જાઉં તે મેં નેહ-ભંગ કર્યો ગણાશે. જે જાઉં છું તે કનકરથ વિદ્યાધરને સંતાપ થશે, કારણ કે પોતાની પુત્રી-રત્નના અર્પણથી તેને મારા પ્રત્યે નેહ બમણા થયા છે. તે વિદ્યાધરરાજાની નેહરૂપી સાંકળથી મારે નેહ ગાઢ બન્યો છે; તેથી અહીંથી મારું પ્રયાણ બીજી રીતે થવું શક્ય નથી.” પછી તેમણે વિદ્યાધરપતિ કનકરથને વિનયપૂર્વક પૂછ્યું ત્યારે તેમણે વિચાર્યું કે મારી પુત્રી ભાનુશ્રી અને તેના સ્વામી ભુવનભાનુ મારા નેત્રરૂપ છે. તે બને વિના મારી સર્વ દિશાઓ અંધકારમય બની જશે. આ પૃથ્વીપીડ પર કોઈએક વસ્તુ નથી કે જે માનવીઓને ફક્ત સુખદાયક જ હોય. આ ભવમાં કે પરભવમાં સ્ત્રીઓ નુતન વેલ સમાન છે. તે સિવાય બ્રહ્મા પણ પિતાનો વ્યવહાર ચલાવવાને શકિતમાન નથી. હું હમણાં કદાચ તેઓને રોકી રાખું તે પણ કેટલાક સમય પછી તા તેઓ જશે તો ખરા. તો પછી તેઓને અત્યારે દુઃખી કરવા ઉચિત નથી.” આ પ્રમાણે વિચારીને કનકરણે કહ્યું કેતમે જવાને ઉત્સુક થયા છે પણ હજી અમારા મનોરથ અપૂર્ણ રહ્યા છે. તમારા કરતાં અધિક ગુણશાળી ભાણેજનું મુખ જોવાથી અમારી મને રથ-પતિ થાય, તેથી આ ભાનુશ્રીને છેડીને એક પગલું પણ તમારે ભરવું જોઈએ નહિ. તેમજ પ્રયાણ સંબંધી તમારે મારી પાસે વાત પણ કરવી નહીં.”
ભુવનભાનુએ કહ્યું કે-“જે હું ન જાઉ તે મકરકે, મારા પ્રત્યે ઉદાસીન બનશે, તે મને આજ્ઞા આપે. હું જલદી પાછો આવીશ.” બાદ કનકળે ઇચ્છા નહી છતાં આદરપૂર્વક આજ્ઞા આપી.
બાદ પ્રયાણને લગતી સમગ્ર સામગ્રી તૈયાર કરી અને પોતે હરતી, અશ્વ અને પાયદળ સહિત ચાલી નીકળ્યા. વિમાનોથી આકાશપ્રદેશને ભરી દેતા, છત્રથી સૂર્યના તાપને આવરી લેતે, અભિમાની પુરુષના માનને તિરસ્કાર, દુર્જનોની ધીરજને છોડાવતા, વિકસિત નેત્રવાળા કિન્નરયુગલોથી જેવાતે, નાગરિકને યુક્ત કનકરથથી ઉત્સાહપૂર્વક અનુસરા, પિતે જાતે જ વાર્તાલાપ કરી-કરીને નગરજનોને વિદાય કરતા, પિતાના સંબંધીજનની શિખામણને સાંભળતા ભુવનભાનુ ચાલી નીકળ્યો. કનકરથ વિદ્યાધર પિતાના નગરે પાછા ફર્યા બાદ શ્રીકંઠ ચકીને તેના દૂતે જણાવ્યું કે-“હે સ્વામિન્ ! તમારો શત્રુ ભુવનભાનુ રાજવી સ્ત્રીરત્નને પરણીને પિતાના નગરે જઈ રહ્યો છે. હે દેવ ! આપને ઉચિત લાગે તેમ કરે.”
આ પ્રમાણે સાંભળીને કંધી બનેલા શ્રીકંઠે પોતાના માણસો પાસે યુદ્ધ ભેરી વગ ડાવી, તેના નાદથી ચતુરંગી સેના સજજ થઈ ગઈ. વિમાનમાં બેઠેલ શ્રીકંઠ રાજા પિતાની નગરીના નજીકના ભાગમાં આવ્યા અને અન્ય વિદ્યાધર રાજાઓને બોલાવવા માટે પોતાના તેને ચારે દિશામાં રવાના કર્યા, તેઓ સર્વ પાછા આવી ગયા બાદ જલદી પ્રયાણ કર્યું અને કોઈ એક સ્થળે પડાવ નાખીને રહેલ ભુવનભાનુ રાજવી પ્રત્યે વ્રત મોકલ્યો. તે જણાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ બે
કે-“ હે મહારાજ ! પરાક્રમથી પ્રાપ્ત કરેલ સ્ત્રી, લક્ષ્મી અને વિદ્યા પાછળથી કદી પણ ભય આપનાર બનતી નથી, તે આપ આ ભાનુશ્રીને અર્પણ કરીને અને અમારા સ્વામી શ્રીકંઠની સેવા સ્વીકારીને, નિર્ભય બનીને તમારા નગરે જાએ. આ પ્રમાણે શ્રી કંઠનો આદેશ છે.”
ભૃકુટીને કારણે ભયંકર મુખવાળા અને પ્રલયકાળના સૂર્યની માફક મુશ્કેલીથી જોઈ શકાય તેવા ભુવનભાનુ રાજાએ મેઘગર્જના સરખી વાણીથી કહ્યું કે-“ અરે ! યમરાજ ખરે ખર ક્રોધે ભરાયા જણાય છે. મારા કાપરૂપી અગ્નિમાં ઝપાપાત કરવાને કયુ' પતંગીયુ ઈચ્છે છે ? સિહુને આલિંગન કરવાને અથવા તા સની ફેણ પરથી મણિને ગ્રહણ કરવાને કેણુ ઈચ્છે છે ? અગ્નિમાં હાથને કણ ફેંકી રહ્યો છે ? વિષ ખાવાને કાણુ ઈચ્છે છે? કઈ વ્યક્તિ, ભુલાઈ ગયેલી પાતાની જાતને યમરાજને યાદ કરાવી રહી છે ? હે દૂત! આ કાણુ દુઃશિક્ષિત ખેચરાધિપતિ છે ? કે જે મૂર્ખ શિષ્યની માફક મારાથી અપાતા શિક્ષા-દડને ઈચ્છી રહ્યો છે ? શું તે બ્ય તરગ્રસ્ત છે ? શુ તે વાતગ્રસ્ત ( વાયડા ) છે ? અથવા તે શું તેણે મદિરાપાન કરેલ છે ? કે જેણે તને મેકલીને અયેાગ્ય વચને કહેવરાવ્યા. અરે ! તેનું નિંજજ પણું', અનાચારીપણું, અમર્યાદપણું અને વિવેકરહિતપણું કેવું છે ? હું માનું છું કે તેનું પુણ્ય નષ્ટ થઇ ગયું છે, તા તું જઈ ને તે દુબુદ્ધિને કહે કેહું આવી રહ્યો છું. યુધ્ધને માટે
તૈયાર થા. ”
તે શ્રીકંઠને ભુવનભાનુના જવાબ જણાવ્યા બાદ અધિક ક્રોધી અનેલ તેણે સંગ્રામ ને માટે ભેરી વગડાવી, જેથી તેનું અગણિત સૈન્ય એકત્ર થઈ ગયું. ભુવનભાનુએ પણ પેાતાની ચતુરંગી સેના ઉત્ક’ડાપૂર્વક તૈયાર કરી, અને ગરુડબ્લ્યૂહ રચીને તેના સૈન્યની સામે ઊભા રહ્યો. શૌય પૂર્વક યુધ્ધ કરવા માટે અને સૈન્યા એકત્ર થયા અને રણવાદ્યોથી આકાશ ચેાતરફ ભરાઈ ગયું. ખાણસમૂહથી સૂર્ય ને ઢાંકી દેતું, હસ્તીસમૂહના આટોપવાળું, પરાક્રમી સુભટસમૂહવાળુ, અરસ્પરસ અવેા ભેગા કરી દેતું, રથસમૂહને પરસ્પર અથડાતું,દંડ કપાઈ જવાથી નીચે પડેલા છત્ર સમૂહવાળુ, મહાવતા હણાઈ જવાથી હસ્તીસમૂહદ્વારા પાયદળને આગળ વધવું અશકય બનાવતું, પ્રચંડ ગદાના પ્રહારથી રથાને ચૂર્ણ બનાવતું, સૂંઢરૂપી દંડ કપાવાને કારણે ગજના કરતા હસ્તીઓવાળુ, સુભટો અને દેવાંગનાએદ્વારા મહારથીઓને સત્કાર કરતું, શિયાળના ધ્વનિથી સ્ફુરાયમાન થયેલ સંગીતને કારણે નૃત્ય કરતાં ધડવાળુ, તાલીએ પડતાં વેતાલસમૂહવાળુ પ્રચંડ યુદ્ધ થવા લાગ્યુ. શ્રીકંઠ વિદ્યાધરે, રાજવીએ, સામતા, હસ્તીઓ અને અવાનો નાશ થવાથી નિખળ અનેલા પેતાના સૈન્યને જોઇને ભુવનભાનુ રાજવી પાસે પેાતાનો દૂત મેકલીને કહેરાવ્યુ` કે–“ શા માટે આપણે ફાગઢ જનતાનો સંહાર કરવા જોઇએ ? આપણે બંને યુધ્ધ કરીએ.” એટલે ભુવનભાનુએ જણાવ્યુ કે હું દૂત ! તું તારા સ્વામીને જણાવ કે પેાતાના સૈન્યનો નાશ અટકાવે અને જો જીવવાની ઇચ્છા હોય તા મારી આજ્ઞા માને. ખરેખર જેનું મૃત્યુ નજીક આવ્યુ` હાય તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. કીડીઓને મૃત્યુકાળે પાંખા આવે છે. જો કેઈપણ પ્રકારની તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રીકંઠ ચક્રોને મંત્રીની શિખામણ
[ ૪૯ ]. યુદ્ધ કરવાની ઇચ્છા હોય તે હું તો તૈયાર જ છું. તેને તૈયાર થવાનું કહેજે.”
ઉપર પ્રમાણે દૂતે જઈને કહ્યા બાદ તીકણ બુદ્ધિવાળા મતિસાગર મંત્રીએ શ્રીકંઠને જણાવ્યું કે “હે સ્વામિન ! યુદ્ધ કરવાથી વિરામ પામે. તમારા બંને વચ્ચે કંઈક આંતરું છે; કારણ કે અગત્ય મુનિ સરખા તે ભુવનભાનુ રાજાએ તમારા સૈન્યરૂપી સાગરનું પાન કર્યું છે. પવિત્ર પરાક્રમી હોય તે જય પ્રાપ્ત કરી શકે છે. હે નાથ ! ભુવનભાનુ રાજવીમાં અતુલ પરાક્રમ જોવાય છે. ફક્ત સ્ત્રીના આવા નજીવા કારણસર તમે રાજ્ય જતું ન કરો. ન્યાયી પુરુષોને સનેહ દેવ પણ કરે છે. બીજાની પરણેલી સ્ત્રીને ગ્રહણ કરવાની ઈચ્છા કરવી તે ન્યાયી નથી. આપણા પક્ષમાં રહેલા ખેચરેંદ્રોને પણ આ કાર્ય રુચતું નથી. “આપણા સ્વામી ન્યાયી, ચક્રવર્તી, વૃદ્ધ, સુંદર સ્ત્રીઓવાળા, બીજાને ન્યાયી બનાવતા, બીજા રાજાઓની સેંકડો કન્યાઓને પ્રાપ્ત કરવા છતાં, આ પારકી સ્ત્રી માટે પોતાના પક્ષને-સન્યનો નાશ કરી રહ્યા છે.” એમ તે ખેચરેંદ્રો ગુપ્ત રીતે બોલી રહ્યા છે. જ્યારે પુણ્યને ક્ષય થાય છે ત્યારે કોઈ પણ પ્રકારે લક્ષમી ચાલી જાય છે. “ભાનુશ્રી શ્રીકંઠી પત્ની નહીં થાય.” એવું શું જ્યોતિષીઓનું વચન ખોટું પડે? કેટલાક વિદ્યાધરે શત્રુ પક્ષ પ્રત્યે પ્રીતિ ધરાવે છે જ્યારે કેટલાકે તેમના પ્રત્યે પેતાને સ્નેહ દર્શાવવાને માટે હતો મોકલ્યા છે. આપણા પક્ષમાં રહેલા અને ઉદ્વિગ્ન બનેલા કેટલાક વિદ્યારે પિતાની જાતનું રક્ષણ કરવા તત્પર બન્યા છે; આથી હું આપને નમ્રભાવે વિજ્ઞપ્તિ કરું છું કે-“આ યુદ્ધ ન થાય. બીજા મંત્રીએએ આપને નિષેધ કર્યો નથી, છતાં હું કરું છું તે મારું ભક્તિ યુક્ત છતાં કઠોર વચન આપ માફ કરે. સમસ્ત જનતા સાચી ભક્તિને નષ્ટ કરનાર છતાં મે મીઠું બોલે છે.” ' શ્રીકંઠ ચકી કઈક હાસ્યપૂર્વક બોલ્યા કે–“હે મંત્રી ! તમે વ્યાકુળ શા માટે બની ગયા છે? કદાચ આપણું સેંકડો રાજવીઓ હણાઈ ગયા હોય તેથી આપણું શું નાશ પામી ગયું? હું ભાનુશ્રીની માગણી કરી રહ્યો છું તે મારે અન્યાય નથી, કારણ કે પૂર્વે પણ ભાનુશ્રીને પરણવાની મેં માગણી કરી હતી. એટલે જે હું અત્યારે તેની પાસેથી ભાનુશ્રીને ગ્રહણ ન કરું તો મારી અપકીતિ થાય. સ્ત્રી તરફથી થતાં પરાભવને તિયા પણ સહન કરતા નથી તો વિશ્વને વિષે અસાધારણ પરાક્રમી મારા જેવો પરાભવને તે સહન જ કેમ કરી શકે? કિ પ્રકારના પરાજયને વિષે સ્ત્રી તરફનો પરાજય એ દુઃસહ્ય છે. તેથી અભિમાનીને માટે તે મૃત્યુ એ જ સુજીવિત છે. તેના પ્રત્યે અનુરાગ, આપણા પક્ષમાં રહેવા છતાં નેહવિનાના તેમજ જે પિતાની જાતની જ રક્ષા કરવામાં તત્પર બન્યા છે તે તેની મને શી પરવા છે? કારણ કે મારી પાસે ચક્ર છે, તે હું આ ભુવનભાનુને નાશ કર્યા સિવાય પાછો ફરનાર નથી, કારણ કે સિંહના પગલા હમેશા આગળ વધવા માટે જ હોય છે.” આ પ્રમાણે બેલીને, વિમાનમાં બેસીને હાહાર કરતાં વિદ્યાધરે ચાલી નીકળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગર્ જો
પછી દેવાએ માંહેામાંહે કહ્યું કે-શ્રીકર્ડ ચક઼દ્વારા ભુવનભાનુનુ અમંગળ કરવાનુ મેલે છે પણ તે તે કલ્યાણને પ્રાપ્ત કરશે, કારણ કે વિશ્વને વિષે ધમ વિજયવ'ત અને છે. કઈ પણ અમારું પુણ્ય હોય તેા આ ભુવનભાનુ રાજવી વિજયી બને.” આ પ્રમાણે દેવા તેમજ વિદ્યાધ'દ્રો ખાલી રહ્યા હતા તેવામાં વૃષભ અને મહિષ સરખા ભુવનભાનુ અને શ્રીક સામસામે આવ્યા, એટલે શ્રીકંઠને જોઇને ઉદાર ચિત્તવાળા ભુવનભાનુ રાજાએ તેને ઉદ્દેશીને જણાવ્યું કે“ લાકાના કહેવા છતાં પણ તું શરમાતે નથી તેા ભલે, પરતુ તારા શ્વેત કેશાથી પણ તું શરમાતા નથી. ? વૃધ્ધાવસ્થાથી હસુાયેલા તારા પ્રત્યે ખાણ છેડતાં હું તે શરમાઉં છું. મરેલાને મારવેા તે સુભટાને ઘટતું નથી, તે “ શેષની માફક મારી આજ્ઞાને મસ્તક પર ચઢાવીને તું જા અને વૃથા મૃત્યુ ન ૫ મ. જો તારે સ્વલક્ષ્મીની ઈચ્છા હોય તે આ યુદ્ધના માર્ગ સારે છે. સગ્રામમાં મૃત્યુ પામવું તે તેની પ્રાપ્તિ માટેના તાત્કાલિક ઉપાય છે; છતાં પણુ ખાળકની માફક વૃદ્ધને હવા તે મારા માટે ઉચિત નથી. ’
""
શ્રીકંઠ ચક્રીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે—“ હે બાળક ! તું મૂખ હે ઇને અયેાગ્ય વચના ખેલી રહ્યો છે; તે આયેાગ્ય ખેલાયેલા તારા વચનનું તું ફળ મેળવ. તું કન્યાની પ્રાપ્તિથી સંતુષ્ટ થયા જગ્ણાય છે, પરન્તુ હું હમણાં જ તે તારા સ` સુખને હરી લઉં છું.” આ પ્રમાણે ખેલતાં શ્રીક ઠે ક્ષણમાત્રમાં અન્યા* મૂકયુ, એટલે ખેચરા અને દેવા નાશીજવા લાગ્યા અને સર્વાંત્ર મહાન્ કાળાહળ વ્યાપી ગયા. તે અન્યાઅને ભુવનભાનુએ મેઘાઅદ્વારા છેદી નાખીને આકાશ ભરી દીધું, અને તેને કારણે મયૂરા નાચવા લાગ્યા. તે સમયે આશ્ચય તે એ થયું કે-મેઘાથી રાજહંસો ખુશી ન થવા જોઈએ છતાં રાજરૂપી હંસે હ પામ્યા. તેમજ મેઘના આગમનથી મુખા શ્યામ થવા જોઇએ છતાં ભુવનભાનુના વિજયથી સજ્જન પુરુષોના મુખા ઉજ્જવળ બન્યા.
ભુવનભાનુ રાજવીએ શ્રીકંઠને કહ્યુ` કે-“હે જરઠ ! તારા પ્રત્યેની કરુણામુદ્ધિને લીધે જ તાશ ક્રોધરૂપી અગ્નિને બુઝાવવા માટે જમે. મેઘા મૂક્યું હતું. મારા ઉપર ફેંકાએલું કોઈ પણ પ્રકારનું શસ્ત્ર કે અસ્ર કાઇ પણ સમયે કઈ પણ કરી શકશે નહી, માટે ફરીને પણ તું વિશ્વાસપૂર્વક તારું સામર્થ્ય ખતાવ. વળી તારા જેવું ક્રીડા કરવાને ચાગ્ય રમકડું મને ક્યાંથી મળે ? ” આ પ્રમાણે ભુવનભાનુ ખેલ્યા ત્યારે શ્રીકૐ ધણા ભયંકર નાગાÀા ફેકયા; એટલે તેને ગરુડાઓ દ્વારા તરતજ નષ્ટ કર્યા, અને વિશેષમાં જણાવ્યુ` કે-“તારા પાસે જેટલાં અસ્ત્રો હાય તેટલા એકી વખતે જ ફ્રેંક ” ત્યારે શ્રીકંઠ ચક્રી ભુવનભાનુના વચનેાથી તેમજ પોતાના અસ્ત્રોને નિષ્ફળ બનાવવાથી વિસ્મય પામ્યા અને વિચાયું કે- પૂવે જે મે' સાંભળેલ છે તે જ આ જણાય છે, તેા ચક્રની સહાય વગર આ રાજા જીતી શકાય તેમ નથી.’” ચક્રીયે આ પ્રમાણે વિચાયુ” તેવામાં સૂર્ય સરખું' ઝળહળતુ ચક્ર તેના હસ્ત પર આવ્યું એટલે ભુવનભાનુને કહ્યું કે- હે માળક ! તું આ ચક્રનેા ભેગ ખનીશ, માટે તું અભિમાનના ત્યાગ કર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
★
શ્રીકડ ચક્રીને પરાભવ ને દીક્ષા
[ 49 ]
બનેલા તથા અધમ એવા તને ધિક્કાર ! હું આ તેથી ખરેખર મને લાગે છે કે-મહામૂઢ એવા તે`
અકાળે મૃત્યુ ન પામ” ભુવનભાનુએ મીષ્ટ વાણીથી જણાવ્યુ કે—‹ àાઢાના ટુકડાથી અભિમાની ચક્રના ભેગ ખનીશ. એમ તે જે જણાવ્યું પેાતાને પરાજય દર્શાવ્યે છે.”
ત્યારપછી શ્રીક કે ચક્ર મૂકયુ' એટલે હસ્તી અને અશ્વાદિને ભયભીત મનાવતા અને મનના આનદને દૂર કરતા મહાકાલાહ૩ વ્યાપી ગયા. તે સમયે પ્રેક્ષક તરીકે જોઈ રહેલા, ભયભીત બનેલા અને ચક્રની જ્વાળાથી દાઝી જવાની બીકને લીધે દૈવીયાએ ઉતાવળે ઉતાવળે પેાતાના સ્વામાને આલિંગન આપ્યું. પછી અગ્નિકણુ રહિત ચક્ર ભુવનભાનુને પ્રદક્ષિણા આપીને, કલહંસની માફક તેના હસ્તરૂપી કમળ પર બેઠું. તે સમયે આકાશમાં પુષ્પવૃષ્ટિ લઈ, દેવ દેવીએ દુંદુભીએ વગાડવા લાગી, જય જયારવ થવા લાગ્યા અને દિય વસ્રાની વૃષ્ટિ થવા લાગી. વિદ્યાધરાના સમૂહે “ભુવનભાનુ જયવંત રહે” એવી ઘેાષણા કરી. અને શ્રીકટની રાણીએ જણુાવ્યુ` કે–“નવીન ચક્રવતીની સેવા સ્વીકારે. અધા વિદ્યાધરા ભુવનભાનુના ચરણમાં પડયા. તે સમયે હીન પુણ્યવાળા શ્રીકંઠે મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા. “ શા માટે આ રાજાએ પેાતાના ચક્રથી મારી નાશ ન કર્યો અથવા તે યશરૂપી જીવિતના નાશથી હું ખરેખર હણાયેલ જ છું. અથવા તે હું જીવવા છતાં મરેલેા છું; કારણ કે મારી લક્ષ્મી શત્રુના હાથમાં ગઇ છે. સવ* વિદ્યાધરાના સ્વામી હાવા છતાં આ રાજાની આજ્ઞાને કેમ વહન કરી શકું ? ખલી" વ્યક્તિને અન્યાય કદી સહાયક અનતા નથી, જ્યારે ન્યાય સ્વલ્પ મળવાળાને પણ ફળદાયક બને છે. પુણ્યની પ્રાપ્તિથી માણુસ આબાદી મેળવે છે અને તેની હાનિમાં વિકસિત ખનતા નથી, તે હું હવે શ્રી જિનેશ્વર ભગવંતની ઉપદેશેલી દીક્ષાદ્વારા પુણ્ય પ્રાપ્તિ કરું.” આ પ્રમાણે વિચારીને બુદ્ધિમાન શ્રીકંઠે પાંચમુષ્ટિ લેાચ કર્યાં એટલે દેવાએ તેમને મુનિવેષ આપ્યા એટલે ભુવનભ નુ વિગેરે સમસ્ત રાજવીઓએ ભક્તિભરપૂર ચિત્તવાળા અનીને તે મુનિવરને નમસ્કાર કર્યો.
પછી વિનયી અને નૂતન ચક્રી ભુવનભાનુ રાજાએ અંજલિ જોડીને કહ્યું કે-“ હે પૂજય ! આપે હમણાં મને ખરેખર જીતી લીધેા છે. તીક્ષ્ણ ખડ્રગ ધારા સમાન સચમમાર્ગ'માં ચાલવાને માટે આપ સમથ છે. હું સમસ્ત પ્રાણીઓનું હિત કરનાર ! આપ મારા સમસ્ત અપરાધેાને માફ કરે.” એટલે શ્રીકંઠ મુનિવરે જણાવ્યુ કે-“ હે રાજન્ ! તમે જ ખરેખર મારા ઉપકારી છે. ભવસતાપને હરનાર આ સયમ રાજ્ય મને કયાંથી પ્રાપ્ત થાય ? આ સચમની પ્રાપ્તિમાં ખરેખર તમે જ મારા નિમિત્તરૂપ બન્યા છે, તે હું મહારાજ ! આ સંબ ંધમાં મને લેશ મત્ર પણ દ્વેષ થતા નથી. હવે તમારે તથાપ્રકારે આચરણ કરવું જોઇએ કે જેથી આ લેક કે પરલેાકમાં કાઇ પણ પ્રકારે કોઇપણ પ્રાણી દુઃખભાજન ન બને. ” આ પ્રમાણે રાજાઆને ઉપદેશ આપીને તે નિષ્પાપ ચારણશ્રમણ શ્રીકંઠ મુનિવર તીર્થોની યાત્રા કરવા માટે આકાશમાર્ગે ઊડી ગયા. ભુવનભાનુ રાજાએ પણ પેાતાના તથા શ્રીકંઠ ચક્રીના હસ્તી, અશ્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
[ પર ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગર્ જો
તથા પાયદળને જે જે પ્રહારો થયા હતા ને તે પ્રહારોને પોતાની પાસેના ઔષધિવલયના જળથી રૂઝવી નાખ્યા.
⭑
બાદ લક્ષ્મીતિલક નગરના માને ત્યજી દઇને ભુવનભાનુ શ્રીપુરનગરે ગયા અને નાગરિક જનેાથી સન્માનિત તેએ નગરની બહાર પડાવ નાખીને રહ્યા. દરેક આવાસેામાં સુગંધી જળથી ભૂમિપીઠ સિંચવામાં આવ્યુ', દરેક ચૌટામાં મેાતીના તારા ખાંધવામાં આવ્યા, શુઓના તારણાથી શે।ભતા માંચડાએ ઊભા કરવામાં આવ્યા, રંગભૂમિને સુવણૅના તારલાઓથી સુશેભિત કરવામાં આવી, પંચર'ગી વસ્ત્રના સમૂહથી હાટડીએ શેાભાયમાન કરવામાં આવી, હજારો હાથી, અશ્વ તથા ત્રિમાને શણગારવામાં આવ્યા, મનેાહર વાજિંત્રો વાગવા લાગ્યા, પ્રેક્ષક લેાકેા એકત્ર થવા લાગ્યા તે સમયે ભાનુશ્રીની સાથે દિવ્ય વિમાનમાં બેઠેલા, સુંદર, સૌભાગ્યશાળી, નિળ આશયને કારણે પાપને નષ્ટ કરનાર, કન્યા, યુવતીએ અને વૃદ્ધ સ્ત્રીઓથી અનુક્રમે જેવાતા, પરાક્રમી, પુણ્યવાન, દાતા, કુશળ, શ્રેષ્ઠ કવિ, પંડિત, દયાળુ, સરલ, ન્યાયી, ગંભીર, ધૈશાલી, આ પ્રમાણે ઇષ્ટ ગુણાને ગ્રહણ કરવામાં તત્પર અને સત્કાર કરતાં નાગરિક જનાથી જેના ગુણને પાર પમાતા નથી, શ્રીપુર નગરની અપૂર્વ શેાભાને નીહાળતે, શ્રેષ્ઠ વસ્તુએ ભાનુશ્રીને પ્રેમપૂર્ણાંક દર્શાવતા, મ`ચા પરથી ફેંકાતી લાજા(ધાણી વિ. મંગલસૂચક પદાર્થો)ને ગ્રહણ કરતા, ત્રણ પ્રકારનાં વાજિંત્રોને જોતા, વારાંગનાઓથી મગળ કરાતા અને તેઓને સંતોષપૂર્ણાંક દાન આપતા, વીંઝતા ચામરવાળા, શ્વેત છત્રોથી સુશાભિત, એકત્ર થયેલા પુણ્ય સમૂહથી જાણે વીંટળાઈને આવતા હોય તેવા, એક આંખમાં આંજણ આંજેલી, છૂટી ગયેલા કેશકલાપવાળી, મુખ પર અધ શાભા કરેલી, કટિપ્રદેશ પર પહેરેલા વસ્ત્રની નાડીને હાથમાં પકડી રાખતી, ફક્ત એક જ પગલે અળતાથી રંગેલી, તૂટી રહ્યા છે મેતીના હાર જેના એવી કેટલીક-કેટલીક સ્ત્રીએથી ઉતાવળે જોવાતા ભુવનભાનુ રાજવી ગેાશીષ ચંદનથી લી`પેલા પડથાવાળા, સિંહાસન સ્થાપન કરાયું છે. જેમાં, સુંદર ચંદરવાવાળા, પુષ્પની માળાએથી સુશેભિત, બળતા અગરુ ધૂપવાળા, મેાતીના સાથીઆએથી પૂરેલા, પૂર્ણ કળશાવાળા એવા રાજમંદિરમાં આવી પહોંચ્યા.
બાદ દૂતને મેાકલીને મેલાવાયેલ અને આવી પહેાંચેલા કનકરથ વિગેરે વિદ્યાધરેશેાએ તેમના વિદ્યાધર ચક્રીપણાના અભિષેક કર્યો. જો કે તેમની રાજલક્ષ્મી સાત અ ંગેાથી સુંદર હતી છતાં ભાનુશ્રીને કારણે તે તેને આઠ અંગવાળી માનવા લાગ્યો તે યુક્ત જ હતું. દરેક રાજાએને વશ કરનાર, શૂરવીર અને હમેશાં સમસ્ત લેાકેા પર ઉપકાર કરનાર ભુવનભાનુ રાજવીના પ્રતાપ ચાતરમ્ વિસ્તરી ગયા. કવિની નજરમાં તેનું રાજ્ય પારકાના ઉપલેાગ માટે જ જણાતું, જડતા(મતા) શીતકાળ(ઠંડી )માં જ હતી, મદ (અભિમાન) મટ્ઠોન્મત્ત હસ્તીઓમાં હતા, ભેગના અભાવ મુનિજન વિષે હતા, ધ્વનિ ઝાંઝરને વિષે હતા, અમર્યાદપણું ગુણાને વિષે જ હતું, અથવા તા સ્ત્રીઓની નજરમાં હતું, વ્યાકરણના અભ્યાસમાં જ ઉપસર્ગનું કથન કરવામાં આવતું, સંધિ કે વિનાશ કાઇ પણ સ્થળે જોવામાં આવતા નહીં. આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ વિષયે સત્યકીનું દષ્ટાન્ત
[ ૫૩ ].
ચકવતીં બનેલ ભુવનભાનુ રાજવી રાજય કરવા લાગ્યા અને હર્ષપૂર્વક સર્વ પ્રકારનાં કીડાસ્થાનેને જોવા લાગ્યા અર્થાત્ કીડા કરવા લાગ્યા.
તે રાજવી નૂતન-નૂતન જિનાલયો કરાવતે, જી ચેત્યોને ઉદ્ધાર કરાવતે, વળી જુદા જુદા પ્રકારની રથયાત્રાઓ પણ કરાવતે. જેમ આચાર્ય મહારાજ પર્ષદામાં ધર્મને જ ઉપદેશ આપે તેમ સિંહાસને બેઠેલ તે રાજવી, સેવાને માટે આવેલ રાજવીઓને ફક્ત ધર્મને જ ઉપદેશ આપતો હતો. તેના રાજ્યમાં ધર્મનું એક છત્રી રાજ્ય થયું તેથી કઈ પણ પ્રકારને અવકાશ ન મળવાથી અધમ દૂર નાશી ગયે. - કોઈ એક દિવસે ચાંદની ખીલી રહી હતી તેવી રાત્રિને વિષે મહેલના ઉપરના ભાગમાં અગાશીમાં રહેલા સિંહાસન પર બેઠેલા તેમજ પોતાના મુખ્ય મુખ્ય માણસ નજીકમાં રહ્યા હતા ત્યારે રાજાએ મને (વિચક્ષણને ) કહ્યું કે- “હે વિચક્ષણ મંત્રી! તમે જણાવો કે ચંદ્ર કરતાં અધિક સુખ આપનાર કોણ છે? અને આકાશપ્રદેશ કરતાં પણ વિશાળ કેણ છે?”
' મેં જવાબ આપ્યો કે –“હે રાજન ! જગતમાં આપ જ આ વસ્તુને બરાબર જાણે છે, અન્ય કઈ જાણતું નથી છતાં ચારણશ્રમણ મુનિએ કહેલ કંઈક હું આપને જણાવું છું કે-ચંદ્ર કરતાં પણ શ્રી જિનેશ્વર ભગવંતનું વચન વિશેષ સુખદાયક છે અને સજન પુરુષોની બુદ્ધિ ગગન કરતાં પણ વિશાળ છે. વિષયસુખથી પરાગમુખ બનેલા તે ચારશુશ્રમણ મુનિવરેએ સંક્ષિપ્તમાં, બુદ્ધિ વિષયક જે દષ્ટાન્ત મને કહેલ તે આપને નીચે પ્રમાણે કરી સંભળાવું છું–
વસંતપુમાં જિતારિ નામનો રાજા હતો કે જે શત્રુઓના હૃદયમાં શલ્યરૂપ હતો, જ્યારે સ્ત્રીઓના હદયને રોમાંચિત કરનાર હતો. તેને વિશ્વ પર ઉપકાર કરનાર તેમજ દરિદ્રી લોકો પર વિશિષ્ટ પ્રકારે પક્ષપાત ધરાવનાર સુબુદ્ધિ નામને મંત્રીશ્વર હતો. તે નગરમાં સંપત્તિને કારણે કુબેર સમાન સત્યકી નામને શ્રેષ્ઠી હતો કે જે નિઃસ્પૃહ ગુણને કારણે ધન તેમજ પિતાના શરીરથી અન્યનો ઉદ્ધાર કરતો હતો. તે ધર્મા, પરોપકારી, સરલ, કરણવાન, ગુણવાન આ પ્રમાણે લોકોને વિષે પ્રસિદ્ધિ પામ્યો હતે. વિશ્વમાં ભ્રમણ કરતા પિતાની કીર્તિને, તેને થાક દૂર કરવાને માટે જ જાણે વિશ્રામસ્થાને હોય તેમ તેણે અનેક દાનશાળાઓ કરાવી. તે શ્રેષ્ઠીને પ્રભાકર નામને પુરોહિત ગાઢ મિત્ર હતે. સત્યકી સ્વભાવે સરળ હતો ત્યારે પ્રભાકર કપટી હતે. પિતાના સરલપણાના ગુણને કારણે સત્યથી પ્રભાકર પુરોહિતને સાચે માનતે હતો જ્યારે પ્રભાકર પિતાના ધનનું રક્ષણ કરીને સત્યકીનું ધન ખાઈ જતે હતા. જેમ વેશ્યામાં આસક્ત થયેલ પ્રાણી પિતાના ધનને નાશ કરે તેમ સત્યકીએ ક્રીડાસક્ત પ્રભાકરની સાથે મિત્રાચારીને કારણે પિતાના દ્રવ્યનો નાશ કર્યો,
કે એક સમયે સત્યકીએ વિચાર્યું કે-હવે મારી પાસે થોડુંક ધન છે તો અધિક દ્રવ્ય આપનાર સમુદ્રયાત્રા હું કરું. જો હું સમુદ્રગમન નહીં કરું તે મારું ધન ખલાસ થઈ જશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
[ ૫૪ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૨ જે જેથી મારો મહિમા-કી ઘટશે અને પગલે-પગલે મારે પરાભવ થશે. દાન ન આપવા છતાં પણ લક્ષમીવાળો પુરુષ લોકને પ્રિય બને છે. જુઓ મેરુ પર્વતનું પડખું જ્યોતિશ્ચક છેડતું જ નથી.
પછી સત્યકીએ નીલ વસ્ત્રમાં પાંચ રને બાંધીને સાક્ષી રાખ્યા સિવાય જ પ્રભાકરને સેંપ્યા અને તેને કહ્યું કે-“ધનોપાર્જન નિમિત્તે હું સમુદ્રયાત્રા કરીશ તે તારે આ પાંથ રને સાચવવા અને જ્યારે હું માગુ ત્યારે તારે તે મને પાછા સેપવા. હે પુરહિત ! હે કલ્યાણુકારક ! તારામાં મારો સંપૂર્ણ વિશ્વાસ છે. મા સર્વસ્વરૂપ આ પાંચ રને તારે યત્નપૂર્વક સાચવવા.” એટલે પ્રભાકરે તે તેનો લઈને તેની સમક્ષ પેટીમાં મૂક્યા અને કહ્યું કે-“ તારે લેશ માત્ર ચિંતા ન કરવી. આ રને હવે તારા હસ્તમાં જ રહેલા છે તેમ સમજજે.”
સત્યકી પણ રાજા તથા પોતાના સ્વજનોની રજા લઈને કરિયાણા ભરીને અન્ય લકે સાથે ધન-ઉપાર્જન કરવા માટે વહાણ પર ચઢો. પછી વાયુની અનુકુળતાને કારણે વહાણ રુખ્યદ્વીપમાં જઈ પહોંચ્યું એટલે કરિયાણાનો ત્યાગ કરીને તેણે વહાણુમાં રૂપું ભરી લીધું. તે સમયે કોઈકે જણાવ્યું કે-“સુવર્ણ દ્વીપમાં સુવર્ણ પ્રાપ્ત કરી શકાય છે.” એટલે લેભવશથી ત્યાં જઈને તેણે સુવર્ણ સમૂહ જોયો અને રૂપાનો ત્યાગ કરીને સુવર્ણથી વહાણું ભરી લીધું. વળી તે સમયે કોઈકે જણાવ્યું કે “ રત્નદ્વીપમાં ઘણું રત્ન હોય છે, ફક્ત એક જ રત્નથી કોટિ સુવર્ણ પ્રાપ્ત થાય છે ” ત્યારે સત્યકીએ સંમતિ આપવાથી વહાણ રત્નકીપે પહેપ્યું તે સ્થળે જનસમૂહને જોઈને વહાણમાં ભરેલ સુવર્ણ ત્યાગ કર્યો અને વહાણ રત્નથી તેમજ પિતાનું હૃદય હર્ષથી પરિપૂર્ણ કર્યું. પછી તેણે પોતાની ઈચ્છાને તેમજ વહાણને પાછું ફેરવ્યું અને પવનની અનુકૂળતાથી તેઓ ઝડપથી પાછા ફરી રહ્યા હતા તેવામાં સમુદ્ર વિચાર્યું કે-આ રનના સમહ વિના “રત્નાકર” કઈ રીતે કહેવાઈશ? તેથી તેણે પોતાનું બાણ (પ્રચડ મોજુ) ફેંકયું એટલે પ્રચંડ મોજાથી પછડાયેલું અને ઉછાળાએલું તે વહાણ, માણસના મનોરથની સાથેસાથ ભાંગી ગયું. તે સમયે જનસમૂહ અને રત્નસમૂહ ચારે દિશામાં ચાલ્યા ગયા અને સત્યથી શ્રેષ્ઠી પણ પાટિયું મેળવી તરતો તરતે કાંઠે પહોંચ્યો.
તે વિચાર કરવા લાગ્યો કે-કયાં તે રત્ન સમૂહ અને કયાં આ મારી આવા પ્રકારની દુર્દશા? લાભને ચાહતાં મારું મૂળ દ્રવ્ય પણ નાશ પામ્યું. પૂણ્યરૂપી કરિયાણુ વગર માણસેએ કરેલ પ્રવાસ તદ્દન નિષ્ફળ બને છે; જ્યારે પુણ્યશાળી વ્યક્તિઓને પોતાના ઘરમાં જ રહેવા છતાં લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. જે દિવસ મેં પારકાના હાથમાં દિવ્ય પ્રભાવવાળા તે પાંવ , રને સેપ્યા તે દિવસથી જ મારું પુણ્ય નષ્ટ થયું હોય તેમ જણાય છે. મારા પૂર્વ પુરુએ કહ્યું હતું કે જેના ઘરમાં આ પાંચ રત્નો રહેશે તેને કમળની માફક કદાપિ લક્ષમી ત્યજશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
*
પ્રભાકરે સત્યને કરેલ અનાદર
[ ૫૫ ]
નહિ,” તે હવે નગરમાં જઇને હું તે રત્નોને ગ્રણ્ કરું.” આ પ્રમાણે વિચારીને તે પેાતાના નગર તરફ ચાલી નીકળ્યો તેમજ પેાતાન નગરને જોઇ પેાતાની જાતને ભાગ્યશાળી માની.
પેાતાની જાતને જણાવવાને અસમ તે સંધ્યાક ળે પેાતાના આવાસે ગયા, અને તેને આવેલ જાણીને, ઘૃત્તાંત છવાને માટે લેાકેા તેની પાસે આવ્યા અને તેનું કહેલું વૃત્તાંત સ ંભળીને ખેદયુક્ત બનેલા લેાકોએ તેને કહ્યુ` કે-“મેઘની માફક લેાકેાને શેક કરાવન રી તારી સુવર્ણ લક્ષ્મી નષ્ટ થઈ છે, છતાં પણ તારે તારા મનમાં લેશમાત્ર સંતાપ ન કરવા કારણ કે વૃક્ષ પણ કરી નવીન પલ્લવાળું બને છે. અને ચંદ્ર પણ પૂર્ણ કલાવાન બને છે.” આ પ્રમાણે આશ્વાસન આપીને પોતપેાતાને આવાસે ગયા પરન્તુ પ્રભાકર પુરોહિત ન આવવાથી તેણે વિચાયું કે—કયાં તેા મારા મિત્રને મારા આગમનની ખખર નહીં હાય, જેથી તે આળ્યેા જણાતા નથી. અથવા તે રાયકામાં વ્યગ્ર બનવાથો તેને આગનમાં ઢીલ થઇ જણાય છે. આ બાજુ પેાતાના પેાતાના લેણુદાર સત્યકીને આવેલ જાણીને પ્રભાકર પણુ દેવદારની માફ્ક પેાતાના ઘરની બહાર નીકળ્યે નહીં.
હૈઈ એક દિવસે અત્યત શરમાળ અને પ્રભાકરના ઘરે જતાં સત્યકીને લેાકેાએ જોયે તેથી તેઓએ તેને કહ્યું કે- તે આ જ સત્યકી છે કે જેણે દીન દુઃખીએની દરિદ્રતાને દૂર કરી હતી અને તે કારણે તેના પ્રત્યે રાષને લીધે જ હોય તેમ આધાર રહિત ખલ દરિદ્રતા તેને જ ગળે વળગી પડી છે, અર્થાત્ સત્યકી દરદ્ર બની ગયા છે. પૂર્વે જે કરુણુાપાત્ર વ્યક્તિઆને જોઇને તે અત્યંત દયાળુ બંનતા હતા તેને જ હમણાં વિધિએ દયાનું પાત્ર બનાવેલ છે.’’ આ પ્રમાણે દુન લેાકેાની પીડાકારક વાણી સાંભળતા સત્યકી અચાનક પ્રભાકરને ઘરે ગયા અને પ્રભાકરે પણ તેને જોયા.
પહેલેથી જ શિખવાડાયેલી તેની પત્નીએ સત્યકીને કહ્યું કે- પુરાહિત ઘરે નથી. ” કોઇ પણ પ્રકારને સત્કાર નહીં કરતા તેણીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તે અનાદરપૂર્વક મેલી કે- “ પુરેશહિત હમણુાં જ રાજકુળમાં ગયા છે ” પ્લાન મુખવાળી તેણીને જોઈને સત્યકીએ વિચાયું કે– ખરેખર દરિદ્રપણાને ધિક્કાર હે ! જે પેાતાના હોવા છતાં પારો અનાવે છે. જાણે હું બીજો જન્મ ધારણ કરીને આવ્યે હૈ।ઉં તેમ આ પુરાહિત પત્ની મને ઓળખતી પણ નથી. ધનનો નાશ તથાપ્રકારે મારા મનને દુભવતા નથી કે જે મારા પેાતાના જ માણસેાદ્વારા કરાતા અનાદર મને પીડી રહ્યો છે, તો હવે આ પુરોહિત-પત્નીથી મારે શું પ્રયેાજન છે ? ’ આ પ્રમાણે વિચારીને તે પોતાના ઘરે આવ્યે અને પેાતાના કુટુંબને દુઃખી જોઈને તેણે નિસાસેા નાખ્યું.
બીજે દિવસે ગયેલા તેણે પેાતાના તે કુમિત્રને પલંગમાં બેઠેલા જોયા અને પાતે પાતા ની મેળે જ આસન લઇને તેની સન્મુખ બેઠા. જાણે ભૂતથી ચસાયેલેા હોય તેમ પ્રભાકરે તેની ક્ષાનું પણ જેયું નહીં; અને મૂંગા માણુસ માફ્ક તેની સાથે કંઇ પણ ખેલ્યા નહીં.. સત્યકીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
[ ૫૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ જો
*
:
જણાવ્યુ` કે- “ હે મિત્ર ! તું મને મારા રનો પાછા આપ. ’” ત્યારે પ્રભાકરે જણાવ્યું કેતું કાણુ છે ? કયા રાની વાત કરે છે ? તારું વચન કોઇ પણ સત્ય માનશે નહીં. તું મારા ઘરમાંથી બહાર નીકળી જા. ’’સત્યકીએ પુનઃ કહ્યુ કે - “ મિત્ર ! લાભથી અંધ બનીને તું આ શુ' ખેલી રહ્યો છે ? દુઃખમાં આવી પડેલા મને તારે તારા દ્રવ્યથી સહાય આપવી તે દૂર રહી, પરન્તુ મારાં રત્નો પણ તું મને આપતો નથી એટલે ખરેખર તું મને પડયા' પર પાટુ મારી રહ્યો છે, જો તું સ્નેહપૂર્વક મારા રત્નો પાછાં આપતા હોય તે આપ, નહિંતર કોઇપણ પ્રકારે તે રત્ના હું તારી પાસેથી અવશ્ર્વ લઇશ. પેાતાની લક્ષ્મીમાં પણ આસક્તિ રાખવી ઉચિત નથી કારણ કે વારાંગનાની માફક લક્ષ્મી પણ ચંચળ છે. ભલે તું તારું' મસ્તક મુંડિત કરાવે પરન્તુ પારકુ દ્રવ્ય મુખમાં મૂકવા પૂરતું જ મધુર જણાય છે. મને તુ`અસમર્થ સમજીશ નહિ. જો તારી બુદ્ધિ પારકાનું ધન પડાવી લેવાની છે તે શું હું મારા પોતાના રત્નાની પ્રાપ્તિમાં અનાદર કરુ? અર્થાત્ હું કોઈપણ પ્રકારે મારા પત્ને પાછા મેળવીશ.” આ પ્રમાણે ઘણા પ્રકારે ખેલતાં સત્યકીને પ્રભાકરે ગળે પકડીને પેાતાના ઘરમાંથી બહુ ર કાઢી મૂકયા. દુઃખી અનેલાં સત્યકીએ વિચાયું કે હું શા માટે હવે જીવી રહ્યો છું? અત્યારે હું આવા પ્રકારના દુઃખના ભાજનરૂપ બન્યા છું, અગ્નિમાં ઝ ંપાપાત કરવો સારો, પરન્તુ દુજનની સાખત કરવી સારી નિહું કે જે વિશ્વાસુ બનેલા સજજનના ચિત્તને ઉદાસીન સ્નેહ રહિત બનાવે છે. ખડ્ગને પ્રહાર સહન કરવા સારા, કાતીલ ઝેર ખાવું સારૂં અથવા તે વનવાસ સરા પરંતુ નીચે જનેાની સેાબત સારી નહી. પ્રભાકરે મારા જે પરાભવ કર્યા તેને શું ભૂલી જઇશ? તેના પેટમાં રહેલુ` મારે તેની નાસિકા દ્વારા વર્મન કરાવવું પડશે. ''
આ પ્રમાણે વિચારીને પોતાના ધરે આવેલા તેણે લે! ને જણાળ્યુ કે-પ્રભાકર પુરાહિત મને છેતર્યો છે . એકદા સુબુધ્ધિ મંત્રીને તેણે જોયા એટલે તેની સમક્ષ પુષ્પાની ભેટ ધરીને નમસ્કાર કરીને સત્યકીએ કહ્યું કે-‘ હું અનાથ બન્યા છું, મારા કોઈ રક્ષણકર્તા નથી. રક્ષક જ જ્યારે ભક્ષકા બન્યા છે ત્યારે હું કેાની પાસે જઇને પાકાર કરુ? એટલે મંત્રીએ તેને જણાયુ` કે-‘તું મારા ઘરે આવજે, તું ખેદ ન પામ.” પછી મંત્રીએ પેતાની સાથે રહેલ પ્રતી-હારીને કહ્યું કે-‘જ્યારે આ વ્યક્તિ આપણા આવાસે આવે ત્યારે શીઘ્ર તેમને મારી પાસે લાવવા’
આ પ્રમાણે કહીને મંત્રી પેાતાના આવાસે ગયા અને સત્યકી પણ પેાતાને ધરે ગયા. “સત્યકીએ વિચાયું કે-‘તિરસ્કારરૂપી અગ્નિથી દગ્ધ અનેેલ મારા અવયયેાને આમંત્રીએ શીતળ બનાવ્યા. આવા પ્રકારના પુરુષોથી જ પૃથ્વીતલને વિષે ધમ ને ધારણ કરવામાં આવે છે; નહીંતર આધાર રહિત બનેલ આ ધમ અવશ્ય પાતાલમાં પેસી જાત. ખીજે દિવસે પ્રાતઃ કાળે, હાથમાં ફૂલ લઇને સત્યકી મંત્રીના આવાસે ગયા એટલે દ્વારપાળે તેને પ્રવેશ કરાવ્યે ને મંગીએ.. આપેલા આસન પર બેઠો. માદ સત્યકીએ હકીકત ..જણાવતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
પ્રભાકરનું પ્રપંચીપણું ને સુબુદ્ધિ મંત્રીની યુક્તિ
[ ૧૭ ] કહ્યું કે-“ નીલ વચમાં બાંધીને પાંચ રને મેં પ્રભાકરને આપ્યા હતા. ” સુબુદ્ધિએ પૂછ્યું
>“આ વાતમાં કઈ સાક્ષી છે?” સત્યકીએ જણાવ્યું કે-“કઈ સાક્ષી ન હતા. તે મારે મિત્ર અત્યંત વિશ્વાસપાત્ર હતો.” શ્રેષ્ઠ મંત્રીએ તેને જણાવ્યું કે “કઈ પણ સાક્ષી રાખ્યા સિવાય તે આ થાપણ આપી તે ઠીક કર્યું નથી. પિતાના સ્વજનોને પણ સર્વવ આપવામાં આવતું નથી, તે બીજાને તો કેમ જ આપી શકાય ? જેને કશી જરૂર નથી એવા વૃક્ષેને પણ ધનની આસક્તિ હોય છે અને તે હકીકત પ્રસિદ્ધ જ છે તો પછી જેને પગલે-પગલે દ્રવ્યની જરૂર છે એવા મનુષ્યોની તો વાત જ શી કરવી? અથવા હવે બનેલા કાર્યનો અફસેસ કરે નામે છે. તારે હવે રાજસભામાં આવવું, જેથી તારા કાર્યની સિદ્ધિ કરી શકાય.”
પણ કપૂર લઈને સત્યકી રાજદ્વારે આવે એટલે તેને જોઈને દયાળુ બુદ્ધિવાળા સુબુદ્ધિ મંત્રીએ તેને શીધ્ર પ્રવેશ કરાવ્યો. નમસ્કાર કરતાં તેને રાજાએ તેના આગમનનું કારણ પૂછયું એટલે મંત્રીએ રાજાને એકાંતમાં સર્વ હકીકત જણાવી. પછી રાજવીએ પ્રભાકર પુરોહિત ને બેલાવીને વારંવાર પૂછવા છતાં તે માન્યો નહીં, એટલે રોષે ભરાયેલા રાજાએ તેને કહ્યું કે-“જો તું સાચો છે તે મારી આજ્ઞા વીકાર” ત્યારે ધૂર્ત પણાને લીધે તેણે રાજાની આજ્ઞા સવીકારી. અને રાજાને જણાવ્યું કે- “હે સ્વામિન્ ! પિતાનું વહાણ ભાંગી જવાથી આ સત્યકી વણિક ગાંડો થઈ ગયો છે અને આપની મહેરબાનીથી મંત્રી પણ ગર્વીક બની ગયે છે. આ ગાંડા માણસના વચનથી આપ મને શા માટે આ પ્રમાણે કહી રહ્યા છો ? આપ મારા પ્રત્યે કૃપા દર્શાવે છે તેથી આ મંત્રીને મસ્તક-પીડા થાય છે. આ મંત્રી હમેશાં મારા છિદ્રો જોઈ રહ્યો છે, પરંતુ મારે દોષ દેખાતું નથી ત્યારે તે બીજાઓ દ્વારા આ બેટે આરોપ મારા પર મુકાવે છે. હે રાજન ! જે આ૫ આ મંત્રીનું વચન સત્ય માનશે તે સર્વ જગત આપને દોષવાળું જ જણાશે, કારણ કે જે પોતે દ્વેષી હોય તે બીજાને પણ દેજવાળી જ જુએ છે, કારણકે કપાયેલી નાસિકાવાળા પુરુષ પોતાના પ્રતિબિંબને છિન્ન-કપાયેલ નાસિકાવાળું જુએ છે. અવસરે આપ આ મંત્રીના દેને જાણી શકશે. ગુપ્ત પાપ કેટલાક સમય પર્યન્ત ગુપ્ત રહી શકે છે. તે સ્વામિન્ ! આ મંત્રીના કહેવાથી આ૫ મારા પ્રત્યે અપસન્ન ન બનશો.” ત્યારે રાજાએ કહ્યું કે “જો તુ નિષ્કલંક છે તો મારા બંને ચરણેને સ્પર્શ કર.” ત્યારે પાપી8 પ્રભાકરે રાજાના ચરણને સ્પર્શ કર્યો, એટલે રાજાને તે સંબંધી ખાત્રી થવાથી તેને વિસર્જન કરીને રાજાએ સર્વ હકીકત સુબુદ્ધિ મંત્રીને જણાવી. મંત્રીએ કહ્યું કે-“કલંકના ભયથી તે પુરોહિત જૂઠું બોલ્યું છે. આપે તેને અવશ્ય શિક્ષા કરવી જોઈએ; કારણ કે આ જગતમાં બળહીનાનું બળ રાજા છે. તેણે મારા સંબંધી આપને જે વૃત્તાંત જણાવેલ છે તે હે રાજન ! સત્ય જણાય છે. જો તેમાં કંઇ પણ ફેરફારવાળું જણાશે તે મારો દેષ અલ્પ થશે, અર્થાત્ હું સાચે નીવડીશ. હે સ્વામિન્ ! આ વિષયમાં બુદ્ધિપૂર્વક કામ લ્યો, તેની સાથે નેહ દર્શાવવાપૂર્વક આપ જુગટુ રમ, તમારા નામથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ જે અંક્તિ મુદ્રિકા તેને પહેરાવીને પ્રપંચપૂર્વક તેની મુદ્રિકા ગ્રહણ કરી છે. તે જ દિવસે સોની પાસે તેના જેવી જ બીજી મુદ્રિકા તૈયાર કરાવો. વળી તે દિવસે તેણે જે ભોજન કર્યું હોય તે જાણી લઈને પછી મુદ્રિકાને લઈને નોકરને તેને ઘરે મોકલ.
રાજા પુરહિતની સાથે નિરંતર જુગટુ રમવા લાગ્યા અને અત્યંત નેહ બતાવીને તેને અત્યંત વિશ્વાસ પમાડ્યો. ઘણા અભિમાનવાળો પુરોહિત પણ પિતાને રાજાનો કૃપાપાત્ર માનવા લાગ્યા. પછી કોઈએક દિવસે રાજાએ મંત્રીની સૂચનાનુસાર સર્વ આચરણ કર્યું અને તેની સાથે રમતાં રાજાએ પણ રાત્રિને વિષે પિતાના નેકરને પુરોહિતના ઘરે મોકલ્યો. તેણે જઈને પુરેણિત-પત્નીને કહ્યું કે-“પુરોહિતને અત્યંત કામ હોવાથી મને મુદ્રિકા આપીને અને આજે તેમણે જે ભજન કરેલ છે તે મને જણાવીને-આ પ્રમાણે બંને ઓળખાણ આપીને મને તમારી પાસે મોકલેલ છે, તો જે રત્ન નીલ વર્ણવાળા વસ્ત્રમાં બાંધેલા છે તે જલદી પેટીમાંથી કાઢીને મને આપે. જે તે પ્રમાણે આપવામાં વિલંબ કરશે કાર્ય નાશ પામશે.” પુરોહિત-પનીએ પણ તેને તે રત્ન આપી તથા તેણે પણ જઈને પુરોહિતની સમક્ષ જ તે રત્ન રાજાને અર્પણ કર્યા, એટલે રાજાએ પુહિતને પૂછયું કે-“શું હજુ પણ તું તારી જાતને દોષિત માનતું નથી ? મારી આજ્ઞાને જૂહી માને છે અને કલકી હોવા છતાં મારા ચરણને સ્પર્શે છે? તું સત્યની શ્રેષ્ઠીને ગાંડે જણાવે છે અને મંત્રી તે ઈર્ષ્યાળુ છે એમ જણાવે છે!”
આ પ્રમાણે રોષને લીધે રાજાની ભૂકૂટી જઈને પુરોહિતે વિચાર્યું કે-“રાજાએ મને છેતર્યો છે, તે હવે શું ઉત્તર આપું ?” છતાં પણ ધૃષ્ટતાપૂર્વક તેણે જણાવ્યું કે-“હે રાજન્ ! તે રનો મારા જ છે. જે તમને વિશ્વાસ ન આવતો હોય તો આપના રત્નભંડારમાં તેને નાખો. જે તેને ઓળખીને સત્યકી શ્રેષ્ઠી ગ્રહણ કરી લે તો તે રત્નો તેને જાણવા અન્યથા તે મારા જાણવા.” રાજાએ તેને જવાબ આપ્યો કે-“તારે અભિપ્રાય મેં જાણી લીધું છે. તે પ્રમાણે હું આજે જ કરું છું જેથી સત્યકી સાચે છે કે જૂઠે તે જણાઈ આવશે. રાજાએ પુરોહિતનું વચન ન માન્યું અને તેને ઉગ્ર દંડ આપે.” આ પ્રમાણે જનતા ન બેસે તે પ્રમાણે હું વર્તીશ.”
ત્યાર પછી પિતાના રત્નસમૂહમાં તે રત્નો નાખીને સત્યકીને બોલાવીને રાજાએ તેને કહ્યું કે-“ તું ઓળખીને તારા રત્નો આ રેનસમૂહમાંથી લઈ લે.” એટલે સત્યકીએ પિતાના રનો ગ્રહણ કરી લીધા. પછી સત્યકીને સાચો જાણીને અને પ્રભાકર પુરોહિતને જૂઠો માનીને રાજાએ માત્રને આદેશ આપે કે-“ આ પુરોહિતનું સર્વસ્વ લુંટી લ્યો તેની જીભ કપાવીને દેશનિકાલ કરો.” મંત્રીએ પણ રાજાના હુકમથી તે પ્રમાણે કર્યું. પછી સત્યજીએ પણ પિતાના તે રત્નો મંત્રી સન્મુખ મુકીને કહ્યું કે-“ મહેરબાની કરીને આપ આ રત્ન ગ્રહણ કરો. હવે મારે રત્નોની જરૂરિયાત નથી. ફક્ત મારે પરાભવ જ મને અસહ્ય બન્યો હતો. હે મંત્રીશ્વર ! આપે બુદ્ધિપૂર્વક મારે થતે પરાભવ દૂર-નિર્મળ કર્યો છે.” એટલે સુબુતિ મંત્રીએ તેને જણાવ્યું કે-“હું તને આ રત્નો આપી દઉં છું તે તે તે ગ્રહણ કરી લે. તે રસ્તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
સુબુદ્ધિ મંત્રીએ વિચક્ષણ મંત્રીનું કરેલ સન્માન [ ૫૯ ]. દ્વારા દ્રવ્ય-પ્રાપ્તિ કર, મને તે રત્નોનું કંઈ પણ પ્રયોજન નથી. ઉપકાર કરે તે સજ્જન પુરૂષોને ઈટ છે. કેઈ પણ પ્રકારની આશા વગર કરાયેલ ઉપકારમાં બદલાની ઈચ્છા રાખવી તે વમેલા ભોજનને ખાવાની ઈચ્છા તુલ્ય છે માટે તારે મને આ વિષયમાં વિશેષ આગ્રહ ન કરે. જેમ ધર્મઠ પુરુષ પાંચ અણુવ્રતને ગ્રહણ કરે છે તેમ તારા આ પાંચ રત્નોને સ્વીકારીને તું તારા ગૃહે જા.” બાદ શ્રેષ્ઠીને પણ મંત્રી પ્રત્યે ઘણું જ સન્માન પ્રગટયું. તે રત્નો તારા પુનઃ વ્યાપાર કરતાં તેને અત્યંત દ્રવ્ય-પ્રાપ્તિ થઈ. લોકેને વિષે સત્યકી શ્રેષ્ઠી તેમજ સુબુદ્ધિ મંત્રીશ્વરનો અમૃત સરખે ઉજજવળ યશ વિસ્તાર પામે; જ્યારે પ્રભાકર પુરોહિત દુઃખી બને તેમજ અપકીર્તિનું ભાજન બન્યું. આ પ્રમાણે સુબુદ્ધિ મંત્રીની માફક બુદ્ધિમાન પુરુષ, ભયંકર કષ્ટરૂપી જળ-પ્રવાહમાં ડૂબેલી પોતાની જાતને તેમજ બીજાને પણ તારી શકે છે.
ઉપરની કથામાં આવતા સુબુદ્ધિ મંત્રીના ઉલ્લેખથી ભુવનભાનુ રાજવીએ પિતાના મંત્રી સુબુદ્ધિ(તમે)ને યાદ કરીને મને કહ્યું કે-“ હે વિચક્ષણ! તમે જે સુબુદ્ધિ મંત્રીની વાત કરી તે જ મારો મંત્રી સુબુદ્ધિ નામનો છે, કારણ કે બ્રહ્માએ તેને પણ ઉપકાર કરવામાં આસક્ત મનાવ્યો છે અને અમે તેના હૃદયને જાણ્યું નથી તે યોગ્ય કર્યું નથી. અમારા વિરહમાં તે અવશ્ય પ્રાણેને ત્યજી દેશે, તે તું મારા આદેશથી શીધ્ર શુભા નગરીએ જા અને સુબુદ્ધિ મંત્રીશ્વરને ઘેય ઉપજાવનાર મારી આ સર્વ હકીકત તું તેમને કહી સંભળાવજે.”
વિચક્ષણ મંત્રીના શુભા નગરીએ આગમન બાદ હર્ષ પામેલા સુબુદ્ધિ મંત્રીએ પોતાના પ્રધાનને બોલાવ્યા તેમજ તેને ઉચિત સ્થાન આપીને લેખ વાં, જે સાંભળીને સમસ્ત નગર આનંદ પામ્યું. નાગરિક લોકોએ ગૃહ-ગૃહે એક એકથી ચઢિયાતા વધામણુ કયાં તેમજ પિતપોતાની કુળદેવીઓની માનતા પૂર્ણ કરી. વળી મંત્રીએ પોતાના તાબાના ખંડિયા રાજાઓના હર્ષને માટે હકીકત જણાવતાં લેખ મોકલાવ્યા. ચક્રવતી પણાને મહેત્સવ કરવાને માટે લોકો આતુર બન્યા એટલે સુબુદ્ધિ મંત્રીએ વિચક્ષણને કહ્યું કે-“ તમે અમારા સ્વામીના કુશળ-સમાચાર આપીને અમારા પ્રત્યે કયો ઉપકાર નથી કર્યો? તો હવે હું તમારું યોગ્ય સન્માન કરવા ઈચ્છું છું. તમે કરેલા કાર્યને બદલે પ્રાણ આપવાથી પણ વળી શકે તેમ નથી.” આ પ્રમાણે કહીને, પતે ફક્ત બે ઉજજવળ વસ્ત્ર પહેરીને વિચક્ષણને પુનઃ જણાવ્યું કે-“હું તમને મારા આવાસની સઘળી લક્ષ્મી અર્પણ કરું છું” ત્યારે વિચક્ષણે પણ કહ્યું કે-“હે મંત્રીશ્વર ! ભુવનભાનુ રાજવી પ્રત્યેની તમારી અસાધારણ સાચી ભક્તિ જણાઈ આવે છે. હું તો તમારા સ્વામીને સેવક હોવા છતાં પણ તમે મારા પ્રત્યે તમારા હવામીની માફક જે ભક્તિ દર્શાવી રહ્યા છે તેથી હે સુબુદ્ધિ મંત્રીશ્વર ! તમારા વચન માત્રથી જ હું કૃતકૃત્ય થયો છું. તમે તો મારા માટે પિતા તુલ્ય પૂજનીય છે. આપ મને લેખ લખો આપે જેથી તેના દ્વારા હું રાજવીને હર્ષિત બનાવીને કૃતકૃત્ય બનું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
[ t॰ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ ને
*
પછી કંઈક હાસ્ય કરીને સુબુદ્ધિએ આગ્રહપૂર્વક પાતે પહેરા સત ભૂષણો વિચક્ષણને આપ્યા. વળી ભાનુશ્રી તેમજ ભુવનભાનુને ચેગ્ય આયાના અભૂષા પણ શિવક્ષણને આપ્યા બાદ વિચક્ષણુને લેખ આપીને જણાખ્યુ કે “ જેમ બને તેમ શકેલ જીવનગાનુ રાજા આ શુભા નગરીને પેાતાના ચરણાથી પાલન કરે તેમ તમારે કશું', '
મકરધ્વજના વૃત્તાંત, ભાનુશ્રીના પાણિગ્રહણાત્સવ, બાકર્ડ ચક્રીનું રાજ્ય-ગ્રહણ કરવુ અને સુમુદ્ધિ મંત્રીની કથા વિગેરે વૃત્તાંતવાળા અને ભુવનભાનુ ચિ પદવી વર્ણન નામના આ બીજો સ, સપૂર્ણ થયા. XXXXXXXXXX
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
ત્રીજો સ
વિ
ચણ મંત્રી શુભા નગરીથી નીકળીને શ્રીપુર આવી પહેાંચ્ચા એટલે દ્વારપામે તે હકીકત જણાવવાથી, રાજસભામાં આવી, ભુવનભાનુ ચક્રીને પ્રણામ કરીને તે ખેડા, એટલે રાજવીએ તેને પૂછ્યું કે-“ સુબુદ્ધિ મ ંત્રીશ્વર કુશળ છે ને ? ’’વિચક્ષણે જવાબ આપ્યા કે “ આપની કૃપાથી મંત્રી તથા પ્રજા સફાઇ કુશળ છે. ” આ પ્રમાણે કહીને તેણે લેખ તથા આભૂષણેા રાજવી પાસે મૂકયા. પૂર્વાંની મૈત્રીથી તેને પેાતાના નામવાળા એઈને રાજાએ તે જ સમયે તેને પોતાના દેહ પર ધારણ કર્યાં. ભાનુશ્રીના નામથી અંકિત આભરણા દાસીદ્વારા તેણીને મેકલાયા એટલે તેને જોઇને તેણી અત્યંત આશ્ચય પામી. વિશિષ્ટ પ્રકારની સુંદર ઘડાઈને કારણે તે આભૂષણાને ભાનુશ્રીએ ધારણ કરીને, રત્નજડિત વિદ્યાધરાના આભૂષણાને પણ તુચ્છ ગણ્યા.
પેાતાની પાસે લેખ વાંચનાર મંત્રી હાજર હતા છતાં ઉત્સુકતાને કારણે જીવનભાનુ પોતે જ તે લેખ નીચે પ્રમાણે વાંચવા લાગ્યા કે–
સ્વસ્તિશ્રી શ્રીપુર નગરે રહેલ, વિદ્યાધરે દ્રોથી સેવાયેલા, ભુવનભાનુ ચક્રીના ચરણુકમળમાં વારંવાર ભક્તિપૂર્ણાંક સાષ્ટાંગ દં ́ડવત્ પ્રણામ કરીને, શ્રી શુભાનગરીથી લખીત`ગ પૂજાસેવાકાર્યમાં રષ્ટિક, આપના ચરણુકમળમાં ભ્રમર સમાન, આપનો કિકર એવા સુબુદ્ધિ મત્રી આપને નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે-આપની મહેરબાનીથી રાજ્યની ચિંતા કરતાં મને, સવિતારૂપી ચાખાને ખાંડવામાં મુશળ સમાન એવું કુશળ છે, પરન્તુ આપને મળવાની અતિ તીવ્ર ઉત્કંઠારૂપી રાગથી હું', રાજ્યલક્ષ્મી તેમજ પ્રજાજના પીડાઇ રહ્યા છીએ. ખલી શુજાને વિષે સુકુટ સમાન આપને, અમને જલ્દી દશન આપીને ઉચિત રક્ષા કરવી જરૂરી છે,તેા આપે મારા પ્રત્યે મહેરબાની દર્શાવવી જેઇએ. ખાકીનુ શુભા નગરીનું સમસ્ત વૃત્તાંત, જેમ જોયું' તેમ વિચક્ષણમંત્રી, આપની સમક્ષ રહીને, આપના આદેશથી કહી સ ́ભળાવશે.” માદ વિચક્ષણ મ`ત્રીએ, પશુ શરૂઆતમાં પોતે જોયેલ શુભા નગરીનુ` વર્ષોંન કર્યુ” અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
[ ક ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૩ જો
પાછળથી જે ઘણા પ્રકારના મહેાત્સવા થયા તેનુ વર્ણન કયુ". વળી સુબુદ્ધિ મંત્રીએ પોતાનું કરેલ સન્માન વિગેરે હકીકત પણ ભુવનભાનુ ચક્રવતી ને જેવી રીતે બની હતી તેવી કહી સંભળાવી. વિશેષમાં જણાવ્યુ કે-“હે સ્વામિન્ ! વધારે શું કહું? સમસ્ત પ્રજા આપને જોવાને ઉત્કંઠિત તા હતી જ પરન્તુ જયારે આપનુ` સમસ્ત વૃત્તાંત મેં જણાવ્યુ ત્યારે તે આતુરતા બમણી બની ગઇ. વળી, તમારું આશ્ચર્યકારક ચરિત્ર જણાવવા છતાં નાગ રિક સાથે। પૈકી કાઇપણ વ્યક્તિ, શપથ ( સેગન ).લેવા છતાં, શ્રદ્ધા કરતી નથી—તે લેાકા સાચુ' માનતા નથી. કેટલાક લેાકેા એમ કહે છે કે-માવા પ્રકારનો મહાન્ પ્રસિદ્ધિને આપનારી શ્રેષ્ઠ ઋષ્ઠિ મનુષ્યને હાઇ શકે ખરી ? જ્યારે કેટલાક તે કહે છે કે-અમે તે વસ્તુ નજરે જોઈશું ત્યારે જ સાચી માનશું. કેટલાક જણાવે છે કે આ તા મંત્રીની કલ્પના માત્ર છે, જ્યારે કેટલાક દુશ્મન રાજાએ તમારા અપકાર કરવાને ઇચ્છી રહ્યા છે. વિદ્યાધર પુરુષ દ્વારા તમારું અપહેરણુ જાણીને કેટલાક મનસ્વી રાજાએ મંત્રીથી માકલાવાયેલ ખડણી ઉધરાવનારાઓને, માગવા છતાં પણ વિલ`ખથી કર( ખડણી ) આપી રહ્યા છે. વળી તમારા ગાત્રમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયકુમાર પાસેથી કેટલાક રાજાએ કેઈપણુ ઉપાયદ્વારા રાજ્ય હરી લેવાની ચેષ્ટા કરી રહ્યાં છે પરન્તુ સુબુધ્ધિ મંત્રીના ભયને કારણે કોઇપણ રાજા ખુલ્લી રીતે પ્રગટ થઈ શકતા નથી, તે હું સ્વામિન્ ! આપને હવે શુભા નગરીએ પધારવું ઉચિત છે.
આદ રાજાએ વિચાયું કે આ વિચક્ષણ મ ંત્રી ઠીક કહી રહ્યા છે. મારે હવે જવું જોઈએ, જેથી સજ્જનો તેમજ દુર્જનો મારી સ ંપત્તિ જોઇ શકે. વળી સજ્જનોના મનને શાંતિ મળે અને વિવિધ પ્રકારની કલ્પના કરવાવાળા દુર્જનોને સંતાપ પ્રગટે. પછી પોતાના સાસરા કનકરથ રાજવીને ખેલાવીને કાર્ય કુશળ રાજવીએ, સમગ્ર હકીકત જણાવીને રાજ્યની ખાજે તેમને સોંપીને, શ્રીપુરવાસી નગરજનોને શિખામણ આપીને, પોતપોતાનું રાજ્ય સંભાળવા માટે વિદ્યાધરાને સૂચના આપીને, સમસ્ત લેાકેથી પૂજાયેલ, હજારા વિમાન સહિત જીવન– ભાનુ મહાઋદ્ધિ સાથે શ્રીપુર નગરથી ચાલી નીકળ્યા. શત્રુસમૂહને પેાતાની સ'પત્તિ દેખાડવાને માટે, સમસ્ત લેાકેાના હર્ષોંની સાથેાસાથ આકાશમાં ગમન કરતાં, ગીષ્ઠ રાજાઓના અભિમાનને નષ્ટ કરતાં, તેઓને આશ્ચય પમાડતાં, યાચકવગ ને તુષ્ટ કરતાં, રાજાએથી થતાં સત્કારને ઝીલતાં, અભિમાની પુરુષના ગવનું ખ’ડન કરતાં, સ્નેહી રાજાઓને સ ંતાય પમાડતાં “ હે દેવી ભાનુશ્રી ! આ અમુક દેશ છે, આ અમુક નગર છે,” એમ પાતે જ તેણીને જણાવતાં, વગાડાતા ડંકાના વિસ્તરતા ધ્વનિથી સૂચના સાત અવેાને ભય ઉપજવાથી અરુણ સારથિને ખેદ પમાડતાં, ચંદ્ર સરખા: કિરાને પ્રસરાવતાં, કેટલાક વિમાનેદ્વાશં દિવસે પણ આકાશને સેંકડા ચંદ્રવાળું બનાવતાં, ગાઢ અંધકારવાળી રાત્રિઓને વિષે સૂચ ષિ અને જીતી લેનાર વિમાનોદ્વારા;દિવસની:શેાભાને દર્શાવતાં, “ આ શેષનાગ મારા સૈન્યનો ભાર કઈ રીતે ઝીલી શકશે ? '' ૐમ વિચારીને જ હાય તેમ વિમાનદ્વારા આકાશને ભરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
ભુવનભાનુનો સ્વનગરીમાં ભવ્ય પ્રવેશ
[ ૬૩
દેતાં, ભુવનભાનુ રાજાએ અમુક સમયે શુભા નગરીની નજીકના પ્રદેશમાં આવીને મનોહર બગીચાઓને વિષે પિતાનો પડાવ નાખે. રત્નજડિત સુવર્ણ તરણથી ભૂષિત, અનેક પ્રકારની રચનાથી બનાવાયેલા પુષ્પના માંડવાથી સુશોભિત, અનેક પ્રકારનાં મણિઓ યુક્ત લઘુમડથી મનોહર, ચારે દિશાઓમાં મતીઓની લટકતી માળાઓવાળા, મણિની પૂતળીઓથી સુશોભિત સ્તવાળા અને કળશેથી યુકત વિશાળ મંડપ બનાવવામાં આવ્યા. આસોપાલવના પાંદડાઓથી માંગલિક તોરણો ઘરે-ઘરે બાંધવામાં આવ્યા, કલયાણુસૂચક મતીઓની શ્રેણીથી સાથિયાઓ કરવામાં આવ્યા. ભુવનભાનુ રાજાના આગમન સમયે કુંકુમ, અગરુ, ગશીર્ષચંદનના રસથી મિશ્રિત સુગંધી જળવડે પૃથ્વીને સિંચવામાં આવી. બીજા દેશથી લવાયેલા અને તેજસ્વી રેશમી વસ્ત્રોથી વણિકે એ પિતાની દુકાનોને સ પૂર્ણ રીતે શણગારી. સિંદુરના વિલેપનથી હસ્તીઓને અત્યંત મનોહર બનાવવામાં આવ્યા, અશ્વોને શણગારવામાં આવ્યા અને પાયદળ સેના તૈયાર કરવામાં આવી. ચક્રવર્તી પણાની લહમી તથા ભાનુશ્રી આ પ્રમાણે દ્વિગુણલકમીથી શોભિત બનેલા, શ્વેત છત્રથી ભિત, દિવ્ય વિમાનમાં આરૂઢ થયેલા, પુણ્યયોગે ઈંદ્રાણી સાથે જાણે ઈંદ્ર પોતે જ આવી રહ્યા હોય તેમ લોકોના મનમાં શંકા પ્રગટાવતા, આકાશને વનિયુક્ત બનાવતા એવા અનેક પ્રકારના વાજિંત્રોના શબ્દોથી જાણે સમસ્ત લેકેના દુઃખસમૂહને ત્રાસ પમાડતા, અને ઉડાડતા, “જય જય” શબ્દ બોલતા નાગરિક લોકોને કૃપાકટાક્ષથી નિર્મળ દૃષ્ટિવડે જતાં, “આ બંનેએ પૂર્વ જન્મમાં કેવા પ્રકારનું ન સમજી શકાય તેવું પુણ્ય કર્યું હશે કે જેથી તેમને સમાન રૂપ અને ગુણ પ્રાપ્ત થયા છે?એ પ્રમાણે લોકોની ઉક્તિને સાંભળતા, વારાંગનાઓએ અર્પણ કરેલા ઉતમ અધ્યને ગ્રહણ કરતાં, રાજાને જોવામાં વિશ્ન કરતાં નેત્રના નિમેષને કારણે ક્રોધિત બનેલી સ્ત્રીઓથી નેત્રરૂપી પડિયાઓ દ્વારા પીવાતા, વળી કઈ એક સ્ત્રી જેવાના કાર્ય. માં વિશ્વભૂત બનતાં ભ્રમરના ભયને કારણે પોતાના કર્ણમાં રહેલા કર્ણના ભૂષણરૂપ કમળને દૂર કરતી, વળી કે બીજી સ્ત્રી, પોતાના નેત્રના જેટલા વિસ્તારવાળા( લાંબા) કેઈ એક પત્રને કમળમાંથી લઈ લઈને જાણે તેનું અને પિતાના પત્રનું સામ્ય દર્શાવતી હોય તેમ નેત્ર પર તેને સ્થાપન કરતી -આ પ્રમાણે વિવિધ વેથી મનહર સ્ત્રીઓની અનેક રચનાઓદ્વારા ચેષ્ટાઓને જોતા, ભાનુશ્રીને હર્ષપૂર્વક દેખાડતા, પોતાને તેમજ પારકાનો ભેદ રાખ્યા સિવાય તેમજ પાત્રાપાત્રને વિવેક રાખ્યા વિના દીનજનોને નવીન મેઘની માફક દાન આપતા ભુવનભાનુ રાજવી, મનહર ચંદન પુષ્પની માળાથી યુક્ત, ચિત્ર-વિચિત્ર ભીંતવાળા, સુંદર ચંદરવાને વિષે લટકાવેલી મોતીની માળાવાળા, વિવિધ પ્રકારના રત્નજડિત સિંહાસનની કાંતિથી ઇદ્રધનુષની શોભાવાળા, જેમાં માંગલિક કાર્યો થઈ રહ્યા છે તેવા રાજમહેલમાં આવી પહોંચ્યા. ક્ષણમાત્ર સિંહાસન પર બેસીને, વારાંગનાઓએ કરેલી અનેક પ્રકારની કાણુસૂચક વસ્તુઓ વહચ કરી,
બાદે ભક્તિભાવવાળા ભુવનભાનુ રાજવીએ કેટલાક જિનચને પૂજીને, નમસ્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૩ જો
કરીને પેાતાના સ્થાનમાં આવી પહેાંચેલા તેણે ગૃહચત્યની પૂજા કરી. ખાદ સાથે આવેલા વિદ્યાધરાના આવાસમાં વખાણવા લાયક ઉચિત વસ્તુઓ-પદાર્થો મેકલી આપ્યા. ભુવનભાનુ રાજાની સેવા કરવાને ચાહતા રાજાએ ભેટણાં લઇને પોતપેાતાની નગરીથી તે શુભા નગરીએ આવી પહેાંચ્યા, એટલે કેટલાક દિવસે પર્યન્ત તે આવેલા ખેચરે દ્રો અને રાજાઓના ઉચિત સત્કાર કરીને વિદાય કર્યાં.
સુમુદ્ધિ મંત્રીશ્વર પર રાજ્યના ભાર નાખીને, ભાનુશ્રી સાથે ક્રીડાસક્ત ચક્રીના દિવસે પસાર થવા લાગ્યા. કેાઇ એક દિવસે જલકીડાને માટે રાજવી, ભાનુશ્રી વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ સાથે પ્રમદવનમાં ગયા. તે ક્રીડા-વનમાં પોતાની ભાષામાં ખેલતા રાજહુંસના સુગલને, પક્ષીની ભાષા જાણવામાં કુશળ ભુવનભાનુ રાજવીએ લાંબા સમય સુધી સાંભળ્યા કર્યું". તે હંસયુગલ વાર્તાલાપ કરતું બંધ પડયુ ત્યારે ભાનુશ્રીએ ચક્રીને પુછ્યુ કે “ યુગલે આટલા લાંબા સમય સુધી કયા પ્રકારનેા વાર્તાલાપ કર્યો ? તે મને જણાવે. ' ભુવનભાનુએ જણુાવ્યું કે-“ તે હકીકત જાણુવાથી તને શે લાભ છે ? તે હકીકત જાણુવાર્થ ઊલટુ' તુ દુઃખી બનીશ” રાજવીએ આ પ્રમાણે જણાવવાથી અત્યંત ઉત્સુકતાવાળી ભાનુશ્ર ખેલી કે- તેમાં શું અમંગળ થવાનુ` હતુ` ? હે નાથ ! એવુ' તે શુ` છે કે જે આ મને કહી શકતા નથી ? મગળમાં કે અમંગળમાં મને કોઈ પણ પ્રકારના ભય નથી. પૂર્વે જે કમ કર્યા' હાય છે તે પ્રમાણે, રક્ષા કરવા છતાં પણુ, બને જ છે. કાઇ પણ કારણને લીધે તમે કહેવા ઇચ્છતા ન હેા તે હે સ્વામિન્ ! મને જણાય છે કે આજથી આપણા બંનેના હૃદર જુદા પડ્યા જણાય છે. અત્યાર સુધી મારે એવા ખ્યાલ હતા કે આપણા બંનેનુ ચિત્ત મન એક જ છે, પરંતુ અત્યારે આપનુ' વતન તે મારા મતવ્યને નષ્ટ કરે છે, જે ભ્રમરતુ' મન બીજા માલતીના ફૂલ પર ગયું હોય તે પેાતાને આધીન બનેલા ફૂલ પર કયાં સુધી સ્થિર રહી શકે ?'’ આ પ્રમાણે સ્નેહ અંગે ગુસ્સે બનેલી ભાનુશ્રીને ગાઢ આલિંગન આપીને રાજાએ તેણીને કહ્યું કે- હે દેવી ! મારા પ્રત્યે તમે કદાપિ ગુસ્સે ન થશેા. હે સુંર મુખવાળી ! ઘણા પ્રકારના વિકલ્પો કરવા ઘટતા નથી. શુ... પેાતાનું પ્રતિબિંબ દી ઉલટુ બને છે ? જો હું તને તે વૃત્તાંત જણાવીશ તેા તને તે વસ્તુની ઇચ્છા થશે અને જો હુ' તે પદાર્થ તને નહીં લાવી આપીશ તે તને સંતાપ થશે, તેથી હું માનિનિ ! હું તને તે હકીકત જણાવતા નથી, છતાં પણ જો તારા અત્યંત આગ્રહ હાય તે। તું સાંભળ.
રાજહુંસી પેાતાના સ્વામી પ્રત્યે પ્રણયને કારણે ક્રોધિત બનેલી હતી. હ ંસે પ્રણય રસભરપૂર મીષ્ટ વાણીથી હ’સીને જણાવ્યુ` કે-“હે પ્રિયા ! આજે તું શા માટે ઉત્સાહ વિનાની જણાય છે ?” તેણીએ તેને જણુાવ્યું કે સ્નેહ વગરના તમને કહેવાથી શે। લાભ છે ? શરમ વિનાની અને પાપી એવી હું હજી સુધી જીવી રહી છું ? અથવા તે વાસ્તવિક રીતે હું મૃત્યુ પામેલી જ છું, કારણ કે સ્વામીથી અપમાનિત થવાથી જીવવુ એ મૃત્યુ સરખુ' જ છે. પૂ મેં જે તમને કહ્યું હતું તે પ્રમાણે કરા, જેથી મને સુખ આપનાર પુત્રની પ્રાપ્તિ થાય. માશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
રાજહંસે કક્ષ દેવકુમારની કથા.
[ ૬૫ ]
કરતાં નાની હંસીઓને, નેત્રોને આનંદ આપનાર સેંકડ બચ્ચાંઓ જન્મેલા હું જોઈ રહી છું તે નાની નાની હંસીએ પોતાના બચ્ચાંઓની હર્ષપૂર્વક લાલન-પાલન કરે છે અને તેની પુષ્ટિ માટે પાણી તથા કમળના તંતુઓ લાવીને તેને આપે છે–ખવરાવે-પીવરાવે છે, આટલો સમય વ્યતીત થવા છતાં ભાગ્યહીન મને, મારા મનને સંતોષ પમાડનાર પુત્ર થયો નથી. પુત્ર વિના, સર્વ પ્રકારે સંતાપ પ્રગટાવનાર વૃદ્ધાવસ્થામાં હું કઈ રીતે જીવી શકીશ? તે તમે કહો.”
હસે જણાવ્યું કે-“હે પિયા! તું લેશ માત્ર પણ ગુસ્સે ન થા. પુત્ર-પ્રાપ્તિ થવી તે મનુષ્યને આધીન નથી; પરન્તુ કર્માધીન વસ્તુ છે. માતા-પિતાને પુત્રથી સુખ જ પ્રોસ થાય તે કેઈ નિર્ણય નથી. દેવકુમારની માફક કોઈ પુરા પિતાને કષ્ટ આપનાર થાય છે.” એટલે હંસીએ પૂછ્યું કે “તે દેવકુમાર કોણ હતો ? અને તેણે શું કર્યું હતું?” રાજહસે પણ તે કથા નીચે પ્રમાણે રાજહંસીને કહી સંભળાવી.
પૂર્વે કુસુમપુર નામના નગરમાં શત્રુરૂપી અંધકારને નષ્ટ કરવામાં સૂર્ય સરખો તેજસ્વી સૂર નામનો રાજા હતા. તે નગરમાં દત્ત નામનો શ્રેષ્ઠી હતી, અને તેને વિષે, આપણે વિયેગી ન બની જઈએ-જુદા જુદા ન પડી જઈએ એમ વિચારીને જ જાણે હોય તેમ સર્વ પ્રકારનાં ગુણોએ આશ્રય કર્યો હતો. તેને મહાલક્ષ્મી નામની પત્ની હતી કે જેને વિનય ગુણ, રૂપ, સંપત્તિ અને શીલની સાથોસાથ કદાપિ છોડતું ન હતું અર્થાત્ તે પણ અતીવ ગુણશાળી હતી. પરસ્પર આસક્ત ચિત્તવાળા, વંશપરંપરાથી ઉપાર્જન કરેલ ન્યાય દ્રવ્યવાળા, દીનજનેને દાન આપવા, રાત્રિદિવસને પણ નહીં જાણતા એવા અને વિલાસ કરતાં તે બંનેને સમય સુખપૂર્વક પસાર થતો હતો.
કે એક દિવસે ગોખમાં બેઠેલી, ભક્તિપરાયણ દાસીદ્વારા પગચંપી કરાવતી, સમસ્ત શરીરે આભૂષણથી ભિત, કપૂરમિશ્રિત તાંબૂલ ચાવતી, પાનના રસની પીચકારી ઊડાડતી તે જ લકમી સરખી મહાલક્ષમીએ પિતાના મહેલના નજીકના આવાસમાં રહેલી, પલ ગ પર બેઠેલી, કેઈએક યુવાન બાલાને, પોતાના બાળકને રમાડતી જોઈ. એટલે અનંત ભના અભ્યાસને લીધે મોહવશ બનેલી તેમજ નિસ્તેજ વદનવાળી તેણીએ વિચાર્યુ” કે- “ અમારા પાસે રહેલ પુષ્કળ ધનથી પણ શો લાભ? કારણકે હસતા મુખવાળા, સ્તનપાન કરવાની ઈચ્છાવાળા, ઊંચા મુખવાળા પોતાના પુત્રને મારા મેળામાં બેસાડીને હું લાલન-પાલના કરી શકતી નથી. પુત્ર વિનાના મહેલને હું શ્મશાન તુલ્ય સમજું છું. પોતાના પુત્ર સિવાય પોતાનું દ્રવ્ય પણ પારકું બને છે. પુત્ર વિના વૃદ્ધાવસ્થામાં કઈ પણ પ્રકારની શાંતિ મળી શકતી નથી. જેનું નામ પશુ જાણવામાં આવતું નથી તેવા દેવને પણ કેણ પૂજે છે ?'
આ પ્રમાણે અચાનક શ્યામ મુખવાળી પોતાની શેઠાણી મહાલક્ષમીને જોઈને, પારકાના અભિપ્રાયને જાણવામાં કુશળ તે કુશલા નામની દાસીએ તેણીને કહ્યું કે “હે સ્વામિની !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જો
હાથમાં મસળાયેલી માલતી પુષ્પની માળાની માફક તેમજ દિવસે ચંદ્રની રેખાની જેમ તું અચાનક કાંતિ રહિત કેમ બની ગઈ? શું હવામીએ કહેલ કંઈપણ અપ્રિય તને યાદ આવી ગયું? અથવા તે શું તમારા કુટુંબી જનોને મળવાની ઉત્કંઠા થઈ છે? લાંબા સમયથી રક્ષાચેલા ધનનો શું નાશ થયે છે? અથવા તો સેવકવર્ગમાં કેઈએ શું તમારા હુકમનો અનાદરતિરસ્કાર કર્યો છે? અથવા તે શું શરીર કંઈ અસ્વસ્થ બન્યું છે? લાંબા સમયથી ઈચછેલ કોઈ મનોરથ શું ફળે નથી ? મહેરબાની કરીને મને જે હોય તે સ્પષ્ટ જણાવે જેથી દત્ત શ્રેષ્ઠીને જણાવીને તમારું વાંછિત સિ & કરું.” ત્યારે મહાલક્ષમીએ જણાવ્યું કે
શ્રેષ્ઠીના પ્રસાદથી મને સર્વ પ્રકારે સુખ છે; ફક્ત સંસારસુખના કારણભૂત પુત્રની પ્રાપ્તિ નથી થઈ. આ પુત્ર-સુખ તો પૂર્વે ઉપાર્જન કરેલ કર્મને જ આધીન છે. પુરુષોનો પુરુષાર્થ લેશમાત્ર કામ આવતું નથી. તારે આ હકીકત શ્રેષ્ઠીને જણાવવી નહીં, કારણકે તેથી તે પણ મારી માફક દુઃખદ ન બને. ”
પછી વસ્ત્રાભરણોથી સુશોભિત, અને કીડા કરતાં બીજાઓના બાળકોને તેણી જીવે છે તેમ તેમ તેણે ખિન્ન બને છે. અમાવાસ્યાના ચંદ્રબિંબની માફક ખિન્ન બનેલી તેણે કેટલાક દિવસ બાદ અત્યંત દુર્બળ બની ગઈ. તેણીને તથા પ્રકારની દુબળી જોઈને દત્ત શ્રેષ્ઠીએ તેણીને પૂછયું કે-“દેદીપ્યમાન દાવાનલથી બળેલી લતાની માફક તું કેમ દેખાય છે?” ત્યારે શ્રેણીને કઈ પ્રકારનું દુઃખ ન થાઓ” એમ વિચારીને તેણીએ કંઈ પણ કારણ જણાવ્યું નહિ એટલે શ્રેષ્ઠીએ નૈમિત્તિકોને પૂછ્યું. ગ્રહબળની ગણત્રી કરીને તેઓએ જણાવ્યું કે-“તમારી પનીને સૂર્ય પીડી રહ્યો છે, તે પજા કરવાથી તે શાન્ત થશે.” ત્યારે દત્ત શ્રેષ્ઠીએ સૂર્યની પૂજા માટે ઘણું દ્રવ્ય તેઓને આપ્યું. એટલે દ્રવ્યની લાલસાથી તેઓ બીજા બીજા ગ્રાની પીડા બતાવવા લાગ્યા. આ રીતે ઘણું દ્રવ્ય વાપરવા છતાં પણ પોતાની પત્નીને કોઈપણ પ્રકારનો લાભ નહીં જઈને મેહના વશથી તેણે તેને મંત્રવાદીઓને બતાવી, ત્યારે મહાલક્ષમીએ કહ્યું કે-“હે સ્વામિન્ ! નકામો દ્રવ્યવ્યય ન કરે. એગ્ય સમયે હું સ્વયં જ સાજી થઈ જઈશ.” દત્તે જણાવ્યું કે-“શું તારા કરતાં દ્રવ્ય મને વધારે વહાલું છે? શું માણસને સેના કરતાં તેને મેલ વહાલો હોઈ શકે ? ” આ પ્રમાણે અટકાવવા છતાં પણ શ્રેષ્ઠી દ્રવ્ય
ચય કરતાં અટકો નહીં ત્યારે મહાલક્ષ્મી એ પિતાનો મનોરથ તેને જણાવી દીધું એટલે દત્ત પિતાના બંને હાથને ઘસતાં કહ્યું કે-“પુત્રપ્રાપ્તિના વિષયમાં તેં તારા આત્માને ખેદયુક્ત બનાવ્યું તે ઠીક કર્યું નહીં. હવે હું તથા પ્રારે કરીશ જેથી તને પુત્રપ્રાપ્તિ થશે. મનને પુરુષાર્થ કરવાથી હમેશા લાભ થાય છે. સ્વામીના આવા પ્રકારનાં વચને સાંભળવાથી મહાલક્ષમીનાં અંગો વકફવર બની ગયા. જેમ વસંતઋતુની શરૂઆતથી જ લતા બે વિકસ્વર બને છે.
કે એક દિવસે પવિત્ર થઈને, સ્ત્રીને શિખામણ આપત, પૂજાના સાધન-સામગ્રીવાળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
દેવીપ્રસાદથી દત્ત શ્રેષિએ કરેલ પુત્રપ્રાપ્તિ
[ ૬૭ ]
તારા મરથ પરિપૂર્ણ થાઓ” એમ વૃદ્ધ સ્ત્રીઓથી અપાતા આશીર્વાદને હર્ષ પૂર્વક ગ્રહણ કરતે, નિર્મળ અંતઃકરણવાળ દત્ત શ્રેણી, થોડા પરિવાર સાથે, પિતાના નગરના બહારના ઉદ્યાનમાં રહેલા મહાદેવના મંદિરમાં સ્થાપિત કામદુધા નામની દેવીની આરાધના કરવા માટે હર્ષપૂર્વક ચાલી નીકળે. તે દેવીને હવણ કરાવી, વિલેપન કરીને તેમજ પૂજા કરીને તેણે કહ્યું કે-“હે દેવી! હવેથી તારા ચરણે જ મારા શરણભૂત છે” આ પ્રમાણે બોલીને તે પવિત્ર મંદિરમાં દર્ભના સંથારા પર બેસીને, અને સાત્વિક વૃત્તિ ધારણ કરીને ઉપવાસ કરવા લાગ્યા. સાતમા ઉપવાસે ધ્વનિ કરતાં ઝાંઝરના શબ્દદ્વારા પોતાના આગમનને સૂચવતી કામદુધા દેવી તેની સમક્ષ પ્રત્યક્ષ થઈ. પિતાના દિવ્ય આભરણદ્વારા સર્વર પકાશને પ્રસરાવતી દેવી બેલી કે- “હે પુત્ર ! હું તને પ્રસન્ન થઈ છું, તારી ઈચ્છામાં આવે તે વરદાન માગ.” બાદ દત્ત શ્રેષ્ઠીએ મસ્તક પર બે હાથ જોડીને દેવીને જણાવ્યું કે - “હે દેવી ! મારે ભાર ઊપાડવાને સમર્થ અને હર્ષ પમાડનાર એ પુત્ર મને આપે.” ત્યારે ખિન્ન મુખવાળી દેવીએ જણાવ્યું કે “તે અયોગ્ય સમયે મારા પાસે પુત્રની માગણી કરી છે, જેથી તારે વિનાશ કરનાર પુત્ર તને પ્રાપ્ત થશે. જે તું કેટલાક દિવસો રાહ જુએ તે તને કીર્તિ, લક્ષમી, વિનય અને સુખ આપનાર એ પુત્ર આપું.” દત્તે વિચાર્યુ કે-“જે હ’ કેટલાક દિવસો પર્યન્ત રાહ જઈશ તો મહાલક્ષમી મૃત્યુ પામશે અને લોકોમાં મારી હાંસી થશે. હવે હું વધારે ઉપવાસ કરવાને સમર્થ નથી. આ દેવી બહાનું બતાવી રહી છે. ભલે જે થવાનું હોય તે થાય, પણ મારા આયુષથી ભલે મારી પત્ની જીવતી રહે. પુત્રથી તો મારું મૃત્યુ તે જમ્યા પછી ઉચિત કાળે થશે, પરંતુ મારી પત્ની તે હમણાં જ મૃત્યુવશ થઈ રહી છે. “આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે-“હે દેવી! મને હમણાં જ પુત્ર આપે.” ત્યારે આમાં મારો કોઈ દોષ નથી” એમ બોલીને દેવીએ તેને જણાવ્યું કે-“પશ્ચિમ દિશામાં એક આમ્રવૃક્ષ છે તેનું એક ફળ તું ગ્રહણ કરજે.”
દેવી અંતર્ધાન થયા બાદ તેણે આંબાના ઘણું ફળો ગ્રહણ કર્યા. ભવિષ્યમાં પુત્ર ચાર થવાને હાઈને તે દત્ત શ્રેષ્ઠી સજજન હોવા છતાં તેનું આવા પ્રકારનું ચિત્ત થયું. એટલામાં તે ઘણા ફળે લઈને નીચે ઊતરે છે તેવામાં તેના ખોળામાં ફક્ત એક જ ફળ રહ્યું; બાકીના પાછા વૃક્ષ પર ચોટી ગયા. વિસ્મય પામેલ અને પિતાના અનુચિત કાર્યને વિચાર કરતાં તેણે એક કેરી પિતાની પત્નીને આપી અને સંતોષ પામેલી તેણીએ તે ફળ ખાધું. તે જ દિવસે દેવીના પ્રભાવથી તેણીએ ગર્ભ ધારણ કર્યો અને તેની સાથોસાથ તેણીના અંગે પાંગ પણ પુષ્ટ બનવા લાગ્યા. તીખા, ખાટા, કડવા અને ખારા પદાર્થોને નહીં ખાતી અને નિરંતર મંદમંદ ગતિએ ચાલતી તે, કૃપણ માણસ જેમ ધનની રક્ષા કરે તેમ ગર્ભનું રક્ષણ કરવા લાગી. તેણીના ગર્ભ સંબંધી દેહલાને દત્ત પૂર્ણ કર્યા અને તેણીએ પણ સંપૂર્ણ સમયે દેવ સરખા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે સમયે, વાજિંત્ર, ગીત અને નૃત્યથી મનેહર, પુષ્કળ અક્ષતથી ભરેલા પાત્રવાળે, મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જે
જનોને માન્ય, કુળની સૌભાગ્યવતી સ્ત્રીઓએ પિતાના સેંથામાં કુંકુમ પૂરેલ છે તે, નાગરવેલ, સેપારી તથા શ્રીફળ અને ઉત્તમ વસ્ત્રથી પર્ણ થાળીવાળો, દીનજનોને તેની ઈચ્છા કરતાં પણ અધિક દાન દેવાતો, અને ઈષ્ટ દેવનું પજને કરાતો એ વપન મહોત્સવ થયે. એક માસ વ્યતીત થયા બાદ તેનું દેવ સરખું રૂપ હોવાથી માતાપિતાએ તેનું ઉત્સવપૂર્વક
દેવકુમાર" એવું નામ રાખ્યું. પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતે તે બીજના ચંદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યો. દત્ત, પિતાની સંપત્તિ અને સ્વેચ્છાને અનુરૂપ સુંદર અને જાત-જાતના વસ્ત્રો તથા આભૂષણે પહેરાવવા લાગ્યો. તેને કળાને ગ્રહણ કરવા ગ્ય જાણીને દત્તે તેને કલાચાર્યને સેપે ત્યારે તેણે કમપૂર્વક સુંદર અભ્યાસ-શિક્ષા ગ્રહણ કરી લીધી. દત્તે કલાચાર્યને એટલું બધું ધન આપ્યું કે જેથી તેની સાત પેઢી સુધી દ્રવ્ય નાશ ન પામે. પછી સરખા કુળ અને શીલવાળી શ્રેષ્ઠી કન્યા સાથે તેને મહત્સવપૂર્વક પરણાવ્યું. દેવકુમાર
Iની પરિણીત સ્ત્રી સાથે વાત માત્ર પણ કરતો નથી એટલે તેના પિતાએ તેને ભોગ-વિલાસને માટે ખરાબ મિત્રોની સાથે જોડો. દેવમંદિરમાં થતાં ઉત્સવોને જેવાને માટે તે મિત્ર સાથે જતો હતો, પરંતુ વેશ્યાઓના બેલાવવા છતાં તે તેણીના ઘરે જાતે ન હતો. શ્રેષ્ઠી તેના મિત્રોને દેવકુમાર સંબંધી વૃત્તાંત પૂછતાં ત્યારે તેઓ જેવું હતું તેવું કહેતા, પરંતુ તે ભેગાસક્ત ન બનવાથી દત્ત શ્રેષ્ઠી સંતાપ પામતા હતા.
કે એક દિવસે તે દેવકુમાર પિતાના દુરાચારી મિત્ર સાથે રાજાએ સુંદર રત્નોથી બનાવેલ દેવમંદિરમાં ગયો. ત્યાં તેણે સુવર્ણના તારણની પાસે, જાણે હાસ્ય કરતી હોય અથવા બોલી રહી હોય તેવી એક મણિની પૂતળી જઈ, ત્યારે તે જાણે ચિત્રમાં આલેખેલ હેય તેમ ઊંચું મુખ રાખીને નિનિમેષ નયને તે પૂતળીના અંગે જેવા લાગ્યા, જાણે કામદેવના બાણથી તે વીંધા હોય તેમ ભૂમિ પર તે સ્થિર થઈ ગયો અને બોલ્યા કે-“મેં આજે લાંબા સમયે નેત્રદ્વારા સૌંદર્યનું પાન કર્યું છે, હે પૂતળી! તું કાંઈક બોલ કે જેથી મારા બંને કણે સાર્થક બને, અથવા તે સ્ત્રીઓ પ્રથમ મેળાપે બોલવાને સમર્થ થઈ શકતી નથી તેં તે મારા આત્માને સરલ દષ્ટિથી કૃતકૃત્ય બનાવ્યો છે, પરંતુ તારા આ મર્મસ્થળને વીંધનારા કટાક્ષોને કારણે હું તને જોઈ શકતો નથી. ” આ પ્રમાણે બોલતા તેના પ્રત્યે હસીને મિત્રોએ કહ્યું કે તમે તેની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે? આ તે રત્નની પૂતળી છે.” મિત્રોએ આમ કહેવાથી વિશ્વાસ ન થવાથી તે પૂતળીને સ્પર્શ કરીને લજજાળુ બનેલ તેને મિત્રોએ કહ્યું કે “હે મિત્ર! તુ ખેદ ન કર. જેનું સ્વરૂપ જોઈને શિલ્પીએ આ પૂતળી બનાવી છે તે જ વ્યક્તિને અમે તને દેખાડીએ. આ પૂતળીને વિષે તને આટલો બધે શે આદર ઉપજ્યો છે?” કુમારે કહ્યું કે- “ગ્રહ સરખા રાગથીસનેહથી પહેલેથી જ હું વિટંબના પામી રહ્યો છું અને હમણાં પણ હે મિત્રો ! તમે મને છેતરી રહ્યા છે.” એટલે મિત્રએ અનેક પ્રકારનાં સેગન ખાઈને જણાવ્યું કે “આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
દેવકુમારનું વેશ્યાના મંદિરે ગમન
[ ૧૮ ]. પૂતળીની જે રીતે ઉત્પત્તિ થઈ છે તે તું સાંભળ. - કેટલાક વર્ષો પૂર્વે અહીં દૂર દેશથી, વિશિષ્ટ જ્ઞાનવાળો કોઈ એક સુતાર આવ્યો હતું. તેણે રાજાની રાજસભામાં સૌભાગ્યમંજરી નામની વેશ્યાનું પ્રતિબિંબ બનાવવા બીડું ઝડપ્યું. જે કઈ સૌભાગ્યમંજરીનું યથાસ્થિત પ્રતિબિંબ કોતરશે તેને હું હેશિયાર માનીશ. જ્યારે બીજા સુતારે તેમ કરવાને અશકત નીવડ્યા ત્યારે તે પરદેશી સુતાર તે પ્રતિબિંબ ઘડવા લાગે. વસ્તુને બનાવતા બ્રહ્મા દ્વારા ધુણાક્ષરન્યાયથી સૌભાગ્યમંજરી બની ગઈ તેમ પૂતળી ઘડતાં એવા તે સુતારને કંઈક સાદશ્ય પ્રાપ્ત થયું એમ રાજાએ જાણ્યું. અને તેને મળતાવડી પૂતળી બની ગઈ.”
આ પ્રમાણે હકીક્ત સાંભળીને તેણે તેણીના આવાસ-મંદિર સંબંધી પૃચ્છા કરી ત્યારે મિત્રોએ કહ્યું કે-“તે સ્થળ બહુ દૂર નથી.” ત્યારે તેઓની સાથે તે વેશ્યાના મંદિરે ગયો. નિધાન સરખા આવતાં તેને થોડા દૂરથી જ જોઈને અકાએ તેને બોલાવવા માટે દાસીને મોકલી. જેમાં અગરુનો ધૂપ સળગી રહ્યો છે તેવા, પુષ્પના ગુચછા સરખા મતીસમૂહવાળા, ચિત્ર-વિચિત્ર અને મણિના પડથારવાળા વાસગૃહમાં રહેલી, હીંડોળા પર શયામાં બેઠેલી, હસ્તમાં રાખેલ દર્પણમાં પિતાના રૂપને જોતી એવી પિતાની પુત્રી સૌભાગ્યમંજરીની પાસેથી જલ્દી ઊભી થઈને તેણે તે કુમારની સામે ગઈ. અને રત્નની ઝારીમાંથી પાદ–પ્રક્ષાલન માટે પાણી આપ્યું.
પછી પોતાના મિત્રવર્ગને રજા આપીને અત્યંત સન્માન અપાયેલ તે દેવકુમાર, સૌભાગ્યમંજરીથી અપાયેલ આસન પર બેઠે. કપટ-નાટકમાં કુશળ તે અકકા સ્વાગતકુશળ પ્રશ્નો પૂછવાપર્વક તેને ખુશ કરવા માટે મધુર વચન બોલવા લાગી. હે સુંદર પુરુષ! તમને જોવાથી મારા નેત્રો કૃતકૃત્ય બન્યા છે. અગણિત પુણ્યને લીધે, દુઃખને નષ્ટ કસ્નાર તમારું દર્શન અમને થયું છે. તમારા ચરણકમળથી પવિત્ર બનેલ અમારું મંદિર મથક બન્યું છે. અને સૌભાગ્યમંજરીએ આજે જયપતાકા પ્રાપ્ત કરી છે. અકક્કાના વચના સાંભળતાં અને તેની પુત્રી સૌભાગ્યમંજરી વેશ્યાને જોતાં તેણે મિત્રોનું વચન સત્ય માન્યું તેમજ પોતાની જાતને પણ સ્વર્ગમાં રહેલી જાણી.
હર્ષિત બનેલ અકાએ દાસીઓને આદેશ કર્યો કે “દેવકુમારને જલદી સ્નાન કરાવે.” ભાસીઓએ સ્નાનગૃહમાં તેને લઈ જઈને તથાપ્રકારે તેનું તૈલાદિકથી અત્યંગન કર્યું કે જેથી અત્યંત સુખને લીધે બીજું બધું તે ભૂલી ગયો. પછી તે દાસીઓએ સુગધી જળથી ભરેલા સુવર્ણના કળશ દ્વારા સાવધાન બનીને મણિમય ઊંચા આસન પર બેઠેલા તેને સ્નાન કરાવ્યું તેના શરીરને વસ્ત્રથી લૂંછીને, ઉતમ વસ્ત્રો આપીને, વિલેપન કરીને તેને કપૂરમિશ્રિત તાંબૂલ આપ્યું. પછી અકાએ તેને જણાવ્યું કે-“ડા સમય સુધી આ પલંગ પર બેસીને આરામ કરે જેટલામાં ઉત્તમ રસવતી તૈયાર થઈ જાય.” ક્ષણ માત્ર આરામ લઈને તે સૌભાગ્યમંજરીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
{ ૭૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જે
સાથે શુષ્ક તેમજ આ રસવાળા ફળ યુક્ત એક જ થાળમાં સાથે બેઠે, અને સમસ્ત ઇદ્રિયાને હર્ષ આપનાર, સુંદર મીષ્ટ તથા ખારા જળપાનથી, તેમજ રાજાને લાયક બુદ્ધિ અને બળને વધારનાર ભેજન કર્યું
રાત્રિસમયે ભોગાસક્ત બનીને તેણે સૌભાગ્યમંજરી સાથે ઉત્તમ પ્રકારના ભેગો ભેગવ્યા. સૌભાગ્યમંજરીએ તેને તેવા પ્રકારે પોતાની બુદ્ધિથી રંજિત કર્યો કે જેથી દેવકુમાર આ સંસારને વિષે તેણીને જ સારભૂત માનવા લાગ્યા. દેવકુમાર દાસીને હમેશાં પોતાની મુદ્રિકા આપીને પિતાના ઘરેથી સુવર્ણ મંગાવવા લાગ્યો અને તેની માતા મહાલક્ષમી પણ પુત્રનેહને કારણે પાંચ સો સોનામહેર એકલવા લાગી. જેમ જેમ તેના ઘરેથી સુવર્ણ આવવા લાગ્યું તેમ તેમ પારકાના ધનમાં અત્યંત લુબ્ધ બનીને અક્કા તેને વિશેષ-વિશેષ સત્કાર કરવા લાગી. ચક્કાએ સૌભાગ્યમ જરીને સુચના આપી કે- “તારે તથા પ્રકારે સદભાવપૂર્વક દેવકુમાર સાથે વર્તવું કે જેથી તે તને આધીન બની જાય.” તેણીએ પણ તેને તથા પ્રકારે વશ કરી લીધું કે જેથી તેણીનો વિરહ સહન કરવાને તે શક્તિમાન ન થાય. દેવકુમાર કોઈ વખત હર્ષાવિત અને સંગીતમાં કુશળ સ્ત્રી સમૂહથી કરાતા ત્રણ પ્રકારના વાઘ. ગીત અને નૃત્યને જેતે હતે. કેઈવાર સૌભાગ્યમંજરીથી વગાડાતી વીણાને સાંભળતું હતું તે કઈવાર ઉઘાનક્રીડા કરતે હતે. ગાયક લોક સંગીત દ્વારા તેનું ગાન કરતા હતા અને બંદીજને તેની પ્રશંસા કરતા હતા. આ પ્રમાણે રત્નમય મંદિરમાં રહે તે દિવસ-રાત્રિને પણ જાણતો ન હતો. આ પ્રમાણે ભોગરૂપી કાદવમાં ડૂબેલા તેણે તેણીની સાથે બાર વર્ષ પર્યન્ત ભોગ ભોગવતાં બાર કોડ સેનૈયાને વ્યય કર્યો.
કે એક દિવસે અકાએ મુદ્રિકા આપીને, હજાર સોનામહોર લાવવાને માટે દાસીને તેના ઘરે મોકલી. હવે તે દેવકુમારની માતા મહાલક્ષમી, નામ માત્રથી મહાલક્ષમી રહી હતી અર્થાતેનું દ્રવ્ય ખલાસ થઈ ગયું હતું તેથી અશ્રુ સારીને તેણીએ પિતાના શરીર પર રહેલા આભૂષણ તે દાસીને આપ્યું. દાસીએ પણ તે વૃતાંત કહેવાપૂર્વક દેવકુમારની સમક્ષ તે આભૂષણ મૂકયું, ત્યારે તે સંબંધી વિચાર કરીને સૌભાગ્યમંજરીએ દાસીને જણાવ્યું કેપાછી જઈને આ આભૂષણ દેવકુમારની માતાને પાછું આપી આવ. દાસીએ પણ તથા પ્રકારે કર્યું. સૌભાગ્યમંજરી પણ પૂર્વની માફક દેવકુમારની શુશ્રષા કરવા લાગી. પછી અકાએ સૌભાગ્યમંજરીને કહ્યું કે- “હે પુત્રી ! આ ધનહીન દેવકુમારનો તું ત્યાગ કર.” એટલે તેeણીએ જણાવ્યું કે- “હે માતા ! કોડા સેનામહોરને આપનારા આ પુરુષને કેમ ત્યાગ કરી શકાય? આ કુમાર હમેશ માટે ભલે અહીં રહે. બીજા કેઈની કે ધનની હવે મારે જરૂર નથી. આંખ વિનાના મુખની માફક ગુણુશાળી દેવકુમાર રહિત ધનથી શું પ્રયોજન છે?” સૌભાગ્યમંજરીનો તથા પ્રકારને આગ્રહ જોઈને અક્કાએ પિતાની દાસીઓને સૂચના આપી
તુમારે દેવકુમાર પ્રત્યે તથા પ્રકારે અયોગ્ય આચરણ કરવું કે જેથી તે પોતે જ આપડ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
દેવકુમારને દ્રવ્ય પ્રાપ્તિ માટે પ્રયાસ.
[ ૭૧ ]
મંદિરમાંથી નીકળી ચાલ્યો જાય. ત્યારથી તે દાસીઓ દેવકુમારની આજ્ઞા માનતી નહી અને માનતી તે વિલંબથી કાર્ય કરતી. હવે દાસીઓ તેને ખેતરમાં રહેલા ચાડીયા પુરુષની માફક માનવા લાગી.
કેઈએક દિવસે પ્રાતઃકાળે તે કુમારની સમક્ષ કોઈ એક દાસી દંતમંજન કરવા લાગી, તેને બીજી દાસીએ કહ્યું કે “તું કેમ ધૂળ ઉડાડી રહી છે? શું તું દેવકુમારને જોતી નથી?” “જો તને આ કુમાર પ્રિય છે તે તેની સન્મુખ રહીને તારો અને છેડો આડો ધર.” આ પ્રમાણે પરસ્પર બોલતી તે બનેને કૃત્રિમ કેપને ધારણ કરતી અકાએ અટકાવી. આ પ્રસંગ પરથી દેવકુમારે વિચાર્યું કે–અહીંથી મને દૂર કરવાને આ પ્રપંચ થઈ રહ્યો છે. નિર્ધન પુરુષ - ને ત્યાગ કરે તે વેશ્યાને ધર્મ છે. અને વેશ્યાઓ સિવાય વિષયજન્ય સુખ બીજે સ્થળે મળી શકતું નથી, તે હવે હું ઘરે જઈને દ્રવ્ય પ્રાપ્ત કરવાનો ઉપાય કરું. આ પ્રમાણે વિચારીને મુખભાવનો અંશ પણ ફેરફાર ન થવા દેતાં સૌભાગ્યમંજરીને તેણે કહ્યું કે-“હે પ્રિયે ! મને અહીં રહ્યાને બાર વર્ષ વ્યતીત થઈ ગયા છે, તે પિતાના ચરણમાં નમસ્કાર કરવાની મને ઉત્કંઠા થઈ છે તો હું ઘરે જવા ઈચ્છું છુ.” ત્યારે સૌભાગ્યમંજરીએ કહ્યું કે-“શું મારી ગેરહાજરીમાં કોઈએ તમારો અનાદાર કર્યો છે ? અથવા તે શું મારો કોઈ પણ જાતને અપરાધ થયે છે? કે જેથી મારા પ્રત્યેનો પ્રેમ ઓછો થયે ? ” દેવકુમારે કહ્યું કે–“ હે સુંદરી ! તે કહ્યાં તે પૈકી એક પણ કારણ નથી. ફક્ત મને જવાની ઉત્કંઠા થઈ છે. કેટલાક દિવસો બાદ હું પાછો આવીશ. ” આ પ્રમાણે કહીને દેવકુમાર ચાલ્યા ગયા બાદ અક્કાએ તે ઘરને શોક રહિત માન્યું, જ્યારે સૌભાગ્યમંજરીએ તેને ભૂતોને રહેવા યોગ્ય માન્યું. દેવકુમારે ઘરે આવીને, માતાને પ્રણામ કરીને પૂછયું કે-“આપણું ઘર આવું જીર્ણ કેમ બની ગયું ? આપણો સેવકવર્ગ કયાં ચાલ્યો ગયો? પિતા ક્યાં છે? તમારી વહુ
ક્યાં છે?” ત્યારે મહાલક્ષમીએ જણાવ્યું કે-“હે પુત્ર!ધન વિના ઘરની આવી દુર્દશા થઈ છેઃ સેવકવર્ગ ચાલ્યો ગયો છે અને તારા પિતા દુકાને ગયા છે. હમણાં આપણી પાસે કઈ એવી વસ્તુ નથી કે જેથી તારા પિતા વ્યાપાર કરી શકે. અને નિરાશ બનેલી તારી પત્ની પિતાના પિયર ચાલી ગઈ છે. હે પુત્ર! હમણાં તેં તારા ઘરને જે યાદ કર્યું છે તે ઠીક કર્યું. પુત્રથી જેને સુખપ્રાપ્તિ થઈ છે તે માણસ બીજા જ કઈ છે, જ્યારે અમને તો તારા જેવા પુત્રથી ફક્ત અસુખ જ મળ્યું છે. હવશ બનીને અમે બંનેએ તને દુરાચારીઓની સોબતમાં મૂકો અને તારા ખાતર મેં સર્વ દ્રવ્ય વેડફી નાખ્યું. ” અકાળે થયેલા પરાભવને કારણે, સૌભાગ્યમંજરીના વિયોગથી, માતાના ઉપાલંભથી અને પિતાના ભયને કારણે તે ઉદ્વિગ્ન બની ગયો. તેને દિશા શૂન્ય દેખાવા લાગી. બાદ તેણે વિચાર્યું કે મેં જેટલું પિતાનું દ્રવ્ય વાપર્યું છે તેટલું દ્રવ્ય હું પેદા કરું તે જરૂર હું અનુણી બની શકું.
સર્વ પ્રકારના ઉપાયો દ્વારા ઘણા કાળે દ્રવ્ય પ્રાપ્તિ થઈ શકે, પરંતુ જદી દ્રવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
[ ૭૨ )
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૩ બે
⭑
મેળવવાના કાઇ ઉપાય મળી જાય તે સારું' આમ વિચારીને ભ્રમણ કરતાં તેણે એક ચેગિનીને જોઈને નમસ્કાર કર્યો, ત્યારે તેણીએ તેને આશીર્વાદ આપ્યા કે−તુ. કરાડ દિવાળી પર્યંન્ત જીવ. દેવકુમારે ચેગિનીને કહ્યુ કે “ હું પુય ! એવા આશીર્વાદ ન આપે।. “ તું જલ્દી મૃત્યુ પામ ” એવે આશીર્વાદ આપે, કારણ કે દુઃખી એવા મને જીવવાથી શું ? ચેગિનીએ પૂછ્યું કે- તને શું દુઃખ છે ? ” કુમારે કહ્યું કે- હું દ્રવ્ય રહિત છું ’’ ત્યારે તેણીએ તેને એક ગુટિકા આપીને જણાવ્યું કે આ ગુટિકાના પ્રભાવથી તું ઇચ્છિત રૂપ કરી શકીશ. અને હે પુત્ર ! ફરીથી પણ તું તારા મૂળ રૂપને મેળવી શકીશ. સ્વભાવથી જ આ ટિકાની આવા પ્રકારની શક્તિ છે.”
દેવકુમાર પણ આવી ટિકાની પ્રાપ્તિથી હર્ષિત બન્યા. પછી યાગિનીને પ્રણામ કરીને પેાતાના ઘરે આબ્યા, એટલે તેની માતાએ દત્ત શ્રેષ્ઠીને કહ્યું કે મેં પૂર્વે પુત્રને ઠપકા આપ્યા છે, તે હવે તમારે તેને કશું કહેવુ' નહીં. જો તેને તાડન કરવામાં આવશે તે કઇ પણ અન કરશે અથવા તેા કાઈપણ સ્થળે ચાલ્યા જશે.”
કાળક્રમે ઇંદ્ર મહે।ત્સવ પર્વ પ્રસંગે સમસ્ત જનતા આનંદમાં આસક્ત બનીને સ્વેચ્છાપૂર્ણાંક વિચરી રહી હતી જ્યારે દેવકુમારના મનમાં આવા કુવિકલ્પ ઉદ્ભવ્યે. કે– ‘ હું રાજ મહેલમાં જઇને ચારી કરું કે જેથી મારા સઘળા મનેરથા પૂર્ણ થાય. સામાન્ય માણુસને ત્યાં યારી કરવાથી શું? સિંહની લપડાક મદોન્મત્ત હસ્તીઓના કુંભસ્થળ પર જ પડે છે. સુખમાં તૃણને ગ્રહણ કરતાં મૃગના ટોળા પર તે હલ્લા કરતા નથી.” આમ વિચારીને યમ રાજની જિહ્વા સરખી તીક્ષ્ણ છરી લઈને, સાહસિક એવા તેણે વસ્ત્રવડે પેાતાનુ મુખ ઢાંકયું. ‘ હું ઉત્સવ જોવા માટે જઉં છું” એમ પિતાને જણાવીને દેવકુમાર ચાલી નીકળ્યા. ત્યારે દત્તે વિચાર્યું કે- જે પ્રકારને વેષ ધારણ કરીને દેવકુમાર ચાહ્યા જાય છે તે ઠીક થતુ` નથી, એટલે હું તેની પાછળ જાઉં ” એમ વિચારીને હાટ બંધ કરીને તે તેની પાછળ ચાલી નીકળ્યેા.
આ બાજુ જતા એવા દેવકુમાર રાજમહેલના દ્વારે આવી પહોંચ્યા અને દૈવયાગથી તેને ઉઘાડુ જોયુ, ખાતર પાડવા માટે ભી'ત તેાડી, અંદર પ્રવેશ કરીને તેણે પલોંગમાં રહેલ એકલા રાજાને જ જોયા; તેમજ તે પલોંગના પાયાએને પશુ બહુમૂલ્ય રત્નજડિત જોયા. સમગ્ર રાજ્યના સારભૂત આ પાયાએ છે એમ વિચારીને તે ગ્રહણ કરવાની ઈચ્છાવાળા તેણે એક પાયાને ખેચી લઇને તેની જગ્યાએ એક ખુરશી મૂકી દીધી. બાદ બીજો અને ત્રીજે પાયે પણ ગ્રહણ કરી દીધે. આ બાજુ તેને રાજમહેલમાં પ્રવેશ કરતા જોઇને ભય પામેલા ઇત્ત શ્રેષ્ઠીએ વિચાર્યું કે-“ આજે મારા મૃત્યુના સમય આવી પડાંા જગાય છે, કારણ કે કામદુધા દેવીનું વચન અન્યથા યશે નહીં કારણકે અત્ય’ત ઉત્સુક બનીને મેં તે સમયે આવા દુષ્ટ પુત્રની માગણી કરી હતી. પહેલાં તે તેણે મારા બાહ્ય પ્રાણરૂપ ધનના નાશ કર્યો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
⭑
પિતાનુ મૃત્યુ અને તેનુ મસ્તક લઈ દેવકુમારનુ` પલાયન.
[ ૭૩ ]
હમણાં મારા આંતરિક પ્રાણાના પણ નાશ કરશે-મૃત્યુ પમાડશે. રાજપુરુષો દેવકુમારને પકડી લેશે ત્યારે પ્રાતઃકાળે લેાકેાના દેખતા છતાં અમારા વશને નાશ થશે; તે હવે હું શું કરું ? મારા દૂર રહેવા છતાં પણ તેણે તે અચાનક પ્રવેશ કર્યા છે, તે હવે હું તેને પાછા વાળુ,” એમ વિચારીને દત્ત શ્રેષ્ઠી અંદર પ્રવેશ કરવાને ઈચ્છી રહ્યો. રાજમહેલની ખાળદ્વારા પ્રવેશ કરવાને અસમર્થ તે શ્રેષ્ઠી શરૂઆતમાં તે આમ-તેમ જવા-આવવાની ક્રિયા કરવા લાગ્યા, પરન્તુ બીજુ કાઇ સાધન ન મળવાથી છેવટે હિંમત કરીને પુત્રને જોવા માટે તે જ માર્ગ દ્વારા અંદર દાખલ થયેા. તેાડેલી ભીંત પાસે પલંગના ત્રણ પાયા પડેલા જોઇને દત્ત વિચાર્યું” કે-પુત્ર આટલામાં જ છે એટલે તેણે તેના નામથી ખેાલાવ્યેા. પિતાને દેવકુમારે જોયા ત્યારે પિતાએ તેને કહ્યું કે- આ પાપથી તું પાછે। ક્ર.’’ દેવકુમારે કહ્યું કે-“હે પિતા ! જે થવાનું હતું તે તે થઈ ગયું છે. તમારે ક ંઈપણ ખેલવું નહીં.” જેવામાં દત્તશ્રેષ્ઠી અંદર આવ્યા અને જેટલામાં તે ચેાથેા પાયેા લેવાની તૈયારી કરે છે તેવામાં રાજા જાગી ઊઢ્યો. પછી રાજાએ જેવામાં કટારી લીધી તેવામાં દેવકુમાર ચપળતાથી તાડેલા ખાકામાંથી બહાર નીકળી ગયા અને દત્ત શ્રેણી મસ્તક મહાર કાઢીને જેવામાં નીકળે છે તેવામાં રાજાએ તેને બે પગથી પકડી લીધે, માકાંમાંથી દેવકુમાર નીકળી ગયા પણ દત્ત નીકળી શકયા નહિ. બાદ દત્તે પુત્રને કહ્યું કે-“તું મારું મસ્તક છેદીને જલ્દી નાશી જા, જેથી લાંખા સમયથી રક્ષાયેલ મારું યશરૂપી શરીર નાશ ન પામે.” દેવકુમારે જણાવ્યું કે-“પિતૃહત્યાનું પાપ હું કેમ કરી શકું' ?”’ ત્યારે દત્તે ગાંઠે બાંધેલું તાલપુટ ઝેર પેાતાના મુખમાં મૂકયું-ખાધું. પિતાને મૃત્યુ પામેલ જોઈને દેવકુમારે વિચાયુ` કે-“ મારા જીવિતને ધિક્કાર હા ! પાપીઇ મારી જાતને જ હું છરીદ્વારા હણી નાખું. જો અમે બંને આ પ્રમાણે મૃત્યુ પામશુ તે અમારે અગ્નિસંસ્કાર કેાણ કરશે ? અને આ વૃત્તાંત જાણીને ચીરાઇ ગયેલ હૃદયવાળી મારી માતા પણ તત્ક્ષણુ મૃત્યુ પામશે. લેાકેા કહેશે કે- નિન બની જવાથી પિતા-પુત્ર ખ'ને ચારી કરતા હતા, તેા મારા નિષ્કલંક પિતાને આવું કલંક ન લાગેા.’ સજ્જન પુરુષાના મુખ શ્યામ ન બને! અને દુર્જન લેાકા હાંસી ન કરેા. ભવ્ય જીવા માટે ભવિતવ્યતા, શરીરના પડછાયાની માફ્ક દૂર ન કરી શકાય તેવી છે. ચારી, પિતાનું આગમન અને રાજાનુ' જાગ્રત થવું—આ હકીકતા બને જ શા માટે ? પિતાની ગેરહાજરીમાં મને રત્નના પાયાનું શું પ્રયેાજન છે ? તે હવે તેને ત્યજી દઇને, હું ચા જઉં. પરંતુ પિતા મૃત્યુ પામવાથી કારણુપુરસ્કર મારે આ પાયા તે ગ્રહણુ કરવા જોઇએ. હવે હું પિતાના મસ્તકના અગ્નિસંસ્કાર કરીશ.”
આમ વિચારીને, પિતાનું મસ્તક તથા તે રત્નજડિત ત્રણ પાયાઓ લઇને દેવકુમાર ઘર તરફ ચાલી નીકળ્યા. રાજાએ જ્યારે તે શ્રેણીના દેહને ખેચ્યા ત્યારે માત્ર તેણે ધડ જ જોયુ. દેવકુમારે ત્રણે પાયાને ગુપ્ત રીતે સ ંતાડીને પિતાના મસ્તકનું પૂજન કરીને, તે જ ક્ષણે અગ્નિસંસ્કાર કર્યાં. ખાદ ઘરે આવીને, માતાને જણાવ્યું કે-“હે માતા ! મારા પિતા ગામ
t
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જે
ગયા છે, કેટલાક દિવસો બાદ તે પાછા આવશે.”
રાજાએ પ્રાતઃકાળમાં રાજસભામાં આવીને રાત્રિનો વૃત્તાંત મંત્રીને કહ્યો ત્યારે મંત્રીએ જણાવ્યું કે-“આ ચેર કેઈ સિદ્ધપુરુષ જણાય છે, નહી તે મુશ્કેલીથી પ્રવેશ કરી શકાય તેવા મહેલમાં ખાતર પાડવું કેમ બની શકે ? વળી, પલંગના ત્રણ પાયા કેમ હરી શકાય?” દેવકુમાર પણ વૃત્તાંત જાણવાને માટે રાજસભામાં ગયો અને પ્રણામ કરી પિતાના આસન પર બેઠે. રાજાએ મુખ્ય મંત્રીને કહ્યું કે “ જેણે પોતાની બુદ્ધિથી આ કાર્ય કર્યું છે તે અવશ્ય રુદન કરશે કારણ કે મેં તે બંનેને વાતચીત કરતાં સાંભળ્યા છે; તો હવે આ ધડને ઉપાડીને રાજદ્વારે મૂકે, તેને જોઈને જે રુદન કરે તેને કેટવાળે પકડી લે.” દેવકુમારે કહ્યું કે “ હે રાજન ! આપે કહ્યું તે બરાબર છે. ચાર રાત્રિએ આવે છે તે રાત્રિએ બરાબર બારીકાઈથી તપાસ કરવી જોઈએ.” એટલે કેટવાલને વિશેષ પ્રકારે રાજાએ હકમ કર્યો કે–તમારે રાત્રીએ ખાસ તપાસ રાખવી. કોટવાળ રાજાની આજ્ઞા સ્વીકારીને પિતાના ચૂડે ગયો. દેવકુમાર પણ રાજાના સિંહદ્વારે જઈને વિચારવા લાગ્યો કે–લોકોના સમક્ષ હું રુદનક્રિયા કરીને રાજાને ખોટો પાડીશ. આ પ્રમાણે તેણે પિતાના મનમાં પ્રતિજ્ઞા કરી
આ સંબંધમાં યુક્તિ વિચારી તે નગરની બહાર ગયે અને છાશ વેચવા માટે આવતી કેઈ એક વૃદ્ધ સ્ત્રીને જોઈ, એટલે તેને પૂછ્યું કે- “ માટલા સાથે તારે છાશ વેચવી છે.?” વૃદ્ધાએ હા પાડી એટલે તેને વધારે દ્રવ્ય આપ્યું. બાદ બીજી દિશા તરફ મુખ રાખીને તેને પિતાના વસ્ત્રો આપીને તેણીના બહુમૂલ્ય (કીમતી)કંબળાને ગ્રહણ કરી લીધા. પછી તે ભરવાડણને ગામમાં મોકલી દઈને, પિતના મુખમાં ગુટિકા નાખીને લોકથી છાશ વેચનારીરૂપે
વાતો તે રાજદ્વારે લોકોને એકત્ર થયેલા જોઈને હિમતપૂર્વક ઉચ્ચ સ્વરે બોલવા લાગ્યા કે-છાશ , કેઈ છાશ લે, તેવામાં એક સિપાઈને તેણે પૂછ્યું કે–બધા નાગરિક કે અદ૨૧ર્વક આ શું જોઈ રહ્યા છે? તે તું મને કડે; પરન્તુ ધડની રક્ષા કરવામાં તત્પર હાઈને તેણે કઈ પણ જવાબ ન આપે, છતાં તે તેને વારંવાર પૂછવા લાગ્યા ત્યારે તે સૈનિક કોઇપૂર્વક તેને કહ્યું કે - “હે રાંડ ! તુ આઘી ખસ” આ પ્રમાણે તેનાથી દૂર ખસેડાયેલી તે તરત જ ભૂમિ પર પડી ગઈ એટલે માટલું ફૂટી ગયું, છાશ ઢળાઈ ગઈ અને તે રુદન કરવા લાગી કે-“હે માત! હું ઘરે આવીને તને શું જવાબ દઈશ ? હે પિતા ! તમારા વિયોગમાં હું દુઃખી બની છું. હવે આધાર વિનાની મારું કેણ રક્ષણ કરશે?” ત્યારે કેટલાક મધ્યસ્થ લોકોએ તેને રુદન કરવાનું કારણ પૂછયું એટલે તેણે કહ્યું કે-“હું છાશ વેચવાને માટે ગામડેથી આવી છું. મેં આ સિપાઈને પૂછયું કે-લોકો આ શું જોઈ રહ્યા છે? ત્યારે ક્રોધપૂર્વક ધક્કો મારીને તેણે મને પાડી દીધી. મારી મા મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે, તે હું હવે કેના ઘરે જઈને શયન તથા ભોજન કરીશ? દુઃખી બનેલ મારી કેણુ સાર-સંભાળ લેશે ?” આ પ્રમાણે તેને રુદન કરતી જોઈને મધ્યસ્થ લોકોએ કોટવાલને કહ્યું કે-“ આ ભરવાડણને છાશના માટલાનું મૂલ્ય આપ. આ ગરીબ અને નિર્ધન છે, અને તેને ખાવાના પણ ફાંફાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
દેવકુમારે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા કરેલ યુક્તિ-પ્રયુક્તિઓ. તે તેને કંઈક દ્રવ્ય આપે જેથી તે પોતાના સ્થાને જાય.” આ પ્રમાણે લોકોએ સૂચન કરવાથી કેટવાલે દયાળુ બુદ્ધિથી તેને મૂલ્ય આપ્યું. આ પ્રમાણે પિતાને હેતુ પાર પડવાથી કૃતકૃત્ય બનેલ દેવકુમાર ત્યાંથી ચાલ્યો ગયો. અને મુખમાંથી ગુટિકા લઈ લીધી. પિતાના મૃત્યુથી શેક અને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી હૃદયમાં હર્ષને ધારણ કરતા તે દિવસના પાછલા પહેરે રાજસભામાં આવ્યા.
રાજાએ આરક્ષકોને વૃત્તાંત પૂછયું ત્યારે તે પૈકી એકે છાશ વેચનારી બાઈની હકીકત જણાવી એટલે રાજાએ તેઓને જણાવ્યું કે- “ તમે છેતરાયા છે. ખુલી રીતે રુદન ન કરવા છતાં સ્ત્રીવેષ ધારણ કરીને તે ચારે તમને પ્રપંચથી ઠગ્યા છે. માત્ર તેણે રુદન કર્યું છે એટલું જ નહીં પણ તમારી પાસેથી છાશના માટલાનું મૂલ્ય ગ્રહણ કરતાં તેણે પ્રત્યક્ષ રીતે તમારી પાસેથી દ્રવ્ય લીધું છે. જેણે કપટપૂર્વક સત્ય આચરણ કરેલ છે તે ચાર ખરેખર બુદ્ધિશાળી છે, તેણે પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. હવે તમે આ ધડને મિશનમાં લઈ જાવ, જેથી તે આવીને અગ્નિદાહ આપશે.” તે વખતે દેવકુમારે રાજાને જણાવ્યું કે-“હે સ્વામિન્ ! આપ સિવાય ચોરને પકડવાનો ઉપાય કઈ જાણતું નથી.” રાજાએ તે ધડની રક્ષા કરવા માટે સુભ
ને આદેશ આપ્યો અને જણાવ્યું કે-“જે કઈ સ્ત્રી કે પુરુષ ત્યાં આવે તેને તમારે પકડી લેવો.”ચારના બુદ્ધિચાતુર્યથી સમસ્ત જનતા આશ્ચર્ય પામી.કોટવાલ પણ સર્વ સ્થળે ચારને શોધવા લાગ્યો. ખડી, ગેરુ અને કાજળથી લેવાયેલ અંગવાળ, પીળી દાઢીમૂછવાળે, કેડાના આભરણવાળ, ગળામાં લટકતી લીંબડાની માળાવાળ, મેરના પીંછાની ભાવળા, ભાંગેલી છીપલીની ભયંકર બે દાઢવાળે, બંને ખભા ઉપર બળતા પાંચ-પાંચ દીવાવાળા. અવાજ કરતી ચાખડીઓ પહેરેલે, મસ્તક પર બળતા દીવાવાળા ગરબાને ધારણ કરતે, ફેકારથી પિશાચની શંકાને દર્શાવતે, વિખરાયેલા વાળવાળો, જોરથી વગાડાતા ડમરુના નાદથી આકાશને ભરી દેતે તેમજ ભૂતોને પણ ડરાવતે એવો દેવકુમાર મધ્યરાત્રિએ તે સુભટેની સમક્ષ પ્રગટ થયો. તેને જોઈને તે સુભટના અંતઃકરણ ધ્રુજવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા કે આ કોઈ ભયંકર ભૂત આવ્યું છે. કીડા માત્રમાં ખાઈ જવાની ઈચ્છાવાળી આ કોઈ મરકી પ્રત્યક્ષ જણાય છે. જીવવાની ઈચ્છાવાળાએ તેની સામે થવું જોઈએ, નહીં તો ચાલે નાશી જઈએ. ત્યારે કોઈ એક બુદ્ધિશાળી સુભટે કહ્યું કે-“આપણે આટલા બધા હોવાથી રાજા આપણને શિક્ષા કરશે નહીં, કારણ કે કઈ હજાર માણસ શિક્ષાને પાત્ર બનતા નથી, તે અહીંથી થોડે દૂર જઈને, મૂંગા ઊભા રહે, જેથી આપણા પર કલંક ન આવે. આ મારી કોઈ એક મુડદું લઈ જઈને શાન્ત થશે.”
બાદ તે સઘળા સુભટો વૃક્ષની આડમાં શાન્ત ઊભા રહ્યા. દેવકુમાર પણ કુંકાર કરતો તે ધડ લઈને દૂર ચાલ્યો ગયો. નદીના પુરમાં તણાઈ આવેલા લાકડાઓ વડે, પિતાની પાસે રહેલા ઘડીમાં રહેલ અગ્નિવડે અગ્નિસંસ્કાર કરીને, રાત્રિએ વનમાં વાસ કરીને પ્રાતઃકાળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
{ ૭૬ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જો
સ્નાન કરીને તે ઘરે ચાલ્યો ગયો. પછી સુંદર વસ્ત્રો પહેરીને તે રાજદરબારે ગયા અને રાજાને પ્રણામ કરીને પોતાને ઉચિત સ્થાને બેઠે. પ્રાતઃકાળે સુભટએ આવીને રાજાને જણાવ્યું કે“મધ્યરાત્રિએ મારી આવી હતી, અમે તેની સામે થઈ શકયા નહીં. જાણે ચોરને ઓળખી કાઢવા માગતી હોય તેમ મડદા ના ઢગની વચ્ચે ઊભી રહીને પછી તે મારી થોડે દૂર ચાલી ગઇ. તે સ્થળે તેણે અગ્નિ સળગાવ્યો અને જોવામાં પાછા ફરીને અમે જોઈએ છીએ તે ત્યાં ધડ નહોતું.”
બધા મડદાઓની મધ્યમાંથી કોઈપણ હેતુથી તેણે તે ધડ જ ઉપાડયું તેનું કારણ ડરપિક એવા તમે જાણી શક્યા નહીં. મારીના રૂપમાં તે ચેર જ હતે. લાંબા સમયે પણ હું તમારું સનું સુભટપણું જાણી શકો !” આ પ્રમાણે રાજાથી કહેવાયેલા તે સર્વે સુભટને તિરસ્કારપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યા. પછી કોટવાલને પૂછતાં તેણે જણાવ્યું કે “હું હજી ચોરને પકડી શકયો નથી.” મંત્રીએ જણાવ્યું કે-“તે ચોર મહાબુદ્ધિશાળી જણાય છે. રાજ્યની ઉત્તમ વસ્તુઓ ગ્રહણ કરીને જે આ પ્રમાણે વર્તી રહ્યો છે, તો હે રાજન્ ! તે ચોર જરૂર તે ધડની રાખ પાણીમાં પધરાવશે, તે આપણે તે રાખની ચોકી કરવી જોઈએ.” ત્યારે રાજાએ પણ કોટવાલને તે રાખની ચોકી કરવા માટે હુકમ કર્યો. દેવકુમારે પણ જણાવ્યું કે“હે રાજન ! મંત્રીએ જે સલાહ આપી છે તે ઉચિત જ છે.”
હવે કોટવાલ તે રાખની રક્ષા કરવા માટે તૈયાર થઈને તે રાખના ઢગલાની નજીકમાં ખાટલા પર બેઠા. તેવી સ્થિતિમાં તેના ત્રણ રાત્રિ-દિવસ પસાર થઈ ગયા છતાં કોઈપણ તેની નજરે ચઢયું નહીં એટલે તેને ઉત્સાહ ભાંગી પડ્યો. ચોથે દિવસે દેવકુમારે ગુટિકા દ્વારા કોટવાળની રખાત સ્ત્રી કમળાશ્રીનું રૂપ ધારણ કર્યું. ગામડે જવાના માર્ગ દ્વારા આવીને અને સાયંકાળે નદી ઊતરીને, ગળામાં મતીની માળાવાળી તેણીએ પિતાની જાતને પ્રગટ કરી. તેણીને જોઈને કોટવાલના સુભટેએ તેને તે હકીકત જણાવી ત્યારે કોટવાલે ફરમાવ્યું કે-“તેને અહીં લઈ આવે.” તેણીને જોઈને કેટવાલ હર્ષપૂર્વક બેલ્યો કે-“તારા આગમનથી મારી રાત્રિ આનંદદાયી બનશે. હે પ્રિયા ! કયા કારણથી અત્યારે તારું આગમન થયું છે?” તેણીએ જવાબ આપે કે-“નજીકના ગામમાં ઈષ્ટદેવીની યાત્રા કરવા માટે હું ગઈ હતી. તેને નમસ્કાર કરીને પાછા ફરતાં હું અહીં આવી ચઢી છું; તે હવે મને જવાની રજા આપો. આભૂષણવાળી, સહાય રહિત હું રાત્રિએ અહીં રહેવાને સમર્થ નથી. વળી મારી માતા પણ મારી ચિન્તા કરશે. હે સ્વામિન્ ! દેવીના દર્શન નિમિત્તથી મને આજે બ્રહ્મચર્ય પાળવાને નિયમ છે. ” ત્યારે જાણે વજાથી હણાયો હોય તેમ કોટવાલ બોલ્યો કે-“મને આજે કેટલી ઉત્કંઠા હતી અને તું તે આજે બ્રહ્મચારિણી બની છે તે પણ હું આજે વિનોદ વિનાને હેવાથી તે થોડો સમય મારી પાસે રહે. તું શેડો સમય મારી સાથે ઘતક્રીડા કર, પછી તને ઘરે પહોંચાડવા માટે સેવકે આપીશ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
દેવકુમારનું કમળશ્રીના રૂપે કાટવાળ પાસે આગમન
[ ૭૭ ]
‘‘ભલે એમ થાએ” એમ કહીને રાખના ઢગલા પર દ્યુતનું પાટિયું મૃકીને પાસાએ દ્વારા ત રમવાનું શરૂ કર્યું. કેટવાલે તેણીને કીંમતી મુદ્રિકા આપી. તે મુદ્રિકા દ્વારા દ્યૂત રમતી કમળશ્રીએ કેટવાલને જીતી લીધા. “હવે હું જઈશ” એમ બેાલતી જેવામાં તે ઊભી થઇ તેવામાં ટેટવાલે તેણીના વસ્ત્રના છેડા પકડયા અને તેના હારમાં હાથ ભરાઇ ગયા એટલે કમળશ્રીએ પેાતે જ ચપળતાથી તે હારને તેાડી નાખ્યા અને સાથેાસાથ તેણીની આંખમાંથી અશ્રુઓ અને હારમાંથી મેાતીયા એકી જ વખતે નીચે પડવા લાગ્યા. વળી તેણી વિલાપ કરવા લાગી કે-હવે આ રાખમાંથી મારે કઈ રીતે મેાતીયા મેળવવા ? હવે હું મારી માતાને શે। જવાબ આપીશ ? હું આ માર્ગે શા માટે આવી ચઢી ?' કેટવાલે તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે- તુ... વિલાપ ન કર, જે તારું એકાદ મેાતી એછુ' થશે તે હુ તને આપીશ. તારા વજ્રના છેડાથી રાખને ઝાટકીને તારા બધા મેાતીયા તું લઇ લે, '' કામદેવના ખાણુથી હૃદયમાં ઘાયલ થવાથી કેટવાલ, કમળશ્રીમાં આસક્ત અનીને, રાજાના આદેશ ભૂલી ગયા. તેણીએ પણ તે રાખ તેવા પ્રકારે ઝાટકી કે જેથી તે બધી રાખ નદીમાં પડી, અને પેાતાના બધા મેાતી પાછા મેળવી લીધા, “ કાલે તને કિંમત આપીને હું આ મારી મુદ્રિકા પાછી લઈશ. ” એમ ખેલીને, તેણીને તાંબૂલ આપીને કાટવાલે તેણીને પાતાના સુભટો સાથે વિદાય કરી. સુભટ તેને નગરમાં દાખલ કરીને પાછા ફર્યાં.
*
પ્રાતઃકાળે દેવકુમાર પણ રાજસભામાં ગયા અને પિતાના આસન પર બેઠા. કાટવાલે પણુ આવીને રાજાને જણાવ્યું કે-“ હે સ્વામિન્! મારા વસવા છતાં કાઇપણ તે સ્થળે આવ્યુ` નથી. ” ત્યારે રાજાએ પૂછ્યું કે- શું બીજી કઇ વ્યક્તિ ત્યાં આવી હતી ? ’” એટલે કોટવાળે કમળશ્રી સ’બધી હકીકત જણાવી ત્યારે રાજાએ કહ્યું કે- તે કમળશ્રી ન હોય, તેવા રૂપથી તને છેતરવામાં આવ્યેા છે. જો તને આ સંબંધમાં વિશ્વાસ ન આવતા હોય તે કમળશ્રીને ખેલાવીને પૂછી જો. ’' બાદ કમળશ્રીને ખેલાવીને પૂછવામાં આવતા તેણીએ કહ્યું કે–“ હુ' ગઇકાલે ઘરની બહાર નીકળી જ નથી. જો હુ' અસત્ય ખેલતી હોઉં તે દિવ્ય કરવા તૈયાર છું.... ’’રાજાએ જણાવ્યું કે મને તેા ખાત્રી જ છે, પરંતુ કાટવાળની ખાત્રી માટે તને લાવવામાં આવી છે. ” પછી દેવકુમારે કહ્યું કે જ્યાં કાટવાળ છેતરાઇ જાય છે ત્યાં બીજાની શી વાત જ કરવી ? ” કેટવાળ વિચારવા લાગ્યા કે- હું કઇ રીતે મારી મુદ્રિકા પાછી મેળવી શકું ? ” રાજા પણ વિલખા ખન્યા ત્યારે દેવકુમારે જણાવ્યું કે–“ હે રાજન્ ! તેને પકડવાના હજી એક ઉપાય છે. જેના ઘરમાં પિ`ડદાનની ક્રિયા થતી હશે તે ચાક્કસ ચાર સમજવા. ’’
રાજાએ પણ તે સંબંધી તપાસ કરવા માટે સવ સ્થળામાં ચાકીદારા મૂકી દીધાં. ઘરે આવીને દેવકુમારે પણ પેાતાની માતાને જણાવ્યું કે- ઘરમાં કાંઇપણ ભેાજન તૈયાર છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જો કારણ કે હું અંધોને તેમજ ગરીબ લોકોને આહાર આપવા ઈચ્છું છું.” ત્યારે તેની માતાએ જણાવ્યું કે-“હા, ભેજન તૈયાર છે.” બાદ દેવકુમાર ગુગળને શરીર પર લેપ કરીને જીર્ણ મંદિરમાં ગયો. ત્યાં આગળ “આજે અમેને કેઈએ ભોજન કરાવ્યું નથી” એમ બેલતાં કેટલાક અંધ જનોને સાંભળ્યાં. દેવકુમારે તેઓને રાત્રિએ પિતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. બાદ તે સઘળાને એક બીજાની સાથે વળગાડીને પોતે મોઢા આગળ ચાલ્યા. રસ્તાને વિષે, ગુગળના વિલેપનની ગંધને કારણે, આ કેઢિયાઓને સમૂહ છે એમ જાણતા જનસમૂહ પણ તેનાથી દૂર ચાલ્યો જાય છે. કેઈએ પણ તેમને અટકાવ્યા નહિ.
તેઓની ઈચ્છા પ્રમાણે ભેજન કરાવીને, તે અંધકને નિર્જન સ્થાનમાં રાખ્યા. પ્રાતકાળ થતાં દેવકમારે તે અંધને ટીંબરાજના નામથી પિંડદાન આપ્યું. પછી ભેજન કરાવીને, તેઓ સર્વને બાર-બાર દ્રમ્મ દક્ષિણામાં આપ્યા. તાંબૂલ તેમજ ચંદનાદિથી તેઓને હર્ષ પમ ડીને રાત્રિને વિષે તેઓને તેઓના સ્થાને મૂકીને દેવકુમાર પણ સ્વગૃહે પાછો ફર્યો. મધ્યરાત્રિને ચારે તરફ ફરતાં કેટવાલના ચેકીદારેએ તે જીર્ણ મંદિરમાં રહેલા અંધ પુરુષે ની વાણી સાંભળી કે-“જેવી રીતે આજે કોઈ એક વ્યક્તિએ અમને ભેજન કરાવ્યું તેવું ભેજન અગાઉ કોઈ પણ વ્યક્તિએ કરાવ્યું નથી. તેમજ ધર્માત્મા તેણે અમારા હસ્તથી પિંડદાન પણ આપ્યું. આ ઉપરાંત તેણે ઉત્તમ દક્ષિણ પણ આપી કે જેથી ભેજન સંબંધી કેટલાક દિવસે પર્યન્ત અમને બીજાની અપેક્ષા ન રહે.” આ પ્રમાણે તેઓની વાણી સાંભળીને ચોકીદારોએ તેમને ધમકાવીને પૂછયું કે-“અરે ! તમે કયે સ્થળે જમી આવ્યા ?” અંધેએ જવાબ આપ્યો કે-“કેટલાક પારકાને તૃપ્ત બનાવનારા હોય છે જ્યારે તમારી જેવા કેટલાક અમતમાં ઝેર નાખનારા હોય છે. ત્યારે ચોકીદારોએ તે અંધાને જણાવ્યું કે તમે ચેરના ઘરે જઈને પિંડદાન આપ્યું છે માટે તેની માફક તમારો પણ દંડ કરે જોઈએ. જો તમે તેનું ઘર બતાવી આપશે તે દંડમાંથી મુક્તિ મેળવશે.”
અંધપુએ જણાવ્યું કે-“અમે જન્મથી જ અંધ હેઇને તેનું ઘર કઈ રીતે જણાવી શકીએ ?” રક્ષકોએ તેનું નામ પૂછ્યું ત્યારે તેઓએ તેનું નામ ટીંબરાજે જણાવ્યું. ચોકીદારેએ કહ્યું કે “તમે જણાવેલ નામ સાચું જણાતું નથી.” અંધેએ જણાવ્યું કે- “તેણે તે તે નામ જણાવેલ હતું.” આ પ્રમાણે વાર્તાલાપ સાંભળીને એક ચોકીદારે તે અધે પછી કોઈ ૨ કને લાકડીથી પ્રહાર કર્યો ત્યારે તે સર્વ અંધ પુરુષે “અરે! અમે બ્રાહ્મણ હણાઈએ છીએ”એ પ્રમાણે પિકાર કરવા લાગ્યા. તે સમયે તે સ્થળે એકઠા થયેલા અને હકીકતને જાણતા જનસમૂહેતે ચોકીદારને કહ્યું કે-“દીન અને જન્માંધ આ બ્રાહ્મણે આ વિષયમાં શું જાણે? ચેર પ્રત્યેના રોષને કારણે આ અંધ-બ્રાહ્મણને મારતા તમે ખરેખર લોક કહેવતને સાચી કરી બતાવે છો કે ભૂંડ વાલ ખાઈ જાય અને શિક્ષા ચેરને કરવામાં આવે. બાદ નાગરિક લોકોએ મુકેલીથી તે અંધ બ્રાહણેને છોડાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
મુનિરાજ પાસે દેવકુમારે સાંભળેલ ચોરી-નિષેધની કથા.
[ ૭૯ ]
કોટવાલે પ્રાતઃકાળે રાજાને અંધ-બ્રાહ્મણ સંબંધી હકીકત જણાવી ત્યારે રાજાએ પણ દાઢી પર હાથ ફેરવીને જણાવ્યું કે-“ તે ચારે મરનાર વ્યક્તિની સમસ્ત ક્રિયાઓ કરી લીધી તેમજ સાથે સાથે પિતાની પ્રતિજ્ઞા પણ પૂર્ણ કરી લીધી.” બાદ દેવકુમારે કહ્યું કે-“હે રાજન ! માણસોની બુદ્ધિ જ વિજયવંત નીવડે છે. બુદ્ધિ વિનાને અને અક્ષૌહિની સેનાવાળો રાજા પણ પરાજિત બને.”
સભાને વિષે નીચું મુખ રાખીને રહેલા સામંત વિગેરેને તથા વિલખા બનેલા રાજાને જોતાં પદ્મશ્રી વારાંગનાએ કહ્યું કે “હું તે ચોરને પકડી પાડીશ.” પછી તે પદ્મશ્રી વેશ્યા તે પલંગનો ચેાથે પાયે લઈને પોતાના આવાસે ગઈ. અને અક્કાને જણાવ્યું કે-“ જે કઈ રત્નના પાયે આપવાને ઈચછે તેને જ આપણે પકડી પાડવો છે પરંતુ બીજી વ્યકિતને ચાહવી નથી.” બાદ વેશ્યાને ઈચ્છતા એવા પુરુષોને તે અક્કા તે પાયે બતાવતી હતી અને તેવા પાયા વિના વેશ્યાનો સ્વીકાર નહીં થઈ શકે તેમ જણાવતી હતી. એવામાં દેવકુમાર રાજમદિરથી નીકળીને રસ્તામાં ચાલ્યો જાય છે તેવામાં તેણે ઉચ્ચ સ્વરે અપાતી સાધુ-મુનિરાજની દેશના સાંભળી, ત્યારે ઉપાશ્રયમાં દાખલ થઈને, આચાર્ય મહારાજથી ભવ્ય જીવો સમક્ષ કહેવાતી, ચારીના નિષેધ સંબંધી કથા કહેતા હતા તે સાંભળવા લાગે.
કાંપિત્યપુરમાં ચકેશ્વર નામનો રાજા હતા. તેને વસુંધરા નામની પત્ની હતી. તેને, યશ અને નેહવડે નિર્મળ અર્જુન નામને મંત્રી હતું, જેને ગુણશાલી દેવકી નામની સ્ત્રી હતી. તે બંનેને બુદ્ધિશાળી પરશુરામ નામને પુત્ર હતા, કે જે ગીત, નૃત્ય, સ્ત્રી, મિત્ર અને ગૃહકાર્યથી પરગમુખ હતો, રાજસેવાને સમયે પણ તે રાજા પાસે જતો ન હતો, માત્ર પંડિતની સાથે શાસ્ત્ર સંબંધી વાર્તાલાપમાં મગ્ન રહેતો હતો.
એકદા તેના પિતા અર્જુન મંત્રીએ તેને કહ્યું કે-“તું ગૃહકાર્ય પ્રત્યે લક્ષ આપે. ફક્ત શાસ્ત્રાભ્યાસ કરવાથી તું ગાંડો બની જઈશ. ભૂખ્યા તથા તરસ્યા એવા તાર તેમજ કુટુંબનો આધારે કંઈ શાસ્ત્ર બનશે નહીં, માટે તું રાજાની સેવા કર.” પિતાએ કહેલા હિતવચનને હાસ્યરૂપ માનતે પરશુરામ શાસ્ત્રાભ્યાસમાં જ રક્ત રહેવા લાગ્યો. વ્યક્તિને રવભાવ મુશ્કેલીથી ફેરવી શકાય તેવા હોય છે. પરશુરામ પિતાને શલ્યની માફક દુઃખદાયી બજો હતો પરંતુ ગાંભીર્યને કારણે અર્જુન મંત્રી તેને દુઃખ થાય તેવું કંઈપણ કહે નહીં.
કે એક દિવસે રાજાથી ફરમાવાયેલ કેઈએક રાજપુરુષ, રાજાને બહુ મૂલ્યવાળો, પાંચ પ્રકારના રત્નથી સુશોભિત હાર મંત્રીને આપીને બોલ્યો કે-આ હારને યોગ્ય સ્થાને મૂકીને તમારે આવવું. આ પ્રમાણે સૂચન કરીને તે રાજપુરુષ ચાલ્યો ગયો. જવાની ઉતાવળને કારણે મંત્રી તે હાર પરશુરામને આપીને રાજમંદિરે ગયો. શાસ્ત્રાભ્યાસ કરતાં પરશુરામે કોઈ મુશ્કેલ અર્થને વિચારતાં તે હારને તે સ્થળે જ મૂકી દીધું. તે સ્થળને મનુષ્ય રહિત જાણીને સેવક બનેલો કલીને પુત્ર તે હાર લઈને નાશી ગયો. મુશ્કેલ અર્થને જાણી લીધા બાદ જોવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જો પરશુરામ તે હારને જુએ છે તેવામાં તેને નહીં નીહાળીને હૃદયમાં ક્ષોભ પામેલ તે અન્યને પૂછપરછ કરવા લાગ્યો. તેવામાં અનમંત્રી આવી પહોંચે. હાર ખોવાયાથી ક્રોધ અને ખેદ યુક્ત બનેલા તેમજ ભ્રકુટી ચઢાવેલા મંત્રીએ અત્યંત કઠોર વાણીથી પરશુરામને કહ્યું કે“અરે પુત્ર ! તું અમારા કુળને નાશ કરવા માટે પ્રપંચથી કાળરૂપે જ (યમરાજરૂપે જ) અવતર્યો જણાય છે, માટે હવે રાજાને કયા પ્રકારે પ્રસન્ન કરે ? હણુતાં એવા અમારું હવે કોણ રક્ષણ કરશે? ખરેખર તું પાપરૂપી કાઇમાંથી પ્રગટેલ અને અંધકાર કરતાં ધૂમાડા સરખે છે. ''
આ પ્રમાણે પરશુરામને ઠપકો આપતાં મંત્રીને પ્રધાનોએ કહ્યું કે-“ પાતાના ઉદરમાં વડવાનલને રાખવા છતાં સમુદ્ર કદી શીતળતાનો ત્યાગ કરતો નથી. તમે વિચારો કે-માનહાનિ ધનહાનિ, સંતાપ, છેતરપીંડી, અને ઘરના દુરાચરણને બુદ્ધિમાન પુરુષે પ્રકાશિત કરવા જોઈએ નહીં. જે કદાચ પરશુરામે રાજાને હાર ખઈ નાખ્યો તે તમે હમણું તમારી મેટાઈને કેમ ભૂલી રહ્યા છો?” એટલે અર્જુને મૌન ધારણ કર્યું. પરશુરામે પણ વિચાર્યું કે-“મારે ગુણ પિતાને દેષરૂપે ભાસે છે, તે મારે તેજોવધ થવાને કારણે સૂર્યની માફક મારે અત્રે રહેવું યુક્ત નથી.” આમ વિચારીને મધ્યરાત્રિએ તે પહેર્યો લુગડે ઘરબહાર નીકળી ગયો.
પરશુરામ ઉત્તર દિશામાં આવેલા ઇદ્રપ્રસ્થ નગરમાં પહોંચે અને ત્યાંના બહારના બગીચામાં વિશ્રામ લીધે. તે બગીચામાં ગુણશાળી ધર્મશ નામના મુનિવરની, માધુર્યને અંગે વીણાના સ્વરને પણ જીતી લેનાર, વાણી સાંભળી, તેમને નમીને, દેશના સાંભળીને, અદત્તાદાનનું વ્રત ગ્રહણ કરીને પિતાને કૃતકૃત્ય માન પરશુરામ ઇદ્રપ્રસ્થ ગયે. તે નગરમાં જયદેવ નામના ઉત્તમ શ્રેષ્ઠી સાથે તેણે પરિચય કર્યો અને તે પણ તેના ગુણેથી હર્ષિત બને. સ્થાનભ્રષ્ટ બનવા છતાં ગુણશાલી વ્યક્તિએ આદરપાત્ર બને છે. કારણ કે રેહણાચલથી અલગ થવા છતાં પણ રતન રાજાઓના મસ્તક પર ધારણ કરાય છે. જયદેવના આવાસમાં તે પરશુરામ પુત્ર તરીકે રહેવા લાગ્યા. કોઈએક દિવસે બુદ્ધિમાન શ્રેષ્ઠી તેની સાથે વાવે ગયે. તે સ્થળે હાથ, પગ અને મુખકમળને જોતાં તે શ્રેષ્ઠીના હાથમાંથી ન જણાય તેવી રીતે એક કિંમતી વીંટી પડી ગઈ. પછી ઘર તરફ પાછા ફરતાં પરશુરામે તે વીંટી લઈ લીધી અને તે પણ પાછળ પાછળ ચાલ્યા. રસ્તામાં શ્રેષ્ઠીએ તે વીંટી યાદ કરી ત્યારે પરશુરામે તેમને પૂછ્યું કે “તમે શા માટે વ્યાકુળ બન્યા છો?” શ્રેષ્ઠીએ જણાવ્યું કે કોઈ પણ સ્થલે રસ્તાને વિષે મારી વીંટી પડી ગઈ છે, હમણાં મને તે વીંટી યાદ આવી. તે સમયે પરશુરામે તે મુદ્રિકા જયદેવને આપી, એટલે હર્ષ પામીને શ્રેષ્ઠીએ તેને કહ્યું કે-“તમારા જેવા પુરુષ જગતમાં જોવાય છે, તેથી હું માનું છું કે હજી પણ ધર્મ જયવંત વર્તે છે. કલિકાલના પ્રભાવથી હજી આ પૃથ્વી કલંકિત થઈ નથી. જે સ્થળમાં તમારા જેવા સજજન પુરુષો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
કરેલ ન્યાય અને પકડેલ ચેર.
[ ૮૧ ] વસે છે તેવું મારું મંદિર(ગૃહ) બે પ્રકારે ધન્યવાદને પાત્ર છે.” બાદ તે બંને પિતાના આવાસે આવી પહોંચ્યા.
. કોઈએક દિવસે પરશુરામ શ્રેષ્ઠીના હાટની નજીકના પ્રદેશમાં વસ્ત્ર ઓઢીને સૂતો હતો. તેવામાં તે કાલીસત શ્રેષ્ઠી પાસે રાજાનો હાર બતાવવા આવ્યો ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે આ હાર રાજાને ચગ્ય છે. તેવામાં તે કાલીસતને ઓળખી કાઢીને પરશુરામે શ્રેષ્ઠીને કર્ણમાં સમસ્ત હકીક્ત કહી સંભલાવી. બાદ તેને કહ્યું કે-“ અરે કાલીચુત ! (દાસ ) ! તું કયાંથી આવ્યો ?” તે સમયે પરશુરામને અજુન મંત્રીના પુત્ર તરીકે જાણીને કાલીસુતે પણ કહ્યું કે“તમે કોણ છે? હું કોણ છું ? તમારી સાથે પૂર્વે મારે કેવી રીતે પરિચય થયો હતો ?” પરશુરામે જણાવ્યું કે-“તું અને મંત્રીનો સેવક ન હોત ?” કાલીસુતે કહ્યું કે-“દાસ તરીકે મને ઓળખી કાઢતાં તમે ખરેખર ભ્રમિત થયા જણાવે છે ! ખરેખર તમને કોઈપણ પ્રકારનો ભય થયે જણાય છે. ત્યારે જયદેવ શ્રેષ્ટીએ તેને પૂછ્યું કે- “તું પોતે જ તારી જાતને ઓળખાવ.” એટલે તેણે ઘટ્ટતાપૂર્વક જણાવ્યું કે-“હું રાહણેને ગંગ નામનો કર છું. મારા સ્વામીએ મને આ હાર વેચવા માટે મોકલ્યો છે. આ હારનું મૂલ્ય એક લાખ સોનામહોર છે. ” જયદેવે હાસ્યપૂર્વક કહ્યું કે-“ અરે મૂર્ખ ! તું આ હારની વાસ્તવિક કિંમત જાણતો નથી. તેના એક એક રત્નની કિંમત એક એક લાખ સોનામહોર છે; તે આ સંપૂર્ણ હારની કિંમત કરવાને કઈ શક્તિમાન નથી. તે ખોટું બોલવાથી રત્નની પણ કિંમત ઘિટાડી છે. આ હારની કિંમત ઘટાડવાથી તેં તારા આત્માને મુશ્કેલીમાં મૂકે છેખરેખર ચારે ચેરેલી વસ્તુની કિંમત જાણું શકતા નથી.” : '' બાદ ગુસ્સે થયેલા કાલીસુતે કહ્યું કે તમે મને કે ગણે છે? હું પારકાના દ્રવ્યને ધૂળ સમાન માનું છું. શું હું પારકાનું દ્રવ્ય હરણ કરું ? તમે મારે હાર મને પાછો આપે. તમારી સાથે વ્યવહાર કરવાથી મને જિંદગીનું જોખમ જણાય છે.” તે સમયે હારને પાછા આપતાં જયદેવને પરશુરામે મના કરી. ત્યારે “હું લુંટા છું, હું લુંટાયેલ છું,” એમ પિકાર કરતાં કાલીસુત રાજદ્વારે ગયે. રાજાએ પૂછવાથી તેણે પોતાનું સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી રાજાથી સેવકો દ્વારા બોલાવીને પુછાયેલ મંત્રીપુત્ર પરશુરામે પોતાનું વૃત્તાંત કહ્યું એટલે કાલીસુતે કહ્યું કે-“ પરશુરામનું વૃત્તાંત જૂઠું - અસત્ય છે. મારી સચ્ચાઈની ખાત્રી માટે હું કઈ પણ ભયંકર દેવી સમુખ દિવ્ય કરવા ઈચ્છું છું.” ' રાજાએ તે હાર મગાવીને જોયો. તે હારની અતિ તેજસ્વી કાંતિને જોઈને તે ગ્રહણ કરવાની ઈચ્છાવાળા રાજાએ કહ્યું કે–“અરે દાસ ! જો તું સાચા હો તો પ્રહમાંથી કમળો લઈ આવ. અને તે કમળદ્વારા ચંડિકાનું પૂજન કર.” એટલે ધૃષ્ટતાપૂર્વક તેણે કહમાં પ્રવેશ કર્યો કે તરત જ મગરમચ્છ તેને ખાઈ ગયો. પછી પરશુરામને પણ રાજાએ કહ્યું કે-“તું પણ આ વિધિપૂર્વક આચરણ કરીને હાર ગ્રહણ કર.” તેણે જવાબ આપ્યો કે-“હે રાજન !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
[૮૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૩ જો
તે સેવકની અસત્યતાને કારણે મારી સચ્ચાઇ તે આપોઆપ સિદ્ધ થઈ ચૂકી છે, છતાં પણ મારે આપની આજ્ઞા ઉલ્લંઘવી ન જોઇએ.’’ આ પ્રમાણે કહીને, જિનેશ્વરભગવંતનુ સ્મરણુ કરીને અને પવિત્ર અનેલ પરશુરામ દ્રહમાં પ્રવેશ કરવા લાગ્યા. જેવામાં તેણે દૃહમાં પ્રવેશ કર્યો કે તરત જ મગરમચ્છે તેને પેાતાની પીઠ પર બેસાડી દીધેા. તેની પીઠ પર બેસીને પરશુરામે ઘણા કમળા લીધાં. “ ખરેખર, આ પવિત્ર છે, પવિત્ર છે. ’' એમ લેાકેા ખેલી રહ્યા હતા તેવામાં પરશુરામ બહાર આવ્યા અને ચંડિકાના ઉપાસકેએ તેના કઠમાં પુષ્પની માળા નાખી.
રાજાએ વિચાયુ` કે-“ો ખળાત્કારથી હું આ હાર ગ્રહણ કરીશ તે મારી અપકીર્તિ થશે તે મારે કોઇપણ પ્રકારે આ હાર લેવા જોઈએ.’’ આવી વિચારણા કરતાં રાજાને જયદેવ શ્રેષ્ઠીએ કહ્યું કે—“ હે સ્વામિન્ ! આ પરશુરામ કાંપિલ્ગપુરના મંત્રીના પુત્ર છે. આ કંઇ સામાન્ય વ્યક્તિ નથી. આપે પ્રત્યક્ષ તેનું મહાત્મ્ય જોયું છે, તેા તેને હાર આપીને, તેનું સન્માન કરીને તેને વિદાય આપે।.’’ બાદ પરશુરામે વિચાર્યું' કે- “મારા હાર લાકડાના પાંજરામાંથી વજાના પાંજરામાં આવી પડ્યો છે.’ રાજાએ શ્રેષ્ઠીને જણાવ્યું કે-“તું ફરીવાર તારુંવૃત્તાંત જાવ.” આ પ્રમાણે સૂચવીને ભૃકુટીના ઇશારાથી સભાને વિસર્જન કરી. પરશુરામે જયદેવને જણાવ્યું કે‘રાજાની ઇચ્છા સારી નથી. રાજા માને છે કે-હાથી પાસે ગાડર અને સૂર્ય પાસે દેડકાની માફક ક્રોધે ભરાયેલ આ મંત્રીપુત્ર (હું) શું કરી શકવાના હતા? પણ આ રાજા જાણતા નથી કે–અનીતિનું પરિણામ સારું' નથી. ધનથી મટ્ઠોન્મત્ત ચક્ષુવાળા ન્યાયમાગ ને જોઇ શકતા નથી. ન્યાયમાથી ભ્રષ્ટ બનેલ આ રાજા જરૂર આતકારક બનશે, તેા તમે મને જણાવા તે હું મારા નગરે જાઉં. મેં હાર જોયા છે તે હાર કયાંય પણ ચાલ્યા જશે નહીં.’ જયદેવે જવાબમાં તેને કહ્યું કે- તું જરા રાહ જો. હું ક્રીથી પણ રાજાને વિનતિ કરી જોઉં.”
આ બાજુ તે જ નગરમાં ગુણધવલ નામનેા મંત્રી રહે છે. તેને યથાથ નામવાળી સર્વાંગ સુન્દરી નામની પત્ની હતી. પરસ્પર પરિપૂર્ણ પ્રીતિવાળા તે બ ંનેને સમય વિષય-વિલાસમાં વ્યતીત થત હતા. કોઈ એક પ દિવસે સર્વાંગસુંદરી વાહન પર ચઢીને પરિવારયુક્ત સ્નાન કરવાને માટે નદીએ ગઈ. નદીના જળમાં પ્રવેશ કરેલ તેણીના મુખશેાભાથી જીતાયેલ અને નિસ્તેજ બનેલા કમળા શરમને અંગે જળમાં ડૂબી ગયા. સ્નાન કરેલી અને જળમાંથી બહાર આવેલી, એક માત્ર સુતરાઉ વજ્રને ધારણ કરેલી અને કેશકલાપને સુકવતી તેણી લક્ષ્મીની માફ્ક શે।ભી ઊઠી. તેવામાં અશેાકવૃક્ષની નીચે રહેલી, અશાકવૃક્ષના પાંદડા જેવા રક્ત હસ્ત તથા ચરણકમળવાળી તેણીના પ્રત્યે મુગ્ધ અનેલ કોઇએક યક્ષે જોઈ. તેણે વિચાયું કે-ખરેખર આ સર્વાંગસુંદરીનું રૂપ અસાધારણ છે કે કામદેવ મુનિવરેાના મનનું હરણ કરીને, આ સ્ત્રીદ્વારા જયપતાકા પ્રાપ્ત કરશે. જે સમયે શાંકરે કામદેવને દગ્ધ કર્યા તે સમયે જે સૌ ંદય રૂપી અમૃતને ધારણ કરનારી આ સ્ત્રી હોત તા શંકર કામદેવને ખાળી શકત નહીં. જેને આ સ્ત્રીએ સ્વીકાર્યા છે તે જ ખરેખર દેવ નામને સાક કરે છે. પુણ્યહીન મારી જેવા તા ફક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
ગુણધવલ મંત્રી પ્રિયા પર પક્ષને થયેલો મોહ.
[ ૮૭ ] જાતિ માત્રમાં જન્મવાને કારણે જ દેવ ગણાય છે. આ સ્ત્રી કઈ રીતે મોહવશ થાય? જો હું બળાત્કારે તેણીને ઉપાડી જઉં તે પૂર્વના સ્વામીના વિરહ જન્ય દુઃખને કારણે કદાચ તે મારી ઈચ્છાપૂર્તિ ન કરે–મારે આધીન ન બને. જો હું પ્રત્યક્ષ થઈને મધુર વચનેથી તેણીને સમજાવું તે પણ તે સતી હોવાને કારણે મને અનુકૂળ થશે નહીં.” આ પ્રમાણે તે યક્ષ વિચાર કરી રહ્યો છે તેવામાં સર્વાંગસુન્દરી પોતાના પરિવાર સાથે પિતાના આવાસે ચાલી ગઈ. યક્ષ પણ વિવિધ પ્રકારનાં ઉપાયો વિચારવા લાગ્યા.
સંધ્યા સમયે ગુણધવલ મંત્રી રાજમંદિરે ગયે અને રાજકાર્યના કારણે લાંબા સમય સુધી ત્યાં જ રોકાવાથી ઉચિત સમયે પોતાના ઘરે પાછા આવી શક્યો નહીં. “આ યોગ્ય અવસર છે ” એમ જાણીને યક્ષે દિવ્ય શક્તિથી મંત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને તેના આવાસમાં દાખલ થયે. મંત્રીના આવાસમાં દાખલ થતાં તેણે દ્વારપાળોને સૂચના આપી કે“તમારે કઈને પણ દરવાજામાં દાખલ થવા દે નહીં અને સખ્ત ચોકી પહેરો રાખવો. કદાચ જે કઈ બળાત્કારથી પ્રવેશ કરવાને ઈચ્છે તે તમારે તેને હણી નાખ. વળી તેના કથનમાં તમારે વિશ્વાસ કર નહીં કારણ કે ધૂર્ત પુરુ કોને ઠગે છે.”
દ્વારપાળોએ તેને હુકમ માન્ય કર્યો. યક્ષે પણ શ્રેષ્ઠ અશ્વ પરથી નીચે ઊતરીને દીપકોથી ઝળહળતા, અગુરુના ચૂર્ણ તથા ઘનસાર-કપરથી સુવાસિત વાસભુવનમાં મહામૂલ્યવાન પલંગમાં રહેલ તેમજ શ્રેષ્ઠ વસ્ત્રાભૂષણને ધારણ કરેલી તેણીને જોઈ. તે યક્ષ તેણીની સમક્ષ હાવભાવ દર્શાવવા લાગ્યા. આ બાજુ સર્વાગસુન્દરી શંકાશીલ બની વિચારવા લાગી કે“આજે મારા સ્વામી નૂતન ચાકાર(કાલાવાલા કરનાર)ની માફક કેમ વર્તી રહ્યા છે? આ વ્યક્તિને જોઈને મારા બંને નેત્ર કેમ બની રહ્યા છે ? વળી કારણ વગર મારા હૃદયમાં સંતાપ કેમ થઈ રહ્યો છે?” આ પ્રમાણે શંકાશીલ મનવાળી સર્વાંગસુન્દરી જેવામાં તે યક્ષને જવાબ આપતી નથી તેવામાં ગુણધવલ મંત્રી પણ રાજમંદિરેથી પિતાના આવાસે આવી પહોંચ્યો. દરવાજે આવીને દ્વારપાલોને તેણે કહ્યું કે-“ અરે ! બારણું ઉઘાડો.” ત્યારે દ્વારપાલોએ રેષપૂર્વક જણાવ્યું કે “તું કેણ છે ? તારું નામ શું ?” ત્યારે મંત્રીએ જણાવ્યું કે
અરે ! તમે કાંઈ ગાંડા બની ગયા છે કે કેમ? કે મદ્યપાન કર્યું છે? કે ઊંઘમાં બેસી રહ્યા છે? ઘરે આવેલા એવા તમારા સ્વામી મને શુ ઓળખી શક્તા નથી ? ” દ્વારપાળેએ જણાગ્યું કે “પારકાના ઘરમાં પ્રવેશ કરવાને ઈચ્છો તે જ ઉપર જણાવેલા દોવાળે જણાય છે. અમારા સ્વામી તે ઘરમાં આવી ગયેલા છે, તે જે તું તારું કુશળ ઈચ્છતે હે તો ચાલ્યો જા. તમારા જેવા ધૂતારાઓને અહીં પ્રવેશ થઈ શકે તેમ નથી.” ત્યારે મંત્રીએ જણાવ્યું કે “શું પહેલાં આવેલા ધૂતારાથી તમે ઠગાયા છે? હું જ સાચે ગુણધવલ છું.” દ્વારપાળેએ કહ્યું કે “તું ખરેખર બળદ જણાય છે.” દરવાજે આ પ્રમાણે વાર્તાલાપ થવા લા ત્યારે સર્વાંગસુંદરીએ દાસીને કહ્યું કે- “આ છે?” પછી દાસી એ પણ તે વૃત્તાંત જાણીને તેણીને જણાવ્યું. સર્વાંગસુંદરીએ શૃંગારની સાથોસાથ પલંગનો પણ ત્યાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૩ જો
કર્યો અને યક્ષને કહ્યું કે- તે સવ જાણ્યુ. પરન્તુ મારું સતીત્વ જાણ્યુ હાય તેમ જણાતુ નથી. ’” તેથી વિલખેા બનેલ યક્ષ તેણીનુ મુખ જોઇને જ રહ્યો.
મંત્રીએ વિચાયું`` કે ન ચિતવી શકાય તેવી આફત આવી પડી જણાય છે. સવારે આના કંઇક ઉપાય કરીશ ’’એમ વિચારીને તે કાઇએક બીજા ઘરમાં જઇને રહ્યો અને તે સ્થળે તેની રાત્ર એક વર્ષ જેવડી બની. સવારે દ્વારપાળાને સંકેત કરીને, બારણાઓને મજબૂત કરાવીને, યક્ષ રાજમંદિરે ગયા અને રાજાને નમીને રાજસભામાં બેઠા. યક્ષે કરેલા સંકેતને નહીં જાણનાર મંત્રી પેાતાના આવાસમાં પ્રવેશ કરી શકયા નહીં. તે પણ રાજસભામાં ગયા. અને તે સ્થળે આકૃતિ, વેષાદિકથી ખરાખર પેાતાના જ સરખા તેને જોયા. લેાકેા પણ એ મંત્રીને જોઇને આશ્ચર્ય પામ્યા.
વાદવિવાદ કરતાં તે બને તેમજ લેાકસમૂહ શજા પાસે ગયા અને “હું સાચા છું, આ ખાટા છે ” એમ તે અને ખેલવા લાગ્યા. સત્ય અને દૈવીશક્તિને કારણે તે અંતેએ રાજાએ પૂછેલ ગુપ્ત વાતોને સ્પષ્ટ કહી બતાવી તેમજ દિવ્ય કરાવતાં તેમાં પણ પસાર થયાં. યક્ષને માટે તેા આ ક્રીડામાત્ર હતુ, જ્યારે મંત્રીને હાનિ થઈ રહી હતી, તેથી ગુણધવલે નગરમાં પડતુ વગડાવ્યા કે- જે કાઈ બુદ્ધિશાળી આ વાતને ઉકેલ લાવશે તેને હું' કરાડ દ્રવ્ય આપીશ.” વગાડાતા પડહુને મંત્રીપુત્ર પરશુરામ સ્પશીને ગુણધવલ પાસે આવ્યે અને તે પરશુરામને રાજા પાસે લઇ ગયા. સત્ય મંત્રી ગુણધવલે રાજાને જણાવ્યુ કે “ આ પરશુરામ અમારી તકરારના અંત લાવશે.’’ ત્યારે હારના લાભી રાજાએ તેને કહ્યું કે- જો તું આ તકરારના અંત ન લાવી શકે તે તારા શે। દઇડ કરવા ? ” પરશુરામે ` જણાવ્યુ` કે– “આપને જે ચેાગ્ય લાગે તે દંડ આપ કરી શકે છે.” બાદ રાજાની સમક્ષ ને મત્રી, કૌતુકને કારણે શ્રેષ્ઠ નાગરિક લેાકા બેઠા હતા ત્યારે પરશુરામે તે બંનેને કહ્યું કે “હું જે નીતિમા તમને બતાવુ' તે તમને અ ંનેને કબૂલ છે ને ? ” તેઓએ તેનેા સ્વીકાર કરવાથી પરશુરામે કહ્યું કે- “ તમે અને મને કાલ આપે. તેઓ બંનેએ પણ હષ પૂર્વક કાલ આપ્યા ત્યારે પરશુરામે એક કળશ મગાવીનેતેઓને જણાવ્યું કે-‘જે કાઈ આ કળશના મુખ દ્વારા પ્રવેશ કરીને જલ્દી તેના નાળચાદ્વારા બહાર નીકળશે તે સાચે મંત્રી નિીત થશે. ” એટલે યક્ષે શીઘ્ર દિવ્ય શકિતથી તે પ્રમાણે કર્યું. ત્યારે પરશુરામે રાજાને જણાવ્યું કે“આ ખાટા છે, કારણ કે માણસોની આવી શકિત હાતી નથી. આ દેવ હાવાથી આ પ્રમાણે ફ્રીડા કરી રહેલ છે.’’ બુદ્ધિશાળી પરશુરામથી આ પ્રમાણે છેતરાએલ યક્ષ વિલખા બનીને જલ્દીથી ત્યાંથી અદશ્ય થઈ ગયા. મત્રી પરશુરામને કેટિ દ્રવ્ય આપવા લાગ્યા ત્યારે રાજાએ તેને અટકાવ્યે અને દુષ્ટ આશયવાળા તેણે સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે-“આ ધૂતે આ સઈદ્રજાળની રચના કરી છે, કારણ કે પરદેશી માણસા લુચ્ચા હાય છે.” રાજા તે ચિત્તમાં પરશુરામના બુદ્ધિચાતુર્યાંથી ચમત્કાર પામ્યા પરન્તુ તેના હારના લાભથી અંધ બનવાને
27
કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
*
દેવકુમારની પારકું દ્રવ્ય ન લેવાની પ્રતિજ્ઞા અને વેશ્યાગૃહે ગમન,
[ ૮૫ ]
કારણે અન્યાયી અન્ય. રાજાના દુષ્ટાચરણથી વિલખા અનેલ જનસમૂહ ઉજવળ મુખવાળા પરશુરામ સાથે પોતપાતાના ઘરે ગયે.
હવે હાર તથા દ્રવ્યપ્રાપ્તિના ઉપાયને ચિ'તવતા અને નાગરિક લેાકેાથી સ્તુતિ કરાતાં પરશુરામના દિવસે પસાર થવા લાગ્યા. મહાપુરુષા પેાતાના કાર્યાંમાં જ પીડા પામે છેસ્વકાર્યસિદ્ધિ કરી શકતા નથી, કારણ કે ચંદ્ર સમસ્ત વિશ્વને ઉજ્જવલ કરે છે, પરન્તુ પોતામાં રહેલ કલંકને દૂર કરવા સમર્થ થઇ શક્તા નથી. હારના લાભને કારણે રાજાએ પણ પરશુરામનું છિદ્ર શોધવાને માટે તેના જવા-આવવાના માર્ગને વિષે વીંટી તથા રત્ન વિગેરે મુકાવ્યા અને જડ પ્રકૃતિવાળા તેમજ વિશ્વાસુ નાકરને તે સ્થળે ચાકી કરવા માટે મૂકયા, પરન્તુ પરશુરામ તે મુનિવરની માફક તે વીંટી તથા રત્નાદિકને ધૂળ સમજીને, તેને નહીં ગ્રહણ કરતાં જ જવા-આવવા લાગ્યા. નાકરોએ આવીને તે હકીકત જણાવતાં ચિત્તમાં ચમત્કાર પામતાં રાજાએ પેાતે પરશુરામને ખેલાવીને તેના હારની સાથેાસાથ પેાતાના દેહું પર રહેલા આભૂષણા પણ હ પૂર્વક આપ્યા. ગુણુના આદર કાણુ કરતું નથી ?
પછી રાજાએ ગુણધવલને મેલાવીને તેની પાસેથી પણ પરશુરામને કેાટિ દ્રવ્ય અપાવ્યું અને ગુણધવલે પણ પરશુરામના અત્યંત આદરસત્કાર કર્યાં. પ્રસન્ન થયેલા રાજાએ રાજસભામાં તેના વખાણ કરતાં કહ્યું કે–“ પૃથ્વીપીને વિષે તમારા જેવા મનુષ્યા વસતા હેાવાથી શેષનાગ પૃથ્વીને ધારણ કરે છે, આથમેલા સૂર્ય ઉદય પામે છે, સમુદ્ર પાતાની મર્યાદા છેડતા નથી, મેઘા ચેાગ્ય સમયે વરસે છે, હજી પણ સત્ય, પવિત્રતા આદિ ગુણ્ણા ટકી રહ્યા છે.” પછી પરશુરામ રાજાને પ્રણામ કરીને હ`પૂર્ણાંક પેાતાના મંદિરે ગયા. જયદેવ શ્રેષ્ઠીની પ્રેમપૂર્વક રા લઈને સારા સાથ વાહ સાથે સારા મુહૂતૅ પ્રયાણ કર્યું અને પાતાના નગર કાંપિલ્યપુરમાં આવી પહોંચ્યા. પેાતાના આવાસમાં તેણે પ્રવેશ કર્યા એટલે તેના આવવાથી હુ પામેલા પિતાએ રાન્તનું તે આભરણુ (હાર) નીહાળ્યું અને તે રાજાને સુપ્રત કર્યું. પરશુરામે કાર્લીશ્રુત સબંધી સમસ્ત વૃત્તાંત પિતાને જણાવ્યેા. મંત્રી પણ પરશુરામને રાજા પાસે લઇ ગયે એટલે રાજાએ પણ તેનું સન્માન કર્યું. આ પ્રમાણે જે પારકાનુ ધન હરે છે તે કાલીસુતની ભાક નાશ પામે છે અને પારકાના દ્રવ્યને ધૂળ સમજનાર પરશુરામની માફક લક્ષ્મી તેમજ પ્રશસાને પાત્ર થાય છે.
દેવકુમારે તે કથા સાંભળીને હૃદયને વિષે વિચાર્યું કે “આજથી લેશ માત્ર પણ પાર્ક દ્રવ્ય હરણ કરીશ નહીં. વેશ્યાએ કરેલ પ્રતિજ્ઞાને કાઈપણ પ્રકારે નિષ્ફળ બનાવીને હું મુનિવરના ચરણમાં શ્રી જિનેશ્વરકથિત ધમ સ્વીકારીશ.” આ પ્રમાણે વિચારીને તે સ્વમદિરે આન્યા. પછી એકદા તેણે રાજાને વિનંતિ કરી કે-“સમુદ્રતી રહેલા મારા પિતા પાસે જવા જીજી' છે. જ્યારે મારા પિતા સમુદ્ર-પ્રયાણ કરી જશે ત્યારે તેમને મળીને હું પાછે આવી પહોંચીશ.’ પછી રાજાથી રજા અપાયેલ દેવકુમારે તે જ હકીકત પેાતાની માતાને જણાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જે પિતાના પિતા દત્ત શ્રેષ્ઠીને લાંબા સમય સુધી નહીં જેવાને કારણે પિતાની માતા તેમજ રાજાને કેઈપણ પ્રકારની શંકા ન થાય તે માટે તેણે ઉપર પ્રમાણે સૂચન કર્યું.
માર્ગમાં જતાં તેણે એક ઉત્તમ યોગીને જેય એટલે તેમને નમસ્કાર કરીને હર્ષિત બનેલા તેણે તાંબૂલ તથા સેપારી તેમને આપ્યા. આ પ્રમાણે વિનય કરતાં તેણે તે યોગીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. એગી બોલ્યા કે-“હું તારી પર પ્રસન્ન થયે છું, જેથી તારે જોઈએ તે માગી લે.”દેવકુમારે કહ્યું કે “આપ પૂજ્યના દર્શનથી જ હું કૃતકૃત્ય બને છું. આપની યાદગીરી નિમિત્તે કઈ પણ મંત્ર ગ્રહણ કરવા ઈચ્છું છું, જેથી હું મારી જાત જેને બતાવવાને ઇરછે તે જ મને જોઈ શકે; બીજ જોઈ શકે નહીં.” આ પ્રમાણે દેવકુમારે જણાવ્યું ત્યારે યેગીએ તેવા પ્રકારને મંત્ર તેને આપે. વળી યોગીએ જણાવ્યું કે “આ મંત્રના પ્રભાવથી તારા કાર્યની સિદ્ધિ થશે. જે તારો પુત્ર થશે તે હમેશાં તને તારા સાચા સ્વરૂપમાં જોઈ શકશે. આ મંત્રની આ પ્રમાણે પદ્ધતિ છે.” દેવકુમાર પણ તે મંત્રની ઉચિત પ્રકારે પૂજા કરતે હતે. યેગીની રજા લઈને, કોઈ એક ગામમાં બે ત્રણ દિવસ સ્થિરતા કરીને તે ફરી પોતાના ગામમાં આવ્યો અને રાજાને તેમજ માતાને મળે.
પછી તે વિચારવા લાગ્યું કે “ મારે પદ્મશ્રી વેશ્યાની પ્રતિજ્ઞાન ભંગ કેવી રીતે કરે? જો હું રત્નને પાયે આપી દઉં તે મહાઅનર્થ થાય. જે હું વેશ્યા પાસે ન જઉં તે તેનાથી પરાજિત થયેલો ગણાઉં. વળી અભિમાનની રક્ષા કરવી મનુષ્ય માટે દ્રવ્યનું ફળ છે, તે એક જ પાયાથી હું મારું ઈચ્છિત સાધીશ. અને પાછળના બે પાયાથી મારું ઈચ્છિત થશે.” આ પ્રમાણે વિચારીને પૂર્વે પ્રાપ્ત થયેલ ગુટિકાના પ્રભાવથી બીજું રૂપ ધારણ કર્યું અને મંત્રના પ્રભાવથી સાયંકાળે બીજા લેકેથી નહીં જેવાતે તે પદ્મશ્રીના ઘરે ગયે અને તે રત્નમય પાયો બતાવ્યો. અક્કાએ પિતાની પુત્રીને કહ્યું એટલે તેણીએ તેને આદરસત્કાર કર્યો. કામક્રીડામાં કુશળ અને ત્યાં રહેતા દેવકુમારે પોતાની કુશળતા દર્શાવવા પૂર્વક તેણીના ચિત્તરૂપી રત્નને ઘેરી લીધું. અર્થાત પદ્મશ્રીને વશ કરી લીધી. પ્રાતઃકાળ થયે ત્યારે તેણીને કહ્યું કે-“તમો અહીં ભોજન કરે.” ત્યારે દેવકુમારે ના પાડવાથી તેણીએ કહ્યું કે-“તે રાત્રિયે આવીને મારા પર પ્રસન્નતા બતાવજે.” ત્યારે “બહુ સારું એમ જણાવીને ચિત્તમાં મંત્રનું સમરણ કરીને પદ્મશ્રીના દેખવા છતાં જ તે જ ક્ષણે તે અદશ્ય થઈ ગયો. ત્યારે આશ્ચર્ય પામેલ તેણીએ વિચાર્યું કે-“આ કોઈ સિદ્ધ પુરુષ અથવા વિદ્યાધર જણાય છે.” તેવામાં ત્યાં આવેલ અક્કાએ તેણીને પૂછયું કે-“તે પરપુરુષ ક્યાં ગયો?” ત્યારે તેને લગતું સમસ્ત વૃત્તાંત જણાવીને તેણીએ કહ્યું કે- “જે આ શક્તિશાળી છે તે કઈ રીતે પકડી શકાય?” ત્યારે અકાએ જણાવ્યું કે “જેમ જેમ તેનું સ્વરૂપ જણાય તેમ તેમ ધીમે ધીમે તેને પકડવાને ઉપાય કરો.”
પછી પશ્રીએ રાજમંદિરે જઈને રાજાની સમક્ષ ખાટલાને રત્નમય એક પાયો બતાજો, રાજાએ સભાની વચ્ચે કહ્યું કે-“આ વેશ્યાનું પરાક્રમ જુઓ.” ત્યારે મંત્રી વિગેરે રાજપુરુષો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
“ પદ્મશ્રીની સગર્ભાવસ્થા અને પુત્રજન્મ.
[ ૮૭ ]
જાણે શરમને લીધે જ હોય તેમ નીચા મુખવાળા બની ગયા. તે સમયે દેવકુમારે જણાવ્યું કે-“હે સ્વામિન્ ! દીવાને પ્રકાશ ગૃહના અંધકારને નાશ કરે તેથી શું તે સૂર્ય કરતાં અધિક કહી શકાય? હે રાજન ! નાના છિદ્રમાં સોય પ્રવેશ કરી શકે, મુશળ ન પ્રવેશ કરી શકે તેથી શું સાંબેલા કરતાં સોયને વિશેષ–અધિક માની શકાય? કીડીને પકડવાને માટે હસ્તી શક્તિશાળી ન થાય તેથી શું કીડી હાથી કરતાં સામર્થ્યશાળી ગણી શકાય? કયાં તે તેણી ચોરને પકડી બતાવે અથવા તો ત્રણે પાયા રજૂ કરે તો હે નાથ ! ડાહ્યા માણસે તેને સત્ય પ્રતિજ્ઞાવાળી માની શકે.”
એટલે રોષે ભરાયેલી તેણીએ કહ્યું કે “જો તને તારી બુદ્ધિનો ગર્વ હોય તે તું જ આ કાર્ય કર ” ત્યારે દેવકુમારે જણાવ્યું કે-“હું તારું સામર્થ્ય જોઉં છું, પછી હું જે કંઈ આચરણ કરીશ તે તું પિતે જ રેશે.”પછી રાજાએ પદ્મશ્રીને કહ્યું-“હે ભદ્ર! ઉતાવળી ન થા. ક્રમે ક્રમે ભલે અનેક દિવસ વ્યતીત થઈ જાય તે પણ તારે ચાર પાસેથી બાકીના રહેલા બને પાયાઓ લાવવા. આ વિષયમાં તે પોતે જ કુશળ છે એટલે તેને વિશેષ કહેવાની જરૂર નથી. સ્વભાવથી ઉજજવળ ચંદ્રિકાને શું કે વધારે ઉજજવળ બતાવી શકે છે?” રાજાએ પ્રસન્નતાપૂર્વક દાન આપીને વિદાય કરાયેલી તેણીને હર્ષ સમાતો નહોતે. સ્ત્રી સ્વભાવથી જ તુચ્છ હેય છે. - રાત્રિએ અદશ્ય રીતે પ્રવેશ કરીને પદ્મશ્રીથી આદર અપાયેલ દેવકુમાર પલંગ પર બેઠે.
પણ ભેટ લીધા સિવાય આવવા છતાં પદ્મશ્રીથી અત્યંત આદર અપાયેલ દેવકમારને તેણીએ અત્યંત પ્રસન્ન કર્યો, કારણ કે તેણીને આશા હતી કે–બાકીના બે પાયા તે લાવી આપશે. તેના ચિત્તને વશ કરવા માટે પદ્મશ્રી તેની સાથે તથા પ્રકારે હસે છે, રમે છે અને બોલે છે. પદ્મશ્રી તેને પકડી લેવા ઈચ્છે છે પરંતુ અવિશ્વાસુ દેવકુમાર તે સ્થળે લેશ માત્ર નિદ્રા લેતે નથી અને પિતાની જાતને નિરંતર સાવધાન રાખે છે. દેવકુમારની આંખના મીંચાવાથી પદ્મશ્રીએ જાણ્યું કે-“આ કેઈ સિદ્ધપુરુષ છે, દેવ જણાતો નથી.” પ્રાતઃકાળે શકય રીતે તે પિતાના આવાસે ચાલ્યા ગયે
આ પ્રમાણે કોઈપણ પ્રકારની ભેટ લીધા સિવાય દેવકુમાર પદ્મશ્રી પાસે નિરન્તર આવે છે અને જાય છે. પરંતુ સંતાનોત્પત્તિના દિવસને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે. (પિતાથી તેણીને સંતાનોત્પત્તિ ન થાય તે માટે તેણીના ઋતુધર્મના દિવસેમાં તેણીની પાસે આવવાનું દેવકુમાર બંધ રાખતો. ) પદ્મશ્રી હમેશાં રાજાને તે વૃત્તાંત જણાવે છે અને વિશેષમાં સંતાનોત્પત્તિના દિવસોનો ત્યાગ પણ જણાવ્યું. રાજાએ કહ્યું કે “આ વિષયમાં કંઈ પણ હસ્ય સમાયેલું છે. ” દેવકુમારે એક વખત તે ઋતુધર્મના દિવસે સંબંધમાં ભૂલ કરી અને પરિણામે પદ્મશ્રી સગર્ભા બની. પછી જ્યારે ગર્ભ પ્રકટપણે દેખાવા લાગે ત્યારે દેવકુમારે તેણીને પૂછયું કે-“તને કોનાથી ગર્ભ રહ્યો છે?” પદ્મશ્રીએ જણાવ્યું કે-“તમારાથી” વિકુમારે વિચાર્યું કે-“પદ્મશ્રી ખોટું બોલે છે. સંતાનોત્પત્તિના દિવસોનો તે મેં ત્યાગ કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ૩ જો
હતાં. ચાંચળ ચિતવાળી તેણીએ પરપુરુષ સાથે ક્રીડા કરી લાગે છે. બીજા પુરુષથી પ્રગટેલા પુત્રના મને ભય નથી. જો તે મારો પુત્ર હશે તેા હું એવું કરીશ કે જેથીતે મારું સ્વરૂપ જોઇ શકે નહીં. પહેલેથી જ કાયર બની જવાથી શું ? તે સમયે જોઇ લેવાશે.’’ આ પ્રમાણે વિચારીને તેણે પેાતાના મુખ પર કોઇપણ જાતનો ફેરફાર ન દેખાડતાં મૌનને આશા લીધે. તેણીએ ગભ સ ંબંધી હકીકત રાજાને જણાવતાં રાજાએ કહ્યું કે- તું તેનાથી પ્રગટેલા ગર્ભીનું યત્નપૂર્વક રક્ષણ કરજે. ’ ગર્ભના કારણે અધિક સ્નેહવાળી બનેલી પદ્મશ્રીએ વિચાયું કે-“હું આ ચારને રાજા પાસેથી અભયદાન અપાવીશ. 1
કેટલાક દિવસે ખાદ તેણીએ પુત્રને જન્મ આપ્યા. દેવકુમારે તેણીને કહ્યું કે- આ પુત્રને ધાવમાતા સાથે બીન્ત ઘરે મૂકી આવ, નહીંતર હું તારા પાસે આવીશ નહીં.’’ પદ્મશ્રીએ પણ કહ્યું કે-“ હે નાથ ! તમે જે કહેશે। તે હું કરીશ; પરન્તુ દેવકુમાર (દેવના કુમાર) સરખી કાંતિવાળા આ તમારા પુત્રને જોઇને હે નાથ ! તમે તમારા અને નેત્રાને સફળ કરે.” પેાતાનું નામ લેવાથી શકાશીલ બનેલ તે વિચારવા લાગ્યા કે- શું હું પદ્મશ્રીથી ઓળખાઈ ગયે હાઈશ ? અથવા તે શ કા કરવાની જરૂર નથી. ફક્ત તેણીએ તે આ બાળકને તેવી ઉપમા આપી જણાય છે.’’
આદ ઉત્કંઠિત બનેલા તેણે પદ્મશ્રીને જણાવ્યું કે મને તારા પુત્ર દેખાડ. ’” જ્યારે તેણીએ પણ રત્નમય પારણામાંથી લાવીને તેને ખતાબ્યા એટલે હસતા મુખવાળા, પેાતાની સરખા અને પેાતાની તરફ જોઇ રહેલા તેને સ્નેહપૂર્વક રમાડ્યો અને વારંવાર ચુ ંબન કર્યુ હું ઓ બાળકની આકૃતિ અને આચરણ જણાવે છે કે-તે મારે પુત્ર હાય, પણ ખેદની વાત છે કે દેવવશથી તેના જન્મ વેશ્યા સ્ત્રીદ્વારા થયા છે. સૌથી વીંટળાયેલ ચંદનવૃક્ષ, દુષ્ટ વ્યન્તરાથી રખાયેલ સ્પષ્ટ નિધાન, રક માનવના હાથમાં રહેલ મહામૂલ્યવાન રત્ન, હલા કુળમાં અ’ધાયેલ અરાવણુ હસ્તી સમાન આ ઘટના જણાય છે.” આ પ્રમાણે પેાતાના મનને હુ તથા ખેદયુક્ત નહીં બતાવતાં તેણે હસતાં હસતાં કહ્યું કે મારી સાથે મળતાવડા નહીં એવા આ બાળકને તું મારા જ પુત્ર કઈ રીતે કહે છે ? ” શરમને લીધે નીચા મુખવાળી પદ્મશ્રીને, પેાતાના ખેાળામાંથી લાંબા સમયે પુત્રને સોંપીને તેણે કહ્યું કે-“જો તું તારું કલ્યાણ ચાહતી હૈ। તે અ પુત્રને કેટલાક વર્ષો પર્યંત ખીજાને ઘરે રાખે.” પદ્મશ્રીએ જાણ્યુ` કે- આ કોઇ ભવિષ્યવેત્તા જણાય છે, તેથી કાંઈક અમ'ગળ જુએ છે.” ખાદ્ય તેણીએ પણ તેના કહ્યા પ્રમાણે કર્યું, ધાવમાતા રોકીને પેતે પણ તેની સાર–સ'ભાળ લેવા લાગી. અત્યંત કાંતિવાળા પુત્ર પદ્મશ્રીને પેાતાના પ્રાણા કરતાં પણ અધિક પ્રિય બન્યો અને સજ્જન પુરુષોના સ્નેહની માફક હમેશાં વૃદ્ધિ પામવા લાગ્યો. “ પદ્મશ્રી વેશ્યાને ચારથી પુત્ર જન્મ્યો છે. ’’ એ પ્રમાણે સમસ્ત જનતામાં પ્રખ્યાતિ થઈ.
તે
કેઇએક દિવસે રાજા સભામાં બેઠા હતા અને તે સભામાં પદ્મશ્રી પણ હાજર હતી ત્યારે દેવકુમારે રાજાને સ્પષ્ટતા પૂર્વક વજ્ઞપ્તિ કરી કે-“ હે સ્વામિન્ ! આ પદ્મશ્રીની પ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
*
પદ્મશ્રીએ દેવકુમારના અભય માટે રાજા પાસે કરેલી પ્રાર્થના
[ ૮૯ ]
જ્ઞાની સાથેાસાથ ચાર સબંધી બીના નાશ પામી ચૂકી છે, કારણ કે ચારથી પુત્ર જન્મવાને કારણે પદ્મશ્રી એ પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે.’' દેવકુમારે આ પ્રમાણે કહેવાથી રાજા સભાસદો સહિત હાસ્ય કરવા લાગ્યા અને શરમીંદી બનેલ પદ્મશ્રી પણ એ પ્રકારે (રાજાના હાસ્યથી અને પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી ) અધે મુખવાળી બની. પછી તે પદ્મશ્રીને આશ્વાસન આપીને દેવકુમારે રાજાને કહ્યુ` કે- તે ચારને કઇ રીતે પકડી શકાય ? કે જે જોતજોતામાં અદશ્ય થઈ જાય છે, જે ચારની આવી અદૃશ્ય મનવાની શ્રેષ્ઠ શક્તિ છે તે મારા સમસ્ત નગરમાં શા માટે ચારી નહીં કરતા હેાય ? એટલે હું માનું છું કે-જનતા પર તેને દયાભાવ જણાય છે. ” પદ્મશ્રીએ કહ્યુ' કે–“ હે રાજન ! આટલુ' જ સામર્થ્ય હોય તેમ શા માટે કહેા છે ? તે સવં પ્રકારની શકિત ધારણ કરે છે. ક્રીડારસિક તે પાદુકા પણ ઉપાડી ગયેલ છે, પણ તે ફક્ત દ્રવ્ય લાભથી ગ્રહણ કરેલ નથી, કારણ કે તે સર્વ પ્રકારે શકિતમાન છે, તેથી રાજન ! તે ચાર કદાચ પ્રાપ્ત થાય તેા પણ હણવા યેાગ્ય નથી '' ત્યારે દેવકુમારે કહ્યું કે-“હે સ્વામિન્ ! ચારે આ પદ્મશ્રીને વશ કરી લીધી જણાય છે.” આ પ્રમાણે યુકિતથી પદ્મશ્રી તેના અભયની માગણી કરી રહી છે; તે ચોરની શકિત ખરેખર અદ્ભુત જણાય છે કે–જેણે આવી વેશ્યાને પણ વશ કરી લીધી.'' રાજાએ જણાવ્યું કે− જ્યારે આ પદ્મશ્રી તે ચોરને પકડી પાડશે ત્યારે હું તેને ચોક્કસ અભયદાન આપીશ. આ અસત્ય સમજવું નહીં. ’’ ત્યારે ષિત બનેલ પદ્મશ્રીએ “ તમારી મેાટી એ પ્રમાણે કહ્યુ`. દેવકુમારે પણ વિચાયુ` કે-ચોક્કસ આ વેશ્યા મારા પ્રત્યે અનુરાગિણી મની જણાય છે. જેવી રીતે વિશેષ પ્રકારના રંગને કારણે કેરીમાં મીઠાશ જણાય છે તેમ વિશિષ્ટ પ્રકારની વાણીથી પ્રેમભાવ પણ દર્શાવાય છે.’’ પછી રાજાથી વિસર્જન કરાયેલ સમસ્ત સભાજના રાજાને નમસ્કાર કરીને રાજસભામાંથી પેતપેાતાના સ્થાને ગયા.
પાખતમાં કંઇપણુ મહેરબાની થઇ ”
""
દેવકુમારને પુત્ર પાંચ વર્ષના થયા, પરન્તુ તેના અંગેાપાંગ પુષ્ટ હાઇને તે આઠ વર્ષ જેવડા દેખાતા હતા. ખીન્ત માળકાના માબાપને જોઇને મુગ્ધ બનેલ તે બાળક પેાતાની માતા પદ્મશ્રીને પૂછતા હતા કે-“મારા પિતા કેમ જણાતા નથી ? ” ત્યારે તેણી હસીને જણાવતી કે“ તારા પિતા તેા છે. ' ખાળકે પછ્યુ કે તું મને મારા પિતા બતાવ. દ્મશ્રીએ જણાવ્યું કે- સવારે બતાવીશ. ’' ખાદ રાત્રિએ આવેલા દેવકુમારને તેણે પુત્રે જણાવેલ હકીકત કહી. ત્યારે ગુપ્ત હકીકત ખુલ્લી થઇ જવાના ભયને કારણે દેવકુમારે તેણીને જણાવ્યુ* કે—“ આ ખાબતમાં મેં તને નિષેધ કરેલ છે કે તારે પુત્રને અહીં લાવવે નહીં.?” ત્યારે પદ્મશ્રીએ પણ કંઇક ઉપાલંભ આપવાપૂર્વક દેવકુમારને કહ્યું કે–“હું માનું છું કે તમારુ' અંતઃકરણ વા જેવું ઠાર જણાય છે, કારણ કે લાંબા સમયથી આતુર બનેલા પુત્રને પૂ જોવાને તમે ઇચ્છતા નથી.” પછી તેણીએ મનમાં વિચાર્યુ કે જે સ્થિતિમાં દેવકુમાર અહીં આવે છે તે સ્થિતિમાં પુત્ર તેને જોવે તે ગુપ્ત રીતે તેને અહીં લાવીને હું આજે પરીક્ષા રી જોઉં. ૨’
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
[૯૦ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જે
આ પ્રમાણે વિચાર કરીને પદ્મશ્રીએ પોતાની દાસીને શિખામણ આપી કે “તારે ગોખમાંથી ગુપ્ત રીતે તેના પિતાને બતાવવા.” દાસીએ પણ તે પ્રમાણે કર્યું. પછી તે બાળકને ને તેણે પૂછયું કે-“ તારી માતાની નજીકમાં તું કોઈ પુરુષને જોવે છે કે કેમ ?' બાળકે જવાબ આપે કે-“ બરાબર જોઉં છું.” દાસીએ પુનઃ પૂછયું કે-“તે વર્ણથી કે છે?” બાળકે જવાબ આપ્યો કે-“સુવર્ણના રંગ જેવા છે.” બીજે દિવસે પણ પૂછવામાં આવતાં બાળકે સુવર્ણ વણ જણાવ્યું ત્યારે તેની માતા આશ્ચર્ય પામી. વિચાર્યું કે-“ હું તો તેને શ્યામ વર્ણના જેઉં છું તે ખોટું છે; જ્યારે પુત્ર સાચી રીતે તેને જોઈ શકે છે. તેની શક્તિ આ બાળક પર ચાલતી જણાતી નથી, તેથી આ બાળક વિશેષ શક્તિશાળી હોય તેમ જણાય છે. હું માનું છું કે-તે આ નગરનો જ નિવાસી હોવો જોઈએ. ઓળખાઈ જવાના ભયને લીધે તે પોતાની જાતને પ્રગટ કરતો નથી, તે હવે હું તેને બરાબર ઓળખી લઉં.” આ પ્રમાણે વિચારીને પદ્મશ્રોએ દાસીને સૂચના આપી કે “ તારે કેટલાક દિવસો પર્યન્ત આ બાળકને તેના પિતાને બતાવ્યા કરવા કે જેથી તે તેને બરાબર ઓળખી શકે.”
એકદા પદ્મશ્રીએ રાજાને એકાંતમાં વિજ્ઞપ્તિ કરી કે-“હે રાજન્ ! અભય આપે કે જેથી હું ચોરને પકડી પાડવાના ઉપાય કહું.” રાજાએ સંમતિ આપવાથી પદ્મશ્રીએ જણાવ્યું કે“આપે દેવમંદિરમાં બેસીને દરેક વ્યક્તિને બતાવીને તમારી પાસે રહેલા બાળકને પૂછવું કેઆ તારે પિતા છે કે કેમ? ચોકીદારદ્વારા દરેક ઘરેથી માણસોને બોલાવવા અને તે સર્વને પૂર્વ દ્વારથી પ્રવેશ કરાવીને પશ્ચિમ દ્વારથી બહાર કાઢવા અને જેને આ બાળક ઓળખી કાઢે તેને ચોકકસ તમારે ચોર જાણી લે.' રાજાએ પણ તેવા પ્રકારનો પડહ નગરમાં વગડાવ્યું કે જે સાંભળીને દેવકુમારના હૃદયમાં અત્યંત સંતાપ થશે. તે વિચારવા લાગ્યો કે-“ મને સમજાય છે કે ચોકકસ પશ્રીએ મને તેના પુત્રને બતાવ્યો જણાય છે; નહીંતર રાજા શા માટે આ પ્રમાણે કરે? ખરેખર જે વસ્તુ બનવાની હોય તે બને જ છે. બાર વર્ષ પર્યન્ત સમાગમ રહેવા છતાં સૌભાગ્યમંજરીને પુત્રપ્રાપ્તિ ન થઈ, જ્યારે આ પદ્મશ્રીને થોડા દિવસમાં જ પુત્ર-પ્રાપ્તિ થઈ. ખરેખર, પાપ છપું રહી શકતું નથી. આમાંથી કોઈપણ પ્રકારે છૂટી જવાને ઉપાય હું જોઈ શકતા નથી. દેવ વિપરીત બને છે ત્યારે બુદ્ધિશાળીઓની બુદ્ધિ પણ નાશ પામે છે; હું દેવમંદિરમાં તે જઉં. જે થવાનું હશે તે થશે.” પછી દેવકુમાર પોતે જ દેવમંદિરમાં ગયા.
ચોકીદારેવડે કમપૂર્વક પ્રવેશ કરાવાતા પ્રધાન પુરુષ સંબંધી રાજા તે બાળકને પૂછવા લાગ્યો. પછી દેવકુમારનો વારો આવ્યો ત્યારે ચોકીદારોથી પ્રવેશ કરાયેલ તે હિંમતપૂર્વક અ દર દાખલ થયો. તે પ્રણામ કરીને ઉભું રહ્યો ત્યારે રાજાએ બાળકને પૂછ્યું કે-“શું આ તારો પિતા છે ?' બાળકે જવાબ આપ્યો કે “ હા.” તે વખતે આશ્ચર્ય પામેલા રાજાએ દેવકુમારને કહ્યું કે-“આ તારી કઈ જાતની ક્રીડા? ” દેવકુમારે જણાવ્યું કે-“હા, તે સાચું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
દેવકુમાર જૈનધર્મ-સ્વીકાર અને રાજાએ આપેલ મુખ્ય મંત્રી પદ
છે.” બાદ તેના બુદ્ધિકૌશલ્યથી રંજિત બનેલા રાજાએ તેને કહ્યું કે-“તને અભય છે. હવે તું કહે કે શા માટે તે રત્નના પાયા ચોર્યા હતા? આ બાળક જ તને જોઈ શકે અને બીજા શા માટે ન જાણી શકે ? પદ્મશ્રીએ શા માટે તારા માટે અભયની માગણી કરી?” - દેવકુમારે વિજ્ઞપ્તિ કરી કે-“તે રત્નના પાયા મારા પાસે મોજુદ છે. મહેરબાની કરીને તે જેવા હતા તેવા જ આપ ગ્રહણ કરશે. ફક્ત અભિમાનને કારણે જ દુષ્કર એવું આ કાર્ય મેં કર્યું છે. મને કોઈપણ જાતની દ્રવ્યની લાલચ નહોતી. ફક્ત મારો પુત્ર જ મને સાચા સ્વરૂપે જોઈ શકે તે સંબંધમાં ગીરાજે આપેલ ગુટિકા તથા મંત્રને પ્રભાવ જાણવો. પદ્મશ્રીએ મારા માટે જે અભયની માગણી કરી હતી તેમાં ફકત પુત્રોત્પત્તિજન્ય નેહ જ કારણ ભૂત છે. તેણીએ મારા માટે જે અભયદાનની માગણી કરી હતી તે કઈ ઠીક કર્યું નહોતું, કારણ કે કોઈપણ મારે પરાભવ કરવાને શક્તિમાન નથી, ” બાદ તે વીજળીની માફક અદશ્ય થઈને તરત જ પુનઃ દેવકુમાર તરીકે દેખાય, તેથી રાજા અત્યંત પ્રસન્ન થયા અને તેને પાંચસે મંત્રીઓમાં મુખ્ય બનાવ્યો.
પદ્મશ્રી પણ પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી સંતોષ પામી. દેવકુમાર મંત્રીશ્વરની કુશળતાથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થશે એમ વિચારીને રાજાના હૃદયમાં હર્ષ સમાતો ન હતો. પછી અમૃત જેવી મિષ્ટ વાણીથી પુત્ર દેવકુમારને સૂચના કરવાથી તેણે પદ્મશ્રીને પિતાના આવાસે બોલાવી અને તેની સાથે આદરપૂર્વક લગ્ન કર્યા.
પછી દેવકુમારે સૌભાગ્યમંજરી, પુત્ર યુકત પદ્મશ્રી સહિત ગુણકર સૂરિપાર જૈનધર્મ સ્વીકાર્યો. દેવકુમારના બુદ્ધિચાતુર્યથી અત્યંત અભિમાની અન્ય રાજાઓ પણ રાજાને આધીન બન્યા. પ્રતિ-દિવસ રાજાની મહેરબાની વૃદ્ધિ પામવાને કારણે દેવકુમાર સુખનું ભાજન થયે.
આ પ્રમાણે પિતાના મૃત્યુના કારણભૂત દેવકુમારનું ચરિત્ર સાંભળીને હે હંસી ! પુત્રપ્રાપ્તિને માટે કોણ મને રથ કરે ?” આ પ્રમાણે દેવકુમારનું વૃત્તાંત કહીને હંસ વિરામ પામે.
ભુવનભાનુ અને ભાનુશ્રીને શુભાનગી જ માં પ્રવેશ મહત્સવ વર્ણન નામના
આ ત્રીજે સર્ગ પૂર્ણ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
આ
સર્ગ ચોથે પર
રાજહંસે દેવકુમારનું વૃત્તાંત કહી સંભળાવ્યું ત્યારે હંસીએ જવાબમાં જણાવ્યું કે“કદાચ કોઈ એક પુત્ર તે પ્રમાણે વર્તે તેથી શું બધા પુત્ર તેવા પ્રકારના હેઈ શકે? બધા શીંગડાવાળા પશુઓ હિંસક હેતા નથી. શું બધા વૃક્ષે કટુ ફળ આપનારા હોય છે? હે સ્વામિન્ ! શાસ્ત્રમાં પુત્રો ચાર પ્રકારનાં કહ્યાં છે. જે પુત્ર ગુણવડે પિતા કરતાં અધિક હોય તે (૧) અતિજાત, પિતાના સમાન ગુણવાળે હોય તે (૨) સુજાત, પિતા કરતાં ગુણેમાં ન્યૂન હોય તે (૩) હીનજાતિ અને જે પિતાના કુળને બાળે તે (૪) કુલાંગાર કહેવાય છે, માટે કોઈપણ પ્રકારે ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. પિતાની ખાતર દેવકુમારે ઘણું દુઃખ સહન કરેલું છે. પિતા મૃત્યુ પામે, પણ સંતાન નાશ ન પામે તે વિચારવું જોઈએ. પૂર્વે વિનયાદિ ગુણવડે જેવી રીતે અપરાજિત કુમારે પોતાના માતાપિતાને સુખ આપ્યું તેવી રીતે એકાંત સુખ તો કેઈક જ પુત્ર આપી શકે છે.” એટલે હંસે પૂછયું કે-“હે પ્રિયા! તે અપરાજિત કોણ હતો? તેણે કઈ રીતે માતા-પિતાને સુખ આપ્યું ? તે તું મને કહે.” ત્યારે હંસીએ જણાવ્યું કે
પિતાની શોભાથી સ્વર્ગપુરીને જીતી લેનાર જયંતી નામની નગરી છે અને તે નગરીમાં વિજયશાલી તેમજ બળવાન જયશેખર નામનો રાજા છે. તેને ગુણસુંદરી નામની મહારાણી છે અને તે બંનેના દેવ તથા દેવીની માફક સુખમાં દિવસો પસાર થઈ રહ્યા છે.
કેઈએક દિવસે ગુણસુંદરી સ્વપ્નમાં ફળેલા-વિકસિત થયેલા આમ્ર વૃક્ષને જોઈને જાગી ઊઠી. રાજાને તે હકીક્ત જણાવતાં તેણે કહ્યું કે-“તને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે. વિનયશાળી તે પુત્ર રાજ્યને વહન કરશે ” એટલે રાણીએ પણ “ભલે એમ છે” એમ કહીને શકુનની ગાંઠ બાંધી અને દેવ-ગુરુનું સમરણ કરતી જાગૃત રહી. પ્રભાતકાળ થતાં જ તુતિપાઠક નીચે પ્રમાણે બોલ્યો કે-“હે રાજન ! સૂર્યોદય થવાથી દિશાઓ પ્રકાશી ઊઠી છે, તે અત્યારે પ્રાતઃકાળને યોગ્ય કાર્ય આ૫ કરો.” આ પ્રમાણે સાંભળી રાજા વિચારવા લાગે કે- “ આ મંગળપાઠકના વચને રાણીના સ્વપ્નની સાથે સંબંધ ધરાવનારા છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
જયશેખર રાજાને ત્યાં થયેલ પુત્ર જન્મ
પછી નિત્ય કર્મ કરીને, સ્વપ્નપાઠકોને લાવ્યા. બહુમાનપૂર્વક તે સ્વપ્ન પાઠકનું સન્માન કરીને સ્વપ્ન સંબંધી હકીકત જણાવી ત્યારે તેઓએ જણાવ્યું કે-“હે રાજન ! આપને દાનવીર, ક્રીડાસક્ત, ગંભીર, વિનયશાલી, ન્યાયી, શુરવીર, પરાક્રમી, મહાધર્મિક અને પરોપકારપરાયણ આ પ્રમાણે સર્વગુણસંપન્ન પુત્ર થશે.” પછી પ્રસન્ન થયેલા રાજાએ તે સ્વપ્નપાઠકેને કહ્યું કે-“એક રાત્રિ દિવસમાં તમે હાથી, અશ્વ, વસ્ત્ર અને ધન-જે જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં લઈ જાવ.” તેઓએ જવાબમાં જણાવ્યું કે “હે સ્વામિન ! આપ જે આટલું બધું દાન આપી રહ્યા છે તે ભવિષ્યમાં થનારા પુત્રના પ્રભાવના કારણે જ આપને આવી સબુદ્ધિ થઈ છે.” પૃથ્વીની માફક ગુણસુંદરી ગર્ભરૂપી રત્નનું રક્ષણ કરવા લાગી અને તે ગર્ભના પ્રભાવથી રાજાને વિશેષ પ્રીતિપાત્ર બની. રાજાએ હપૂર્વક તેણીના દેહદે પરિ. પૂર્ણ કર્યા. યોગ્ય સમયે ગુણસુંદરીએ પુત્રને જન્મ આપ્યો.
નૃત્ય કરતી વારાંગનાઓના તુટી જતાં મોતી સમૂહવાળું અને આનંદના અંકુરાઓને પ્રગટાવતું વધામણું થયું. આ પુત્ર કેઈપણથી પરાભવ પામશે નહીં એમ હૃદયમાં વિચારતાં રાજાએ એક મહિના બાદ તેનું અપરાજિત એવું નામ રાખ્યું. પાંચ ધાવમાતાએથી લાલના પાલન કરાતો કુમાર ક્રમશઃ વૃદ્ધિ પામવા લાગ્યો અને કલાચાર્ય પાસેથી સમસ્ત કલાઓ શીખી લીધી. યુવાવસ્થામાં આવેલા તેની દષ્ટિ બંને પ્રકારે વિશાળ બની અને પરાક્રમની સાથે સાથે તેની છાતી પણ વિશાળ બની. ઉત્સાહની સાથે સાથે તેના બંને બાહુનું બળ વૃદ્ધિ પામ્યું અને વાકચાતુર્યની સાથોસાથ તેના દરેક અંગો સુંદર બન્યા. લોકેના નેહની સાથે સાથે તેના બંને હસ્ત (હથેલી) રક્ત બન્યા અને વિવેકની સાથોસાથ દેહકાંતિ પણ શોભી ઉઠી. કલાવાન, સૌંદર્યશાળી, વિનયી તે અપરાજિત માતાપિતાની માફક લોકેના સ્નેહનું ભાજન બન્યો. તેને વિવાહ ચગ્ય જાણીને જયશેખર રાજાએ પોતાના પ્રધાન પુરુષને રાજકન્યાઓ જોવા માટે દરેક દેશમાં મોકલ્યા. આજ્ઞાને માથે સ્વીકારનાર સેવકવર્ગ હાજર હોવા છતાં વિનયી અપરાજિત માતા-પિતાની આજ્ઞાનું શીધ્ર પાલન કરતો હતો.
કેઈએક દિવસ અશ્વકીડા કરવા ગયેલ તે કુમારે અશ્વકીડા કરવાથી, થાકી જવાથી અશોકવૃક્ષની નીચે આશ્રય લીધો. તે સ્થળે કુમાર બેઠો હતો તેવામાં ધૂળનો સમહ નજરે પડશે. તે જોઈને એવામાં તે સંભ્રમ પામે છે તેવામાં તેણે વાજિંત્રોને ધ્વનિ સાંભળ્યા. “શત્રુસૈન્ય આવી રહ્યું જણાય છે.” એમ વિચારીને બહાર રહેનારી જનતા જયંતિ નગરીમાં પ્રવેશ કરતાં વિશાળ દરવાજાઓમાં પણ સમાઈ શકી નહીં. રાજાએ પણ કેળાહળ સાંભળીને નજીકમાં રહેલા પુરુષને પૂછ્યું. તેઓ દ્વારા શત્રુસંબંધી વૃત્તાંત જાણીને તેમણે યુદ્ધભેરી વગડાવી અને હુકમ કર્યો કે “જહદી ચતુરંગી સેના સજજ કરો, તેમજ અધિક્રીડા માટે ગયેલા કુમારને શીધ્ર બેલા તેને રાજ્યમાં સ્થાપન કરીને હું શત્રુને જીતવા માટે જઈશ.” સૈન્ય તૈયાર થઈ ગયું અને પ્રધાન કુમારને બોલાવવા માટે ગયો. પ્રધાને કુમારને જણાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
(૯૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ છે કે-“યુદ્ધને માટે તૈયાર થયેલ મહારાજા આપને લાવે છે અને વિશેષમાં કહ્યું છે કેઅત્યાર સુધી યુદ્ધને નહીં જોનાર તમારે યુદ્ધમાં સાથે આવવું નહીં.” કુમારે જવાબ આપ્યો કે-“પિતાની આજ્ઞા હમેશાં મારે શિરોમાન્ય છે, પરંતુ આ બાબતમાં થતો મારો અવિનય મહારાજા માફ કરે. પરાક્રમી હું વિદ્યમાન હોવા છતાં શા માટે પિતાને યુદ્ધ કરવું પડે? મેં પૂર્વે યુદ્ધ જોયું નથી તે પ્રમાણે પિતા જે કહી રહ્યા છે તે હું વિનંતિ કરું છું કે-શું યુદ્ધ જોયું હોય તો જ સમજી શકાય? આ જગતમાં નહીં જોવાયેલી વસ્તુ શાસ્ત્રના જ્ઞાનથી જાણી શકાય છે. મને સહાય કરવાને માટે તમે જઈને પિતાને વિજ્ઞપ્તિ કરે કે-“આપની મહેરબાનીથી કુમાર યુદ્ધને વિષે જયલક્ષ્મીને પ્રાપ્ત કરશે. તમારે સૈન્ય મોકલવું નહિં. અંધકારને નષ્ટ કરવામાં ફક્ત સૂર્ય જ શક્તિમાન છે.” પ્રધાને પણ કુમારની સૂચના પ્રમાણે જણાવવાથી, રાજાએ પણ સતેષપૂર્વક કહ્યું કે-“તે બાળક હોવા છતાં તેનું દઢ મને બળ જણાય છે.” પ્રધાને જણાવ્યું કે-“ સિંહને પુત્ર સિંહ જ હોય છે. સૂર્યનું બિંબ સૂર્ય સરખું પ્રતાપી અને કલ્પવૃક્ષના અંકુર કલપવૃક્ષની માફક વાંછિત આપનાર હોય છે.”
પછી રાજાએ આદેશ કર્યો કે-“કુમારે ના પડવા છતાં પણ સૈન્યને સાથે મોકલે, કારણ કે પવનથી પ્રેરાયેલ અગ્નિ આખા વનને બાળવાને સમર્થ બને છે.” પિતાની સેનાના મધ્યમાં રહેલા અને ચક્રવતી સરખા કાંતિવાળા કુમારે ચકયૂહ ગોઠવીને સન્મુખ ચાલ્યા આવતા સૈન્ય સાથે પ્રયાણ કર્યું. અદ્દભુત રોમાંચ થવાને કારણે કુમારનું શરીર ઉત્તમ બખ્તરમાં પણ સમાઈ શકયું નહીં, તેમજ જમણું નેત્ર ફરકવાથી તેને ઉત્સાહ પણ બેવડો બન્યો. ઝળહળતા શસ્ત્રસમૂહો અને પવનથી ફરફર ફરાવાતી પતાકાઓ જ ફક્ત જોવામાં આવતી હતી.
આ બાજુ પૂર્વે જયશેખર રાજાથી મેકલાયેલ વિજય નામને પ્રધાન સામેથી આવતા સૈન્ય સમૂહમાંથી કુમારના સૈન્યમાં આવ્યો. તેણે આવીને પૃચ્છા કરી કે-“શામાટે આ સૈન્યને તૈયાર કર્યું છે? અને આ સન્યનો સ્વામી કેશુ છે ? ” એટલે એક મુખ્ય પુરુષે જણાવ્યું કે-“ સામે ચાલ્યા આવતા સૈન્યને અટકાવવા માટે આ સેના સજજ કરવામાં આવી છે અને રણસંગ્રામમાં તારાની માફક દેદીપ્યમાન આ સેનાને સ્વામી અપરાજિત કુમાર છે.” ત્યારે વિજય પ્રધાને હાસ્ય કરીને કહ્યું કે-“કુમાર કયાં છે?” પ્રતિહારીએ જઈને જણાવવાથી કુમારની આજ્ઞાથી પ્રધાનને પ્રવેશ કરાવવામાં આવ્યા. પ્રધાને સાષ્ટાંગ પ્રણામ કરીને કુમારે આપેલા આસન પર બેઠક લીધી.
તેને પ્રસન્ન મુખવાળે જઈને કુમાર ચિત્તમાં વિચારવા લાગ્યો કે- આ પ્રધાનની મુખશભા, નહીં સાધી શકાય તેવા કાર્યની સાધનાને સૂચવી રહી છે. માયાવી-કપટી માણસમાં આવા પ્રકારની પ્રસન્નતા સંભવી શકે નહીં.” આ પ્રમાણે માનસિક વિચાર કરીને કુમારે તેને પૂછ્યું કે-“તમે ક્યાંથી આવે છે ? અને આ સન્ય કેનું આવી રહેલ છે?” પ્રધાને જણાવ્યું કે-“આપની જયશ્રી નામની પત્ની આવી રહી છે. તેણીના સૈન્યમાંથી જ હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
વિજય પ્રધાને કરેલ જયશ્રીની પ્રાપ્તિનું નિવેદન
[ ૯૫ ]
આવી રહ્યો છું.” ત્યારે અપરાજિત કુમારે જણાવ્યું કે-“ આ સમય મશ્કચનો નથી. જેવું હોય તેવું જણાવ.” પ્રધાને કહ્યું કે - “ આપની પાસે અસત્ય કેમ બેલાય ? ” એટલે કુમારે પુનઃ પૂછયું કે-“એ પ્રમાણે કેવી રીતે બન્યું ?” વિજય પ્રધાને હર્ષપૂર્વક જણાવ્યું કે“આપના પિતાએ આપને અનુરૂપ કન્યા જોવા માટે મને હુકમ કર્યો હતો. મેં ઘણા સ્થળે તપાસ કરી પરંતુ ચિત્રમાં રહેલા આપના રૂપ સરખી કઈ પણ કન્યા મને પ્રાપ્ત થઈ નહીં. બાદ હું કુસુમાકર નામના નગરમાં ગયા. ક્ષત્રિયાને વિષે ભૂષણ સરખા કુસુમાવસ રાજાની કસુમશ્રી નામની પટરાણની કુક્ષીથી ઉત્પન્ન થયેલી આ અદ્દભુત સ્વરૂપવાળી કન્યા છે.
કોઈ એક દિવસે, મદોત્સવ પ્રસંગે, વિરહી જનોના જીવિતની સાથેસાથ ભમરીઓ બહાર નીકળી રહી હતી તેવા સુગંધી પુપિમાંથી સુવાસ આવી રહી હતી ત્યારે વિલાસી પુરુષની સાથે જાણે સ્પર્ધા કરી હોય તેમ પુપને વિશે કેશુડાનાં પુષ્પોએ લાલીમા(રક્તપણું) ધારણ કરી, વળી હીંચકાઓ વિયોગી જનોના ચિત્તને ડેલાવી રહ્યા છે, સૂર્યની સાથે મુસાફર લોકોની સ્ત્રીઓનાં હૃદયે દગ્ધ થઈ રહ્યા છે, શ્રીમંત લોકોના વિલાસની સાથે સાથ દિવસે વૃદ્ધિ પામી રહ્યા છે, અને વિગિની સ્ત્રીઓનાં દુઃખે જોઈને રાત્રિઓ ટૂંકી બની ગઈ. સુવર્ણના આભૂષણો જોવામાં આસક્ત નેત્રવાળો અને ઉજજવળ મુખવાળો સમસ્ત નાગરિક જનસમહ કામદેવના ઉત્સવને નિમિત્તે ચાલી નીકળ્યું તે પ્રસંગે સ્વાભાવિક સ્વરૂપવાળી, અને કામદેવની પૂજા માટે જતી રાજકન્યાને જોઈ મેં વિચાર્યું કે “બ્રહ્માએ જે પદાર્થોથી અપરાજિત કુમારને બનાવ્યો છે તે જ પદાર્થોથી આ સમાન રૂપવાળી કન્યાને ઘડી હોય તેમ લાગે છે. વિક્રમ રાજા સરખા પરાક્રમી અપરાજિત કુમાર સાથે આ જયશ્રી કન્યાનો વિવાહ કરે મને યોગ્ય લાગે છે.” આ પ્રમાણે વિચારીને મેં બીજે દિવસે કુસુમાવત'સ રાજા પાસે તમારા માટે તેણીની માગણી કરી. રાજાએ પણ તે માગણી સહર્ષ સ્વીકારી. બાદ ઘણા રાજકુમારના પ્રતિબિંબે-ચિત્ર પણ દેખાડીને રાજાએ મને જણાવ્યું કે “પૂર્વે પણ ઘણા રાજાઓએ મારી કન્યાની માગણી કરી હતી પરંતુ એક પણ રાજકુમારની પ્રતિકૃતિ તેને પસંદ પડી નહીં. જો તમે તમારા કુમારનું ચિત્રપટ લાવ્યા છે તો બતાવો એટલે સાથે લઈ ગયેલ અને આશ્ચર્ય પમાડનારી તમારી પ્રતિકૃતિ તેને બતાવી એ ટલે રાજા હર્ષ પામ્યો. તરત જ તે ચિત્ર જયશ્રી રાજકન્યા પાસે મોકલવામાં આવ્યું અને કા• દેવ સરખા તમારા વરૂપને જોતાં જ તેણીના હૃદયમાં કામદેવના બાણ એ પ્રવેશ કર્યો તમારા ચિત્રપટને જોયા પહેલાં તેણીના હસ્તના રત્ન કંકણે અત્યંત ગાઢ હતા તે તમારા મેળાપની ચિંતાજન્ય દુર્બળતાને કારણે ઢીલા પડી ગયા. ક્ષણમાત્ર જોયેલા તમારા ૨વરૂપને કારણે વશ બનેલ તેણીએ તમારા સૌંદર્યનું પાન કરવાને માટે હમેશની સખી સરખી નિદ્રાનો પણ ત્યાગ કર્યો. દિવસ અને રાત્રિ તમારા રૂપનું નિરીક્ષણ કર્યા બાદ તેણીએ તેના સખી સમૂહને જણાવ્યું કે-“હું માનું છું કે-કામદેવની પૂજાનું ફળ મને માપ્ત થયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
[ ૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૪ યા
⭑
પછી રાજકન્યાએ પેાતાની માતાદ્વારા રાજવીને જણાવ્યું કે-“ ચિત્રમાં રહેલ પ્રતિબિંબ સરખી કોઇની અદ્ભુત આકૃતિ હેઈ શકે કે કેમ ? તેવી મારા મનમાં શક થઇ છે. જો પિતાની આજ્ઞા હોય તે હું જાતે જોઈને નિરીક્ષણ કરું, ” એટલે રાજાએ તેણીને પ્રધાન પુરુષા સાથે મેકલી છે. રસ્તામાં આવતાં પ્રતિસ્પર્ધી રાજાઓના સૈન્યને નષ્ટ કરનાર ચતુરંગી સેના તે કન્યાની સાથે મેકલવામાં આવી છે. “ ત્યાં રહેલા કુમારનુ જો તેવા પ્રકારનું સ્વરૂપ જયશ્રીને પસંદ પડે તે તમારે વિશાળ મહાત્સવપૂર્વક તેણીનું પાણિગ્રહણ કરાવવું. આ પ્રમાણે રાજાના આદેશ પામેલા પ્રધાન પુરુષા મારી સાથે જ આવેલ છે. યુદ્ધને માટે જતાં આપને ખરેખર આ જયશ્રીજ પ્રાપ્ત થઇ છે; તે તેણીનું સૈન્ય અહીં આવી પહાંચે તે પહેલા જ આપ આપના સૈન્યનું વિસર્જન કરો.” કુમાર પેાતાના સૈન્યનું વિસર્જન કરીને પેાતાના મહેલમાં આપે અને ચોકીદારો દ્વારા બહારના લેાકાને આવતા અટકાવ્યા.
""
વિજય મ`ત્રીએ જયશેખર રાજાને કન્યા સંબંધી સમચાર જણાવ્યા ત્યારે `ને કારણે પ્રફુલ્લિત ચિત્તવાળા રાજાએ તે પ્રધાનને એક દેશને સ્વામી બનાવ્યેા. જયશ્રી કયાની સાથે આવેલ સૈન્યને ઉતરવા માટે આવાસા આપ્યા અને પેાતાના પ્રધાન પુરુષોને મેકલીને સર્વ પ્રકારની આગતાસ્વાગતા કરી. કેઈએક દિવસે ક્રીડા કરતાં અશ્વોની સેનાથી પરિવરેલ, ઉજજવળ છત્રથી શાભતા, ચામાથી વીંજાતા, પ્રચંડ મળવાળા રાજાઓથી શે।ભિત, અતિ તેજસ્વી, વસ્ત્રાભૂષણથી શેાલતા અને હસ્તી પર આરૂઢ થઇને તેણીના નિવાસસ્થાન પાસેથી પસાર થતાં અપરાજિતકુમાર તેણીના નેત્રને અમૃતની દૃષ્ટિ સમાન બન્યા. તેણીએ વિચાર્યું કે આ કુમાર કેાઈ નવીન અને અસાધારણ કામદેવ જણાય છે જે પોતાના એક જ ગુણરૂપી ખાણવડે સમસ્ત જગતને જીતી રહેલ છે.’ વિશ્વને માનવા લાયક કામદેવની આજ્ઞા કુમારે પણ માની અર્થાત તે પણ જયશ્રીને વિષે આસક્ત બન્યા. અને વિચાયુ ' કે-“ પૃથ્વીપીડને વિષે આ કન્યા સ્વની દેવાંગનાની વાનકીરૂપ છે.'' જયશ્રીએ પણ પેાતાના પ્રધાન પુરુષાને જણાવ્યું કે-‘ચિત્રમાં ચિતરેલા રૂપ કરતાં પણ કુમારનું રૂપ આશ્ચર્ય પમાડે તેવુ છે.’
પછી સારા મુહૂતે પ્રધાન પુરુષોએ જયશેખર રાજાને વિજ્ઞપ્તિ કરી કે—“ હે સ્વામિન્ ! અપરાજિત કુમાર માટે આ જયશ્રી કન્યા ઉચિત છે. ’’ તેએનુ વચન હ` સહિત સ્વીકારીને રાજાએ જયે તિષીએ પાસે સારુ' મુહૂત જેવરાવ્યું, રાજાની આજ્ઞાથી જયશ્રીના પરિવાર અન્ય કાર્યાને ત્યાગ કરીને વિવાહેત્સવમાં એકાગ્ર મનવાળેા બન્યા. રાજાના, પરિવાર વનાં, અપરાજિત કુમારનાં અને જયશ્રીનાં દિવસે આનંદમાં પસાર થવા લગ્યાં. વિવાહને દિવસે વાજિંત્રા વાગવા લાગ્યા, દન અાવા લાગ્યુ, માંગલિક કાર્ય થવા લાગ્યુ અને “ આ મનેને વિવાહે ત્સવ નિર્વિઘ્ને થાય અને કેાઇના પણુ દેષ ન લાગે તે સારું' એમ લેાકે પરસ્પર ખેલી રહ્યા હતા ત્યારે, કન્યા અને અપરાજિત કુમાર લગ્નવેદીમાં બેઠા હતા ત્યારે, કુમાર, પવનથી બુઝાઇ ગયેલા દીપકની માફક અદૃશ્ય થઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
જયશ્રીએ અગ્નિપ્રવેશ માટે માગેલ આદેશ અને ડાબા નેત્રનુ સ્ફુરણું.
[ ૯૭ ]
સમસ્ત જનસમૂહ આશ્ચય તેમજ શાકનુ સ્થાન અન્યા અને જયશ્રી ધ્રુવને ઉપાલ'ભ આપવાપૂર્ણાંક રુદન કરવા લાગી. “કુમાર સાથે વિયેાગ કરાવતાં અને અમૃતમાં ઝેર નાખતાં હે કૃતાંત ! હું નિર્દય ! તે' શું પ્રાપ્ત કર્યું` ? હે દેવ ! કુમાર સરખા નરરત્નને સજીને પછી હરણ કરતા તું નિર્દય, વ સરખા કિઠન હૃદયવાળે, દુષ્ટ આચરણવાળા અને મૂર્ખ છે, હે પ્રાણનાથ ! કલ્પવૃક્ષ સરખા આપનું ફળ મળવું' તા દૂર રહ્યું પણ મ`દભાગી એવી મે' આપના હસ્તરૂપી પધ્રુવ ( પાંદડુ' ) પણ પ્રાપ્ત ન કર્યાં. હે સ્વામિન્ ! મને કહે કે-મારા હૃદયમાં સારી રીતે સ્થાપિત થયેલા આપ, તે મારુ' હૃદય ફૂટી ગયા વગર-ચીરાઈ ગયા વગર આપ કેવી રીતે ખડ઼ાર નીકળી શકયા ? ” આ પ્રમાણે ઉચ્ચ સ્વરે વિલાપ કરતી તે મૂચ્છિત બનીને પૃથ્વી પર પડી ગઇ. ખાદ ઘણાં ઉપચાર કર્યા' પછી તેણી સચેતન મની. પુનઃ તે બેલવા લાગી કે- પતિના વિયેાગમાં અગ્નિ એ જ મારું શરણુ છે, કારણ કે ઉત્તમ કુળમાં જન્મેલ સ્ત્રીએ માટે ખરેખર આ ચેાગ્ય છે. ’’ ત્યારે જયશેખર રાજાએ કહ્યું કે- હે પુત્રી! તું ખેદ ન પામ. હજી તારા હસ્તમેળાપ થયે નથી, તેથી તુ બીજા વરને વરવાને યેાગ્ય છે. '' જયશ્રીએ જણાવ્યું કે- આપ પૂજ્યને આ પ્રમાણે જણાવવું ઉચિત નથી. હૃદયને વિષે જેને સ્થાપન કરેલ છે તે જ સ્વામી હેાય છે, આવેા વ્યવહાર છે, તે હવે મારા માટે તેા અપરાજિત કુમાર અથવા તે અગ્નિ એ જ શરભૂત છે. સમય પસાર કરવાની જરૂર નથી, કારણ કે તમારા પુત્ર દૂર જઈ રહ્યા છે.”
*
“ હવે આ જયશ્રીને કઇ રીતે પાછી વાળવી ’ એ પ્રમાણે સતાપ પામેલા રાજારાણીનુ` પુત્ર સંબંધી દુઃખ ભુલી જવાયુ'. જયશેખર રાજાએ જયશ્રીને જણાવ્યુ` કે-હે પુત્રી! તુ એક માસ પર્યંન્ત રાહ જો, જેથી હું અપરાજિતની તપાસ કરાવુ’’ રાજાની સૂચનાનુસાર એક માસ પ ́ત જયશ્રી તેમજ રાણી અને દુઃખી બનીને રહ્યા અને રાજાએ પેાતાના અશ્વારોહી સૈનિકોને સત્ર માકલી તપાસ કરાવી. વળી પેાતાના રાજયમાં પડહ વગડાવ્યા કે-‘ જે કોઈ રાજકુમાર સબંધી સમાચાર જણાવશે તેને મારું અધુ રાજ્ય આપીશ. ’ આ બાજુ પ્રધાન પુરુષોના આગમનથી જાણ્યા છે જેણે સમગ્ર વૃત્તાંત એવા જયશ્રીના પિતા કુસુમાવત સ રાજાએ પણ પ્રમાદરહિત અશ્વસૈનિકા ચાતરફ તપાસ કરવા મેકલ્યા, રાજ્યકાના ત્યાગ કરનારા અને દુઃખરૂપી સામ્રાજ્યમાં ડૂબેલા તે બ ંનેના પિતાના દિવસે એક યુગયુગ જેવડા પસાર થવા લાગ્યા.
ત્રીશમે દિવસે જયશ્રીએ કહ્યું કે- હવે અવવધ પૂરી થઇ ગઈ છે; તે આપ આજ્ઞા આપે। કે જેથી હું મનઇચ્છિત કરી શકું. ’’ ત્યારે “ તું ચાર પહેાર રાહ જો ” એમ સૂચન કરીને તેણીને અટકાવાઈ. તેણીને સમજાવવાના ઘણેા પ્રયાસ કર્યાં પણ તે તેના નિશ્ચયથી ચલાયમાન ન થઇ. તે દિવસે તેણીએ ઉપવાસ કરવાથી સમગ્ર જનસમૂહ, સમસ્ત કાર્યાના ત્યાગ કરીને ચિત્રમાં આળેખાયેલ હોય તેમ જડ બની ગયા. સાયંકાળે હાથણી પર બેઠેલી,
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
[૯૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૪ થે
જયશેખર રાજાથી મના કરાતી, સુવર્ણનું દાન કરતી, પૂર્ણિમાના ચંદ્ર સરખી કાંતિવાળી, પોતાના સૈન્યથી કરાતા વિલાપને સાંભળતી, “આ ખરેખર જંગમ તીર્થરૂપ છે” એમ સખીસમૂહથી વખાણાતી, અમારા શિયલના પ્રભાવથી જયશ્રીને અપરાજિત કુમારનો મેળાપ થાઓ ” એ પ્રકારે વૃદ્ધ સ્ત્રીઓથી પગલે-પગલે ઉચ્ચ સ્વરે આશ્વાસન અપાતી, નાગરિક લકથી દૈવને અપાતા ટિકારોને સાંભળતી તેમજ જયશેખર રાજાથી અનુસરતી, જયશ્રી નગરની બહાર નીકળી.
પછી તેણીએ નદીકિનારે જઈને, ચંદન કોષોથી ભયંકર જવાળાથી દેદીપ્યમાન ચિતા રચાવી. ચંદન તથા અગરુના કાષ્ઠથી પ્રગટેલ અગ્નિના પ્રસરવાથી તેણના યશની માફક બધી દિશાઓ સુવાસિત બની ગઈ. તે સમયે ડાબું નેત્ર ફરકવાથી તેણીએ વિચાર્યું કે પ્રિયજનના સમાગમમાં આ શુભ શરૂઆત થતી જણાય છે. વળી તે સમયે અઘટિત બનાવ જેવાને અસર મર્થ બન્યો હોય તેમ સૂર્યે સમુદ્રમાં ઝંપાપાત કરવાની શરૂઆત કરી–સૂર્યાસ્ત થવાની શરૂ આત થઈ. ચિતાની જવાળાઓથી જાણે ભયભીત બન્યા હોય તેમ પક્ષીઓ ચારે દિશામાંથી, પર્વતના શિખરો પ્રત્યે ગયા. લોકોના દુઃખસમૂહને જોઈને દુઃખી બનેલ ગગનલક્ષમીનું હૃદય જાણે સંધ્યાના રંગના બહાનાથી ફૂટી ગયું હોય તેમ જણાતું હતું. હાથણી ઉપરથી નીચે ઉતરેલી જયશ્રીએ સાસુ-સસરાના ચરણમાં નમસ્કાર કરીને, મસ્તક પર બે હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી કે-“હે પૂજ્ય! કુળ, રૂપ કે ધનના મદને કારણે પ્રમાદથી, ચાંચલ્યને લીધે કે લભ, કપટ કે બાલસુલભ સ્વભાવને કારણે આપનું જે કંઇ અવિનયાદિ થયું હોય તે સર્વ આપ માફ કરો. આપ પૂજ્યના ચરણકમળને વિષે લાંબા કાળ સુધી ભ્રમરીરૂપે રહેવાનું ભાગ્ય મને સાંપડયું નહીં. નિર્ગુણ, દોષિત અને ભવાંતરમાં જવા છતાં પણ મને, આપ પૂજયે તે આપના પુત્રની ભાર્યા તરીકે મને યાદ કરવી.”
આ પ્રમાણે જયશ્રીનું વિનયી અને કરુણાપૂર્ણ વચન સાંભળીને, ધીરજનો ત્યાગ કરીને જયશેખર રાજા પણ ઉચ્ચ સ્વરે વિલાપ કરવા લાગ્યા. આ પ્રમાણે જનસમૂહ એકી સાથે વિલાપ કરવા લાગે ત્યારે, પ્રતિધ્વનિના બહાનાથી વનદેવીઓ પણ વિલાપ કરવા લાગી. સંધ્યા સમયે આ પ્રમાણે રુદન કરવાથી તે સ્થળે નેત્રાશના સમૂહથી નદી પ્રકટી નીકળી. વળી તે કરુણાજનક પ્રસંગે કઈ કઈ ધૈર્યશાળી વ્યક્તિઓએ પણ રુદન ન કર્યું અર્થાત્ સમસ્ત જનતા રડવા લાગી.
પછી જયશ્રીએ અનિદેવને ઉદ્દેશીને કહ્યું કે-“હે પૂજ્ય! મારા આ સાહસનું જે કઈ પણ ફળ હેય તે અન્ય ભવમાં પણ મારે સ્વામી અપરાજિતકુમાર જ થાઓ.” આ પ્રમાણે બેલીને, અગ્નિદેવને ત્રણ પ્રદક્ષિણા આપીને જોવામાં જયશ્રી ચિતામાં નૃપાપાત કરે છે તેવામાં તે સ્થળે કોઈ એક પુરુષ આવી ચઢ. હાથમાં ખડગવાળા તે પુરુષે જયશ્રીને જણ વ્યું કે- “આવા પ્રકારના સાહસથી સર્યું. જો તમે અગ્નિમાં ઝુંપાપાત કરો તે તમને તમારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
*
ચિંતામાં પ્રવેશતા અપરાજિતનું આવાગમન અને કહેલ સ્વવૃત્તાંત,
[ ૯૯ ]
માત-પિતાના સેગન છે.” ધૂમાડાને કારણે જયશ્રીના મુખને નહીં જોતા તે પુરુષે તેણીને પૂછ્યું કે “ હે શુભે ! તું કેણુ છે ? અને કયા કારણને અંગે આ પ્રકારનું સાહસ કરી રહી છે? જયશેખર રાજા રાણી સહિત કુશળ છે ને? અને જે કુમારી અહીં આવેલ હતી તે પણ શું ક્ષેમકુશળ નથી ?” માત-પિતાના સેગનથી અધાયેલી અને અગ્નિમાં ઝંપાપાત કરવાથી અટકીને, દ્વેષભાવને કારણે તે વ્યક્તિના મુખને નહિં જોતી, “મારા કાર્યોંમાં વિઘ્ન કરનાર આ કઈ વ્યકિત હશે ?’” એમ વિચારતી જયશ્રીએ કહ્યુ` કે-જે કન્યા સ`ખ'ધી તમે પૂછી રહ્યા છે. તે હું છું. અને જે કુમારને માટે આ ક્રિયા કરી રહી છું તે અપરાજિત કુમારના માતાપિતા પણ તે પુરુષરત્ન વિના, સપરિવાર કુશળ છે.” આ પ્રમાણે ખેલતી તેણી ઉચ્ચ સ્વરે વિલાપ કરવા લાગી ત્યારે હષ તેમજ ખેદ યુક્ત બનેલા કુમારે પેાતાના ચિત્તમાં વિચાયુ` કે “ક્ષણમાત્ર જોવાયેલા મારા માટે આ પુષ્પ જેવી કામળ જયશ્રીએ, અચાનક પેાતાના સર્વ સ્વને ત્યાગ કરીને, પોતાની જાતને ચિતાગ્નિમાં હેામવા તૈયારી કરી છે. તેણીએ કરેલ આ દુષ્કર એવા સુકૃતનું હું એવું ફળ આપું કે જેથી ભવિષ્યમાં તેનાથી કદાપિ વિમુખ ન બનું. જૈવડુ પાથી મે’કદી ન કરમાય તેવી અને પ્રેમરૂપી સુવાસવાળી ચંપક પુષ્પની માળા પ્રાપ્ત કરી છે. તેને હુ’ હમેશા મારા હૃદયપટ પર સ્થાપીશ.-ધારણ કરી રાખીશ. ” આ પ્રમાણે વિચારીને તેણીને કહ્યું કે હું મૃગલેાચને ! જેને માટે તું આ સાહસ કરી રહી છે તે અપરાજિત કુમારને તારી સન્મુખ જ રહેલા તુ જોઈ શકતી નથી ?’’
આવા પ્રકારનું તે વ્યક્તિનું વચન સાંભળીને આશ્ચય' પામેલ જયશ્રીના અધરોષ્ઠ ક્રકયા અને વિચારવા લાગી કે આ વ્યક્તિ શું કહી રહી છે? અને મારે। અધરાઇ કેમ ફરકે છે?’ તે વખતે કુમારના મુખરૂપી પાયણાને જાણે દેખાડવાને ઇચ્છતા હોય તેમ, તેણીના નેત્રરૂપી નીલ કમળના વિકાસને કંઇક જોવાને ઇચ્છતા હેાય તેમ, અને પેાતાના સુધારસથી તેણીના સંતાપ પામેલા અ ંગોને જાણે સિંચન કરતા હાય તેમ, ચંદ્ર, તેણીની મુખોાભાની સાથેા સાથ ઉદય પામ્યા,
ચંદ્રના પ્રકાશથી પ્રકાશિત અનેલ કુમારના સુખરૂપી ચંદ્રને જોઇને તેના કઠે વળગી પડીને તેણી રુદન કરવા લાગી, એટલે કુમારે અનેક પ્રકારના મધુર વચનેાથી આશ્વાસન આપ્યું, જેથી તેણીનું સમગ્ર દુઃખ પરસેવાના જળની સાથેાસાથ ગળી ગયું-ઝરી ગયું. તે વખતે પ્રેમરસ તથા હુ રસ એવા ઉદય પામ્યા કે જેથી શારીરિક સ'તાપ અને માનસિક સંતાપ અને એકી વખતે નષ્ટ થઈ ગયા. નેત્રકમળની સાથેાસાથ શરીરની શેાભા પણ વૃદ્ધિ પામી. પછી તેણીના દૃઢ આલિંગનને કારણે કંઈક નીચી નમેલી છાતીવાળા તે કુમારને જે કંઇ સુખ પ્રાપ્ત થયુ' તે સ્વગંમાં પણ પ્રાપ્ત થવું દુલ ભ છે. પછી તે જ અગ્નિદેવને સાક્ષી રાખીને તે બંનેએ, મનના આનંદપૂર્વક, ગાંધ‘વિવાહથી લગ્ન કર્યું. તે સમયે અંનેના હસ્તસંપુટ તથાપ્રકારે મળી ગયા કે કામમાણેાથી જાણે જડાઈ ગયા હોય તેમ જોડાયેલા જ રહ્યા. જયશ્રીએ અપરાજિતને કહ્યું કે હું સ્વામિન ! નાગરિક જને તેમજ મારા સૈન્યની સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
[૧૦૦ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૪ થે
તમારા વિયેગને કારણે અત્યંત દુઃખી બનેલા તમારા માતપિતા નદીકિનારે રહેલા છે. મારું કાર્ય વિન રહિત કરવાને માટે મેં તે સર્વને અહીં આવવાને માટે સોગન આપ્યા છે. તમારે માતા-પિતાને દર્શન આપીને હર્ષ પમાડવો જોઈએ.ત્યારે વિચક્ષણ કુમાર તેણીને આગળ કરીને માતા-પિતા પાસે પહોંચ્યા. આવતા એવા તે બંનેને જોઈને લેકેએ જયશ્રીની પ્રશંસા કરી અને તથા પ્રકારે જયશ્રીની પ્રશંસા સાંભળીને કુમારને તેણીના પ્રત્યેનો પ્રેમ બમણો થયો. જયશ્રીની સાથે આવતા અપરાજિત કુમારને જોઈને પ્રતિહારીએ રાજાને તે હકીકત જણાવી. કુમારે જઈને પિતાને શીધ્ર પ્રણામ કર્યો. પિતાના બંને ચરણકમળની નજીકમાં અપરાજિત કુમારે એકધારી અશ્રુધારાઓથી તથા પ્રકારે સિંચન કર્યું કે જેથી તેમને સમગ્ર હૃદયસંતાપ મૂળમાંથી જ નાશ પામી ગયો. કુમારને જોઈને રાજાએ પિતાના હર્ષાશ્રના બિંદુસમૂહથી જાણે તેને મેતીની માળા અર્પણ કરી રહ્યા હોય તેમ કુમારને આનંદિત કર્યો. પછી ત્યાં ઉત્કંઠાપૂર્વક આવી પહોંચેલ પિતાની માતા ગુણસુંદરીને પણ કુમારે, તેના બંને ચરણકમળમાં પિતાના મસ્તકના કેશસમૂહને જાણે ભ્રમરશ્રેણરૂપ બનાવતે હોય તેમ પ્રણામ કર્યો. એટલે હર્ષના આવેશથી તેણીના કંચુકના બધા બંધને તૂટી ગયા અને પુત્રને કહ્યું કે “મારા પુણ્યના કારણે તમે બંને ક્રોડ વર્ષ પર્યન્ત જીવતા રહો.”
સમસ્ત જનસમૂહને નેહપૂર્વક જોઈને, અંજલિ જોડેલો અને વિનયી કુમાર રાજાની નજીકમાં બેઠે. માતાપિતાના, પત્નીના અને લોકેના વિકસિત નેત્રકમળથી વ્યાપ્ત બનેલા કુમારના શરીરે અપૂર્વ ભા ધારણ કરી. અપરાજિત કુમારને નખથી શિખા પર્યન્ત જોઈને રાજાએ તેને કહ્યું કે “ હે પુત્ર ! તારું કલ્યાણ હો ! ” કુમારે વળતો જવાબ આપે કે“આપના દર્શનથી મારું કલ્યાણ જ છે.” પછી જયશેખર રાજાએ પૂછયું કે-“ તું અમારા દેખતા છતાં કયાં ચાલ્યો ગયો હતો અને અત્યારે ક્યાંથી આવ્યો ? તારું ચરિત્ર મને અદભૂત જણાય છે. જવાબમાં અપરાજિતે પોતાનું વૃત્તાંત જણાવ્યું કે
આપ પૂજ્યને આ પ્રભાવ છે. જુઓ, જેને આદર સૂર્ય પણ કરે છે તે લીંબડો પણ પૂજનિક છે. હે પૂજ્ય ! મારી વીતક કથા હું કહું છું તે આપ સાંભળે-મને અહીંથી શરૂઆતમાં કોણ લઈ ગયું તે હું જાણતો નથી. પ્રાતઃકાળમાં બગીચાની મધ્યમાં રહેલા મહેલને સાતમે માળે હું જ્યારે જાગ્રત થયે ત્યારે મેં મારી જાતને હીંડેળા પર જઈ. બેઠા થઈને મેં વિચાર્યું કે-કયાં મારું નગર ? માતા, પિતા, કન્યા અને સમસ્ત પરિજનવર્ગ ક્યાં ? શું આ તે સ્વપ્ન કે ઇદ્રજાળ કે મતિ ભ્રમ છે ? શું આ સ્વર્ગ કે નાગેલેક છે? આ પ્રમાણે જેવામાં હું વિચારી રહ્યો છું તેવામાં દ્વારમાં લટકાવાયેલ તરણના થંભ ઉપર રહેલી અને આશ્ચર્ય ઉપજાવનારી બે રત્નજડિત તળીઓ નીચે ઊતરી. તે પૈકી એકના હસ્તામાં સુગંધી અને સ્વાદિષ્ટ સ્વચ્છ જળથી પરિપૂર્ણ માણિક્યને કુંભ હતા, જ્યારે બીજીના હસ્તમાં દર્પણ હતું. સ્વર્ગની અપ્સરા સરખી તે બંનેને જોઈને હું જોવામાં વિસ્મય પામે તેવામાં પહેલીએ આવીને મને જણાવ્યું કે-“આ જળથી મુખને સ્વચ્છ કરે.” મેં મુખ રવચ્છ કર્યું એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
અપરાજિત કહેલ સ્વવૃત્તાંત
[ ૧૦૧ ] બીજીએ આવીને મને આરસે (પણ) આપે. અને જોવામાં હું તે દર્પણમાં મારું મુખ જોઉં છું તેવામાં મેં જયજયારવ સાંભળ્યો. મેં કળશના હસ્તવાળી પૂતળીને પૂછયું કે“આ જય જય ધ્વનિ કયાંથી આવે છે?” તેણીએ મને કહ્યું કે-“પતનપુરના જયસિંહ રાજાની જયસુંદરી નામની કન્યા હમેશાં આ મહેલમાં રહેલી સત્ય વચન બોલનારી પ્રિય કરી નામની દેવીને પ્રણામ કરવાને માટે આવે છે. તે જયસુંદરી ઈચ્છિત વરને વરવાને માટે ત્રણે સંધ્યા સમયે અહીં આવીને વણ-વાદન કરે છે. આ પ્રમાણે કરતાં તેણીના છ માસ પસાર થઈ ગયા છે. તેણીની ભક્તિથી તુષ્ટ બનેલી દેવીએ અમે બંનેને જણાવ્યું કે-“સંધ્યાસમયે જયંતિ નગરીમાં પ્રેમપૂર્વક તમે બંને જજે-તે નગરીને વિષે લગ્નવેદીમાં રહેલા અને પાણગ્રહણ નહીં થયેલા એવા અપરાજિત કુમારને જલદી લઈ આવે, કારણ કે જયસિંહ રાજવીની સમીપ ભવિષ્યવેત્તાએ જણાવેલ છે કે જે તમારા બગીચાના મહેલમાં રહેલા પલંગને અલંકૃત કરશે, જેના હસ્તે મીંઢળ બંધાયેલ હશે, જેને પૂતળી પણ વિનય કરશે તેવા તે કુમારની તમારી પુત્રી જયસુંદરી પ્રથમ રાણી (પટરાણું) બનશે, એટલે અમે બંને દિવ્ય શક્તિથી તમારું અપહરણ કરીને અહીં લાવ્યા છીએ.” આ પ્રમાણેની હકીકત સાંભળીને જેવામાં મેં બીજી પતળીને તેણીનો આરીસે પાછો નહતો ગ્યો તેવામાં જ અચાનક જયસંદરી આવી પહોંચી અને પતળીઓના આચરણને જોઈને વિકસિત નયનવાળી તેણી વિચારવા લાગી કે-૬ વિશ્વમાં તેવી કોઈ પણ વસ્તુ નથી કે જે ન બની શકે.” આવા પ્રકારનું વચન સત્ય-સાર્થક થયું છે, કારણ કે જડ એવી પૂતળીઓ શું કઈ પણ સ્થળે વિનય દર્શાવી શકે ખરી? આ કેઈમનુષ્ય નથી, પણ દેવસ્વરૂપ છે.” એ પ્રમાણે વિચારતી જયસુંદરીને તે બંને પૂતળીઓએ જણાવ્યું કે- “હે સુંદરી! તું ખોટો વિકલ્પ ન કર. પ્રસન્ન થયેલ દેવીવડે જ તારા માટે આ અપરાજિત કુમાર નામને વર અહીં લવાયો છે.” ત્યારે તેણે શરમદી બની. તેણીએ પણ જ્યોતિષીઓએ કહેલ કથન યાદ કર્યું. તે પછી મેં મારું મુખ આરીસામાં જઈને, તે આરી પૂતળીને પાછો આપવાથી તે બંને પૂતળીઓ સ્વસ્થાને ગઈ. બાદ જયસુંદરીએ મને કપૂરથી સુવાસિત તાંબૂલ આપ્યું અને પિતાના ડાબલામાંથી કાઢેલી પુષ્પમાળા મારા કંઠમાં નાખી. મેં પણ તે તાંબૂલનું અધું બીડું તેણીને પાછું આપ્યું અને મારા કંઠમાં રહેલ મોતીની માળા, તેણીને પહેરાવી ત્યારે તેણીએ મને પૂછયું કે આ તમારો વેશ વિવાહ યોગ્ય કયાંથી ? મેં પણ મારું સમસ્ત વૃત્તાંત તેણીને જણાવ્યું એટલે તેણીએ બે દિવ્ય વસ્ત્રો મને આપ્યા જે મેં પરિધાન કર્યા. પછી તેણીએ વિનયપૂર્વક મને કહ્યું કે-“આ સમસ્ત પરિવાર વર્ગ આપને છે, તે આપે સંશય રહિત અમને હુકમ કરે. જેના પ્રભાવથી આપનું દુઃપ્રાપ્ય એવું દર્શન અને પ્રાપ્ત થયું છે તે દેવીની, જો આપની આજ્ઞા હોય તો, જઈને પૂજા કરું.” મેં પણ હર્ષપૂર્વક કહ્યું કે “તમારા દર્શનથી તે દેવી મારે પણ પૂજ્ય છે.” સુંદરીએ કહ્યું કે-“ જે તમે આવે તે હું તાર્થ બનીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૪ થી ત્યારબાદ હું આગળ ચાલવાથી તેણે પોતાની કેટલીક સખીયો સાથે મારી પાછળ આવી, અને સૈન્યના હસ્તી વિગેરે ત્યાં જ રહ્યા મેં તેમજ જયસુંદરીએ તે સ્થાને જઈને જાણે હાસ્ય કરતી હોય, અથવા જાણે છેલવા માગતી હોય તેવી તે પ્રિયંકરી દેવીની સુગધી પદાર્થોથી પૂજા કરી. મેં દેવીને પ્રાર્થના કરી કે “ હે દેવી! જેવી રીતે પિતાનું, માતાનું, કેન્યાનું અને રાજાનું કલ્યાણ થાય તેમ તમારે કરવું.” વળી જયસુંદરીએ મનોહર રીતે વીણા વગાડી કે જેથી “મારા ખેાળામાંથી કુરંગ ચાલ્યો ન જાય.” એમ વિચારીને જ જેણે હોય તેમ ચંદ્ર દિવસે ઉદય પામ્યું નહીં. બાદ તેણીની સાથે હું તે સ્થાનમાં પાછા આવ્યો. કેટલાક પરિવાર વર્ગ મારી પાસે મૂકીને તેણે પિતાના મહેલે ગઈ. તેણીએ પોતાની માતાને સમસ્ત વૃત્તાંત જણાવ્યું. માતાએ તે હકીકત તેના પિતાને જણાવી એટલે આશ્ચર્ય પામેલા રાજાએ મારા માટે ભેગ અને ઉપભેગની સમસ્ત વસ્તુઓ મોકલી.
તિષીઓએ લગ્નને દિવસ નક્કી કરવાથી રાજાએ વિવાહને યોગ્ય બધી સામગ્રી તૈયાર કરી અને પોતાના પ્રધાન પુરુષોને મોકલીને પિતાની સાથે સંબંધ રાખનારા જાઓને બોલાવ્યા.
રાજકુટુંબ એકત્ર થયું ત્યારે શુભ મુહૂર્તે, સર્વજનોને આનંદપ્રદ લગ્નોત્સવ થયો. મારા સસરાએ કરમેચન-સમયે અઢાર કોડ નામહોર, સે હસ્તીઓ, દશ લાખ ઘોડા મને આપ્યા. પછી રાત્રિને સમયે તેના પરિવારવગને કહ્યા સિવાય હું બહાર નીકળી ગયો અને મંદિરની ભીંત પર કસ્તૂરીથી “તારે કઈ પણ પ્રકારને ખેદ કરવો નહીં, હું કેટલાક દિવસમાં આવી પહોંચીશ.” એ પ્રમાણે પંક્તિઓ લખીને, ખગધારી બનીને આવેલે હું આજે જ અહીં ધોંસરી તથા ખીલાના યુગની માફક આવી ચઢયો છું. હે પૂજ્ય! જે હું આજે ન આવ્યો હતો તે તમારી પુત્રવધૂ મૃત્યુ પામી હત. ભવિતવ્યતાને કારણે આ પ્રસંગે રાધાવેધ જે જ બન્યો જણાય છે.” - “હે પુત્ર! ખરેખર તું વંશને દીપાવનાર છે.” એમ બોલતા અને રોમાંચિત શરીરવાળા રાજાએ પુત્રને ગાઢ આલિંગન આપ્યું. તે રાત્રિએ આનંદદાયક જાગરણ કરીને સૂરદય સમયે રાજાએ પુત્રને તથા પુત્રવધૂને હાથીના કંધ પર બેસાડીને નગરમાં પ્રવેશ-મહાત્સવ કરાવ્યો અને નગરમાં પણ વિવિધ પ્રકારના વર્ધાપન થયા. પછી જયશેખર રાજાએ જયસુંદરીને લાવવા માટે પોતાના પુરુષોને અપરાજિતકુમારના નામવાળી મુદ્રિકા તથા વિવિધ પ્રકારનાં ભેટણ આપીને મેલ્યા. દ્વારપાળથી જણાવાયા બાદ અંદર પ્રવેશ કરીને જયસુંદરીના પિતાને નમીને ભેટપ્સ આપ્યા એટલે રાજાએ પણ હર્ષપૂર્વક તે પ્રધાનનું અપર્વ સન્માન કર્યું. પછી પ્રધાનોએ જયસુંદરીને તે મુદ્રિકા આપવાથી તેણીએ, વિયેગના તાપને દૂર કરનારી તે વટી પિતાની આંગળીમાં પહેરી લીધી. , In “કુમાર કહ્યા સિવાય કેમ અચાનક ચાલ્યા ગયા ?” એમ રાજાએ પછવાથી પ્રધાને એ સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યું. રાજાએ જણાવ્યું કે “જે તે સમયે કુમારે ભીંત પર અક્ષર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
* પિતાનું મિલન અને માતાના વરની શાંતિ માટે સપધિષિત કમળો માટે કુમારનું સાહસ [ ૧૦૩ ] પંક્તિ ન લખી હોત તે જયસુંદરીના જીવનને પણ સંશય થયો હોત.” રાજાએ તે પ્રધાન પુરુષોને એક કરોડ સુવર્ણ મહોર પ્રસન્નતાપૂર્વક આપી તેમજ હર્ષિત બનેલ જયસુંદરી તેઓને પિતાના આવાસે લઈ ગઈ, અને પિતાના વિગજન્ય તાપનું નિવારણ કરવામાં ઔષધ સમાન અને કર્ણને અમૃત સમાન કુમાર સંબંધી વૃત્તાંત પૂછયું. પછી પિતાથી રજા અપાયેલી, અશ્વ તેમજ હસ્તી વિગેરેથી યુક્ત, અને પિતાના સ્વરૂપથી દેવીઓને પણ પરાભવ પમાડતી તેણી અપરાજિત કુમારના નગરે આવી પહોંચી. રતિ તેમજ પ્રીતિ, સરખી બને પત્નીએથી યુક્ત કુમાર કામદેવ કરતાં પણ ચઢિયાત બન્યો.
કોઈ એક દિવસે અપરાજિતની માતા ગુણસુંદરીને દાહજવર ઉત્પન્ન થયે એટલે જયશેખર રાજાએ દરેક કાર્યોનો ત્યાગ કરીને તેની ચિકિત્સા શરૂ કરાવી. તે જવરને કોઈપણ પ્રકારે પ્રતીકાર ન થાય ત્યારે વૈદ્યરાજે કહ્યું કે- “આપણી નગરીની બહાર દષ્ટિવિષસપંવાળા ઉધાનમાં એક વાવડી છે તેમાં રહેલા કમ ની જે શય્યા કરવામાં આવે તો દાહજવરની ઉપશાંતિ થાય. “તે સાંભળીને રાજા ચિંતાતુર બન્યા. તે ઉધાનમાં પ્રવેશ કણ કરે ? અને પ્રવેશ કર્યા બાદ જીવતો પણ કેવી રીતે નીકળી શકે ? આ કાર્ય મારાથી કે અન્યથી પણ સાધી શકાવું મુશ્કેલ છે. તે સમયે આવી પહોંચેલા કુમારે પિતાને નમસ્કાર કર્યો અને પિતાને કાંતિહીન મુખવાળા જોઈને તેનું કારણ પૂછ્યું. રાજાએ સઘળી હકીકત જણાવી એટલે અપરાજિત કુમારે કહ્યું કે “હું તે કમળ લાવી ન આપું તો આપને પુત્ર શાનો?” જયશેખર રાજાએ જણાવ્યું કે-“મારા દુઃખરૂપી અગ્નિને તું વધુ સતેજ ન કર, અને રાજ્યલક્ષમીને સ્વામીરહિત ન બનાવ.” કુમારે કહ્યું કે-“ હે પૂજ્ય ! માતાના કષ્ટને દૂર કરવામાં હું મારી જાતને જીવતી જ માનું છું. હે પિતા ! પ્રાણે તે પ્રત્યેક ભવમાં મળવાના છે, પણ આ સમય ફરી ફરી મળતો નથી. વિચક્ષણ પુરુષોએ, જે દુર્લભ વસ્તુઓ હોય તેમાં અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. મારી માતાએ મને પ્રાણ આપ્યા છે એટલે જ હું આ પ્રાણે તેને અર્પણ કરું તે કંઈક કૃતકૃત્ય બન્યો ગણાઉં.”
રાજાએ વિચાર્યું કે-“ કુમારનું કથન કઈ રીતે યોગ્ય નથી.” આ પ્રમાણે માનસિક વિચાર કરીને તેના ચોકીપહેરા માટે પાંચ સુભટ રેયા. કુમારે પણ તે સર્વ સુભટને ઘેબર વિગેરેનું માદક ભોજન કરાવ્યું અને તેઓ સર્વ ગાઢ નિદ્રામાં પડ્યા ત્યારે પોતે પાછલા બારણાથી ચાલ્યો ગયો. વિજળીની માફક કૂદકો મારીને, કિલ્લાને ઓળંગીને તે ઉદ્યાનની નજીક ગયો અને વિચાર્યું કે-“હું સૂર્યોદય સુધી રાહ જોઉં.” જાણે કુમારના સાહસને જોવાને જ ઈચ્છતા હોય તેમ સૂર્યોદય થયે ત્યારે પંચપરમેષ્ઠી નવકાર મંત્રનું સ્મરણ કરીને કુમારે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. કુમારના પુણ્યપ્રભાવને લીધે દષ્ટિવિષ સ૫ વિષ રહિત બની ગયે, અને જાણે વનદેવીના કેશપાશ સરખો હોય તેમ કુમારના જોવામાં આવ્યો. પછી વાવમાંથી કમળો લઈને, તે સર્ષની પુજા કરીને કુમારે પ્રાર્થના કરી કે-“હે પજ્ય! મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૪
પર મહેરબાની કરો અને મને માફ કરે.” આ પ્રમાણે બલીને જોવામાં કુમાર ઉદ્યાનમાંથી બહાર નિકળે છે તેવામાં કુમાર સંબંધી વૃત્તાંત જાણીને તે સ્થળે આવી પહોંચેલા જયશેખર રાજા પણ તેને સામા મળ્યા એટલે કુમારે પિતાને પ્રણામ કરીને તેમાંથી એક કમળ આપ્યું ત્યારે રાજાએ પણ કહ્યું કે-“હે પુત્ર ! તારું ચરિત્ર ન વર્ણવી શકાય તેવું અદભુત છે.” કુમારે જવાબમાં જણાવ્યું કે “ જેમ સૂર્યની કાંતિથી અંધકાર નાશ પામે તેમ તમારી કૃપાથી વિદ્ગો દૂર થાય છે.” બાદ તેણે પોતાનું સમગ્ર આચરણ કહી સંભળાવ્યું અને રાજવીએ પણ તે હર્ષપૂર્વક સાંભળ્યું.
બાદ રાજવીએ આપેલ અશ્વ પર આરૂઢ થઈને, રાજાની સાથે મહેલે આવીને તે કમળો દ્વારા માતાની શય્યા તૈયાર કરાવી. શય્યામાં શયન કરવાથી પિતાની માતાને દાઉજવર નષ્ટ થવાથી કુમારની સ્વાભાવિક કીર્તિ પ્રસરી અને કુમારના અનેક પ્રકારનાં વધામણાં થયા. બાદ રાત્રીના પાછલા પહેરે સર્પરાજે કુમારને સ્વમને વિષે જણાવ્યું કે-“હું તારા પ્રત્યે તુષ્ટ થયો છું અને તારે હમેશાં નિર્ભય રીતે મારા બગીચામાં આવવું. વળી તારી મરજી પ્રમાણે બગીચામાં થતાં ફળ, પુષાદિક સર્વ વસ્તુઓ ગ્રહણ કરવી” એટલે કુમાર પણ હમેશાં એકલો જ ઉદ્યાનમાંથી ફળ ૫૫ લાવવા લાગ્યો. તે પુષ્પાદિકની બે માળા બનાવીને માતા-પિતાના કંઠમાં પહેરાવે છે અને વિશેષમાં વિજ્ઞપ્તિ કરે છે કે- “ આપ મને આદેશ કરે કે જેથી હું કાર્ય સિદ્ધિ કરી શકું.” ત્યારે જયશેખર રાજા તથા ગુણસુંદરી રાણીએ તેને આશીર્વાદ આપ્યો કે “જે અમારા બંનેનું કંઈપણ અસાધારણ પુણ્ય હોય તો ભવોભવને વિષે તું અમારા પુત્ર તરીકે જન્મ ધારણ કર. હે પુત્ર ! તારા સદાચરણુજન્ય હર્ષથી પ્રગટેલ નેત્રજલ (અ ) અમારા સમસ્ત અંગને શીતળ બનાવે છે.” - કુમારે તે દષ્ટિવિષ સ૫ને પુષ્પથી વધાવવાથી તેમજ દુગ્ધપાન કરાવાથી પિતાને આધીન બનાવ્યો. સર્ષ પ્રત્યે આ પ્રમાણે વિનયપૂર્વક વર્તન કરતાં કુમારના ઘણાં વર્ષો વ્યતીત થઈ ગયા, પરંતુ એક વખત કુમારને મસ્તકની પીડા ઉત્પન્ન થવાથી તે સર્ષ પાસે જઈ રાક નહીં. દુગ્ધ પાનમાં આસકત થવાથી સર્ષે બીજું કોઇપણ ભેજન લીધું નહીં. વળી, અપરાજિત કુમાર સિવાય તે ઉદ્યાનમાં બીજે કોણ પ્રવેશ કરી શકે? આ પ્રમાણે સર્પ ત્રણ દિવસ ભૂખ્યો રહ્યો અને ચોથે દિવસ મૃત્યુ પામે. મૃત્યુ પામી તે સર્ષ ક્ષેત્રપાલ થયા અને અવધિજ્ઞાનથી વિચારતાં પિતાને પૂર્વભવ જે. અનહદ પ્રેમવાળા પુત્રની માફક કુમારવડે પિતાના દેહને ચંદનના લાકડાથી અગ્નિસંસ્કાર કરાતે જોઈને તેમજ કરેલા ઉપકારને જાણ નાર ક્ષેત્રપાલે સ્વપ્નને વિષે કુમારને દર્શન આપીને પછયું કે-“હે મિત્ર! તું મને ઓળખે છે?” કુમારે જવાબ આપે કે “તમે ક્ષેત્રપાલ છે, બીજી હકીકત તે તમે જણાવે ત્યારે જણાય.” ક્ષેત્રપાલે કહ્યું કે-“હે મિત્ર ! તારા સત્સંગથી હું શુદ્ધ ભાવવાળ દેવ બન્યો છું. તારાથી અગ્નિસંસ્કાર કરાતા દેહને જોઈને અત્યંત પ્રેમપૂર્વક હું તારી પાસે આવ્યો છું. જે તું કહે તો હું તને મારા આવાસે લઈ જાઉં.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
- અપરાજિકુમારની માત-પિતા પ્રત્યેની અપ્રતિમ ભક્તિ.
[ ૧૦૫ ] કુમારે હા પાડવાથી ક્ષેત્રપાલ દેવ કુમારને તત્ક્ષણ રત્નકૂટ પર્વતે લઈ ગયો અને ત્યાં આગળ સ્ફટિક રનના દરવાજા ઉઘાડીને પ્રવેશ કરાવ્યો. ત્યાં આગળ અંધકારસમુહને નષ્ટ કરનારા હજારો મણિઓને તેણે જોયા. પછી ક્ષેત્રપાલથી સૂચિત કરાયેલા કુમારે દિવ્ય સ્ત્રી દ્વારા કૂવામાંથી લવાયેલું સાકરના જેવું મીષ્ટ, કપૂરથી વાસિત જળ પીધું અને જળક્રીડા પણ કરી. કુમારે વિચાર્યું કે-જળ અમૃત સરખું છે અને ક્ષેત્રપાલની છદ્ધિસિદ્ધિ રાજા કરતાં પણ અધિક છે. બાદ ક્ષેત્રપાલ દેવે કુમારને નિર્મળ દેવદૂષ્ય વસ્ત્રો આપ્યાં. પછી ઉદ્યાનમાં જઈને, પુ લાવીને, આવાસે આવેલ કુમાર તથા ક્ષેત્રપાલે રત્નમય જિનબિંબોની હર્ષ પૂર્વક પૂજા કરી. કુમારે જિનબિંબની પૂજા કરીને પોતાના જન્મ તથા જીવિતને સાર્થક માન્યું. પછી ક્ષેત્રપાલે કુમારને બતાવવા માટે પરમાત્મા સમક્ષ બત્રીશ પાત્રવાળું નાટક ભજવી બતાવ્યું. નાટક પૂરું થયું ત્યારે ક્ષેત્રપાલે કુમારને કહ્યું કે-“આ રત્નને હાર તું સ્વીકાર અને જો તારે કંઈ પણ કાર્ય હોય તે ઉદ્યાનને વિષે આવીને રાત્રિના છેલ્લા પહોરે મારું સમરણ કરવું. પછી રત્નનો હાર લઇને ફરી દર્શન દેવા માટે પ્રાર્થના કરતાં કુમારને ક્ષેત્રપાલે ક્ષણમાત્રમાં તેના મહેલ પલંગમાં પહોંચાડી દીધા.
કુમારે વિચાર્યું કે- આ રત્નનો હાર મારે માતાપિતા પિકી કેને અર્પણ કરવો?” માતાના ઉપકારને બદલે ન વાળી શકાય તેમ વિચારીને તે રત્નને હાર તેને અર્પણ કરવાને નિર્ણય કર્યો. પ્રાતઃકાળે પિતાના કંઠમાં રત્નના હારને તેમજ દિવ્ય વસ્ત્રોને ધારણ કરતાં કુમારને પિતાએ પૂછ્યું કે આવા પ્રકારની તારી દિવ્ય સુવાસ કયાંથી ? રનના હારમાં રહેલ એક એક રનની કિંમત રાજ્ય કરતાં પણ અધિક છે. ” એટલે રાત્રિ સંબંધી સમસ્ત વૃત્તાંત કુમારે કહી સંભળાવવાથી રાજા સહિત સમસ્ત પરિવાર વર્ગ આશ્ચર્ય પામ્યો. પછી રાજાએ કહ્યું કે-“હે પુત્ર! તે દેવોને પણ વશ કરી લીધા. ખરેખર હું તારાથી કૃતાર્થ થયો છું. તું ચિરંજીવ એમ પ્રાર્થના કરું છું.' પિતાની આવી વાણીથી કુમારે પોતાના જન્મને ધન્ય મા. માતાપિતાને પ્રસન્ન કરવા એ પુત્રનું કર્તવ્ય છે. પછી પિતાની માતા ગુણસુંદરીના કંઠમાં ભક્તિની જેમ તેણે રત્નને હાર પહેરાવ્યો ત્યારે પિતાએ તેનું કારણ પૂછતાં કુમારે કહ્યું કે-“ માતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી.” રાજાએ તેને કહ્યું કે
હે પુત્ર! તારા સિવાય બીજો કેણુ છે કે જે આવા પ્રકારનું કર્તવ્ય જાણતા હોય ?” તે સમયે કુમારે પણ મનમાં નિર્ણય કર્યો કે “હું રત્નનો બીજો હાર લાવીને પિતાને અર્પણ કરીશ.”
કઈ એક દિવસે કુમાર રાત્રિને વિષે ઉદ્યાનમાં ગયે અને રાત્રિના પ્રાંતભાગમાં ક્ષેત્રપાલને જોયો. તેણે કુમારને પૃચ્છા કરી કે “ શા માટે તે મને યાદ કર્યો છે?” કુમારે કહ્યું કેમને આપને જોવાની અત્યંત ઉત્કંઠા થઈ છે. ત્યારે ક્ષેત્રપાલે કંઈક હસીને કહ્યું કે તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ
થે
રનના હાર માટે આવ્યો છે તે મેં જાણ્યું પછી પોતાના કંઠમાંથી હાર ઉતારીને તેને આપે. ક્ષેત્રપાલે કહ્યું કે “હે કુમાર ! જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યારે ત્યારે તારે મારું સ્મરણ કરવું. ” કુમારે પણ વળતો જવાબ આપ્યો કે “કલ્પવૃક્ષથી શું શું પ્રાપ્ત નથી થતું?’
પછી કુમારની રજા લઈને ક્ષેત્રપાલ ચાલ્યા ગયા બાદ કુમારે વિચાર્યું કે-“ સર્વ પદાર્થની પ્રાપ્તિ પુણ્યથી જ થાય છે, માટે હંમેશાં તેની પ્રાપ્તિમાં ઉદ્યમ કરવો જોઈએ.” આ પ્રમાણે વિચારીને, મહેલમાં આવીને, કુમારે પિતાના કંઠમાં હાર પહેરાવ્યો, અને પિતાના પૂછવાથી કુમારે હારની પ્રાપ્તિ સંબંધી બીના જણાવી. રાજા હર્ષપૂર્વક વિચારવા લાગે કે આ પુત્ર કે અસાધારણ કૃતજ્ઞી છે કે જેણે પ્રથમ હાર માતાને અર્પણ કર્યો અને બીજે હાર મને આપો. યુવાવસ્થામાં અપરાજિત કુમાર શકે નહિ. યુવાવસ્થામાં વિષયાભિલાષથી પીડિત પત્રો સ્ત્રીને આધીન-વશ હોય છે જ્યારે માતાપિતાની અખંડ આજ્ઞાનું પાલન કરનારા પુત્ર વિરલા જ હોય છે. આ પ્રમાણે પિતાને હર્ષ પમાડનાર કુમારે દરેક જિનમંદિરોમાં ભાવની વિશુદ્ધિપૂર્વક મહોત્સવ કરાવ્યા, જીત્યોને ઉદ્ધાર કરાવ્યો અને વિશાળ રથયાત્રામાં અનેક વાર કરાવી.
એકદી મધરાત્રિએ કઈ રીનું રુદન સાંભળીને અપરાજિત કુમારે હાથમાં ખડ્ઝ ધારણ કરીને તે દિશા તરફ ચાલી નીકળ્યો અને તેના પિતા પણ પાછળ ગયા. રત્નના આભૂષણેથી દિશાઓને પ્રકાશિત કરતી તે રીતે કુમારે કહ્યું અને તેના પિતા જયશેખર રાજવી ગુરૂ રહીને તે વાર્તાલાપ સાંભળવા લાગ્યા. કુમારે તે સ્ત્રીને પૂછયું કે-“તું કેણ છે? શા માટે રડે છે?” તે આીએ કહ્યું કે-“તે હકીકત તમને જણાવવી ઉચિત નથી. તું ખરેખર સજ્જન પુરુષ છે જેથી અહીં ઉપકારાર્થે આવી ચડે છે, છતાં તેને તે હકીકત જણાવું છું. તમારા પિતા જયશેખર રાજાના અનિષ્ટના કારણથી જ હું રુદન કરી રહી છું” કુમારે પૂછયું કે “તે કેવી રીતે ?” દેવીએ જણાવ્યું કે-“ આજે સાંજે તમારા પિતા મૃત્યુ પામશે, કારણ કે ડમરુનો નાદ કરતી, કિલકિલારવ કરતી એવી ગીનીઓને સમહ એકત્ર થયેલ છે. તે મંત્રસાધનાને માટે બત્રીશ લક્ષણવાળા તમારા પિતાને અગ્નિમાં હામ કરશે જેથી હું રુદન કરી રહી છું.” એટલે કુમારે જણાવ્યું કે “પુરુષને વિષે રત્ન સમાન મારા પિતાની હું મારા પ્રાણના ભેગે પણ રક્ષા કરીશ. બત્રીશ લક્ષણવાળા મને તે ગીનીઓ શા માટે ગ્રહણ કરતી નથી?” ત્યારે દેવીએ જણાવ્યું કે “જે સંપૂર્ણ લક્ષણવાળો તું અગ્નિકુંડમાં ઝંપાપાત કરે તે તારા પિતાનું વિઠન દૂર થઈ જાય.” કુમારે કહ્યું કે “સજજન પુરુષે બીજાને માટે પણ પિતાના પ્રાણનો ત્યાગ કરે છે તે પછી વિશ્વને બાંધવ સમાન એવા આ મારા પિતા માટે શા માટે પ્રાણોનો ત્યાગ ન કરાય?” પછી કછેટો બાંધીને પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને શ્રી જિનેશ્વર ભગવંતનું શર સ્વીકારીને જોવામાં તે અગ્નિ કુંડની સન્મુખ ચાલ્યા. તેવામાં નિષેધ કરવાને માટે રાજા જયશેખર ઈચ્છે છે તેવામાં તે દેવીના પ્રભાવથી તે રાજા કાંઈ પણ બોલવાને તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
⭑
અપરાજિત કુમારની ઈંદ્રે કરેલી પ્રશંસા અને દેવ-પરીક્ષા
[ ૧૦૭ ]
એક પગલું પણ આગળ ચાલવાને શક્તિહીન બની ગયા ‘હું કુમારનું મૃત્યુ ન જોઉં' ’ એમ વિચારીને રાજા જેવામાં પેાતાના કઠ પર ખડગ ફેરવે છે તેવામાં તે ખગની ધાર મુઠી થઇ ગઇ. નારકીના જીવાના જેવુ' કષ્ટ ધારણ કરતા રાજા ત્યાં જ સ્થિર રહ્યો.
આ તરફ કુમારને જોઇને યાગિનીઓએ કિલકિલારવ કર્યો. યાગિનીએ કહ્યુ` કે “ હું પરોપકારપરાયણ કુમાર ! અગ્નિકુંડમાં ઝંપાપાત કર. ’’ ત્યારે પેાતાની જાતને અખ’ડ અને સુવણુંના રાશિ પર રહેલી જોઇને આશ્ચય પામેલા કુમારે તે સ્થળે ગિનીસમૂહ તથા અગ્નિને જોયા નહીં ત્યારે કુમાર વિચારવા લાગ્યા કે આ શુ ઇંદ્રજાળ છે ? ત્યારે દેવીએ કુંડલના આભૂષણને ધારણ કરતા દેવરૂપે પ્રત્યક્ષ થઇને કુમારને જણાવ્યુ` કે- તુષ્ટમાન થયા છું. ‘તુ વરદાન માગ.’ કુમારે કહ્યું કે-‘જો તું પ્રસન્ન થયા છે. તા આ શુ છે? તે સમસ્ત વૃત્તાંત મને કહે.’ દેવે જણાવ્યું કે ‘સ્વર્ગીસભામાં ઇંદ્રે તમારી પ્રશ ંસા કરી હતી કે પૃથ્વીપીડને વિષે માતા પિતાને માટે પેાતાના પ્રાણાના પણ ત્યાગ કરે તેવા એક માત્ર અપરાજિત કુમાર જ છે.' ઇંદ્રની આ હકીકતને સત્ય નહીં માનતા હું તમારી પરીક્ષા કરવા આબ્યા હતા, પરંતુ તમારું સાહસ જોઇને ઇંદ્રનું કથન સત્ય સુ છે; જેનાથી તારા જેવા પુત્રનેા જન્મ થયા છે તે તારા માતાપિતા ધન્યવાદને પાત્ર છે.’ આ પ્રમાણે તેની પ્રશંસા કરીને સુવવૃષ્ટિ કરીને દેવ અદૃશ્ય થઇ ગયા અને કુમારની માતાપિતા પ્રત્યેની ભક્તિ વૃદ્ધિ પામી. તે જ સ્થળે સુવર્ણ ને રહેવા દઇને જતાં એવા કુમારે પિતાને જોયા અને પિતા જયશેખર રાજાએ પણ તેને આલિંગન આપીને કહ્યું કે “ પુત્ર ! તું પુનર્જન્મ પામ્યા છે. ” કુમારે પૂછ્યું કે શું આપે આ સ ખીના નજરોનજર જોઇ છે ? ” ત્યારે જયશેખર રાજવીએ પેાતાનું મધું આચરણ જણાવ્યું ત્યારે કુમાર એલ્સે કે “ પિતાને દુઃખમાં પાડતાં એવા મારા વિતને ધિક્કાર હે ! એવા એક પણ દિવસ ન હેા કે જે દિવસે હું તમને દુઃખકારક બનું. જેને માટે મે આ દુષ્કર કાર્યોં કર્યુ તે તમે પોતે જ જાણેા છે. આપની ભક્તિરૂપી કલ્પવેલડી મને અનેક પ્રકારે ફળદાયક બને છે. આશ્ચય તા એ વાતનુ થાય છે કે આપની ભક્તિરૂપી કલ્પવેલડીને પ્રાપ્ત કરવા છતાં હું આપના ઉપકારનેા બદલે વાળવામાં સમથ થઈ શક્તો નથી. તેમજ આપતુ ઋણુ પણ અદા કરી શકતા નથી. ’”
G
આ પ્રમાણે કુમારની વાણીથી હષિત બનેલા અને હર્ષાશ્રુને વહાવતા રાજાએ કહ્યુ` કે“અમેા બ'તે પ્રત્યેની તારી ભક્તિમાં યુગાંતકાળે પણ ફેરફાર થશે નહીં. આ પૃથ્વીપીડને વિષે તારા જેવા પુત્રના યાગથી અમે બંને કૃતકૃત્ય બન્યા છીએ કારણ કે જેને માટે ઇંદ્ર પેાતાની સભામાં પ્રશંસા કરે છે.’’
પ્રાતઃકાળે રાજભ’ડારમાં મંત્રીશ ક્રોડ સુવણુ મહાર સ્થાપન કરાવી અને લેકે એ કુમારને તેના આવા પ્રકારના ચરિત્રથી દેવ માન્યા. બાદ જયશેખર રાજાએ પણ અપરાજિતકુમારને રાજ્ય સાંપીને પેતે દીક્ષા લીધી અને તિમિરાય નામના આચાયની સેવામાં તત્પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
[૧૦૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૪ થે બન્યો. લાંબા સમય સુધી નિરતિચાર ચારિત્રનું પાલન કરીને પ્રાંતે સમાધિભાવમાં કાળધર્મ પામી વૈમાનિક દેવ થયા. આ પ્રમાણે પુત્રના પ્રભાવથી જયશેખર રાજા ઉભય લોકેનું સુખ પ્રાપ્ત કરી શક્યા, માટે સદાચારી પ્રિય પુત્રો હમેશાં શ્રેય કરનાર જ હોય છે.”
કલોં સે હંસીને કહ્યું કે “હે પ્રિયા ! જે તને આવા પુત્રની ઈચ્છા હશે તે હું તે માટે પ્રયત્ન કરીશ જેથી તે પુત્ર અપરાજિત કુમાર જેવો થાય.”
આ પ્રમાણે તે દિવ્ય હંસ અને હંસી પિતાની ભાષામાં વાર્તાલાપ કરી રહ્યા છે તેવામાં ભાનુશ્રીએ ભુવનભાનુ રાજવીને કહ્યું કે “આ હંસયુગલ મનહર છે તે તેને ગ્રહણ કરે અને સુવર્ણ–પિંજરમાં રાખો જેથી તે બંનેનો મધુર વાર્તાલાપ આપણે બંને સાંભળીએ. હે સ્વામિન ! પુત્રની પ્રાપ્તિ માટે આ બંને પક્ષીઓને પણ આદરભાવ છે ત્યારે આપણે બંનેએ પણ દેવારાધનમાં ઉદ્યમ કરવો જોઈએ. જેવી રીતે સેન્ય અને મોતીની માળા સ્વામી વિના શુભતાં નથી તેમ પુત્ર રહિત સ્ત્રી પણ શેભતી નથી.” પ્રેમવશ ભુવનભાનુ રાજવી લેવામાં તે પક્ષીયુગલને પકડવાનો પ્રયત્ન કરે છે તેવામાં કંઈક ઉડીને તેઓ બંને છેડે દૂર ચાલ્યા ગયા. પછી ધીમે ધીમે ચાલતાં તે યુગલે એક કદલીના મંડપમાં પ્રવેશ કર્યો અને તેની પાછળ જતાં રાજાએ પણ તે સ્થળે એક દેવીને જોઈ. રાજા વિલખ બની ગયે ત્યારે દેવીએ તેને સંબોધીને કહ્યું કે-“ હે રાજન્ ! તું સંતાપ ન પામ. આ હંસયુગલ નથી. ફક્ત મેં જ આ માયાજાળ રચી હતી. મેં પિતે જ, ભાનુશ્રી પુત્રની ઈચ્છાવાળી બને તેટલા માટે જ આ યુક્તિ ગોઠવી છે; કારણ કે પુત્ર હોય તો તમારી રાજ્યાધિષ્ઠાત્રી દેવી હું નાથ રહિત ન બનું તો હે રાજન ! તમે તમારી ઈચ્છા પ્રમાણે માગો, કારણ કે દેવદર્શન નિષ્ફળ જતું નથી. ” ત્યારે ભુવનભાનુએ જણાવ્યું કે “હે દેવી! ભાનુશ્રીને પુત્રપ્રાપ્તિ થાય તેવું કરો.” દેવીએ જણાવ્યું કે “જો તું અતિજાત પ્રકારના પુત્રની ઈચ્છા કરતો હો તે છ માસ પર્યત બ્રહ્મચર્યનું પાલન કર. શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરજે, જિનાલયમાં અઠ્ઠાઈ મહોત્સવ કરજે અને સંઘનું સ્વામીવાત્સલ્ય કરજે અને આ ક૯પવૃક્ષ પરથી ફળને ગ્રહણ કર કે જે પુત્રપ્રાપ્તિ કરાવશે. જે સમયે સ્વમને વિષે ભાનુશ્રી વિકસિત કમળસમૂહને જુએ અને ઉદ્યાનને વિષે રહેલા વૃક્ષો, પુષ્પ તથા ફળથી વિકસિત બને ત્યારે તારે એ ફળ ભાનુશ્રીને આપવું જેથી તારા કરતાં અધિક પરાક્રમી પુત્ર તને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કહીને ફળ આપીને રાજ્યની અધિષ્ઠાત્રી દેવી અંતર્ધાન થઈ ગઈ ! ભાનુશ્રીએ રાજાના હસ્તમાં રહેલ તે ફળને જોઈને કહ્યું કે-“હે સ્વામિન ! આ નવીન ફળ આપને કયાંથી પ્રાપ્ત થયું ?” ત્યારે ભુવનભાનું રાજાએ તેણીને સમસ્ત હકીકત કહી સંભળાવી. આપણને બંનેને લકત્તર ગુણવાળો પુત્ર પ્રાપ્ત થશે, એવા વિચારથી તેઓ બંને હર્ષિત બન્યા. ધનસમૂહની પ્રાપ્તિની વાર્તા હમેશાં હર્ષદાયક હોય છે.
કેએક દિવસે ભુવનભાનુ રાજવી પોતાની પ્રિયા ભાનુશ્રી સાથે જઈને કેઈએક વાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
ભાનુશ્રીનું ગર્ભધારણ કરવું
[ ૧૦૯ ] વિષે જળક્રીડા કરવા લાગ્યો. તે જાણે કે રતિ સાથે કામદેવ ક્રીડા કરતો હોય તેમ ભવા લાગ્યો. ચરણ, સાથળ, સ્તન, કંઠ, મુખ અને હડપચીને સ્પર્શ કરતા, તેમજ અધરોષ્ઠ અને ચક્ષુમાંથી લાલીમાં અને કાજળને દૂર કરતા, કેશસમૂહને આ બનાવત’ અને શરીરને હળવું બનાવતાં જળવડે કીડા કરતી ભાનુશ્રીએ પ્રાણથી પ્રિય એવા સ્વામીને હર્ષ પમાડયો. આ પ્રમાણે જળક્રીડા કરીને સાગરનું મથન કરવાથી સાક્ષાત્ પ્રગટેલ લક્ષ્મી સરખી તેણીની સાથે રાજા પિતાના સ્વસ્થાને ગયા.
કુળદેવીના વચનથી રાજાએ જિનાલયમાં નવીન નવીન મહોત્સવ કરાવ્યા. નિદ્રારહિત વિશુદ્વારા સત્કાર કરાયેલ લક્ષમીથી પ્રશંસા પામેલા તેમજ વાજિંત્રના વનિથી સાગરને શદાયમાન કરતાં તે બંનેનાં દિવસે પસાર થવા લાગ્યા. મહાન રાજ્યકાર્યોને પણ ત્યાગ કરીને તમય ચિત્તવાળા બનેલ રાજા ભુવનભાનુ જિનાલયમાં મહાસ કરવા લાગ્યા. જાણે ૫૫ અને ફળના સમૂહને લીધે નંદન વિગેરે બગીચાઓ આવી પહોંચ્યા હય, જાણે પંચામૃતની સાથે સાગરો આવી પહોંચ્યા હોય, સુર્વણ ચૈત્ય ઉપર વ્યાપી રહેલ ધૂપની ધૂમઘટાને લીધે જાણે સુવર્ણના મેરુપર્વત પર ચૂલિકા હોય તેમ જણાતું હતું. તે મંદિરમાં નેત્રને નહીં મીચતા એવા તેમજ કુંડળસમૂહવાળા માણસોને લીધે જાણે ત્રણે લોકની જનતા તે મહેસવ જોવાને આવી હોય તેમ જણાતું હતું. રાજા સંયમી મુનિવર્ગના ચરણની પર્યાપાસના કરે છે તેમજ ચિંતામણિ રત્ન સરખા શ્રી ચતુર્વિધ સંઘની પૂજા કરે છે.
આ પ્રમાણે ભક્તિ યુક્ત ચિત્તવાળા તે બંનેના ઘણા મહિનાઓ પસાર થઈ ગયા તેવામાં વૃક્ષે તેમજ લત્તાઓ વિકસિત તેમજ ફળવાળી બની, તે સમયે ભાનુશ્રીએ રાત્રિના પાછલા પહોરે લક્ષ્મીદેવીથી યુક્ત વિકસિત નલિનીવન-કમલિનીનું વન જોયું અને પિતે રવપ્નને વિષે જાણ્યું કે-“અભિષેક કરાતી લક્ષ્મીદેવીએ પોતાના વિદને માટે એક મનહર હંસ આપે.” આ પ્રમાણે સવપ્ન જોઇને જાગૃત બનીને હર્ષ પામેલી તેણીએ ભુવનભાનુ રાજાને સ્વપ્નવૃત્તાંત કહ્યો, જેથી રાજાએ કહ્યું કે- તમને સદાચારી પુત્ર થશે.” એટલે તેણીએ શકુનની ગાંઠ બાંધી લીધી.
આ બાજુ સૂર્યોદય થવાથી આકાશરૂપી લક્રમીની તારારૂપી પુષ્પથી સુશોભિત અંધકારરૂપી વેણી (કેશપાશ) છુટી પડયે અર્થાત્ પ્રાતઃકાળ . સ્તુતિપાઠક બોલવા લાગ્યો કે“તમારા વિશાળ કુળમાં આકાશમાંથી ઊતરતા હંસની માફક આ સૂર્ય ઉદય પામી રહ્યો છે માટે પ્રાતઃકાળ સંબંધી કાર્યો કરો.” બાદ સ્વપ્ન પાઠકને આદર સત્કારપૂર્વક વિમય પમાડીને રાજાએ રવપ્નફળ પડ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે તમને કલ્પવૃક્ષ સરખે વાંછિત ફળ આપનાર પુત્ર થશે. કુળદેવીએ આપેલા ફળનો ભાનુશ્રીએ ઉપભેગ કરવાથી જેમ પૂર્વ દિશા, સૂર્યને ધારણ કરે તેમ તેણીએ ગર્ભ ધારણ કર્યો. સૂર્યમંડળની કાંતિને લીધે જેમ આકાશલકમીની કાંતિ વધે તેમ ગર્ભના પ્રભાવને લીધે ભાનુશ્રીની દેહકાંતિ અત્યંત વૃદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૪ થે પામી. યોગ્ય આહાર-વિહારથી, પુષ્ટિ કરનાર ઔષધથી અને રક્ષાબંધનરૂપ માદળીઆના બંધનથી તેણે દેહલાઓ પૂર્ણ કર્યો. ભાનુશ્રી પ્રત્યે દૃષ્ટિદોષ ન પડે તે માટે વૃદ્ધ સ્ત્રીઓ પગલે પગલે તેણીના પરથી જળ તથા મીઠું ઉતારીને ફેંકી દેવા લાગી.
ગર્ભ રહ્યા બાદ ત્રીજે મહિને ભાનુશ્રીને શાશ્વત તેમજ અશાશ્વત જિનાલયની અને ચતુર્વિધ સંઘની પૂજા કરવાનો દેહદ ઉત્પન્ન થયો. નંદીશ્વર આદિ શાશ્વત દ્વીપમાં તેમજ વિમલાચલાદિ તીર્થોમાં ભુવનભાનુ રાજા વિમાન દ્વારા તેણીને લઈ ગયો અને હર્ષથી પરિ પણ મનવાળા રાજાએ પણ યાચિત સંઘ-પૂજા કરી.
હંસીએ હંસને સુપુત્ર એવા અપરાજિત કુમારની કથા એવા પ્રકારે કહી કે જેથી ભાનુશ્રીને તથા પ્રકારના ગર્ભની પ્રાપ્તિ થઈ.
ભાનુશ્રીને થયેલ ગÈત્પત્તિના કારણરૂપ ચોથે સર્ગ સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
આ
સર્ગ પાંચમે
ગર્ભકાળ પૂરો થતાં, શુભ મુહૂર્તમાં, પુત્રને જોવાના કૌતુથી ગ્રહ ઉચ્ચ સ્થિતિમાં ઉતા ત્યારે, લેકેના હર્ષની સાથે, કાળી ચતુર્દશીના દિવસે મધ્ય રાત્રિને વિષે પ્રકાશને વિસ્તાહતાં પુત્રરત્નને ભાનુશ્રીએ જન્મ આપ્યું. તે સમયે દાસીઓએ અહમદમિકાપૂર્વક (હું પહેલી, હું પહેલી એવી સ્પર્ધાપૂર્વક) રાજાને પુત્રજન્મની વધામણી આપી. ભુવનભાનુ રાજવીએ પણ દાસીઓને અલંકારો આપ્યા અને સાથોસાથ દાસીપણામાંથી મુક્તિ આપી. પછી પાંચ પ્રકારના વાજિંત્રના તથા સંગીતના નાદપૂર્વક, દાણ તથા દંડ રહિત, દેવપૂજાદિક મહોત્સવપૂર્વક, ઉજજવળ અક્ષતોથી ભરેલા પાત્રસમૂહવાળું, આવી રહેલા વિદ્યાધરોના સ્વામીઓવાળું, અને મહાદાન દેવાપૂર્વક વપન-મહોત્સવ થયો. બારમે દિવસે, સ્વપ્નને અનુસારે, મહોત્સવ પૂર્વક પુત્રનું નલિની ગુમ નામ રાખવામાં આવ્યું. રેહણાચળની ગુફામાં રહેલ મહાતેજસ્વી રત્નના અંકુરા (તેજ) સમાન કુમાર પાંચ ધાવમાતાથી લાલનપાલના કરતે વૃદ્ધિ પામવા લાગ્ય, લલાટપ્રદેશમાં સુવર્ણના તિલકવાળે, કંઈક હાસ્ય કરતે, વિકસિત અને ચપળ હસ્ત તથા ચરણ-પલ્લવવાળો, મુગ્ધ, નેહાળ અને ઉજજવળ, કંઈક નીચે નમેલા નેત્રો દ્વારા સામું જેતે, ખોળામાં બેસવાના કારણે રાજાની દાઢી-મૂછના વાળને વારવાર ખેંચ કુમાર રાજાને અપૂર્વ શાંતિ પ્રગટાવવા લાગ્યું કે જે શાન્તિ દેવ તેમજ દેકોને પણ પ્રાપ્ત થતી નથી. અતિ ગુણશાળી કુમારના દર્શનથી, તેને તેડવાથી તેમજ ખેળામાં બેસાડવાથી રાજાઓએ તેમજ વિદ્યાધરેંદ્રોએ પોતાના નેત્ર,હસ્ત અને ખેળાને કૃતાર્થ કર્યા-ધન્ય બનાવ્યાં. રાજાએ કુમારને કપાળ, નેત્ર અને કપિલપ્રદેશ પર વારંવાર ચુંબન કરવા લાગ્યા, તેની સાથે ક્રીડા કરવા લાગ્યા, કુમારને બોલતા શિખવાડવા લાગ્યા તેમજ મીષ્ટ વચનો બોલવા લાગ્યા.
મારી પાસે આવ.” એવી રીતે વિશ્વાસ પમાડતા, રમકડાંઓને દેખાડતી તેવી બીજી રાણીઓથી, માતાના ખોળામાં બેઠેલ કુમાર બાલાવાતે હતોક્રીડા કરતાં કુમારને જોઈને, તેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
[૧૧૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫ મે
પ્રકારના પુત્રની પ્રાપ્તિ માટે, પુત્રવિહોણી બીજી રાણીઓની ઉત્કંઠા અત્યંત વૃદ્ધિ પામી. કુમારની કાલી કાલી અને ભાંગીતૂટી વાણી લોકો માટે અમૃતને સિંચનારી, ચિત્તને ચોરનારી, તથા પ્રશંસાપાત્ર બની. અભ્યાસને યેગ્ય વય થતાં રાજાએ કલાચાર્યનું વસ્ત્ર તથા સુવર્ણદ્વારા બહુમાન કરીને કુમાર તેને સે. બાદ વિશ્વના સંતાપને દૂર કરનાર નલિની ગુલ્મ કુમારને કલહંસી સરખી કલાઓએ આલિંગન આપ્યું તેમાં શું આશ્ચર્ય પામવા જેવું છે ? અર્થાતું કુમારે સમસ્તા કલા શીખી લીધી. સૌભાગ્યરૂપી લહમીવાળા આ કુમારને વિશે લક્ષ્મી તથા સરસ્વતી બંનેએ પિતાને વિરોધભાવ ત્યજી દઈને સાથે નિવાસ કર્યો.
કોઈ એક દિવસે કલાચાર્યે રાજા પાસે આવીને જણાવ્યું કે “કુમારનો અભ્યાસ મારા કરતાં પણ અધિક થયો છે. ” આ પ્રમાણે જણાવતાં કલાચાર્યને રાજાએ ખૂબ દાન આપ્યું. આ બાજુ કુમાર પણ યોવન લક્ષ્મીથી સુશોભિત બન્યો. સ્ત્રીઓને વશ કરવામાં ચૂર્ણ સમાન, કામદેવની આજ્ઞા સરખ, તથા ડહાપણના મિત્ર સરખે કુમાર શોભવા લાગ્યો. “ આજે આ રસ્તેથી કુમાર જશે તથા આવશે” એમ જાણીને નાગરિક લોકોની સ્ત્રીએ પોત પોતાના મહેલ પર ચઢીને કુમારને જોવા માટે નિશ્ચળ બનીને બેસવા લાગી. સ્તુતિપાઠકે પોતાના કાવ્યોમાં જે જે ગુણ ગાઈ રહ્યા હતા તેવા જ પ્રકારના ગુણોને સ્ત્રીઓ આજે પણ વન–મહોત્સવ પ્રસંગે ગાઈ રહી છે પણ રૂપ તથા સાંદર્યના મંદિર સરખા નલિની ગુમ કુમારને સાંભળીને કામદેવ પાસે તે જ વરની પ્રાર્થના કરવા લાગી.
તેવામાં મનને ઉન્માદ પમાડનારી શર ઋતુ આવી પહોંચી કે જેમાં ચંદ્ર તથા જળ બંને એકી સાથે નિર્મળ બની જાય છે. જે તુમાં વિયેગી સ્ત્રીઓ અને નદીઓ કૃશ બની ગઈ અને મેઘ (વાદળા) તથા બાણે સરખી ઉજજવળતાને પામ્યાં. વળી જે તુમાં વિકસિત મુખભાગવાળા રાજહંસોથી યુક્ત કમળો તેમજ ભંડારની વૃદ્ધિ કરનાર અને રાજાએથી યુક્ત એવા જીતવાની ઈચ્છાવાળા સંનિકસમૂહો પ્રકાશવા લાગ્યા. પાંદડાંઓ પર રહેલી ભ્રમરપંક્તિ, કામદેવરૂપી અગ્નિથી દગ્ધ બનેલા મુસાફરોને વાળ સરખી ભવા લાગી.દિશાઓને વિષે ડાંગરની પીતવણી ડુંડીઓને જોઈને અનુમાન થાય છે કે પૃથ્વીએ જાણે ચારે બાજુથી વસ્ત્રો પરિ ધાન કર્યા. માનસ સરોવરમાં હંસના ચાલ્યા જવાથી વિમૃત બનેલા ઝાંઝરના દવનિને જાણે સ્ત્રીઓને શીમવાડવાને માટે જ હોય તેમ હંસે ફરી કીડા કરવાની વાવડીઓમાં આવી પહોંચ્યા. વર્ષાઋતુના મેઘથી મલિન બનેલ પરંતુ સ્વભાવથી ઉજજવળ એવા મેઘને, શરદ ઋતુની લમી વિકસિત બનેલા કુમુદના બહાનાથી હસી રહી છે.
ઇંદ્ર મહોત્સવ પ્રસંગે સમસ્ત નાગરિક લોકો પોતપોતાની સંપત્તિને અનુસારે ઉદ્યાનમાં જઈ ક્રીડા કરવા લાગ્યા. નાગરિક લોકોને વસ્ત્ર તથા આભૂષણથી યુક્ત, કામદેવપીડિત અને વિવેકી જોઈને નલિની ગુમકુમાર વિચારવા લાગ્યો કે-બાળકોની ધૂળકીડા જેવી, શરદઋતુમાં થતી નાગરિક લોકેની આવા પ્રકારની કીડા વિવેકથી નિર્મળ પુરુષના ચિત્તમાં કદી ભ્રમ ઉપન્ન કરતી નથી અર્થાત આનંદપ્રદ થતી નથી. આ કીડા પણ જે ઈરછાપૂર્વક દાન દેવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
નલિની ગુલ્મ કુમારને પિતાનું કથન અને કુમારની ક્રીડ [ ૧૧૩ ] આવે તો જ શોભે અને દાન પણ પિતાની ભુજાબળથી ઉપજેલી લહમીદ્વારા જ કરવું જોઈએ. આ પ્રમાણે વિચારણા કરતાં કુમારની પાસે રાજાને પ્રધાન આવી પહોંચ્યા અને કહેવા લાગ્યો કે “હે કુમાર! રાજાને આદેશ સાંભળો. ઉજજવળ વેષ પહેરીને, ચતુરંગી સેના સહિત મનહર ઉદ્યાનમાં જઈને તમે સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરો.” કુમારે જવાબ આપે કે “પિતાજીની આજ્ઞા હું મસ્તકે ચઢાવું, પરંતુ હું પૂછું છું કે આવી તુચ્છ કીડા કરવાથી શું પ્રયોજન છે? બીજાએ ઉપાજેલ લહમીદ્વારા વેચ્છાપૂર્વક ક્રીડા કરતાં સજજન પુરુષોને સર્વ લોકોની સમક્ષ અત્યંત લજજા થાય છે. પોતે ઉપજેલી લક્ષમીનું દાન કરવાથી જ તે સફળ બને છે, કારણ કે નરેંદ્રો તેમજ દેવેંદ્રોને પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ લકમી એ દાનને જ પ્રભાવ છે; તે આ૫ પૂજ્ય પિતા પાસે જઈને તમે મારી વિજ્ઞપ્તિ જણાવે.”
આ પ્રમાણે કહીને, તાંબૂલ આપીને, રજા અપાયેલ પ્રધાન ભુવનભાનુ રાજવી પાસે ગયે. પ્રધાને રાજાને હકીકત જણાવવાથી તેણે નલિની ગુલ્મ કુમારને લાગ્યો અને પ્રણામ કરતાં કુમારને જણાવ્યું કે-“તને કીડા પ્રત્યે કેમ ચિ થતી નથી ? ભેગવિલાસથી તું રાજ્યને, યુવાવસ્થાને અને લક્ષમીને સાર્થક કર. લોકે તથા મને નિરાશ ન કર. ઉચિત સમયે કરાતી દરેક ક્રિયા શભા પામે છે. આ સમય સંવેગને વૈરાગ્યને નથી. વિલાસી જનેને માટે આ સમય આનંદપ્રદ છે. વિષયજન્ય સુખ શેડો સમય આનંદ આપનાર છે, એમ તું જે કહી રહ્યો છે, તે હે ભાઈ! સાંભળ, ક્ષણમાત્ર તૃપ્તિ કરનાર પાણી, તૃષાની શાંતિ માટે પીવાય છે. વળી તું જણાવે છે કે–પિતાની ઉપજેલી લકમીથી કીડા શેભે છે તો તે તારું કથન મિથ્યા છે. સ્વગને વિષે દેવ દેવીઓ સાથે જે વિલાસ ભોગવી રહ્યા છે તે શું તે દેએ પિતાના ભુજાબળથી લક્ષ્મી ઉપાર્જન કરી છે? પુણ્યવાન પ્રાણીને લક્ષ્મી વેચ્છાપૂર્વક આવી મળે છે. હે પુત્ર! તેં તારા પુણ્યને કારણે આવા પ્રકારની લક્ષમી પ્રાપ્ત કરી છે, જેથી અમારા કુળમાં તે જન્મ લીધે છે, તો હવે તું સંકેચ રહિતપણે દાન દે.” આ પ્રમાણે ભુવનભાનુ રાજવીએ કુમારને જણાવીને કોષાધ્યક્ષને આદેશ કર્યો કે-“કુમાર જે પ્રમાણે માગણી કરે તે સર્વ તારે આપવું.”
પછી પિતાની આજ્ઞાને માન્ય રાખીને, યુવાન પુરુષોને બોલાવવાને માટે ઉઘેષણ કરાવીને, તે સર્વને પોતાના સરખા બનાવીને ચાર દંતશૂળવાળા રાવણ હસ્તી પર આરૂઢ બનેલ, ઇંદ્રની માફક આભૂષણેથી ભૂષિત શ્વેત હસ્તી આરૂઢ થયેલ, ગજદળ તેમજ અશ્વદળથી યુક્ત ઉજજવળ વેષ પરિધાન કરેલ, પાયદળ સૈન્યથી યુક્ત વારાંગનાઓદ્વારા ચારે બાજુ ચામરવડે વીંઝાતો, લોકેવડે આંગલી દ્વારા દેખાડાતે, અત્યંત યશસ્વી, ભાટથારણોથી સ્તુતિ કરાતા કુમાર કૌકિલ નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ઉદ્યાનને વિષે કુમારે ઈચ્છાપૂર્વક પુષ્કળ દ્રવ્ય આપ્યું અને અનેક પ્રકારની ક્રીડા કરીને પિતાના મહેલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
[૧૧૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૫મો આવી પહોંચે. પરલોકે કુમાર સંબંધી કહેવા લાગ્યા કે-“કુમારે તે ઘણુ થઈ ગયા, પરતુ ભેગયુક્ત હોવા છતાં આવા પ્રકારનો દાની કેઈપણ જોવામાં આવ્યો નથી.”
કુમારે કોષાધ્યક્ષને પૂછયું કે-“આ મહત્સવ પ્રસંગે કેટલો દ્રવ્યવ્યય થયો?” તેણે જવાબ આપ્યો કે-“હે કુમાર ! તમે તથા પ્રકારે દાન આપ્યું છે કે-જેથી બધા ભંડારે ખલાસ થઈ ગયા છે. લક્ષમીને ઉપાર્જન કરવામાં ઘણો સમય જોઈએ છીએ, જ્યારે દાન આપવામાં નિમેષ માત્ર સમય જોઈએ છીએ. » ભુવનભાનુએ પણ તે હકીકત માન્ય રાખીને કહ્યું કે “કુમાર, ઘણે દ્રવ્યવ્યય થયો છે.” બાદ કુમાર પણ દ્રવ્યપ્રાપ્તિ સંબંધી ચિંતાગ્રસ્ત બન્યો.
“હું શું કરું ? કયાં જાઉં? કઈ રીતે દ્રવ્યપ્રાપ્તિ કરું ?” કુમાર પિતે પલંગમાં બેઠે હોવા છતાં આ પ્રમાણે ચિતારૂપી શલ્યથી દુઃખી બન્યો તેવામાં તે સ્થળે પોતાના આભૂષણ સમૂહની કાંતિથી અંધકારને ચારે બાજુથી છિન્નભિન્ન કરતી તેમજ છત્ર અને ચામર યુક્ત સાક્ષાત્ લક્ષ્મીદેવી અચાનક આવી પહોંચ્યા ત્યારે શીધ્ર પલંગને ત્યાગ કરીને, પ્રણામ કરીને તથા બે હાથ જોડીને કહ્યું કે-“હે માતા ! તમે કંઈપણ કાર્ય ફરમાવે કે જે હું પ્રાણના ભોગે પણ સિદ્ધ કરી શકું.” વિકસિત મુખરૂપી કમળવાળી લહમીદેવીએ કુમારને કહ્યું કે“પુત્રોના વિનય ગુણને લીધે જ માતાની કઈ કઈ ઇચ્છાઓ પૂર્ણ નથી થતી ? પરંતુ હે પુત્ર! તને ચિંતાતુર જાણીને, હું અહીં આવી છું. દ્રવ્યના ઉપાર્જન માટે હૃદયને વિષે લેશમાત્ર ચિંતા ન કરીશ કારણ કે હું તારા સમસ્ત ભંડારોને દ્રવ્યથી પૂર્ણ કરીશ. રૂપનું પરાવર્તન કરનારી આ શૂટિકા તું ગ્રહણ કર. અને જરૂર પડયે તારે મારું સ્મરણ કરવું.” આ પ્રમાણે કહીને લક્ષ્મીદેવી અંતર્ધાન થઈ ગયા. કુમારે વિચાર્યું કે- આ મૂટિકાના પ્રભાવથી મને કે પણ જાણી શકશે નહીં તે ગુપ્ત વેશે દેશાંતર જઈને હું અનેક આશ્ચર્યો જેઉં. વળી લોકોને મારા પ્રત્યેને નેહ પણ જણાઈ આવશે.” આ પ્રમાણે વિચારીને હસ્તમાં ખગ લઈને કુમાર ચાલી નીકળ્યા.
આ બાજુ ભુવનભાનુ રાજાએ રાત્રિને વિષે સ્વપ્ન જોયું કે-કલ્પવૃક્ષ પિતે જ પુષ્કળ તેજસ્વી દ્રવ્યોથી ભંડારને ભરી દઈને દૂર ચાલ્યો ગયો છે. પ્રાતઃકાળે કોષાધ્યક્ષે આવીને રાજાને જણાવ્યું કે-“વિશેષ પ્રકારના દ્રવ્યોથી બધા ભંડાર ભરાઈ ગયા છે.” આ કથન સાંભળીને રાજા આશ્ચર્ય પામ્યો હતો તેવામાં કોઈએક સજજન પુરુષે આવીને કહ્યું કે“હે રાજન ! નલિની ગુમ કુમાર જોવામાં આવતાં નથી.” આ પ્રમાણે વાકય સાંભળતાં જ રાજવી સિંહાસન પરથી નીચે પડી ગયા અને મૂચ્છ પામ્યા. પછી શોપચારથી સ્વસ્થ બનેલા રાજાએ ધેય ધારણ કરીને, સભાને વિસર્જન કરીને, કુમારની તપાસ માટે ઘોડેસ્વારને રવાના કર્યા.
સમસ્ત અંતઃપુર આકંદ કરવા લાગ્યું જ્યારે ભાનુશ્રી પણ મૂચ્છ પામી. રાજાએ આવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
સૂરિમહારાજે આપેલ દેશના અને કુમાર માટે કહેલ વૃતાંત
તેણીને આશ્વાસન આપ્યું કે “ હે દેવી ! શું સિંહ એકલે હોય છતાં તેને કઈ પણ સ્થળે ભય હોય છે? ક્ષત્રિય લોકોનું પૃથ્વીપીઠને વિષે પરિભ્રમણ યશસ્વી બને છે. આ પ્રકારના મિષથી લોકોનું પુણ્ય અધિક બને છે અને વિશિષ્ટ પ્રકારે કલ્યાણ થાય છે, તે હે દેવી! તમે ખેદ ન કરો.” જેવામાં આ પ્રમાણે રાજવી ભાનુશ્રીએ શાન્તવન આપી રહ્યા છે તેવામાં વનપાલકે આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“ હે રાજન્ ! હું વધામણી આપું છું કે આપના ઉદ્યાનમાં વિશ્વને આનંદ આપનાર આનંદસૂરિ સમવસર્યા છે.” વનપાલકને સંતુષ્ટ કરનાર દાન આપીને રાજાએ વિચાર્યું કે-“ સૂરિમહારાજના ઉપદેશામૃત સિવાય, પુત્રના વિયેગજન્ય સંતાપ શાંત થશે નહીં, તો હવે હું ભાનુશ્રી સાથે આચાર્ય મહારાજ પાસે જઈને જન્મ તથા જીવિતને સફળ કરું.” આ પ્રમાણે વિચારીને રાજા સિન્ય સાથે ઉદ્યાનમાં ગયા. ગજરાજ પરથી ઊતરીને વિનયથી નમ્ર બનેલ, રોમાંચિત શરીરવાળા રાજા ભક્તિપૂર્વક બે હાથ જોડીને આચાર્ય મહારાજ સન્મુખ બેઠા.
સૂરિમહારાજે કલેશને હરનારી દેશના શરૂ કરી કે-“ આ દુઃખરૂપી પાણીવાળે, રોગરૂપી મજા ઓવાળા, ક્રોધાદિ કષારૂપી મગરમચ્છથી વ્યાસ, દુર્ભાગ્યથી વડવાનલવાળે, ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુને સંયોગ તે રૂપી મસમૂહથી ભયંકર–આવા સંસારરૂપી સમુદ્રમાં સુખને લેશ પણ નથી, પરંતુ રાગાદિ દોષ રહિત સર્વપ્રકારની ઇન્દ્રિયના જયવાળા મોક્ષમાં જ સાચું સુખ રહેલું છે. મનને કાબુમાં રાખવાથી અને ભાવનાઓ ભાવ: વાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અનિત્ય વિગેરે બાર અને મૈત્રી આદિ ચાર ભાવનાએ પ્રાણીએ અવશ્ય ભાવવી જોઈએ. ”
આ પ્રમાણે સૂરિમહારાજની દેશને સાંભળ્યા બાદ ભુવનભાનુ રાજાએ સૂરિમહારાજને જણાવ્યું કે- “ જે કુમાર અહીં હાજર હોત તો તેને રાજકારભાર સોંપીને હું આપની પાસે દીક્ષા લેત, તો મહેરબાની કરીને ફરમાવે કે-તે કુમાર કયા કારણથી ચાલ્યા ગયા છે? કોણે ભંડાર ભરપૂર કર્યા અને કુમારની પ્રાપ્તિ મને કયારે થશે?” સૂરિમહારાજે જણાવ્યું કે
કુમાર વિવિધ પ્રકારનાં આશ્ચર્યો જોવા માટે દેશાંતર ગ છે. લક્ષ્મી દેવીએ તમારા ભંડાર ભરપૂર કર્યા છે અને એક ગૃટિકા કુમારને અર્પણ કરી છે. તમારા ઘોડેસ્વારથી જેવાયા છતાં તે ઓળખી શકાશે નહી પરંતુ કુમાર તેને ઓળખી શકશે. હવે રાજાએ કુમારની તપાસ માટે મોકલેલા ઘોડેસ્વારને ગભરાયેલા જોઈને કુમારે એક ઘડેસ્વારને કહ્યું કે-“આ કેનું સૈન્ય છે? અને કયા કારણથી આકુળવ્યાકુળ બનેલ છે ?” ત્યારે ઘોડેસ્વારે જણાવ્યું કે-ભૂવનભાનુ રાજાને પુત્રના વિયોગજન્ય દુઃખ થઈ રહ્યું છે. એટલે કુમારે દૈયપૂર્વક ઘોડેસ્વારને કહ્યું કે “હું નિમિત્તશાસ્ત્રદ્વારા જાણી શકું છું કે કુમાર કુશળ છે અને ભુવનભાનુ રાજાને તે આવી મળશે તે મારું આ કથન તમે જઈને રાજાને જણાવે.” ત્યારે ઘોડેસ્વારે કુમારને કહ્યું કે “આપ પોતે જ રાજા સન્મુખ આવીને તે હકીકત જણાવે.” ત્યારે કુમારે જણાવ્યું કે મારે મહાન કાર્ય આવી પડયું છે તે મારે તે સ્થળે જવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
[૧૧૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫ મે
જોઈએ.” ઘોડેસ્વારે તેને જણાવ્યું કે-“ તે મારે આ અશ્વ તમે ગ્રહણ કરો.” કુમારે વળતો જવાબ આપ્યો કે “પારકી વસ્તુ ગ્રહણ ન કરવા સંબંધી કેટલાક દિવસો સુધી મારે નિયમ (પ્રતિજ્ઞા) છે.” આ પ્રમાણે વાર્તાલાપ કરીને તે કુમાર બીજી તરફ ચાલે. સૂરિમહારાજ કહે છે કે-હમણા તે ઘોડેસ્વાર આવી આપને હકીકત જણાવશે. તમારું સ્વપ્ન પણ પ્રત્યક્ષ રીતે આ જ હકીકત સૂચવી રહેલ છે. છ મહિના બાદ કુમારને તમને મેળાપ થશે, તો તમારે લેશ માત્ર ખેદ કરવું નહીં. ‘ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરી શકાતું નથી, એ પ્રમાણે વિચારતાં વિચક્ષણ પુરુષોએ પૂર્વે થયેલા રત્નસાર શ્રેષ્ઠીની માફક કદી પણ ખિન્ન બનવું નહીં.
દેવનગરી સમાન હર્ષપુર નામનું નગર હતું. તે નગરમાં હરિ નામને રાજા હતો. જે પૃથ્વીનો ઇદ્ર હોવા છતાં પોતાના વંશની વૃદ્ધિ કરનાર હતો. તે નગરીમાં હિરણય. ગભ નામનો સાર્થવાહ હતું. તે સાર્થવાહ હતો જે પરોપકારને માટે ધનને અને અનુકંપાને માટે દેહને ધારણ કરતા હતા. તે સાર્થવાહ સર્વજ્ઞ ભગવંતના ચરણકમળમાં નમસ્કારને કરવાથી લાગેલી ધૂળ(રજ)દ્વારા પિતાના ભાલપ્રદેશ તેમજ મસ્તકને સાર્થક-કૃતાર્થ બના વત હતો. તેને નિર્મળ આશયવાળી કનકમાલા નામની પત્ની હતી, જેના હૃદયપ્રદેશ પર સદાચારરૂપી ગુચ્છાવાળી ગુણાની માળા હમેશાં રહેતી હતી.
કઈ એક દિવસે અનેક પ્રકારની કરેલી માનતાઓ દ્વારા કનકમાલાએ રત્નાકર(સમુદ્ર)ના સ્વપ્નથી સૂચિત ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. પુત્રજન્મ બાદ સાર્થવાહ વર્ધાપન મહેસવ કર્યો અને સ્વપ્નને અનુસારે તેનું રત્નસાર નામ રાખ્યું. પાંચ ધાવમાતાઓથી લાલનપાલના કરાતે તે વૃદ્ધિ પામવા લાગ્યો. અને કલાભ્યાસ કરવા યોગ્ય વય બનતાં તેણે કલાચાર્ય પાસેથી સમસ્ત કલાઓ શીખી લીધી. પછી પિતાએ તેને કુલ, વય,રૂપ, સદાચારથી યોગ્ય સંબંધવાળી રત્નદેવી નામની કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ધર્મ, અર્થ અને કામ-એ ત્રણ પુરુષાર્થોનું પરસ્પર વિરોધ રહિતપણે તે સેવન કરવા લાગ્યો અને પૂર્વના પુણ્યના કારણે રાજમાન્ય બન્યો.
એકદા રત્નસારે ગુરુમહારાજ પાસેથી મહાપુણ્યદાયી ચિત્યનિર્માપન સંબંધી દેશના સાંભળીને જિનમંદિર બંધાવવાની શરૂઆત કરી. તે જ સમયે મિથ્યાદષ્ટિ શિવદત્ત શ્રેષ્ટિના પુત્ર હરિદત્ત, તે જિનમંદિરની બાજુમાં શિવાલય બંધાવવું શરૂ કર્યું. હરિફાઈને કારણે હરિદત્તે વિચાર્યું કે-“જે જિનમંદિરનું કાર્ય ન બને તે મારું મંદિર તેમજ મારો યશ જહદી વિસ્તાર પામે.” આ પ્રમાણે વિચારીને હરિદત્તે કડીયા તેમજ સુતારને બમણું દ્રવ્ય આપ્યું ત્યારે પુણ્યસારે પણ સ્પર્ધાને કારણે તેમ કર્યું. પિતાની જાતને પરાભવ પામેલી માનીને હરિદત્ત, મેતીથી ભરેલ થાળ રાજાને અર્પણ કર્યો અને તેથી પ્રસન્ન બનેલા રાજાને વિજ્ઞપ્તિ કરી કે “મંદિરના નિર્માણ માટે ઉપગમાં આવતી શિલા(પથ્થર)ની ખાણમાંથી કે પણ શિલા બીજાના ઉપયોગમાં ન આવી શકે તે માટે આપ મહેરબાની કરીને નિષેધ કરે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
* સ્પર્ધાના કારણે રત્નસાર તથા હરિદત્તનું લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે દેશાટન. [ ૧૧૭]
હરિદત્તના આગ્રહથી રાજાએ ખાણમાંથી અન્ય કોઈપણ વ્યક્તિને પથર આપવાની મન કરી. વાસ્તવિક અને નહીં સમજનાર અધિકારીઓ લુચ્ચાઓથી છેતરાય છે. હરિદત્ત હર્ષ પામવાથી રત્નસારે ઉત્તમ વસ્તુઓનું ભેટ રાજાને ધરીને વિનતિ કરી કે
ઈર્ષ્યાળુ વ્યક્તિના વચનને માન્ય રાખતાં આપે ઠીક કર્યું નથી. હું તેને ખાણમાંથી પથર લેવા દેવા માટે નિષેધ કરવા ઈચ્છતું નથી, બીજાનું બૂરું કરવું એ સજજન પુરુષને માર્ગ નથી. પારકાની સંપત્તિથી સંતાપ પામેલી વ્યક્તિઓ હમેશાં દુખી જ બને છે તો હે સ્વામિન ! આપ તે હુકમ ફરમાવે કે જેથી મારું ચિત્ય તૈયાર થઈ શકે, અન્યથા મારે દેશાંતર જવું પડશે. કેવડાના પુષ્પમાં રહેલા કાંટાઓની શ્રેણિી દુભાએલો ભ્રમર, સુવાસહીન મોગરાના પુષ્પ પ્રત્યે શું નથી જતો?”
રાજાએ વિચાર્યું કે-“ રત્નસારની મનોવૃત્તિ વિશુદ્ધ જણાય છે, કારણ કે તે અપરાધી એવા હરિદત્તનું પણ અશુભ ચિતવતો નથી. વાયુથી કપાવવા છતાં મેરુપર્વત ધ્રુજતે નથી રાહુના મુખમાં પ્રવેશ કરવા છતાં પણ ચંદ્ર પિતાના અમૃતપણને ત્યાગ કરતા નથી. આવા પ્રકારની વિશુદ્ધ વિચારશ્રેણીથી રત્નસારે હરિદત્તને જીતી લીધું છે. પિતાના હેતુને નહીં જણાવતા અને દુષ્ટ ચિત્તવાળા હરિદત્તે મને છેતર્યો છે. સ્વમાની વ્યક્તિ અપમાન પામતાં દેશાન્તર ચાલી જાય છે. જે હું રત્નસારનું કથન માન્ય રાખું છું તે હરિદત્તને આપેલ વચનનું પાલન થતું નથી. આ બંને નેત્ર સરખા છે, તો ન્યાયપરાયણ મારે રુચિકર એવા આ બંનેને અન્યાય કરે ઉચિત નથી.”
આ પ્રમાણે વિચારીને હરિદત્તને બોલાવીને રાજાએ કહ્યું કે-“ મંદિર બંધાવવા માટે કોઈપણ એકને અધિકાર હોઈ શકે નહિ. પિતાનાં દ્રવ્યનો વ્યય કરવાપૂર્વક આ તમારા બંનેની કઈ જાતની સ્પર્ધા છે? તો હવે પિતાના ભુજબળથી ઉપજેલ લક્ષ્મી દ્વારા પુષ્કળ ધર્મસ્થાનો બનાવ, છ માસની અંદર તમે બંને પૈકી જે કોઈ વિશેષ લકમી સંપાદન કરીને આવશે તેણે મંદિર બંધાવવું. બીજાને માટે તેનો નિષેધ સમજો.” આ પ્રમાણે રાજાનો આદેશ થવાથી પિતાને જણાવીને હર્ષ પામેલા તે બંને દેશાંતર ચાલ્યા. રત્નસારે સમુદ્રપ્રયાણ કર્યું અને હરિદત્તે સ્થળમાર્ગે પ્રયાણ કર્યું.
વહાણ દ્વારા મુસાફરી કરતાં રત્નસારને નિરાશ બનાવતી મેઘઘટા અકાળે પ્રગટી, વહામાં બેઠેલ અન્ય વ્યક્તિઓ જ્યારે પોતપોતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરવા લાગી ત્યારે ભયરહિત બનેલ રત્નસાર દેવગુરુનું સમરણ કરીને કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહ્યો. આ વિશ્વમાં રત્નસાર(સમુદ્ર) તો મારું નામ છે, બીજી વ્યક્તિ રત્નસાર કેમ હોઈ શકે ? એમ વિચારીને જ જાણે હોય તેમ સમુદ્ર રત્નસારનું વહાણ ભાંગી નાખ્યું. પવનથી વિખેરી નખાયેલા મેઘની માફક સમસ્ત જનતા નષ્ટ પામે છતે સમુદ્રના મેજએથી ઉછાળાતું કોઈએક મનુષ્યનું મુડદુ રત્નસારે પ્રાપ્ત કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
-
-
[ ૧૧૮]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫ મો. તે મડદા દ્વારા સમુદ્રને તરી જઈને ત્રીજે દિવસે તે કિનારે પહોંચ્યો અને વિચાર્યું કેહું કઈ રીતે દ્રવ્યપ્રાપ્તિ કરી શકું? હું કઈ રીતે મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી શકીશ અને કેવી રીતે જિનચૈત્ય બંધાવી શકીશ? સમુદ્રમાં વહાણનું તૂટી જવું અને મડદાની પ્રાપ્તિ થવી તે મારા માટે આશ્ચર્યકારક બન્યું છે. ધૈર્ય ધારણ કરીને જોવામાં રત્નસાર શબનું અવલોકન કરે છે તેવામાં તે મડદાના કટિપ્રદેશ પર રહેલ રનનો હાર તેના જોવામાં આવ્યો. તેણે વિચાર્યું કે-“જે કે પારકું દ્રવ્ય લેવું ઉચિત નથી, છતાં પણ આ રત્નનો હાર ગ્રહણ કરીને, તે દ્વારા ધનોપાર્જન કરીને, જિનશાસનની ઉન્નતિ કરું વળી બીજા પણ પુણ્યના કાર્યો કરીશ.” આ પ્રમાણે વિચારીને પિતાના ધન કરતાં પણ અધિકમૂલ્યવાળો તે રત્નને હાર ગ્રહણ કર્યો. કદાચ હું અહીંથી બીજા દ્વીપમાં જઉં તે આટલું દ્રવ્ય પ્રાપ્ત કરી શકીશ નહિ તો હવે સફલ મનેરથવાળે હું અહીંથી સ્વસ્થાને જ જઉં.” આ પ્રમાણે વિચારીને આગળ ચાલેલા તેણે ઈએક નગર જોયું અને તે નગરની નજીકમાં રહેલ દેવમંદિરમાં વિશ્રામ માટે દાખલ થયો. હાથમાં રનના હારવાળે અને સમુદ્રમાં પડ્યા પછી ઉજાગરાવાળા રત્નસાર તરત જ ઊંધી ગયા,
આ તરફ મનહર મંદિરવાળા શ્રીમદિર નામના નગરમાં રાજલક્ષ્મીને વલભ(પ્રિય) એ વલ્લભ નામનો રાજા હતા. તેને રૂપ તથા ગુણથી અદભુત અનંગસેના નામની પુત્રી છે. તેને યોગ્ય વરની પ્રાપ્તિ માટે અને તેણીના શિયલની રક્ષા માટે તેના પરિજન વર્ગનો પણ વિશ્વાસ નહીં કરતો રાજા તેણીને મનુષ્ય રહિત એકાન્ત મહેલમાં રાખીને પોતે જ તેણીના ભોજનને પ્રબંધ કરતે હતો. ચોરી કરવામાં પ્રવીણતા પ્રાપ્ત કરવાના હર્ષના કારણે કે એક ચોરે વિચાર્યું કે- “જે મહેલમાં સૂર્યના કિરણ પણ પ્રવેશ કરી શકતા નથી તે મહેલમાં રહેલી અનંગસેના રાજકુમારીનું કોઇપણ આભૂષણદિક હરી જઉં તે મારી કુશળતા ગણાય અને સાથોસાથ મારે વૈભવ પણ વધે.”
આ પ્રમાણે વિચારીને તે ચરે સમુદ્રના કિનારાથી આરંભીને રાજકન્યાના મહેલ પર્યત કમે કમે સુરંગ કરી અને મધ્ય રાત્રિએ તે સુરંગદ્વારા મહેલમાં પ્રવેશ કરીને તે રાજકુમારીને જોઈ. એવામાં તેના કંઠમાથી હાર ગ્રહણ કર્યો તેવામાં તે જાગી ઊઠી અને
ચેર, ચાર.” એમ બૂમ પાડી એટલે ચોર સુરંગદ્વારા નાશી ગયો. રાજકુમારીના અંગરક્ષકે તે ચોરને માર્ગ દ્વારા (સુરંગદ્વારા) જ તેની પાછળ પડયા. એવામાં તે ચેર બહાર નીકળ્યો તેવામાં જ સમુદ્રની ભરતીને કારણે સમુદ્રમાં તણાઈ ગયે. તે ચોરના પગલાને નહીં જતાં અંગરક્ષકો પાછા આવ્યા અને બનેલ બીના જણાવી ત્યારે કે ધે ભરાએલા રાજાએ અંગરક્ષકોના મુખ્ય માસને બોલાવીને કહ્યું –“ સાત દિવસની અંદર જે તું મને ચેર નહીં પકડી આપે તે ચેરની શિક્ષા તારે સહન કરવી પડશે.” ત્યારે ભયભીત બનેલ તે કોટવાલ ચારે તરફ જોતે જે તે દેવમંદિરમાં આવ્યું અને હાથમાં રહેલ રત્નના હારવાળા તે રત્નસારને જોયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
રત્નસારને ઉત્પન્ન થયેલ ભરણુત કષ્ટ અને તેના સત્યપણાની સાબિતી
બાદ કોટવાલના માણસોથી ઉઠાડાએલ અને તર્જના કરાતા રતનસારે કહ્યું કે-“તપાસ કરીને તમે મારો આ હાર પાછા આપો જેની પાસેથી મેં' આ હાર મેળવ્યો છે તે મડદુ હું તમને બતાવું.” ત્યારે અંગરક્ષકોએ જણાવ્યું કે-“અસત્ય બેલનારાઓમાં તમે અગ્રણી જણાવ છો. તમારા સિવાય શ્રેષ્ઠ અસત્ય બોલનાર બીજે કઈ જણાતો નથી.” ત્યારે રત્નસારે વિચાર્યું કે-“ પૂર્વે કરેલા કમથી માણસનો કદી છૂટકારો થતો નથી. જે જન્મેલો છે તે અવશ્ય મૃત્યુ પામવાની છે, તેમ મૃત્યુ કંઈ મને સંતાપ પમાડતું નથી; કારણ કે મારી પ્રતિજ્ઞા અપૂર્ણ રહી, જિનચૈત્ય ન કરાવી શકાયું અને આવા પ્રકારનું કલંક આવ્યું–આ હકીકત હર્ષપુરના લોકો જાણશે ત્યારે મિથ્યાત્વીઓ જિનશાસનની નિંદા કરશે. આ જ હકીકત મને અતિ દુઃખદાયક બની છે. જીવન અથવા મૃત્યુ કલક રહિત હોય તે જ વખાણવા લાયક બને છે, માટે મારે જીન યા તે મૃત્યુનો શેક કરે ઉચિત નથી. ” આ પ્રમાણે વિચાર કરતાં અને હાસ્ય યુકત મનવાળા રત્નસારને અંગરક્ષકો રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછયું કે-“ તું કોણ છે અને કયાં રહે છે?” એટલે રત્નસારે જેવી હતી તેવી સમ1 બીના કહી સંભળાવી ત્યારે તેને અસત્ય માનતાં રાજાએ જણાવ્યું કે-“ તારી હકીકત બેટી છે, આ રત્નસારને શૂળીએ ચઢાવો.” ગધેડા પર બેસીને રત્નસારને વધભૂમિમાં લઈ જવાતો હતો ત્યારે માણસના મસાક પર રહેલ છાબડીમાં તે રત્નો હાર રાખવામાં આવ્યું હતો અને રત્નસારવડે કરાએલ ચોરીનો અપરાધ જાહેર કરતો હતો તેવામાં માંસના ભ્રમથી અચાનક આવેલા કોઈ એક પક્ષી તે હારને ગ્રહણ કરીને ક્ષણમાત્રમાં અદ્રશ્ય થઈ ગયો. તે સમયે રાજા વિલ બની ગયું એટલે પૌર લેકો અશુ સારતાં કહેવા લાગ્યા કે “જે આ રત્નસાર ચોર હોય તે સૂર્ય કદી પૂર્વ દિશામાં ઊગે નહિં, ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થાય. સાગર, પણ પોતાની મર્યાદાનો ત્યાગ કરે.”
આ બાજુ રત્નસારને શમશાનભૂમિમાં લઈ જઈને અંગરક્ષકોએ કહ્યું કે-“તું તારા ઇષ્ટ દેવનું સ્મરણ કરી લે.” એટલે રત્નસારે પણ શ્રી જિનેશ્વર ભગવંતનું અને મુનિવરનું સ્મરણ કરીને સમુદ્રને ઉદ્દેશીને કહ્યું કે-“હે સાગર ! જે હું મન, વચન અને કાયાથી પવિત્ર હેઉ તે તું મને સહ ય કર.” તે સમયે આકાશમાં નીચે પ્રમાણે દિવ્ય વાણી થઈ કે-“ આ મહાત્મા અને તેજસ્વી મુખવાળો ખરેખર ચાર નથી. જે રાજા તેના ચરણમાં નહીં નમસ્કાર કરે તે સમસ્ત નગરને ડુ પાડી દેવામાં આવશે. ” આ પ્રમાણે દિવ્ય વાણી સાંભબળીને ભયભીત બનેલ રાજા શ્રીવલ્લભ રત્નસારના ચરણમાં પડીને કહેવા લાગ્યો કે-“તું ખરેખર મારો અપરાધ માફ કર. હવે તે તું જીવાડ તે જ હું જીવી શકું તેમ છું.” ત્યારે રત્નસારે કહ્યું કે-“હે રાજન્ ! તમારે લેશ માત્ર પણ અપરાધ નથી. પ્રાણી જે સુખ ને દુખ પ્રાપ્ત કરે છે તે તે કર્માધીન વસ્તુ છે. જે તમે સમકિતની પ્રાપ્તિ કરે તે આ કલંકમાંથી મુકિત મેળવી શકે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૫ મે પછી શ્રી તીર્થકર ભાષિત દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ રત્નસારે રાજાને જણાવ્યું એટલે તેણે સમકિત ગ્રહણ કર્યું અને કહ્યું કે-“તું ખરેખર ઉપકારી જનોમાં શ્રેષ્ઠ છે, કારણ કે અપકારી એવા મને તું ચિંતામણિ રત્ન સરખા સર્વજ્ઞભાષિત ધર્મરનના આપવાથી તું મારા પ્રત્યે ઉપકાર કરી રહ્યો છે. તારા ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી, છતાં હું નરરત્ન ! હું કંઈક તમને કહેવા માં ગું છું આ મારી સમસ્ત રાજલક્ષમી તારી છે, કાણું કે તું મારા પુત્ર સરખો છે, તો વિવિધ પ્રકારના નૂતન મહોત્સવ પૂર્વક રાજલક્ષમી ભગવ.”
આ પ્રમાણે કહીને, તેને સ્નાન કરાવીને, સર્વાભરણાથી ભૂષિત રત્નસારને પટ્ટહસ્તી પર બેસાડીને પોતાના શ્રીમંદિર નામના નગરમાં પ્રવેશ કરાવ્યો. લોકો રત્નસારની પ્રશંસા કરવા લાગ્યા અને જિનશાસનની જયઘોષણા કરવા લાગ્યા. “ ધર્મ વિદ્યમાન છે અને તેનો પ્રત્યક્ષ પ્રભાવ જોવાય છે ” એ પ્રમાણે લોકોના જયજયારવને સાંભળો, પગલે પગલે સકારાતે, સાધર્મિક બંધુઓ દ્વારા જિનચૈત્યોમાં પૂજા કરાવતો, ચામરોથી વીંઝાતો, છત્રથી શોભત રત્નસાર, પિતાથી પણ અધિક વૈભવવાળા રાજાના સાત માળવાળા મહેલમાં પહોં
. રાજાની કૃપાથી તેને ઘણા વૈભવ પ્રાપ્ત થયા. કેટલાક દિવસો બાદ રત્નસારે રાજાને જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું
કેટલાક મહિનાઓ શ્રીમંદિર નગરમાં સ્થિરતા કર્યા બાદ પિતાની પ્રતિજ્ઞા શ્રીવલ્લભ રાજાને જણાવીને, જવાની ઈચ્છાવાળા તેણે રાજાની રજા માગી. પિતાના નગર તરફ જતાં વિચક્ષણ રત્નસારને હર્ષ પામેલ રાજાએ અગણિત સુવર્ણ, દ્રવ્ય, માણિકય અને અલંકારો આપ્યા. સારા સાર્થની સાથે જતાં તે ભયંકર અરણ્યમાં આવી પહોંચ્યો અને તે સ્થળે ગજસેના નામની પહેલીના સ્વામીની ધાડ પડી. સમસ્ત પરિવાર વર્ગ નાશી જવાથી એકલો રત્નસાર અંધકારને આશ્રય લઈને, લૂંટારા ન જઈ શકે એવી તે રીતે એક વડલા પાસે જઈ પહોંચ્યો. શિકારી પશુઓના ભય કારણે તે વડલા પર ચઢીને બે લાંબી ડાળીઓની વચ્ચે લાંબો થઈને સૂત, નિદ્રારહિતપણે ધર્મ જાગરણ (સ્મરણ) કરતાં તેણે, પાપની શ્રેણિ જેવી તે રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળે તે વિચારવા લાગ્યો કે-“મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, અને બીજી બાજુ પવનથી વિખરાએલ વાદળાની માફક ધન નષ્ટ પામ્યું છે. જે ધન વિનાને હું સ્વનગરમાં જાઉં તે મારું માનભંગ થાય, જિનચૈત્ય પણ ન બંધાવી શકાય અને તેથી લોકો જૈનધર્મની નિંદા કરે. જે હું આ સ્થિતિમાં સ્વાગરે જાઉં તે મારો પરાજય થાય, તે હવે મારે શું કરવું?”
આ પ્રકારે મૂઢ મતિવાળા બનીને વિચારે છે તેવામાં વડલાની ટોચ પર રહેલા માળામાંથી, ઊગતા સૂર્યના જેવી કાંતિવાળી નીકળતી કે એક જાતિ તણે જોઈ; એટલે આશ્ચર્ય પામેલ રનમાર તે માળા પાસે પહોંચ્યો. તેણે તે માળામાં રત્નને હાર જઈને ભાગ્યની વિવિધ પ્રકારની ચેષ્ટાને વિચારતાં હર્ષિત બનીને તેણે તે હાર ગ્રહણ કર્યો. પ્રાપ્ત થયેલ હારને કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
રત્નસારે પૂર્ણ કરેલ પોતાની પ્રતિજ્ઞા
[ ૧૨૧ ].
હર્ષ પામેલ તેણે પોતાની માતાને આવેલ સ્વ-ન તેમ જ પિતાનું નામ (૨નસાર) પણ સાર્થક માન્યું. વિધિની વિચિત્રતાને અને પંચ પરમેષ્ઠી મંત્રને સ્મરતે રત્નસાર વિનરહિતપણે મંગલપુરમાં આવી પહોંચ્યો. તે નગરમાં એક રત્ન વેચીને, તેના દ્વારા વિવિધ કરિયાણા લઈને રત્નસાર અવધિના છ મહિનાના છેલ્લા દિવસે પિતાના નગરે આવી પહોંચ્યા. તેણે પિતાના પિતા પાસે પોતાના સેવકને મોકલે ત્યારે પુત્રનું આગમન જાણીને, પિતાએ તેને ઈનામ આપ્યું. વિજ્ઞપ્તિ કરાયેલ રાજા પણ નાગરિક લેકો સાથે રત્નસાર પાસે આવ્યા એટલે તેણે રાજાને પ્રણામ કર્યો. બાદ રાજા એ પૂછયું કે “તારું વહાણ ભાંગી જવા બાદ તે કઈ રીતે ધનપ્રાપ્તિ કરી?” ત્યારે સદાચારી રત્નસારે પિતાનું સમસ્ત વૃત્તાંત રાજાને જણાવી નવી-નવીન વસ્તુઓ દ્વારા ભેટશું થયું અને તેથી તેણે રાજાનું મન અત્યંત વશ કરી લીધું, પછી રત્નસારે રાજાને પોતાની પાસે રહેલ રત્નનો હાર બતાવ્યો અને તેના એક એક અમૂલય રત્નને જોઇને રાજા આશ્ચર્ય પામ્યા ત્યારે રતનસારે કહ્યું કે “ આ રત્નની માળા કઈ ગણુંત્રીમાં છે? કારણ કે ધર્મના પ્રભાવથી તે શિવનગરી(મોક્ષ)નું રાજય પણ પ્રાપ્ત થાય છે. શ્રી જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલો ધર્મ, સમસ્ત પ્રકારની સમૃદ્ધિને વશ કરવામાં, વશીકરણ મંત્રવિદ્યા સમાન છે.”
આ પ્રમાણે સાંભળીને રાજા જૈન ધર્મમાં પ્રીતિવાળે બન્યા અને રત્નસારને વિશાળ પ્રવેશ મહોત્સવ કરાવ્યો. તુષ્ટ બનેલા રત્નસારના પિતા હિરણ્યગર્ભ છીએ પણ સુવર્ણના દાનપૂર્વક પિતાના પુત્રને વર્યાપનમહોત્સવ કર્યો. સર્વ જિનમંદિરમાં તીર્થકર ભગવતે ની પૂજા કરાવી અને ચતુર્વિધ સંઘની યોગ્ય ભક્તિ કરી પરોપકારપરાયણ રત્નસારે પણ પોતાના સ્વજને સત્કાર કર્યો અને દીન જનોને દાન આપ્યું. - ત્રીજે દિવસે હરિદત્ત પણ આવી પહોંચ્યો અને મારું લેણું લઈને રાજા પાસે એ. “તારું ભરણું તારી પાસે ભલે રહ્યું.” એમ કહીને રાજાએ તેને પૂછ્યું કે “તેં છ મહિનાની અવધિનું ઉલ્લંઘન કેમ કર્યું?” એટલે હરિદત્ત બેલ્યો કે - “મેં જાણ્યું કે આજે જ છ માસની અવધિ પૂરી થઈ છે, એકાદ બે દિવસના અંતરને આંતરું કેમ કહી શકાય?” આ પ્રમાણે બેલતાં હરિદત્તે પિતાના ધનની સંખ્યા જણાવી ત્યારે રાજાએ વક બુદ્ધિવાળા તેને કહ્યું કે-“રત્નસાર કરતાં વશમા ભાગે પણ તારી પાસે ધન નથી.” આ પ્રમાણે સભા મધ્ય રાજાથી તિરસ્કાર કરાયેલ હરિદત્ત, જાણે મુખ પર મશીને કુચડે લગાડ્યો હોય તેમ નીચા મુખવાળે બની ગયો. જેમ હસ્તિઓ પર્વતની સામે સ્પર્ધા કરતાં પિતાના દંતશળને જ નષ્ટ કરે છે તેમ અ૫ ધનવાળી વ્યક્તિ એ વિરોષ સંપત્તિવાળી
વ્યક્તિઓ સાથે સ્પર્ધા કરતાં પરાભવ પામે છે. કે પછી રાજાએ પ્રસન્ન થઈને રત્નસારને જિનમંદિર બંધાવવા માટે આજ્ઞા આપી. બીજા હરિદત્તને આજ્ઞા ન આપી, એટલે લોકોમાં જિનશાસનની પ્રભાવના થઈ અને રત્નસારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
| [ ૧૨૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫ મે જય તથા યશ વિસ્તાર પામ્યા. સરસ આશયવાળા રત્નસારે અનેક ધર્મસ્થાન બનાવ્યા અને લાંબા સમય સુધી પવિત્ર શ્રાવક ધર્મનું પાલન કર્યું. બાદ હર્ષયુકત ચિત્તવાળા તેણે પ્રસન્નચંદ્ર નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરીને, નિષ્પા૫ બુદ્ધિવાળા તેણે સર્વાર્થસિદ્ધ વિમાનની પ્રાપ્તિ કરી જ્યારે જિનશાસનના શત્રુ શિવદતને અતિદુઃખદાયી ભવસાગરમાં ભ્રમણ કરશે. - શ્રીઆનંદસૂરિ મહારાજે ભુવનભાનુ રાજાને કહ્યું કે “હે રાજન ! કષ્ટદાયી સમયમાં પણ રત્નસારની માફક અંતઃકરણમાં કઈ પણ પ્રકારની ખિન્નતા ધારણ કરવી નહીં.” પછી રાજાએ સૂરિ ભગવંતને પૂછ્યું કે-“કયા કારણને લીધે મારો પુત્ર સૌભાગ્યશાળી, દાનવીર અને વિષયે પ્રતિ વિરક્ત બન્યો છે?” ત્યારે સૂરિમહારાજે જણાવ્યું કે-“ડા સમયમાં મોક્ષે જવાવાળા જ આવા પ્રકારના સ્વભાવવાળા હોય છે, અને તે પ્રજાનું રક્ષણ કરવાપૂર્વક લાંબા સમય સુધી રાજ્ય કરશે. પછી મારા શિષ્ય વદત્ત નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરીને, બારમાં અશ્રુત નામના દેવલોકમાં જશે. ત્યાં બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને, ત્યાંથી ચવીને જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામના નગરમાં વિષ્ણુ રાજાને ત્યાં વિશ્વને આનંદ આપનાર પુત્ર તરીકે જન્મશે અને તીર્થંકરનામકર્મનું પાલન કરીને સિદ્ધિ પદને પામશે. આ ઉપરાન્ત પૂર્વે કરેલા પુણ્યના પ્રભાવને કારણે શ્રી તીર્થંકર ભગવંતના બીજા અતિશયવાળા ગુણે પણ તેને ચક્કસ પ્રાપ્ત થશે.”
આ પ્રમાણે ગુરુમહારાજની દેશના સાંભળીને આનંદાથવાળી સમસ્ત સભા કુમારના વિયોગજન્ય સમસ્ત દુઃખને ભૂલી ગઈ. વળી લોકો પ્રશંસા કરવા લાગ્યા કે-“ભુવનભાનુ રાજા ધન્યવાદને પાત્ર છે, કે જેને ત્યાં નલિની ગુમ જે પુત્ર જન્મેલ છે. પછી ભુવનભાનું રાજવીને કુમારને જોવા માટે અત્યંત ઉત્કંઠા થઈ. ગુણહીન પુત્રને પણ જોવાની ઈચ્છા પિતાને હોય છે, તો પછી ગુરુશાળી પુત્રને માટે તે પૂછવું જ શું? ભુવનભાનુએ સૂરિમહારાજને પ્રણામ કરીને પૂછયું કે-“કુમારના આગમન બાદ હું દીક્ષા ગ્રહણ કરીશ, પરંતુ હમણાં તે આપ મને ગૃહસ્થ–ધમ અંગીકાર કરાવો.” પછી રાજાએ રાણીઓ અને અન્ય લોકો સાથે સમકિત સહિત દેશવિરતિ ધમ (બાર વ્રત) ગ્રહણ કર્યા. કુમારના સમાચાર મળવાથી તેમજ દેશવિરતિ ધમની પ્રાપ્તિ થવાથી હર્ષ પામેલ ભુવનભાનુ રાજા સૂરિને પ્રણામ કરીને પોતાના મહેલે ગયે.
આ બાજુ વિવિધ આશ્ચર્યવાળી પૃથ્વીને વિષે ભ્રમણ કરતાં નલિની ગુલ્મ કુમારે વિવિધ પ્રકારનાં સ્વરૂપ ધારણ કરીને એક ભવમાં જ અનેક ભવનું (જન્મનું) આચરણ કરી બતાવ્યું. લહમીદેવીથી આજ્ઞા અપાયેલ દેવીઓ દ્વારા અર્પણ કરાયેલ વસ્ત્ર, આભૂષણ, તાંબૂલ, આહાર, શમ્યા તેમજ આસન વિગેરેનો ઉપયોગ કરતે, દુશ્મનોનાં નગરમાં પણ દેવમંદિરો, વપન પ્રસંગે તેમજ ઉત્સવ સમયે પિતાના ગુચુત ગીત સાંભળીને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
સમુયાત્રામાં કુમારે નિહાળેલ અનુપ જૈન મંદિર [ ૧૩૩ ] સ્તુતિપાઠકે તેમજ કેવડે શૂરવીરપણું, ઉદારતા, કલા, લક્ષ્મી, કૃપા અને નીતિ વિગેરેના વર્ણદ્વારા પ્રશંસા કરાતે અને લોકેથી નહીં જેવા કુમાર અચલપુર નામના નગર આવી પહોંચ્યો.
તે સ્થળે સમુદ્રયાત્રા માટે તૈયાર થયેલ એક વહાણવટીને જે. પછી સુંદર નામના તે ધનિક વહાણવટીને કુમારે કહ્યું કે-“જો તમારી ઈચ્છા હોય તો હું તમારા વહાણમાં સાથે આવું” ત્યારે તેણે કુમારને દિવ્ય માળા, પુષ્પ, આભૂષણ અને વિલેપનથી યુક્ત જોઇને કહ્યું કે “તમે તે મારા માટે સમુદ્રાધિષ્ઠાયક વેલંધર દેવસ્વરૂપ છે. હું, મારે પરિવારવર્ગ, આ વહાણ અને આ ધન-સર્વસ્વ તમારું છે. તમે મારા માટે સાક્ષાત્ મહાનિધિ અથવા તે ચિન્તામણિ રત્નસ્વરૂપ છે.” પછી કુમાર તે વહાણ પર ચઢો એટલે સેવકવર્ગ, જાણે તે વહાણને સ્વામી હોય તેમ સેવવા લાગ્યો. પૂર્વના પૂન્યને કારણે કઈ વ્યક્તિ સેવા કરતી નથી?
કુમારની સૂચના પ્રમાણે સુંદર શ્રેષ્ઠો વહાણને ચલાવવા તેમજ રકવા લાગે. વળી કુમારના હંમેશાં નવીન તેમજ દિવ્ય વસ્ત્ર વિગેરે જે તે સુંદર શ્રેષ્ઠી આશ્ચર્ય પામે. તેમજ તમે કોણ છે? કયાંથી આવ્યા છે ? એ પ્રમાણે પૂછવાની તે જિજ્ઞાસા કરતાં હોવા છતાં કુમારના દુધપં પણાને કારણે કંઈ પણ પૂછી શક્યો નહીં.
કેઈએક દિવસે વનરાજીથી સુશોભિત કેઈએક દ્વીપને વિષે પાણી, ફળ અને બળતણ લેવાની ઈચ્છાથી વહાણ ભાવવામાં આવ્યું ત્યારે, પોતપોતાના કાર્ય માં લોકો વ્યમ બન્યા ત્યારે સમુદ્રને કિનારે વીણાનો વિનિ પ્રકટયો અને કામદેવના જયદેવનિ સરખો તે વનિ કુમારે સાંભળ્યો એટલે પિતાની નજીકમાં રહેલા કેએક પુરુષને તેણે પૂછયું ત્યારે તેણે જણાવ્યું કે-“નજીકમાં જ વસંતતિલક નામનું ઉદ્યાન છે. તે ઉદ્યાન સ્ત્રીના મુખની માફક વેલીઓથી ચારે તરફ વીંટળાયેલું છે. આકાશની માફક ક્રીડા કરતાં પક્ષીઓથી ભિત છે. તે ઉદ્યાનના મધ્યભાગમાં, પરવાળાનું જ બનાવેલ જિન મંદિર છે અને તેની ફરતો વિશાળ સ્ફટિક રત્નનો કિલ્લો છે. વળી તે અદભુત ઉદ્યાનનાં વૃક્ષનાં પાંદડાંઓ કાંગરા સમાન છે. શ્યામ મેઘે અલતાના રૂની માફક શેભી રહ્યા છે. વળી જે જિનમંદિર કાંતિસમૂહથી આકાશપ્રદેશ, જાસુદ, સિંદુર, કેશુડા, આસોપાલવ અને કેશરથો જાણે આચ્છાદિત હોય, તેમ ભી ઊઠે છે. જિનમંદિરને ઉદય પામતા સૂર્ય સાથે અને સ્ફટિક રત્નના કિલાને ચંદ્રિકા યુક્ત ચંદ્ર સાથે સરખાવી શકાય. શ્રી જિનેશ્વર ભગવંત પ્રત્યેની ભક્તિને કારણે દેવે તથા વિદ્યાધરો નૃત્ય કરે છે, જ્યારે મનુષ્ય તે સ્થળે પ્રવેશ કરી શકતા નથી. તે કિલો અત્યંત ઊંચો છે અને તે જિનમંદિરનું દ્વાર જાણી શકાતું નથી. ફકત કિલાની નિર્મળતાને કારણે બહાર રહેલા મનુષ્યો જિનમંદિર જોઈ શકે છે ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
[૧૨૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫
પછી વીણા-વાદનથી મૃગની માફક આકર્ષાયેલ કુમાર, મનોહર જિનમંદિરવાળા તે ઉદ્યાનના મધ્યભાગમાં ગમે. દરેક હીંચકે હીંચકા ખાવાની ઈરછાવાળે, દરેક વાવડીઓમાં જળક્રીડા કરવાની વાંછાવાળા અને દરેક કીડા પર્વત પર ચઢવાની લાલસાવાળે કુમાર, જળક્રીડા કરીને આદરપૂર્વક તે કિલાની નજીક આવ્યો. કિલ્લાની ઊંચાઈ જોઈને તેણે વિચાર્યું કે-આ કિલ્લો મનુષ્યથી બનાવાયેલ નથી. આ કિલા દ્વારા પ્રાણી અંદર રહેલી બધી વસ્તુ જઈ શકે છે. પછી કિલ્લાની અંદર પ્રવેશ કરવા ઈચ્છતા તેણે લક્ષમીવ થી આજ્ઞા અપાયેલ દેવીને યાદ કરી એટલે તેના પ્રભાવથી તે કુમાર દેવની માફક તે કિલામાં દાખલ થયો. દરેક જોવાલાયક વસ્તુ માં તેની પૂર્ણ રમણીયતાને જોઈને આશ્ચર્યને કારણે વિકસિત નેત્રયુગલવાળે કુમાર વિચારવા લાગે કે આ સ્થળે એવી કોઈ પણ વસ્તુ નથી કે જે આશ્ચર્ય ઉત્પન્ન ન કરી શકે તેવા પ્રકારના આશ્ચર્યને ત્રિજાલિક સમાન કર્મ પરિણામ પણ ન દેખાડી શકે. વળી જે આશ્ચર્યની ઘટના સ્વપ્નમાં અથવા તે માનસ પ્રદેશમાં પણ ન આવી શકે. વળી હજારો વર્ષોમાં કે અનેક ભામાં પણ ન અનુભવી શકાય, તેવી વસ્તુઓ આજે મને આ ભવમાં જ ફક્ત એક મુહૂર્તમાત્રમાં જોવા મળી છે.
પૂર્વભવ સરખા સાગર ાં ધર્મતત્તવની માફક આ સુંદર દ્વીપ છે અને દેથી ભોગવવા લાયક સ્વર્ગની માફક આ ઉદ્યાન છે. કીડા વાવડીઓમાં અવગાહન કરવું તે સુકુળમાં જન્મ પામવા જેવું છે. અને દેવીઓની સહાય દ્વારા આ સ્ફટિકના કિલ્લાનું ઉલ્લંઘન કરવું તે ગુરુના ઉપદેશદ્વારા થતાં સંસારનું ઉલ્લંઘન કરવા જેવું છે, તેથી આ જિનમંદિર ન વર્ણવી શકાય તેવા મોક્ષપદ જેવું છે. એટલે ત્રણ ભુવનને વિષે આ જિનમંદિર કરતા અધિક જોવા લાયક કંઈ પણ નથી. નેત્રને વ્યાપાર બે પ્રકારનો છે. પુણ્યશાળી વ્યક્તિઓમાં નેત્રોનો પ્રથમ પ્રકારને એટલે કે ઉત્તમ વસ્તુનું નિરીક્ષણ કરવાના છે. આ જિનમંદિરમાં નહી પ્રવેશ કરતાં દે પણ ઠગાયેલા છે અને જે પક્ષી ઓનો આ જિનમ દિરમાં નિવાસ થયેલ છે તે પક્ષીઓ પણ ધન્યવાદને પાત્ર છે. આ જિનમંદિરને બનાવનાર તથા રચના કરનાર બંને વ્યક્તિ ધન્યવાદને પાત્ર છે; એમ વિચારણા કરતો, વિકસિત રામરાજવાળો, અને આનંદાશુ યુક્ત નેત્રવાળ નલિની ગુમ કુમાર તે મંદિરમાં દાખલ થયો અને ચંદ્રકાંત મણિની દૂષણ રહિત બનાવાયેલ શ્રી જિદ્ર ભગવંતની પૃથ્વી પીઠને વિષે અસાધારણ એવી પ્રતિમા જોઈ. બાદ પંચાંગ પ્રણિપાત કરીને, અંજલિ જોડીને કુમારે નિર્મલ વાણીથી નીચે પ્રમાણે ભગવંતની સ્તુતિ કરી—
“મોતીની માળાના મધ્યમાં રહેલ નાયક (ચંદ્રક સરખા અને અત્યંત નિર્મળ એવા આપ જિન ભવંતને પ્રાપ્ત કરીને આજે મારું દુર્ભાગ્ય દૂર થઈ ગયું છે. હું ત્રણ જગતને વિશે દીપકસમાન ! રાગ રહિત, કર્મરૂપી અંજનથી રહિત અને તેના મેહાદિ રિપુઓ નષ્ટ થયા છે એવા આપને કોઇપણ પ્રાણી પુ ગે જ પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ સ્થળે ખલના નહીં પામતાં દુષ્ટ કાળરૂપી સર્પ, તમારા આદેશથી બંધ મુખવાળે થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
કન્યા શશિપ્રભા અને કુમાર બંને પ્રગટેલ કામદેવ
( ૧૨૫] ગયો હોય તેમ તમને નમસ્કાર કરનાર પ્રાણીને ડંસ મારી શકતું નથી. સંસારમાં ભ્રમણ કરવાથી શ્રમિત બનેલ અને માનત'ગ-અભિમાનથી ગવષ્ઠ બનેલ (અહીં કર્તાશ્રીએ પિતાનું નામ માનતુંગ પણ સૂચવ્યું છે.) એવા મને હે નાથ ! સંસારજન્ય થાકને દૂર કરવાને માટે મેક્ષરૂપી નિવાસ-આશ્રય જલદી આપો.”
આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતન તુતિ કરીને, પરમાત્માને નમસ્કાર કરીને કુમ ૨ રંગમંડપમાં આવ્યો. તે સ્થળે યૌવનવતી એક વિદ્યાધર કન્યાને જોઈ. વિકસિત પાળ કલ્પવેલડીની માફક પ્રફુલ હસ્ત, ચરણ અને એષ્ઠવાળી, નૂતન દિવ્ય આભૂષણથી ભૂષિત તેમજ દિવ્ય વસ્ત્રો ધારણ કરતી. મધુર ધ્વનિવાળી વીણાને વગાડતી, ગીત-નૃત્યાદિમાં કુશળ સખીવથી પરિવૃત એવી તે કન્યાને જોઈને વિકસિત નેત્રવાળ નલિની ગુમ કુમાર વિચારવા લાગ્યો કે- આ સમુદ્રની પુત્રી લમી છે કે ભવનપતિની દેવી નાગકન્ય છે ? અથવા તે શું આ કોઈ દેવી છે કે કામદેવની પત્ની રતિ છે? ના, ના. તેણીની આંખના મીંચવાથી આ કુમારી તે પૈકીનો કોઈ નથી. ખરેખર, પિતાના રૂપથી બીજી સ્ત્રીઓના રૂપને તિરસ્કારનાર આ વિદ્યાધરી છે.
તે સમયે કામદેવના બાણોની શ્રેણિ સરખી, નેહથી પરિપૂર્ણ એવી તે કન્યાની કટાક્ષશ્રેણિકુમાર પર પડી અથવા તે કન્યા કુમારને વારંવાર જોવા લાગી. પોતાની નજરે ચઢેલા કુમારના સૌંદર્યનું પાન કરતી તેણીના વીણાવાદનમાં કુશળપણું હેવા છતાં પણ તાલભંગ થવા લાગે એટલે આશ્ચર્ય પામેલ તેના સખીવર્ગે તેણીને કહ્યું કે-“તું વિણા વગાડી રહી છે. છતાં પણ તાલભંગ કેમ થાય છે? બગાસાંયુક્ત તંદ્રા, તેમજ તારા બંને નેત્રોમાં અસ્થિરતા જણાય છે કટિમેખલા (કંદોરે તેના સ્થાનથી શિથિલ બની ગયા છે, સર્વ અંગોમાં કંપ-ધ્રુજારી જણાય છે, ઉત્તરીય વસ્ત્ર સરકી પડે છે તો આ પ્રમાણે થવાનું કારણ કહે. ચંદ્રને જોયા સિવાય સમુદ્રમાં ભરતી આવતી નથી.” ત્યારે સખીના ખોળામાં પિતાના દેહને નાખી દેતી, નિસાસાપૂર્વક તેણી કહેવા લાગી કે મારા શરીરે અચાનક તાવ આવ્યા છે. ? એટલે સખીઓએ કહ્યું કે “ તને તાવ આવે તે તે આશ્ચર્યકારક ગણાય. સૌદર્યરૂપી અમૃતને વહન કરનારી તું શશિપ્રભા છે, હવે આપણે આપણું નગર તિલકપુરમાં જઈએ. તારા પિતા વિદ્યાધરેંદ્રશ્રીચંદ્ર છે અને શશિકાંતા તારી માતા છે. તે બંનેની તું પુત્રી છો અને તારા વિના માતા-પિતાને બધી દિશાઓ અંધકારમય જણાય છે. ”
પછી કુમારે પણ પૂતળીને ઉદ્દેશીને કહ્યું કે-“આ શશિપ્રભા મારા હૃદયને અદભુત આનંદ આપી રહી છે” ત્યારે હસીને સખીઓએ તેણીને કહ્યું કે-“હવે અમે કારણ જાણ્યું.” તેવામાં કોઈએક સખીએ કહ્યું કે વિદ્યાધરરૂપી મનુષ્યનો ત્યાગ કરવારૂપ તારા મનોરથ અપૂર્વ છે. દેવ એવા આ કુમાર પ્રત્યે તારો અભિલાષા થઈ છે તો તે તારા માટે યોગ્ય વર છે. દિ૦૫ વસ્ત્ર અને દિવ્ય કાંતિને કારણે અમને આ કુમારના દેવ પણ સંબંધી લેશમાત્ર શંકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
[૨૬]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫ મે નથી. જે મનુષ્યમાં પણ આવા પ્રકારનું રૂપ હોય તે તે દેવ જ મનાય, તે વિધાતાએ શા માટે સ્વર્ગ લેકને ઊ એ બના ?” ત્યારે શશિપ્રભાએ કહ્યું કે, “આ કુમારના નેત્રના મચાવાથી તેમજ પૃથ્વીપીઠને સ્પર્શ કરવાથી તે રાજકુમાર મનુષ્ય જ છે. જે તેને દિવ્ય વસ્ત્રો છે તે તેના અહોભાગ્યની નિશાની છે. જે એમ ન હોય તે આ જિનમંદિરમાં તેમને પ્રવેશ જ ન સંભવી શકે.”
પછી જેવામાં કુમાર અને શશિપ્રભા બને નેહરૂપી જળથી પરિપૂર્ણ ચિત્તરૂપ કારામાંથી પ્રગટેલ કામરૂપી બે વૃક્ષ સરખા બન્યા તેવામાં શશિખભાની માતા શશિકાંતા ત્યાં આવી પહોંચી અને કહ્યું કે “હે પુત્રી ! આજે મોડું કેમ કર્યું. જલદી આવાસે ચાલ. તારા વિયોગથી તારા પિતા દુઃખી બની રહ્યા છે.” ત્યારે આળસ મરડતી, વાંકી ડેક કરીને કુમારને જોતી, પોતાની જવાની ઈચ્છા ન હોવા છતાં પણ માતાના ભયને કારણે પિતાના વિમાન દ્વારા તેણી ચાલી નીકળી. પછી સૂર્યની માફક પ્રકાશિત કુમાર પણ તેણના મુખરૂપી ચંદ્રની કાંતિને કારણે પોતાના હૃદયરૂપી સરોવરમાં કેટલાક સમય સ્થિર થઈ ગયા.
પછી જેવામાં કુમાર જિનમંદિરની પ્રદક્ષિણા કરે છે તેવામાં ધ્યાનપરાયણ એક ચારણશ્રમણ મુનિવરને તેણે જોયા, એટલે તેમને પ્રણામ કરીને રોમાંચયુક્ત બનેલ તેણે સ્તુતિ કરી કે-“કષાયરૂપી અગ્નિથી દગ્ધ થયેલા એવા મેં અમૃતના કુંડ સરખા આપને જોયા છે. દરિદ્ર વ્યક્તિના ઘરમાં નિધિ સમાન, વૃક્ષ રહિત મભૂમિમાં કલ્પવૃક્ષ સમાન અને સૂકા સરોવરમાં ચંદ્ર સરખા આપને મેં જોયા છે.” એટલે કુમારને ભવ્ય પ્રાણી જાણીને જલ્દી ધ્યાનનો ત્યાગ કરીને મુનિવરે ધર્મરૂપી ક૯૫વૃક્ષના મૂળ સમાન સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવ્યું. શ્રી જિનેશ્વર ભગવંત દેવ, સાધુ-મુનિરાજ એ ગુરુ અને તેમણે ઉપદેશેલ તત્વ એ ધર્મ-એ સમ્યક્ત્ર કહેવાય. તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાથી જે જીવે આયુષ્યને બંધ ન કર્યો હોય તો તે જીવ કદી દુર્ગતિનું ભાજન બનતું નથી. જીવાજીવાદિ નવ તને વિષે શ્રદ્ધા પ્રગટવાથી સમકિત પ્રાપ્ત થાય છે. કોઈને તે સ્વાભાવિક પ્રાપ્ત થાય છે જ્યારે કેઈને ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સાંભળીને નલિન ગુમકુમારે સમ્યક્ત્વ અંગીકાર કર્યું અને જાણે પોતે ભવનું ઉલ્લંઘન કરી ગયો હોય તેમ પિતાની જાતને સત્ત્વશાળી માની. પછી ચારણ મૂનિ અન્ય તીર્થોને પ્રણામ કરવાને માટે આકાશમાર્ગે ચાલ્યા ગયા એટલ કુમાર તેમના વિયોગને લીધે ખિન્ન બન્યો.
પછી જેવામાં ફરીથી કુમાર પરમાત્માને પ્રણામ કરવા જાય છે તેવામાં માર્ગમાં ધ્યાનપરાયણ કોઈએક વિદ્યાધરને તેણે જોયા અને કહ્યું કે-“હે પરમાત્મન્ ! તમારી મહેર બાનીથી આ વિદ્યાધરની વિદ્યાઓ તત્કાળ સિદ્ધ થાઓ.” એટલે કુમારના સત્રના પ્રભાવથી વિદ્યાઓ સિદ્ધ થઈ, આકાશમાં દુંદુભી વાગવા લાગી. પુષ્પની વૃષ્ટિ થઈ અને વિદ્યાધર અત્યંત આશ્ચર્ય પામ્યો. પછી તે વિદ્યાધર કુમારના ચરણમાં શીધ્ર પ્રણામ કરીને બે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
કુમારનું સિદ્ધપુરનગરે આગમન.
[ ૧૨૭ ] હે બુદ્ધિમાન ! તમારા કથનથી આજે લાંબા સમયે પણ મને વિદ્યાસિદ્ધિ થઈ છે, તમારા ઉપકારને બદલે વાળવાને હું સમર્થ નથી, છતાં પણ જલદી આ વિદ્યા મારા પાસેથી ગ્રહણ કરીને મારા પ્રત્યે મહેરબાની કરો. ” નલિની ગુમકુમારે તેને કહ્યું કે “ આ તમારી વિદ્યાઓ શ્રી અરિહંત પરમાત્માના પ્રભાવથી જ સિદ્ધ થઈ છે, છતાં મારે તમારું કથન માન્ય રાખવું જોઈએ.” આ પ્રમાણે કહીને કુમારે તે વિદ્યાએ ગ્રહણ કરી. તે સમયે પપવૃષ્ટિ થવાપૂર્વક દંદુભી વાગવા લાગી, તે જોઈને અત્યંત આશ્ચર્ય પામેલ વિદ્યાધરે કુમારને કહ્યું કે- તમે ધન્યભાગી પુરુમાં શ્રેષ્ઠ છે, કારણ કે બીજાઓને જે વિદ્યાએ કઇપૂર્વક સાધ્ય થાય તે વિદ્યાઓ તમને મંત્રની માફક શીઘ્ર સિદ્ધ થઈ છે. મને જે વિદ્યા પ્રાપ્ત થઈ છે. તેના કરતાં પણ તમારું દર્શન મારા માટે અધિક હર્ષદાયી છે, કારણ કે તમે સમસ્ત કલ્યાણ ના કારણભૂત છે; તે મહેરબાની કરીને આપ મારા સિદ્ધપુર નામના નગરમાં પધારો. તે નગરમાં મારા જયસિંહ નામના વિદ્યાધર સ્વામી છે અને હું તેને હરિવિકમ નામને અત્યંત વહાલે પુત્ર છું; તે અમારી સમસ્ત રાજ્યલક્ષમીને સફળ કરો.'
જેમ ચંદ્ર કલાઓથી શોભે તેમ વિદ્યાઓથી શોભ, શશિપ્રભા કન્યાને જોયા બાઢ પ્રફુલ્લ ચિત્તવાળો, તેણીના કામદેવના બાણ સરખા અને ડોક વાળી વાળીને વારંવાર ફેંકાતાં નેત્રકટાક્ષેને યાદ કરતો કુમાર તરત જ વિમાન પર ચઢીને વૈતાઢય પર્વત તરફ ચાલે તેવામાં સુંદર સાર્થવાહ આવી પહોંચ્યો. સૂર્ય સરખા કુમારને સત્કાર કર્યો અને કહ્યું કે“આપે અત્યાર સુધી મારું રક્ષણ કર્યું છે, હવે મારે શું કરવું?” ત્યારે તેની ભક્તિથી તુષ્ટ બનેલા કુમારે તેને પોતાના દેહ પર રહેલ દિવ્ય આભૂષણ આપ્યું. એટલે દેવીઓએ કુમારને બીજું દિવ્ય આભૂષણ આપ્યું.
વહાણમાં રહેલી સમસ્ત જનતા આ દેખાવથી આશ્ચર્ય પામી અને સુંદર સાર્થવાહ પણ વિચારવા લાગ્યો કે-“પુણ્યવંતની ભક્તિકદીનિષ્ફળ જતી નથી.' બાદ કુમારે જણાવ્યું કે-“હે સુંદર સાર્થવાહ! તું સ્વતંત્ર રીતે પ્રયાણ કર. હું સુંદર એવા વૈતાઢય પર્વત પર જઈશ.” પછી શ્રેષ્ઠીએ જણાવ્યું કે- “ નમ્ર એવા મારા પ્રત્યે આપે વારંવાર મહેરબાની બતાવવી.” આ પ્રમાણે સાર્થવાહના વચન સાંભળતે કુમાર આકાશમાર્ગે ચાલી નીક. જળના તરંગથી પરિપૂર્ણ સરોવરો, વિશાળ વૃક્ષાવાળા ઉદ્યાને તથા કિલ્લા અને ઊંચા દરવાજાવાળા નગરને જોત કુમાર સિદ્ધપુર નગરે આવી પહોંચે.
આ પાંચમાં સર્ગમાં નલિની ગુમ કુમારને જન્મ ૫ર્યટન, રત્નસારનું વૃત્તાંત, શશિપ્રભા કન્યાનું દર્શન, સમ્યકત્વની પ્રાપ્તિ અને જિનમંદિરમાં વિદ્યાની સિદ્ધિ-આ પ્રમાણે આ અધિકાર પૂર્ણ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
સ –
છ ડ્રો
પોતાના પુત્ર હરિવિકમદ્વારા નલિનીમ કુમારનું વ્રત સાંભળીને હર્ષ પામેલ
જયસિંહ રા જ એ પિતે જ કુમારનો સત્કાર કર્યો, અને કહ્યું કે-“ આ સમસ્ત રાજલ૧મી તમારી જ છે.” કુમાર પણ હરિવિક્રમની સાથે તે સ્થળે ર છાપૂર્વક કીડા કરવા લાગ્યા. હમેશાં નવા નવા મનહર સ્થાનને સ્વેચ્છાપૂર્વક જતો કુમાર એકદા લોકોની સાથે વૈતાઢય પર્વત પર રહેલ કાંચનપુર નામના નગરના ઉદ્યાનમાં આવીને જેવામાં અશોક વૃક્ષની નીચે બેઠે તેવામાં નગરમાં કોલાહલ પ્રગટી નીકળ્યો એટલે કુમારે હરિવિકમને પૂછયું કે “આ કેલાહલનો દવનિ કયાંથી આવે છે ? ” ત્યારે સમાચાર પ્રાપ્ત કરીને હરિવિકમે કુમારને જણાવ્યું કે- “ આજે રાત્રિએ આ નગરનો વિદ્યાધર રાજા પિતાની પ્રિયાનો વેણીદંડ બાંધતા તેમાં રહેલ અતિલઘુ રુપે તેને ડંસ મારવાથી તેમજ તે મૃત્યુ પામવાથી પોતાને અનાથ માનતી પ્રજાએ, વિદ્યાધર રાજા અપુત્ર હોવાથી, પંચ દિવ્ય કરેલ છે. ”
હરિવિક્રમ હજી આ પ્રમાણે કુમારને કહી રહ્યો છે તેવામાં તે દિવ્ય કુમારની નજીક આવી પહોંચ્યા. ગજારવ કરતાં હસ્તિએ અભિષેક કરીને કુમારને પિતાના સકંધ પર બેસાર્યો, અષે હેકારવ કર્યો, આકાશમાં ચામરો વીંઝાવા લાગ્યા, છત્ર તેના મસ્તક પર સ્થિર થયું અને આકાશપટમાં દિવ્યદુંદુભી વાગવા લાગી. દેવે કરેલ પુષ્પવૃષ્ટિ આકાશ પ્રદેશમાંથી નીચે પડી, તેમજ મંત્રીઓ, વિદ્યાધરો અને વિદ્યાધરીઓથી કરાયેલ વિશાળ મંગલિકવાળો નલિની ગુમકુમાર રાજમહેલે આવી પહોંચ્યો અને વિદ્યાધરેદ્ર બન્યો.
આ બાજુ શ્રી તિલકપુરમાં શ્રીચંદ્ર વિદ્યાધર રાજા પુત્રીને વર સંબંધી ચિંતા કરવા લાગે ત્યારે શશિકભાએ પિતાની સખી દ્વારા કહેવરાવ્યું કે “જે કઈ રાધાવેધ કરશે તે મારે સ્વામી થશે અથવા તે હું અગ્નિનું શરણ સ્વીકારીશ.” આ પ્રમાણે સાંભળીને રાજા વ્યાકુળ બને ત્યારે મંત્રીઓએ શ્રીચંદ્ર રાજાને કહ્યું કે “જે કોઈ રાધાવેધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
★
શશીપ્રભાને જોઇને રાજવીઓને થયેલી કામજન્ય અનેકવિધ ચેષ્ટાએ,
[ ૧૨૯ ]
માટે સ્તંભ કરાવા અને યુવાન વિદ્યાધર રાજાએને આમંત્રણ આપો. ” માઇ રાજાના આદેશથી નગરના બહારના ભાગમાં એક શ્રેષ્ઠ મંડપ તૈયાર કરાવ્યો જેમાં ભમતા આઠ ચક્રવાળા, જાડા અને અત્યંત લાંખે એક સ્તંભ કરાવ્યે. તે સ્ત`ભની ટોચ પર મનેાહર પૂતળી થાપવામાં આવી અને આવનાર વિદ્યાધરાને માટે મહેલા મનાવવામાં આવ્યા.
પાણિગ્રહણને માટે શ્રેષ્ઠ મુહૂત્ત જોવાયું. આમંત્રણ અપાયેલા સમસ્ત વિદ્યાધરા આવી પહેાંચ્યા. પેાતાની બેનની પુત્રી શશિપ્રભા હેાવાથી આમ ત્રણ અપાયેલ ભુવનભાનુ રાજવી પણ ભાનુશ્રી સાથે આવી પહોંચ્યા. નલિનીગુમ કુમાર પણ વૈરિસિંહ નામ ધારણ કરીને તેમજ રૂપ-પરાવર્તન કરીને અત્યંત આગ્રહ થવાથી આવી પહોંચ્યા. પેાતપેાતાને ચેાગ્ય મહેલેામાં વિદ્યાધરાએ પ્રવેશ કર્યાં અને શ્રીચંદ્ર વિદ્યાધરેંદ્રે પણ તે સંતુ... ચિત સન્માન કર્યું.
લગ્ન મુહૂત નજીક આવ્યું ત્યારે પોતાની ભાણેજ શશિપ્રભાનીરૂપ-સંપત્તિ જોઇને ભાનુશ્રીએ શ્રીચંદ્રને કહ્યું કે- “ આને યાગ્ય વર તેા નલિનીશુક્ષ્મ જ છે, આ વિશાળ રાધાવેધરૂપી કા માં અગાઉથી મને પૂછ્યું નહીં તે ઠીક ક` નથી.” ત્યારે શ્રીચ દ્રે જણાવ્યુ' કે–
આ વિષયમાં ક’ઇ પણ ફેરફાર થઈ શકે તેમ નથી. અહમહમિકાપૂવ ક હું પહેલા હું પડેલા એવી રીતે શશિપ્રભાને વરવાને માટે આ સ્થળે અનેક રાજાએ એકત્ર થયા છે.’’ પછી શ્રીચંદ્ર વિદ્યાધરે પેાતાના દ્વારપાળદ્વારા બધા રાજાઓને ઉદ્દેશીને ઉદ્ઘાષણા કરાવીકે- જે કાઇ રાધાવેધ કરશે તે મારી પુત્રી શશિપ્રભાને વરશે, ’’
લગ્ન દિવસ આબ્યા એટલે શ્રીચંદ્ર વિદ્યાધર બહારના મંચ પર બેઠા. બાકીના બીજા મ'ચા પર અન્ય વિદ્યાધર રાજાએ બેઠા અને કૌતુકને ખાતર નાગરિક લેાકે ત્યાં આવ્યા. ઉત્તમ વસ્ત્રાલંકારાથી શે।ભતી શશિપ્રભા પણ પેાતાની સખીના હસ્તમાં પુષ્પમાળા ધારણ કરીને રાજાઓની સન્મુખ આવી પહેાંચી. શશિપ્રભાને નિહાળીને માજાને ઉછાળતા સમુદ્રની માફક રાજાએ ખળભળી ઊઠયા; તેમજ કામજન્ય વિવિધ પ્રકારની ચેષ્ટાએ કરવા લાગ્યા. કોઈ એક રાજવી સિંહાસન પર શૂન્ય માક બેસી રહ્યો. જ્યારે બીજે કાઇ એક પેાતાનુ' સ્થિરપણુ' દર્શાવવા માટે પેાતાનેા હસ્ત દર્શાવવા લાગ્યા. કાઈ એક મેાતીના હારને લાગેલ ચ'દનના વિલેપનને ઉખેડી નાખવાના બહાનાથી હારથી સુÀાભિત પેાતાના ઉરપ્રદેશ (છાતીને પ્રદેશ) જોવા લાગ્યા. શશિપ્રભાને જોવાથી ક"પતી દેહરૂપી લતાવાળા કેાઈ એક પેાતાના હસ્તરૂપી કમળમાંથી સરી પડેલ ક્રીડાકમળને જાણી શક્યા નહીં. વળી કોઇ એક એલ્યેા કે-આ કન્યાના દનથી અમારા જન્મ, જીવિત અને નેત્રા સાક બન્યા છે. ત્રણ જગતને વિષે ધન્યભાગીઓમાં શ્રેષ્ઠ એવી કઈ વ્યક્તિના કંઠને વિષે આ કન્યા પાતાની વરમાળા પહેરાવશે ? 'જયાં સુધી આ કન્યા વિદ્યમાન છે ત્યાં સુધી હું માનું છું કે-ચાર વસ્તુઓ
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ ફો કામદેવ, શૃંગાર, રૂપ અને સૌભાગ્ય કાયમ રહેશે. બીજો કોઈ એક પિતાની વીંટીને મુખમાં નાખીને ચેષ્ટા કરવા લાગ્યો જ્યારે બીજા કેઈએ કે પ્રસ્વેદના બિંદુઓને લીધે પિતાના લલાટપ્રદેશને મોતીઓની શ્રેણિવાળું બનાવ્યું. “તેણીનું દર્શન દુર્લભ ન થાઓ”
એમ વિચારીને જ જાણે હોય તેમ કેટલાકેએ તેણીના સમસ્ત અંગે પ્રત્યે પિતાની દષ્ટિ ફેંકી.
તે સમયે સુંદર લેનવાળી શશિપ્રભાને, પિતાને હસ્ત ઊંચા કરીને અમૃત જેવી મિષ્ટ વાણીથી પ્રતિહારિણીએ કહ્યું કે- “ રણસંગ્રામમાં શૂરવીરપણું બતાવનાર આ સુમાલી નામનો રાજા છે. આ રૂપથી સુંદર એ આ લીલાપુર રાજા સુંદર નામના છે. શૂરવીરોમાં ભૂષણ સમાન ચાવતસ નામને આ રાજા છે. વીજળીની માફક ન જોઈ શકાય તે વિધમ્માલી નામનો આ રાજા છે. પ્રજાનું કલ્યાણ કરનાર ક્ષેમકર નામનો આ રાજવી છે. ચંદ્રકાંત મણિની માફક નિર્મળ યશથી ભરપુર આ ચંદ્રકાંત નામને રાજા છે. આ વૈરિસિંહ નામને, દેવસહાયવાળો રાજા છે કે જેણે સાક્ષાત પુણ્યથી જ અર્પણ કરાયેલ હોય તેમ વગર પરિશ્રમે શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કર્યું છે. હે દેવિ ! આ બધા યુવાન વિદ્યાધર રાજાએ છે કે જેઓનો અતિશય યશ ત્રણ જગતમાં સમાઈ શકતો નથી. હે સ્વામિનિ ! આ પ્રમાણે તમારી સમક્ષ રૂપ, કીર્તિ અને ગુણોથી પરિપૂર્ણ રાજાઓનું મેં વર્ણન કર્યું છે તે તારી ઈચ્છા પ્રમાણે તું યેગ્ય વ્યક્તિને વર.”
પ્રતિહારિણીએ આ પ્રમાણે રાજાઓનું વર્ણન કર્યા બાદ શ્રી ચંદ્રથી ઘેરાયેલ મુખ્ય છડીદારે કહ્યું કે-“તમે સર્વ રાજાઓ કલાઓમાં કુશળ છો તે રાધાવેધ કરીને જલદી આ શશિપ્રભાને પ્રાપ્ત કરે. લક્ષમી સરખી શશિપ્રભાથી કંઠને વિષે પહેરાવાયેલ વરમાળાવાળા તમે પ્રકાશિતતેજસ્વી સુદર્શનચક્રવાળા (સુંદર દેખાવવાળા) નરોત્તમ (કૃષ્ણ) સરખા બને.”
તે સમયે ભાટ-ચારણેથી સ્તુતિ કરાયેલ, ધનુષ્યથી શાભિત સુમાલી રાજા હાથમાં ધનુષ્ય લઈને ઊભે થયે. દષ્ટિ તથા મુણિદ્વારા બાણુનું સંધાન કરતાં ધ્રુજતા હસ્તવાળો બનીને તે ઉંદરની માફક તેલના કડાયામાં પડી ગયું ત્યારે પ્રેક્ષક વર્ગથી અટ્ટહાસપૂર્વક પરસ્પર તાલીઓ દેવાપૂર્વક તે અત્યંત હાંસીને પાત્ર બન્યો. બાદ રાધાવેધ કરવાને ચાહતાં સુંદર રાજાના હાથમાંથી ધનુષ્ય જ પડી જવાથી તેનું નામ સુંદર-ટીકાપાત્ર બન્યું. ચંદ્રાવત સક રાજા નું પણ બાણ રાધાવેધ કરવા શક્તિમાન થયું નહીં.
આ પ્રમાણે રાધાવેધ કરવામાં અશકત બનેલા તે સર્વ રાજાઓ વિલખા બન્યા આ પ્રમાણે બનવાથી શ્રીચંદ્ર રાજાનો મુખરૂપી ચંદ્ર કાંતિહીન બનવાથી પ્રતિહારીએ કહ્યું કે “છે. રાજન્ ! વૈરિસિંહ નામનો રાજા દરેક કલાનું ધામ-સ્થાન છે. ત્યારે શ્રીચંદ્ર વિદ્યાધરે કે કહ્યું કે-“જે કાર્યો પ્રસિદ્ધ પરાક્રમવાલા વિદ્યાધરના વંશમાં જન્મેલા વિદ્યાધર રાજાઓ ન કરી શક્યા તે કાર્ય જેનું કુલ અજ્ઞાત છે અને જે માત્ર મનુષ્ય છે, તે વેરિસિંહથી કેમ સાધ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
નલિની ગુહ્મકુમારનું રાધાવેલનું સાધવું અને પાણિગ્રહણ.
થઈ શકે?એ પ્રમાણે સાંભળીને નલિની ગુલ્મ કુમાર પોતાના સ્થાન પરથી ઊભે થયો. તે કુમારને જોઈને કેટલાક વિદ્યારે આશ્ચર્ય પામ્યા. કેટલાક ઈર્ષાળ બન્યા. કેટલાક પ્રશંસા કરવા લાગ્યા. કેટલાક શરમાયા. કેટલાકેએ ઉદ્ધતાઇપૂર્વક ખોંખારો ખાધે. કેટલાકે એ તેના તરફ નજર કરી. કેટલાક હાંસી કરવા લાગ્યા છતાં પણ કુમારે તે પોતાના ધનુષ્ય પર બાણ ચડાવ્યું. બાદ તેલના ડાયામાં પ્રતિબિંબિત થતાં આઠ ચક્રની ગતિના અંતરને જોતાં કુમારે જેમ ભવ્ય પ્રાણી પ્રત્રજ્યાને સ્વીકારે તેમ પૂતળીને વીંધી નાખી, ત્યારે કુમારનો જય જયારવ થયો. ચાર પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા અને કુમારી શશિ પ્રભાએ કુમારના કંઠમાં વરમાળા પહેરાવી. તે સમયે આકાશમાં રહેલ દેવીએ રનવૃષ્ટિ કરીને કહ્યું કે-“શશિપ્રભાએ
ગ્ય વરની પસંદગી કરી છે.” શશિપ્રભા પણ આશ્ચર્ય પામીને વિચારવા લાગી કે- “લાંબા સમયથી જેનું હું ચિંતવન કરતી હતી તે સાક્ષાત પરમાત્મા સરખે કુમાર મને પ્રાપ્ત થયે છે. તે સમયે શ્રીચંદ્ર વિદ્યાધર, કનકથ, રાજવી ભુવનભાનું અને બીજા વિદ્યાધર રાજાઓ વિસ્મય પામીને વિચારે છે કે “આ કુમાર કયા વંશને હશે?” તેવામાં કુમારે પોતે જ શીઘ પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. પિતાની કાંતિને પ્રસરાવત અને કલાના ભંડારરૂપ કુમારને જેવાથી પિતા તથા સ્વજન વર્ગને સંતાપ તક્ષણ નાશ પામે. વળી “હે પુત્ર, હે પુત્ર! તું આવ આવ” એ પ્રમાણે બેલતાં આનંદાશ્રવાળા, ઉત્કંઠાપૂર્વક બંને બાહુઓને ફેલાવતા ભૂવનભાનુ રાજાએ કુમારને આલિંગન આપ્યું એટલે હર્ષપૂર્વક પિતાના સર્વ અંગોને આલિંગન આપતાં કુમારે પણ પૃથ્વીપીઠ પર મસ્તક નમાવીને પિતાને પ્રણામ કર્યો. બાદ કનકથિ વિગેરે રાજાઓએ પણ જાણે બાલક્રીડાનો અનુભવ કરાવાતું હોય તેમ કુમારને પોતાના ખોળામાં બેસાર્યો.
પછી પોતાની માતા ભાનુશ્રીના બંને ચરણ કમળમાં ભ્રમરની કીડ કરતા ( નમસ્કાર કરતા) કુમારને માતાએ આશીર્વાદ આપ્યા. વિદ્યાધરોએ પણ કહ્યું કે-“ ભૂવનભાનુ રાજવીના પુત્ર સિવાય બીજા કેાઈની આવા પ્રકારની ક્રીડા હોઈ શકે નહિ. ગજરાજના કુંભથળને ભેદવામાં સિંહસુત જ સમર્થ હોય છે તેમજ નંદનવન સિવાય બીજા ઉદ્યાનમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ થતી નથી. અહો ! ભુવનભાનુ રાજાનું પુણ્ય અસાધારણ છે કે જેથી દેશાન્તર ગયેલ પુત્રે રાજ્ય અને કન્યા પ્રાપ્ત કરી તેમજ આવા મહત્સવ પ્રસંગે મેળાપ થયો. આ મહોત્સવ પ્રસંગે જે આ સ્વજન વર્ગના મેળાપરૂપી ઉત્સવ થયો તે ખરેખર સૌભાગ્યની ઉપર માંજર સમાન, કપૂર ચૂર્ણથી સુંગધી બનેલ દ્રાક્ષારસ સમાન તેમજ સુવણુ કમળથી પરિપૂર્ણ અમૃતના સરોવર સમાન બન્યો.” પછી વાજિંત્રોના વાગવાપૂર્વક, મંગળપાઠકના મંગળોચ્ચાર પૂર્વક અને નર્તકીઓના નામ સહિત તે બંનેનો પાણિગ્રહણ મહોત્સવ થયો, તે પ્રસંગે કરમેચન પ્રસંગે શ્રીચંદ્ર વિદ્યાધરે કુમારને જણાવ્યું કે “આ મારી પુત્રી સહિત મેં તમને રાજ્યલક્ષમી સુપ્રત કરી છે. મારા બાહુબળથી ઉપજેલી રાજલક્ષમીનું તેમજ વિષયસુખના ભંડારરૂપ અને વિવિધ પ્રકારની કરતૂરી આદિના વિલેપનથી વિભૂષિત મારી પુત્રી શશિપ્રભાનું તમે પાલન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
[૧૩૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૬ ઠ્ઠો
કરો. ઉદયાચળ પર જતાં સૂર્યની માફક તું હમેશાં નૂતન ઉદયને- અભ્યદયને પ્રાપ્ત કરે તે પણ, જેમ પૂર્વ દિશા પ્રત્યે સૂર્ય પોતાનો પ્રેમ ત્યજતા નથી તેમ મારી પુત્રી શશિ પ્રભા પરત્વે કદી પણ અનુરાગને ત્યાગ કરશે નહીં. હે પુત્રી શશિપ્રભા ! જેમ લક્ષમી પિતાના હદયમાં કૃષ્ણને ધારણ કરે છે તેમ તું પણ આ કુમારની આજ્ઞાને મસ્તક પર ધારણ કરજે. અખૂટ તેલવાળા, ઉજવળ વાટથી પ્રકટેલા, વાયુથી પરાભવ નહીં પામેલા અને તેજથી આસપાસના પ્રદેશને પ્રકાશિત કરતા વાટ અને અગ્નિપ્રકાશની માફક અભંગ નેહવાળા, નિર્મળ ' ગુણોવાલા, શત્રુઓથી પરાભવ નહીં પામેલા અને તેજથી પરિજન વગને પ્રકાશિત કરતાં તમે બંનેને સંબંધ ચિરસ્થાયી બને.” એટલે દ્રાક્ષારસ સરખી અધિક મિષ્ટ અને સંતાપને દૂર કરનારી એવી તે શિખામણ બંનેએ અંગીકાર કરી. બીજા વિદ્યાધરએ પણ પિતાની સંપત્તિ પ્રમાણે કુમારને વિવિધ ભેટ આપી. પિતાના પુત્રના આગમનને કારણે પ્રકટેલા હર્ષથી ભુવનભાનુ રાજાએ પિતાના સમસ્ત દેશમાં વર્ધા૫ન મહોત્સવ કરાખ્યો.
હમેશાં નવી-નવીન મંગળ પ્રાપ્ત કરતાં કુમારના અમૃત સરખા હર્ષથી ભરપૂર કેટલાક દિવસે વ્યતીત થયા. ભકિત ભર દૂર હૃદયવાળા કુમારે પણ પિતાના લગ્ન મહોત્સવને ઉદ્દેશીને સમસ્ત જિનાલમાં પૂજા કરાવી, દેશ કાલને ઉચિત વિવિધ પ્રકારના વસ્ત્રાથી સંઘનું સન્માન કર્યું, રથયાત્રાના મહોત્સવ કર્યા અને સમકિત પ્રાપ્ત કરાવ્યું. આ પ્રમાણે કુમારને કેટલોક સમય હર્ષપૂર્વક વ્યતીત થયે ત્યારે તેમના દાદા (કનકથિ વિદ્યાધર) વધુ તેમજ વરને પિતાના નગરમાં લઈ ગયા. તે નગરમાં આનંદપૂર્વક કેટલાક દિવસો રહીને કુમાર કનક રથની રજા લઈને કનકપુરથી ચાલી નીકળ્યો. પછી વિવિધ પ્રકારના વિમાર્ગોથી આકાશરૂપી મંડપને ભાવતે કુમાર પિતા ભુવનભાનુ રાજવી સાથે શ્રીપુર નગરે આવી પહોંચે. પુત્ર યુક્ત ભુવનભાનુ રાજાને આવેલા જાણી સર્વ વિદ્યાધર ભટણાં લઈને આવી પહોંચ્યાં. ભૂવનભાનુને પ્રણામ કરીને તેમનાથી બહુમાનપૂર્વક સત્કાર કરાયેલ તે વિદ્યાધરોએ આવનારી છાયાની જેમ કુમારનો આશ્રય લીધો. તે વિદ્યાધર રાજાઓથી આગ્રહપૂર્વક પ્રાર્થના કરાયેલ કુમારની સાથે સંબંધ થવાથી પિતાની જાતને ધન્ય માનતી એવી કન્યાઓને પરણ્યા પછી કુમારે રત્નમય ચૈત્યોને બંને પ્રકારે તેજસ્વી તેમજ ઉન્નત બનાવ્યા અને રથયાત્રાદિ વિગેરે મહોત્સવોથી પૃથ્વી પીઠ પર જૈન ધર્મની પ્રભાવના કરી. કુમારના પ્રભાવથી પૂર્વમાં કદી પણ નહીં અનુભવેલ તેમજ વચનથી પણ અવર્ણનીય તે આનંદ વિદ્યાધર રાજાઓને થયો.
લાંબા સમય સુધી શ્રીપુરમાં રોકાઈને પિતાની રાજલક્ષમીને જોવાને માટે નલિની ગુમ કુમાર પોતાના પિતા સહિત કાંચનપુર નગરે ગયે. પિતાના સંબંધી વિદ્યાધર રાજાઓવડે સારી રીતે ભેટણું કરાયેલ કુમારે બધા કેદીઓને કારાગૃહમાંથી જલદી મુક્ત કર્યા. કુમારની રાજ્ય દ્ધિને જોઈને હર્ષિત બનેલા ભૂવનભાનુ રાજાએ વિચાર્યું કે- “જેને પુત્ર પુણ્યશાળી અને પુણ્યની વૃદ્ધિ કરનાર છે એવો હું ખરેખર ધન્યવાદને પાત્ર છું. શુભા નગરી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #241
--------------------------------------------------------------------------
________________
કુમારના શુભા નગરીમાં પ્રવેશે।સવ.
[ ૧૩૭ ]
,,
એ જઇને રાજ્ય પર કુમારને સ્થાપન કરીને હું જલ્દી આત્મકલ્યાણ સાધુ. આ પ્રમાણે વિચારીને રાજવીએ કુમારને જણાવ્યુ કે “ આપણે હવે શુભા નગરીએ જઇએ. ’” કુમારે પણ તે હકીકત સ્વીકારીને કાંચનપુર નગરને રાજ્યભાર પેાતાના શ્વશુર વિદ્યાધરેંદ્ર શ્રીચંદ્રને સોંપીને, પેાતાની સરખા વયવાળા વિદ્યાધરાને થાક પ્રકટાવતા, આકાશને વિષે એકત્ર થયેલા વિમાનેાદ્વારા કાંચનપુર નગરની ઉપર બીજું નગર રચતા, ગષ્ઠ ખેચરાથી અનુસરાતા, માર્ગમાં રહેલા વિદ્યાધરાથી કરાતા સત્કારને કૃતાર્થ કરતા વૃક્ષેા, નગરા, પવ તા, ગ્રામા ઘાને અને સાવરેને જોતા સ્થળે સ્થળે વિદ્યાધરાને સત્કારીને તેઓને વિદાય કરતા કુમાર ભૂવનભાનુ સહિત શુભા નગરીના બહારના ઉદ્યાનમાં આવી પહેાંચ્યા.
આ સમયે અત્ય ંત હર્ષોં પામેલ સુબુદ્ધિ મ ંત્રીએ શુભા નગરીને વિષે,તેારણમાં સ્થાપિત કરેલ રત્નમય અને જાણે નેત્રને નહીં મીંચવાથી દેવીસમૂહ આવેલ હોય તેવી પૂતળીઓવાળા, અશેાકના પાંદડાંએથી સુશેાભિત તારણવાળા, મનેહર સ્રીએના નૃત્યથી સુંદર, જાણે દેવાંગનાના આગમનથી દેવવિમાનનેા ભ્રમ કરાવતા, સાતમા માળે ઊંચી ડાક કરીને લેાકેાવડે જોવાતા મેાતીઓના તારણવાળા વિશાળ માંચડાએ કરાવ્યા. પાંચ વણુ વાળા દિવ્ય વસ્ત્રોથી હાટા (દુકાને) શાણુગારવામાં આવ્યા તે જાણે કે ઇંદ્રધનુષ્યની મહાન શાસાને ધારણ કરતા હતા. ચારે બાજુ સ્નિગ્ધ કેશરના છાંટણા છાંટવામાં આવ્યા તે જણે કે કુમારના આગમનથી પ્રગટેલ વિશાળ અનુરાગ (પ્રેમ) ડેાય તેમ જણાતું હતું, દરેક ઘરે આસે પાલવના તેરણા માંધવામાં આવ્યા તે જાણે કે -કુમારના વિરહથી પ્રગટેલ શેાકને દૂર કરવાને સમર્થ હોય તેમ જણાતા હતા. દરેક ઘરે ચંદનનુ વિલેપન કરવામાં આવ્યુ તે જાણે કે-તે રાજાના વિયાગજન્ય નગરજનેાના તાપને દૂર કરી રહ્યું હોય તેમ જણાતું હતું. મેાતીએથી ચાક પૂરવામાં આવ્યા જાણે કે કુમારના આગમનને સૂચવવાને માટે તેનેા યશસમૂહ હાય તેમ જણાતું હતું.
સૂર્યાદય થાય તે પૂર્વે અન્ય નગર અને ગામડાઓમાંથી આવી પહેાંચેલા લેાકેાવડે રાજમાગ’ને વિષે કુમારને જોવાની ઈચ્છાથી દરેક સ્થાનેા શાભાવાયા. પ્રાતઃકાળે કુમાર નગરીમાં પ્રવેશ કરશે’' એમ વિચારીને નિદ્રા રહિત બનેલ નાગરિક લેાકેાની સ્ત્રીએાની ત્રણ પહેારવાળી રાત્રિ જાણે સે। પહેારવાળી હાય તેમ લાંબી અની ગઇ. પ્રાતઃકાળે અલ કારથી ભૂષિત સ્ત્રીએ પેાતાના નિતંબપ્રદેશ તેમજ સ્તનેાના ભારને લીધે ઉતાવળે ચાલવાને અસ મથ હેાવા છતાં જલ્દી જલ્દી ચાલી નીકળી.
કોઇએક સ્ત્રીએ પેાતાની સખીને જણાવ્યુ` કે-“ મેં તા ફક્ત કુમારનું મુખ જ જોયું છે; બાકીના અંગે જોયા નથી. તે જો તે અગા જોયા હોય તે। તું કહી મતાવ'' ત્યારે તેણીએ તેને કહ્યું કે-“તેં મુખ જોયું તેથી તું ખરેખર ધન્વાદને પાત્ર છે. મે' તેા માત્ર તેમના બે ચક્ષુ જ જોયા છે.’” તે સમયે.બીજી કોઇએક સ્ત્રીએ કહ્યું કે-મેં તે કુમારના લલાટ પ્રદેશ જે નિરખ્યા છે.’’ બાદ કુમાર દૂર ચાલ્યેા ગયા ત્યારે કેટલીક સ્ત્રીએ પરસ્પર કહેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
[ ૧૩૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ છે લાગી કે-“કુમારના સૌદર્યનું પાન કરવાથી ઊલટી તૃષા (લાલસા) વૃદ્ધિ પામે છે.” વળી કઈ એક જણાવ્યું કે-“હે સખી! આ સાક્ષાત્ દેહધારી કામદેવ જણાય છે કારણ કે-મારું મન મને ત્યજી દઈને ક્ષણમાત્રમાં કુમારની પાસે પહોંચી ગયું છે. હું માનું છું કે-આ કુમારનું નિર્માણ કરીને સાક્ષાત્ બ્રહ્મા પણ આશ્ચર્ય પામ્યા જણાય છે, કારણ કે આ કુમારને જેવાને માટે બ્રહ્મા ચાર મુખવાળ અર્થાત્ આઠ નેત્રવાળે બન્યો જણાય છે. રત્નજડિત વિમાને મમાં કુમાર બેઠેલ છે તે વિમાને પિતાની દિવ્ય ઘુઘરીઓના ધ્વનિથી શ્રેષ્ઠ સ્વર્ગ વિમાનને પણ જીતી લીધેલ છે. જેમ દેવીઓથી ઇંદ્ર, તારાઓથી ચંદ્ર, મતથી હારનો ચંદ્રક. નદીઓથી સાગર. હાથણીઓથી હસ્તી. હંસીઓથી હંસની માફક આ કમાર વિદ્યાધર તેમજ પ્રૌઢ વિદ્યાધરીથી વીંટળાયેલ છે ભુવનભાનુ રાજાએ પોતાના ગુણોથી જ જગતને જીતી લીધું છે. જયારે આ કુમારે પિતાના ગુણોથી તે રાજવીને (ભુવનભાનુને) જીતી લીધેલ છે.”
ઉપર પ્રમાણે ઉચ્ચ સ્વરે બોલતા, વસ્ત્રના છેડાને ઉછાળતા, જયજય વનિ કરતા, અને મંચ પર બેઠેલા લોકોને પિતાની અમૃત સરખી દૃષ્ટિથી પવિત્ર કરતે નલિની ગુમ કુમાર શશિપ્રભાની સાથે, જાણે લક્ષ્મીની સાથે કૃષ્ણ હોય તેમ, મોતીઓની શ્રેણિથી સુશોભિત સાગર સરખા પોતાના રાજમહેલમાં દાખલ થયે, હળદર, અક્ષત, દહી, ધ્રો દુર્વા, ગેચંદન, વિગેરે પદાર્થોથી બનાવાયેલ સુવર્ણના થાળમાં રહેલ અને સ્ત્રીઓએ બનાવેલ એવું અર્થ સ્વીકાર્યું. ભકિતભાવથી ભરપૂર કુમારે કેટલાક જિનમંદિરમાં જઈને, જિનબિંબની પૂજા કરીને, વિધિપૂર્વક ચૈત્યવંદન કર્યું, જિનમંદિરોમાં વિવિધ પ્રકારનાં સંગીત કરતી નારીઓને તેમજ યાચક ગણને સુવર્ણ–દાનથી સંતોષીને જાણે સમસ્ત નગરીને કલ્યાણ, આનંદ, સંતોષ અને મહેસવથી વ્યાપ્ત બનાવતું હોય તેમ પોતાના રાજમહેલે ગયે. પછી સ્પર્ધાપૂર્વક નૃત્ય કરતી સ્ત્રીઓવાળે જિનપૂજા તેમજ સંઘપૂજા યુકત શ્રેષ્ઠ વર્ધાપન મહોત્સવ પ્રવર્યો.
નલિની ગુલમની સેવાની ચાહનાવાળા અને સંતુષ્ટ બનેલા નવીન નવીન રાજાઓ હમેશાં પિતાપિતાના નગરથી શુભ નગરીએ આવ્યા હતા. કુમારના આદેશના શુરવીરપણને અને પ્રજા-પ્રેમને જોઈને હર્ષિત બનેલ ભુવનભાનુ રાજ્વી વિચારવા લાગ્યાકે-જો હમણ શ્રી આનંદ સૂરિજી પધારે તે હું કુમારને રાજ્યભિષેક મહોત્સવ કરું તેમજ તેમના ચરણકમલમાં, અંતરંગ પર રિપુ નાશ કરનાર એવા ચારિત્રરૂપી રાજ્યને અંગીકાર કરું. આ રાજ્ય તે દુર્જનની મૈત્રી માફક દુઃખદાયી, સમુદ્રની માફક ભયંકર મગરમચ્છ (શત્રુ યુકત, વેશ્યાના ચિત્તની માફક વશ ન કરી શકાય તેવું, પાતાલની માફક કદી ન પૂરાય તેવું, જીણું ગૃહની માફક અનેક છિદ્રવાળું અને સર્પના કરંડિયાની માફક મુશ્કેલીથી રક્ષણ કરી શકાય તેવું છે. દુર્ગતિદાયી અને તલવારની ધાર સરખા તીણ પત્રવાળા વૃક્ષોથી વ્યાપ્ત આ રાજ્યને વિષે વિવેકી પોએ આગ્રહ રાખ ઉચિત નથી. વધારે શું કહેવું ? મેં લાંબા સમય સુધી ભેગવિલાસ ભેગવ્યા છે, અને દીર્ઘ સમય સુધી રાજ્યનું પાલન કર્યું છે. વળી સદાચારી પુત્રને જવાથી "મારા બંને નેત્રોને સફળ પણ કર્યા છે, કુમારના વિનયગુણથી મેં મહાસુખ અનુભવ્યું છે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદસૂરિજીની દેશના.
[ ૧૩૫ ] જ રત્નમય ઘણા જિનપ્રાસાદો કરાવ્યા છે. વળી સેંકડો સ્વામી વાત્સલ્ય કર્યા છે, ઘણી રથયાત્રાઓ કરાવી છે અને મારી શકિત અનુસાર શ્રી જૈન શાસનની પ્રભાવના કરી છે, વળી બીજું પણ જે કઈ કરવા ગ્ય હતું તે સર્વ મેં કહ્યું છે. હવે તો તે ભોગવિલાસે રેગ સરખા હોઈને મારે તેનો ત્યાગ કરવો જોઈએ.”
આ પ્રમાણે વિચારણા કરતાં રાજવી પાસે આવીને ઉદ્યાનપાલકે શ્રી આનંદસૂરિજીના આગમનની વધામણી આપી એટલે વિકસ્વર રોમરાજીવાળા રાજવીએ તેને ઈનામ આપીને, કુમાર તથા અંતઃપુરસહિત ઉદ્યાનમાં જઈને સૂરિજીને નમસ્કાર કર્યો. અતિશય આનંદને કારણે રોમાંચિત બનેલ અને વિચક્ષણ ભુવનભાનુ રાજા બે હાથ જોડીને સૂરિજી સમક્ષ બેઠા.
દેશનાનો પ્રારંભ કરતાં સૂરિજી મહારાજે મોક્ષમાર્ગના બે રસ્તાઓ બતાવ્યા (૧) શ્રાવક ધમ અને (૨) શ્રમણ ધર્મ. દુર્ભાગ્યને કારણે જેમ માણસોને અથ તથા કામ પુરુષાર્થ ની પ્રાપ્તિ થવી દુર્ઘટ છે તેમ સંસારને વિષે ભવ્ય પ્રાણીઓને, રાગ દ્વેષને આધીન હોવાને કારણે તે બંને માર્ગ પ્રાપ્ત થવા દુર્લભ છે. મનુષ્ય ભરમાં આર્ય ક્ષેત્ર, સારું કુળ, ધર્મોપદેશક ગુરુ, સમકિતની પ્રાપ્તિ અને શ્રાવકના બાર વ્રત પ્રાપ્ત થવા દુર્લભ છે, છતાં પણ શુભકમના ઉદયથી કોઈ વ્યક્તિને મોક્ષમાર્ગના વિસામારૂપ ચારિત્રના ભાવ થાય છે. આ પ્રમાણે વિચારીને આવા પ્રકારની સમસ્ત સામગ્રીને પ્રાપ્ત કરીને વિવેકી પુરુષ તેને નિરર્થક બનાવતા નથી,-સફળ કરી બતાવે છે. જરા, મૃત્યુ અને વ્યાધીઓથી ભયંકર આ સંસારરૂપી મશાનમાં કેઈપણ પ્રકારે રહેવું ઉચિત નથી. ઊંચી કરેલી ફેબ્રુવાળા સપના મુખમાં આવી પડેલા, સિંહની દાઢમાં સપડાયેલા અને યમરાજના દાંતમાં અગ્રભાગમાં આવી પડેલા પ્રાણીને જીવવાની માફક સ્ત્રીરૂપ મૃગતૃષ્ણામાં મૂઢ બનેલા પુરુષને, વૃદ્ધાવસ્થારૂપી ધનુષ્યવાળો અને રોગરૂપી બાણવાળો વિધિરૂપી શિકારી વીંધી નાખે છે. દુઃખરૂપી ભયંકર દાઢવાળા સર્ષની સમાપ રહેલા પ્રાણી, નાશી જવાનો પ્રયાસ કરવા છતાં પણ કોઈપણ ઉપાયે છૂટી શકતું નથી. આ વિશ્વરૂપી ક્ષેત્ર( ખેતર)માં યમરાજરૂપી આ કેઈ અસાધારણ નૂતન ખેડૂત છે કે જે દુછ બુદ્ધિવાળ અકાળે પણ, પ્રાણીરૂપી ધાન્યને ભેદી-છેદી નાખે છે. જે સ્વર્ગને વિષે વૃદ્ધાવસ્થા કે વ્યાધિ નથી તેવા સ્વર્ગમાં પણ યમરાજના પાશે (મૃત્યુ) પડે છે તે પછી મનુષ્ય માટે તે પૂછવું જ શું ? કદાચ યમરાજ પ્રસન્ન થાય અથવા તો ધષ્ટ બને તે પણ શું ! વ્યાધિઓથી વ્યાપ્ત આ સંસારમાં મનુષ્યનું જીવન નિમેષ માત્ર (ક્ષણિક) છે; જે પ્રાણીને નરક અથવા તો તિય ચ ગતિના દુઃખનું મરણ થાય તે શું તેના સમસ્ત દેહે ધ્રુજારી ન છૂટે? જે પ્રાણીઓ હમેશાં ધર્મરૂપી રસાયણ ને સેવે છે, તેઓને કદી પણ જન્મ, જરા, મૃત્યુ અને વ્યાધિઓ થતા નથી. આ વિશ્વમાં મૃત્યુ પિતાનો મહાન પ્રભાવ બતાવી રહેલ છે, જેનો જય કરવાથી બુદ્ધિમાન પ્રાણીઓને અનંત સુખ આપનાર મોક્ષની પ્રાપ્તિ થાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ છે.
* દેશના સમાપ્ત થતાં સૂરિ મહારાજને પ્રણામ કરીને ભૂવનભાનુ રાજવીએ વિજ્ઞપ્તિ કરી કે- “હે ગુરુ ! મારા પુત્ર નલિની ગુમને રાજ્ય પર સ્થાપન કરીને હું આપની પાસે ચારિત્ર અંગીકાર કરીશ.” ત્યારે “ આ કાર્યમાં વિલંબ ન કરશે.” એ પ્રમાણેના ગુરુમહા૨ જના કથનને શેષની માફક મસ્તકે ચઢાવીને રાજા પિતાના મહેલે આવ્યો. બાદ સર્વ વિદ્યાધરેંદ્રોને બોલાવીને ન્યાયી ભૂવનભાનુ રાજવીએ કુમારને રાજ્યાભિષેક મહત્સવ કર્યો. પછી સમસ્ત પ્રજાજનોને કહ્યું કે “આ કુમારને માતા, પિતા, મિત્ર, બંધુ, પ્રાણો, રક્ષક અને સર્વસ્વ સમજજો. આ કુમારને મારા કરતાં અધિક માનીને તેમના આદેશનું ઉલ્લંઘન ન કરશે. કદાચ તમને પ્રતિકુળ એવું વર્તન તે આચરે તો પણ તમે ઉચિતનું ઉલ્લંઘન ન કરો, હે નલિની ગૂમ રાજા ! તમારે પણ આ પૃથ્વીની કામધેનુની માફક રક્ષા કરવી કે જેથી તે તમારા સમસ્ત મનેરને પરિપૂર્ણ કરે. ન્યાયરૂપી રસાયણથી તમારે રાજ્યલક્ષ્મીને વૃદ્ધિ પમાડવી જેથી તેના સાતે અંગોમાં વૃદ્ધાવસ્થાની પીડા ન ઉદ્ભવે. અન્યાયરૂપી પવનથી આક્રમણ કરાયેલ દીપકની તની માફક આ રાજ્યલક્ષ્મી વૃદ્ધિ પામવા છતાં અવશ્ય નાશ પામશે. ઘતાદિ સાત વ્યસનથી, ભેગોમાં આસક્તિથી, ઉપેક્ષા ભાવથી તેમજ દબંને પર વિશ્વાસ રાખવાથી રાજલક્ષ્મી વિનાશ પામે છે. અપરાધી એવા પિતાના સેવકવર્ગ પ્રત્યે પણ વાત્સલ્ય ભાવ દર્શાવજે અને અંતરંગ પરિપુઓને જીતજે જેથી બાહ્ય શત્રુઓને પણ વગર પ્રયત્ન જીતી શકીશ. જ્ઞાની અને વિચક્ષણ પુરુની હમેશાં તુ મૈત્રી કરજે; કારણકે તે લોકે સંકટરૂપી સાગરમાં પડનારાઓ માટે નૌકા તુલ્ય છે. ગુણવાળી આ રાજ્યલક્ષમીનું પરિપાલન કર તું બીજા અનેક ગુણવાળા રાજાઓને કીડા માત્રમાં જીતી શકીશ.” આ પ્રમાણે રને શિક્ષા–વચન કહીને ભુવનભાનુ રાજવી બોલ્યા કે-“તમે સર્વ મને દીક્ષા લેવા માટે કુમાસંમતિ આપે; કારણ કે અત્યારે ચારિત્ર ગ્રહણ એ જ મારા માટે ઉચિત છે. ” - ભુવનભાનુ રાજાનું આ પ્રમાણેનું કથન સાંભળીને નલિની ગુમ કુમાર, સમસ્ત અંતઃપર તથા વિદ્યાધરેદ્રો શીધ્ર અશ્ર વરસાવવા લાગ્યા. નલિનીગુમે પિતાના ચરણમાં નમસ્કાર કરીને કહ્યું કે- “હે દયાના ભંડાર પિતાજી! મને એકદમ અનાથ ન બનાવે, તમારા વિયોગમાં મને રાજય, સુખ, લક્ષ્મી અને ઉત્સવની પ્રાપ્તિ થાય હોય તો પણ તેનાથી મને કંઈ પણ પ્રયાજન નથી. તમારા ચરણકમલમાં મારા કેશપાશરૂપી ભ્રમરસમૂહ ને સ્પર્શે તેવો એક દિવસ મારા માટે ન હે ! પૃથ્વીપીઠરૂપી કયારામાં મને સ્થાપિત કરીને, વચનરૂપી અમૃતવડે સિંચીને, જનપ્રીતિ દ્વારા પલ્લ યુકત બનાવીને, યશરૂપી પુષ્પવાળો બનાવીને, આપ પૂજ્ય સંતેષ આપવાને કારણે અસાધારણ ફલદ્વારા ફલયુક્ત બનવાથી હું આપના મનોરથની વચ્ચે આવવા ઈચ્છતા નથી. ” તે સમયે બીજા પણ બોલ્યા કે-“ હે નલિની ગુમ રાજન ! ભુવનભાનુ રાજવી યથાર્થ જ કરે છે.” એટલે ભુવનભાનુએ જણાવ્યું કે “ તું ખરેખર ધીરપુરુષમાં શ્રેષ્ઠ છે. હે પુત્ર! જે તે અર્થ બતાવીશ, તે બીજી વ્યક્તિઓનું તે શું થશે? તારું કથન વિવેકી પુરુષને યોગ્ય નથી. હે પુત્ર! તું ખરેખર જાણે છે કે યમરાજ પ્રાણને કળિયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
ભુવનભાનુ રાજર્ષિની દીક્ષા અને ગુરુનું શિક્ષાવચન. [ ૧૩૭ ] કરી જાય છે, તે ક્ષણમાત્રમાં નાશ પામનારા આ સંસારમાં કોઈ જાતનો પ્રતિબંધ હોઈ શકે ? તે તું પોતે જ હિંમતવાન બનીને તારી પ્રજાની સંભાળ લે, મારા વ્રત -મહોત્સવ પ્રસંગે તારે દિલગીર થવું ઘટતું નથી. આય પુરુષોએ કહેલ છે કે- માતાપિતાના મસ્તક પર બેજો ઓછો કરીને, તેમને વનમાં સ્થિર કરવા તે ખરેખર સુપુત્રોનું કર્તવ્ય છે.” ,
વૈરાગ્યવાસિત અંતઃકરણવાળા ભુવનભાનુ રાજવીએ ઉપર પ્રમાણે નલિની ગુલમને સમજાવીને, સંસારસુખને બાલ કીડા તેમજ ઈદ્રજળ સરખું જાણીને, વિલાસને અયોગ્ય રજસ્વલા સ્ત્રી સરખી રાજલક્ષીને જાણીને ભક્તિમાન ભુવનભાનુએ શ્રી જિનેંદ્રભગવંતની તથા શ્રીસંઘની પૂજા કરી. વળી અનાથજનને દાન આપ્યું અને દીક્ષા અવસર ઉચિત સમસ્ત કાર્ય કરાવ્યું. હજાર માણસેથી વહન કરાતી શિબિકા પર ચડીને, ભાનુશ્રી વિગેરે મુખ્ય અંતઃપુર સહિત, નિર્મળ અંતઃક્રવાળા, રાજાની દીક્ષાની ભાવનાથી તેમની સાથે દીક્ષા લેવાને ઇચ્છતા અન્ય મંત્રી, સામંત વિગેરે યુક્ત, નલિની ગુલ્મથી અનુસરતા, અશ્રુ યુક્ત નયનેવાળા પરલોકેવડે પિતાની માફક જોવાતા, પૂર્વ માં કદી નહીં સાંભળેલ એવી વિશાળ સમૃદ્ધિથી લોકોને વિમય પમાડતા, પૂર્વમાં કદી નહીં જોવાયેલ તેવી સેના માથે જતા બુદ્ધિમાન ભુવનભાનુ રાજાએ ઉદ્યાનમાં જઈને શ્રી આનંદસૂરિજીને ત્રણ વાર પ્રદિક્ષણા આપીને પ્રણામ કર્યા બાદ કહ્યું કે-“આ સંસારરૂપી સમુદ્રમાંથી મને વ્રતરૂપી જહાજ (નૌકા) દ્વારા તા.” ત્યારે શ્રી આનંદસૂરિજીએ ભુવનભાનુ રાજવીને, સ્વાભાવિક વિનયગુણથી નિર્મળ અંતઃકરણવાળા મંત્રી તથા સામંત વર્ગને વિધિપૂર્વક પ્રવ્રયા આપી, તેમજ અંતઃપુરની સ્ત્રીઓને દીક્ષા આપીને પ્રવતિનીને સેંપી. નલિની ગુલ્મ રાજાએ પણ, પિતાના દેશ પરત્વે પ્રીતિવાળો હેવા છતાં દેશવિરતિ વ્રત ગ્રહણ કર્યું. શ્રી આનંદસૂરિ મહારાજે ભુવનભાનુ રાજર્ષિની પ્રશંસા કરી કે “ તમે સંસારરૂપ સાગરથી પાર પામ્યા છે તેથી તમે ખરેખર ધન્યવાદને પાત્ર છે. શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાથી તમે પોતે જ તમારા જન્મને સાર્થક કર્યો છે અને સાથોસાથ બીજા ભવ્ય પ્રાણીઓને સન્માર્ગ દર્શાવ્યો છે. પાંચ પ્રકારના કલ્પવૃક્ષ સરખાં પાંચ મહાવ્રતથી વિભૂષિત ચારિત્રરૂપી નંદનવનમાં દેવ સરખા આપ કીડા કરો-વ્રત પાલન કરે. સદગુણી, ક્રિયાએમાં પ્રવીણ અને નેહરહિત એવા હે રાજર્ષિ ! તમે અષ્ટ પ્રવચન માતારૂપી ચક્રવાળા મનરૂપી સ્તંભ પર રહેલી અને શિવદાયી સામાચારી નામની રાધા પૂતળી)ને વી છે, ચાર કષાયોને દૂર કરે, વિનય તેમજ વૈયાવચ્ચને વિશે ઉદ્યમ કરો અને બાર રાજવીઓ સરખા બાર પ્રકારના તપને વિષે તમે વિજયવંત બને. સવશીલ તમારે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાનભાવથી જોવું. કેઈ ચંદનવડે લેપ કરે કે કેાઈ કુહાડા વડે પ્રહાર કરે તે તેઓ બંને પ્રત્યે તમારે તે સમભાવ જ દર્શાવ. હે મુનિવર ! વૃષભની માફક તમારે સંયમ-ભાર વહન કરવો કે જેથી તમે વાંછિત સ્થાનને પ્રાપ્ત કરી શકો.” ત્યારે “ભલે તેમ હે” એમ સ્વીકારીને, ભુવનભાનુ રાજર્ષિએ ગુરુને કહ્યું કે “આપ પૂજયે મને પ્રમાદ કે ખલનાથી અવશ્ય
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #246
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ }
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ ઠ્ઠો બચાવો.” પછી તેમણે બંને પ્રકારની (ગ્રહણ તથા આવના) શિક્ષા તથા ભિક્ષાને વિધિ પૂર્વક સમીકારી. ષડુ રસ ભેજનનો ત્યાગ કરીને તેમણે વિહાર કર્યો.
ગુરુમહારાજની પાછળ જઈને, તેમના ગુણોનું સ્મરણ કરત, વૈરાગ્યવાસિત અંતઃકરણને કારણે દીક્ષાના મનોરથને ધારણ કરતે, ગુરુમહારાજથી રજા અપાયેલ તેમજ ઉત્કૃષ્ટ ઉત્સાહને ધારણ કરે નલિની ગુમ રાજા, ખેદ યુક્ત બનીને, પરલોકોની સાથે પિતાના નગરમાં પાછો ફર્યો રાજસભાને વિસર્જન કરીને જોવામાં તે પલંગમાં નિદ્રાળુ બને તેવામાં હંસ પર બેઠેલ લક્ષ્મીદેવી આવી પહોંચ્યા. દિવ્ય આભૂષણોથી અંધક રસમૂહને દૂર કરનારી લહમીદેવીને, નલિની ગુમ રાજાએ એકદમ પલંગમાંથી ઊભા થઈને પ્રણામ કર્યો. પછી દેવીએ તેને જણાવ્યું કે-“હે પૈર્યશાળી રાજન્ ! તું અત્યંત ધીરજ ધારણ કર. માતા-પિતાના વિયોગને કારણે તું ખિન્ન ન બને. આવા પ્રકારનું જીવન (ચરિત્ર) ચરમશરીરીનું જ હોય છે. કેવળજ્ઞાની ભગવતે તારા માતાપિતાને ચરમશરીરી જ જણાવ્યા છે. તે તે બંનેને સ્થાને તું મને સમજી લે. અને પ્રતાપરૂપી કાંતિથી દેદીપ્યમાન તું શ્રેષ્ઠ ૨ જ્યનું વિધ્રરહિત પાલન કર.” આ પ્રમાણે સૂચના કરીને, તેનાથી રજા અપાયેલ લક્ષમી દેવી અંતર્ધાન થઈ ગયા. દેવીની શિખામણથી રાજા નલિની ગુમ હર્ષ પામ્ય.. - ભુવનભાનુ રાજર્ષિના વિહાર સ્થળની માહિતી આપનાર પુરુદ્વારા સમાચાર પ્રાપ્ત કરતો રાજા હૃદયમાં સંતોષ ધારણ કરવા લાગ્યા. અત્યંત ભક્તિવાળી પ્રજા, વિદ્યાધરેંદ્ર અને રાજસમૂહથી સેવા તેમજ ભાગ્યશાળી નલિની ગુમ રાજવી પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. પિતે પિતાનું હમેશાં સમરણ કરવા છતાં, ખરેખર આશ્ચર્યની વાત હતી કે-તેણે પિતાના પ્રભાવથી પ્રજાને ભુવનભાનુ રાજવીનું વિસ્મરણ કરાવ્યું હતું.
આ પ્રમાણે બંને રાજ્યનું પાલન કરતા અને જિનશાસનની પ્રભાવના કરતા તેમને ઘણે સમય પસાર થઈ ગયો. કોઈએક દિવસે તેની રાણી શશિપ્રભાએ પુત્રને જન્મ આપે તેથી નાગરિક લોકોએ વર્ધાપન-મહત્સવની શરુઆત કરી. પુત્રજન્મથી આનંદિત બનેલા રાજાને ઉદ્યાનપાલકે આવીને વધામણી આપી કે-“હે સ્વામિન્ ! આપના પિતા ભુવનભાનુ રાજર્ષિ તેમજ શ્રી આનંદસૂરિ મહારાજ પધાર્યા છે.” ત્યારે સંતોષ પામેલ રાજવીએ તેને પિતાના શરીરે રહેલ અલંકારો આપીને કહ્યું કે- આ પુત્ર ધન્ય છે કે જેના જન્મ સમયે ગુરુમહારાજ આવી પહોંચ્યા છે. ખરેખર આ મહોત્સવને વિષે બીજો મહત્સવ થયે છે, કારણ કે ગુરુ એવા મારા માતા-પિતાનું આગમન થયું છે.” આ પ્રમાણે કહીને રાજાએ ઉદષણા કરાવી કે-“બાલથી માંડીને વૃદ્ધ પર્વતના પરિજનો પિતપતાની ઋદ્ધિ અનુસાર ગુરુમહારાજને આદરપૂર્વક નમસ્કાર કરે !” ત્યારે રાજાની આજ્ઞાથી તેમજ પોતાની ભાવના થી બેવડા ઉત્સાહવાળા બનેલ પરલોકે રાજાની પાછળ હર્ષિત બનીને ચાલી નીકળ્યા. ઉદ્યાનમાં આવીને શ્રેષ્ઠ હસ્તિ ઉપરથી રાજા નીચે ઉતર્યો અને ભવ્ય પ્રાણું એને વિષે મુખ્ય એવા તેમણે ત્રણ પ્રદક્ષિણા આપી. પછી સુવર્ણ કમળ પર બેઠેલા શ્રી આનંદસૂરિને, બાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
ભુવનભાનુ રાજ મેક્ષગમન ને નલિનીગુલ્મને શેક,
[ ૧૩૯ ]
ક્રમશ: બીજા સાધુએ ને તેમજ સ'સારરૂપી વ્યાધિ રહેત પેાતાના પિતાને પ્રણામ કર્યાં. પેાતાના મસ્તકરૂપી કમળને પિતાના ખ'ને ચરણમાં લાંબા વખત સુધી સ્થાપન કરીને નલિનીશુમ રાજવી રહ્યો છતાં પણ પુત્ર પ્રત્યેના વાત્સલ્યને કારણે વિચક્ષણ રાષ` સ્નેહાદ્ર ન બન્યા. બાદ પ્રવૃતિની તેમજ પેાતાની માતાને પ્રણામ કરીને શ્રી આનંદસૂરિ પાસે આવીને રાજવી ગભીર વાણીથી ખેલ્યા કે−‘આપના આગમનથી હું મારી જાતને તેમજ મારા પુત્રને કૃતકૃત્ય માનું છું; '' કારણ કે જે ગુરુના સમાગમવાળા અને છે તે જ ખરેખર મહાનિક છે, ખીજાએ દ્રવ્યને વ્યય કરનારા માત્ર છે.
તે સમયે ગુરુમહારાજશ્રી આનંદસૂરિએ કહ્યુ` કે-“ હે રાજન ! આ તે શુ' માત્ર છે ? આ ઉત્સવ સિવાય પણ તું પૂંમાં કદી નહીં જોવાયેલા એવા અપૂર્વ ઉત્સવને તું જોઇશ. '' આ પ્રમાણે જેટલામાં ગુરુમહારાજ કહી રહ્યા છે તેવામાં નિલનીગુલ્મ રાજવના માતાપિતાને કેવલજ્ઞાન થયું અને સહસા દેવે પણ આવી પહેાંચ્યાં. તે સમયે રાજવીએ પૂછ્યું ૩–“ હે ગુરુ ! આ શું છે? ” ત્યારે સૂરિમહારાજે જણાવ્યું કે- તારા માતા-પિતા બંનેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે અને દેવે તેને મહાત્સવ કરે છે. ’” એટલે અત્યંત હર્ષ પામેલ અને અત્યંત બુદ્ધિશાળી રાજાએ કેવળી માતા પિતા પાસે જઇને તેમનેા કેવળજ્ઞાન-મહેસ્રવ્ર કર્યાં. પછી લાંખા સમય સુધી વૈયાવચ્ચ કરીને, માસકલ્પને માટે સૂરિમહારાજને વિજ્ઞપ્તિ કરીને પેાતાના નગરમાં આવ્યા અને પ્રતિદિન ગુરુની પર્યું*પાસના કરવા લાગ્યા.
આ બાજુ પુત્ર પણ શુકલ પક્ષના ચંદ્રની માફક નિરન્તર વૃદ્ધિ પામવા લાગ્યા અને તેના જન્મ-સમયે અત્યંત હર્ષ થવાથી તેનુ' હચ'દ્ર નામ રાખવામાં આવ્યુ. કેઇએક દિવસે સ્વજનેાની સાથે હુ ચદ્રને ગુરુમહારાજને નમસ્કાર કરાવ્યેા ત્યારે ગુરુમહારાજે પણ તેને ધમલાભ આપ્યું. માસકલ્પ પૂરો થવાથી ગુરુમહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. કેવલી ભુવનભાનુ રાજિષ તથા સાધ્વી ભાનુશ્રી એક માસનું અનશન સ્વીકારીને મેાક્ષમાં ગયા. શ્રી આનંદસૂરિ પણ પેાતાની માટે સિદ્ધાન્તના પારગામી શ્રી વદત્ત મુનિને સ્થાપીને એક માસના અનશનપૂર્વક મેાક્ષમાં ગયા.
કોઇએક દિવસે નક્ષત્ર સહિત ચંદ્ર સરખા તે શ્રી વદત્ત મુન પેાતાના સાધુ સ થે વિહાર કરતાં કરતાં શુમા નગરીએ આવી પહોંચ્યા. તે સમયે પેાતાના પુત્ર 'ચંદ્રને યુવરાજપદે સ્થાપન કરતાં રાજાને ઉદ્યાનપાલકે આવીને વધામણી આપી કે–“ ગુરુમડ઼ારાજ પધાર્યા છે.” એટલે હ` પામેલા નિલનીગુક્ષ્મ રાજવીએ તેને એવા પ્રકારે સૃષ્ટિ-દાન આપ્યુ` કે-જેથી તેની સાત પેઢી સુધી ધન-ક્ષય ન થાય. પછી જાણે પેાતાનુ પ્રતિબિંબ હાય તેવા હષ ચ ંદ્ર કુમાર સાથે રાજા ગુરુમહારાજને વંદન કરવા ચાલ્ફે. વિધિપૂર્વક નમસ્કાર કરીને બેઠેલા તેણે સુખશાતા પૂછી ત્યારે ગુરુમહારાજે જણાવ્યુ` કે-“ શ્રી આનંદસૂરિ તથા તમારા માત –પિતા મેાક્ષે ગયા છે. ” ત્યારે અશ્રુ વહાવતાં રાજાને વાત્ત મુનિવરે કહ્યું કે-“ હે રાજન્ ! તમે ખેદ ન કરે, કારણ કે તમારા માતા-પિતા તે અનત સુખદાયી મેક્ષમાં બિરાજે છે. જે મેક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ છે નગરમાં પહોંચ્યા છે તેઓ શેક કરવા લાયક નથી. તેઓ કલ્યાણના સ્થાનરૂપ તેમજ કૃતકૃત્ય છે. હે રાજન ! ભેગે ભાવીને આ પ્રમાણે આચરણ કરવું ઉચિત છે, અને વિવેકી અન્ય વ્યક્તિઓએ આ પ્રમાણે વર્તવું યોગ્ય છે. જેમની સાથે બાળવયમાં, યુવાનવયમાં, વૃદ્ધાવસ્થામાં કદાપિ વિયોગ ન થાય તે ભવ બધા ભમાં ઉત્કૃષ્ટ છે. જે સ્વજનોને સંગને ત્યાગ કરવાને સમર્થ નથી તેને જ વિરહના દુઃખ સહન કરવો પડે છે. ખરેખર મોહને વિલાસ મહાન છે. પોતાના દેહના. અવયવ વિ. વિરુઢ ભાવનો વિચાર કરો કારણ કે મરતક પર રહેલ કેશપાશ જોતજોતામાં શ્વેત બની જાય છે. જે કર્ણો દૂર રહેલ સૂમ શબ્દને સાંભળ વાને શકિતમાન હોય છે તે જ કર્ણો નજીકમાં વગાડાતા ભેરીના વનિને સાંભળી શકતા નથી. કપોલ પ્રદેશ કાંતિહીન બને છે, બંને ભ્રકુટીઓ પોતાનું સ્થાન તજે છે અને દાંત પડી જવાથી જીભ શું ખાઈ શકે છે તેમજ શું બોલી શકે ? જે દેહ પર મનહર સ્ત્રીઓની નજર પડતી હતી તે જ શરીર કરચલી પડવાને કારણે દૂરથી પણ જોવા લાયક રહેતું નથી. આ પ્રમાણે વૈરાગ્યનું કારણ હોવા છતાં જે પ્રાણી વૈરાગ્યવાસિત બનતો નથી તે ખરેખર કાં તો દુર્ભવી અથવા તો અભાવી જાણ. જે આસન્નસિદ્ધિ જ હોય છે તે વિચક્ષણ પ્રાણીઓ સંસારરૂપી નાટકની વિડંબનાને જાણીને સ્વકલ્યાણ સાધે છે.
આ પ્રમાણે વૈરાગ્યભાવલાસિત દેશના સાંભળીને સંસારપ્રત્યે નિર્વેદ યુક્ત બનીને, બે હાથ જોડીને, નલિની ગુલ્મ રાજવીએ વજદત્તસૂરિને કહ્યું કે-“હે નાથ ! મારા પુત્રને રાજ્ય પર સ્થાપીને, નિરભિમાની બનીને હું મનના સંયમપૂર્વક આપ પૂજ્યના ચરણકમળમાં સંયમ સ્વીકારીશ.” એટલે ગરમહારાજે જણાવ્યું કે- “ શુભ કાર્યમાં વિલંબ ન કરીશ.” પછી તેણે નગરીમાં જઈને, વિવાર તેમજ રાજાઓને દૂતો દ્વારા બોલાવ્યા. પછી હર્ષચંદ્ર કુમારનો રાજ્યાભિષેક કરીને પ્રજ, ને જણાવ્યું કે–“ મસ્તક પર ચઢાવેલ તાજી શેષની માફક તમારે પણ આ કુમારની આજ્ઞા શિરોમાન્ય કરવી. ક૯૫વૃક્ષ સરખાં આ રાજવીના ચરણકમલને ભક્તિરૂપી જળથી સિંચન કરવાથી ચરણકમળરૂપી વૃક્ષ અત્યંત વૃદ્ધિ પામવાથી અનેક ફળવાળું બનશે. હે હર્ષ ચંદ્ર કુમાર ! તારે પણ કૃતકૃત્ય બનેલ સ્નેહી જનની માફક આ પ્રજાસમૂહને, કદી મહાન અપરાધ કરે તો પણ, ધીમે ધીમે શિક્ષા આપવી. જેમ સદગુરુ પિતાના શિષ્યસમૂહ પ્રત્યે સમવૃત્તિ રાખે છે તેમ તારે પણ પ્રા પ્રતિ તેવું જ આચરણ કરવું. હે રાજકુમાર ! તું હમેશાં સજજન પુરુષના ચિત્તમાં વાસ કરજે. હે રાજન ! તારે વ્યાકુળતા રહિત ત્રણ પુરષાર્થ (ધર્મ, અર્થ અને કામ) ની સાધના કરવી જેથી તારું પૃથ્વીરૂપી કુટુંબ હમેશાં સુખી જ રહે, વળી હે કુમાર ! નીતિરૂપી સહિયરવાળી તારી કીર્તિ પ્રિયાને તારે તથા પ્રકારે વિકસાવવી કે જેથી અમૃતના જેવી ઉજજવલ તારી તે પ્રિયા શઠલોકોના મુખને મલિન (ઝાંખા) બનાવે. )
ઉપર પ્રમાણે પ્રજાજનને તથા હર્ષચંદ્ર કુમારને શિખામણ આપીને મેક્ષની ચાહનાવાળા રાજવીએ મેહનો ત્યાગ કર્યો. જે વસ્તુ અપાય (દાનમાં અપાય) તે વસ્તુ પ્રાપ્ત કરી શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
*નલિનીગુમ રાજાએ લીધેલ દીક્ષા, તીર્થંકર નાગોત્ર કેમ બંધાય ? તે માટે ગુરૂએ આપેલ ખેાધ. [૧૪૧]
છે. બાદ રાજવીએ દીનજનેને દાન આપ્યું, જિનપ્રતિમાઓની પૂજા કરાવી, સામિ ક અંધુએનું વાત્સલ્ય કર્યું' અને નગરીમાં ઉત્પ્રેષણા કરાવી કે-“ જે કાઈ માલ, વૃદ્ધ, ધનવાન, નિન કોઇપણ સ્ત્રી ચા પુરુષ દીક્ષા સ્વીકારશે તેનેા હું મહેાત્સવ કરીશ. ’’ બાદ અશ્રુસમૂહને વહાવતાં અંતઃપુરને અેક પ્રકારે શિખામણ આપીને રાજાએ તેઓને જણાવ્યુ કે–“ જો મારે વિયેાગ તમને દુ:સહ્ય જણાતા હોય તેા સંસારનાશને માટે પ્રયાસ કરા, જેથી તમે સર્વેએ જેમ મારી સાથે રહીને રાજસુખ ભોગવ્યુ' તેમ સયમ-રાજ્યમાં પણ સાથે જ રહી મેાક્ષસુખ મેળવીએ. ”
રાજવીનું વચન કબૂલ કરવાથી નલિનીગુલ્મ રાજવી પોતે અલકારા યુક્ત અનીને, સ્તુતિપાઠક।થી સ્તુતિ કરાવવાપૂર્વક, હજાર પુરુષોથી વહન કરી શકાય તેવી અને દેવલેાકના વિમાન સ×ખી શિ’બકા પર આરૂઢ થયા. ચામરથી વીંઝતા, છત્રને ધારણ કરતા, કુલીન ખાળાએથી હ પૂર્ણાંક મ’ગળગીત ગવાતા, પેાતાના વસ્ત્રના છેડાને ઊંચા કરીને વૃદ્ધ સ્ત્રીઓથી આશીર્વાદ અપાતા, ઔરવશાલી નાગરિક લેાકેાની રાથેાસાથ પગલે-પગલે હ પૂર્વક દાન આપતા, “ નલિનીશુક્ષ્મ રાજાની જેવા કવચિત્ જ પુરુષા હોય છે કે જે લક્ષ્મીને ભાગવી જાણે છે તેમજ ત્યજી પણ જાણે છે. ” આ પ્રમાણે ગુણગ્રાહી જનાથી સ્તુતિ કરાતા, પતિના માર્ગને અનુસરનારી આ પતિવ્રતા રાણીએ ધન્યવાદને પાત્ર છે ” એમ નાગરિક જનાથી અ'તઃપુરની પ્રશંસા સાંભળતા નલિનીગુલ્મ રાજા મનેહર ઉદ્યાનમાં ગયા અને શિખિકાથી નીચે ઊતરીને, સુવણૅ કમળ પર બેઠેલા સૂરિમહારાજને વંદન કરીને ન ચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે- હું પ્રભા ! સંસારરૂપી અરણ્યમાં ભટકવાથી થાકી ગયેલા અને શરણુ આપવા લાયક મને, આપ સા་વા બનીને મેાક્ષનગરને માગે પહેાંચાડો.” બાદ અનેક ગુણવાળા વદત્ત સૂરિવરે નલિનીશુક્ષ્મ રાજાને પરિવાર સહિત વિધિપૂર્વક દીક્ષા આપી. વળી ગુરુમહારાજે આસન્નભવી નાગરિક લેાકેાની સાથે હયુક્ત અનેલા હું ચંદ્ર રાજાને પણ ગૃહસ્થ ધર્મો-શ્રાવક ધમ આપ્યા. માદ નલિનીગુલ્મ રાજાને ઉદ્દેશીને ગુરુમહારાજે જણાવ્યું કે
૮
“ હું રાજર્ષિ ! હૅવે તમે ખરેખર મેાક્ષનુ' દ્વાર ઉઘાડયું છે અને દુર્ગતિનું દ્વાર મધ કર્યુ છે.” બાદ તી કરભાષિત સન્માર્ગે વિચરવાને ઉદ્યત અનેલા રાજિષ નલિનીગુક્ષ્મ ગુરુમહારાજને પ્રણામ કરીને પૂછ્યું કે-“ હે સ્વામિન્ ! કેવી રીતે તીથંકરનામગાત્ર બાંધી શકાય ? '’ એટલે શ્રી વદત્ત સૂરિવરે જણાવ્યું કે- હે રાષિ` ! નીચે પ્રમાણે કહેવાતા વીશ સ્થાનક તેમજ તે પૈકી એક પણ સ્થાનકની આરાધનાથી તે ગોત્ર બંધાય છે. તે વીશ સ્થાનકા નીચે પ્રમાણે જાણવા
¿
(૧) અરિહંત (૨) સિદ્દ (૩) પ્રવચન—શ્રી સંઘ, (૪) સિદ્ધાતજ્ઞાતા ધર્મોપદેશક આચાર્ય, (૫) જન્મથી સાઠ વર્ષોંની વયવાળા વયસ્થવિર, ચાથા શ્રી સમવાય અંગ ઉપરાંતના અભ્યાસવાળા તે શ્રુતસ્થવિર, અને વીશ વર્ષ ઉપરાંતના દીક્ષાપર્યોવાળા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૬ ક. પર્યાયસ્થવિર એ પ્રમાણે ત્રણ પ્રકારના સ્થવિર, (૭) સૂત્રના, અર્થના તેમજ તે બંનેના બહુશ્રત ઉપાધ્યાય, (૭) વાસ્તવિક ગુણની પ્રશંસા દ્વારા સાધુજનો વિષે પ્રીતિ (૮) જ્ઞાન, (૯) દશન, (૧૦) વિનય, (૧૧) ચારિત્ર, (૧૨) બ્રહ્મચર્ય, (૧૩) ક્રિયા આચરણ, (૧૪) ક્ષણે ક્ષણે અને સમયે સમયે સંવેગ, સુધ્યાન અને આવના વિગેરે દ્વારા તપશ્ચર્યા, ૧૧૫) ગોતમપદ (ગણધર પદ) (૧૬)શ્રી જિનપદ-કેવળી ભગવંત, (૧૭) સંયમ, (૧૮) અધ્યયનપૂર્વક અભિનવ જ્ઞાન, (૨૦) સર્વાભાષિત કૃતપદ (૨૦) શ્રી તીર્થંકર શાસનની પ્રભાવના–તીર્થ પદ-આ પ્રમાણે તમારે હંમેશાં સ્થાનકોની આરાધના કરવા યથાશક્તિ ઉદ્યમ કરો. ”
શ્રી વદત્તસૂરિના ઉપદેશને સ્વીકારીને કેટલાક દિવસો તે સ્થળે રહીને, સ્થાનકેની આરાધનામાં પર બનેલ નલિની ગુલ્મ રાજર્ષિ ગુરુ સાથે વિચરવા લાગ્યા. પછી તેઓ અગિયાર અંગના જ્ઞાતા બન્યા બાદ અનુક્રમે અવધિજ્ઞાની થયા અને પછી શુરની સંમતિપૂર્વક બીજા રાજર્ષિ સાથે વિહાર કરવા લાગ્યા. જેમ સૂર્ય પોતાના કિરણ દ્વારા કમળને વિકસિત કરે તેમ રાજ ર્ષિ નલિની ગુમ પિતાની વાણી દ્વારા ભવ્ય છોરૂપી કમળને પ્રતિબોધતા હતા. જેમાં ચંદ્ર પિતાની સૌમ્યતાથી કુવલયને વિકસ્વર કરે તેમ રાજર્ષિ પિતાની શાન્ત મુદ્રાથી જ્ઞાનત્રયરૂપી કુવલયને પ્રકુલિત બનાવવા લાગ્યા. મિથ્યાત્વી જનરૂપી હસ્તી સમૂહને ભેદતા સિંહસ્વરૂપ તે રાજર્ષિ પિતાના વિશાળ પ્રભાવથી જિનશાસનની પ્રભાવના કરવા લાગ્યા. વળી, પ્રીતિપૂર્વક વૈયાવચ્ચ કરનાર વિદ્યાધરેંદ્રો રાજાઓ ને પ્રજાસમૂહથી હમેશા સ્તુતિ કરાવા લાગ્યા. વળી જે જે ગામ, આકર અને નગરને વિષે શ્રી નલિનીગલમ રાજર્ષિ જતા હતા તે તે સ્થળોમાં તેમના સૌભાગ્ય તેમજ ભાગ્યની પ્રશંસા થતી હતી. વપન મહોત્સવ પ્રસંગે સૌભાગ્યવતી અને ભાવિક શ્રીઓ દ્વારા મંગળ ગીત વડે સ્તવાતા હતા. દ્રવ્ય, ક્ષે , કાળ અને ભાવ-એ ચાર પ્રકારેને અનુસરતા તે રાજષિએ વીશ સ્થાનકના આરાધનથી તિર્થ કરનામગાત્ર ઉપામ્યુંબાંધ્યું.
પિતાના હસ્તદીક્ષિત શિષ્યવર્ગથી પરિવરેલ શ્રી નલિની ગુલ્મ રાજર્ષિ શુભાનગરીમાં રહેલા પોતાના ગુરુશ્રી વજીદત્તસૂરિને વંદન કરવા આવ્યા. હષ ચંદ્ર રાજાથી હર્ષપૂર્વક સેવાતા પિતાના ગુરુ શ્રી વજદત્ત કેવળીને ત્રણ પ્રદક્ષિણા આપીને, નમસ્કાર કર્યા. બાદ ગુરુએ તેમને કહ્યું કે-“હે મહાસત્વશાલી રાજર્ષિ ! તમે ધન્ય છે તેમજ પુણ્યવાન છો, કારણ કે ધર્મપરાયણ તમે શ્રી તીર્થ કરનામગોત્ર ઉપાયું છે.” તે સમયે સમસ્ત પદાબેલી ઊડી કે અહે ! આ મહાત્મા ધન્યવાદને પાત્ર છે ! “ બાદ શ્રી નલિનીગમ રાજર્ષિએ ગુર મહારાજને જણાવ્યું કે “ આપ પૂજ્યના પ્રસાદથી કઈ વસ્તુની પ્રાપ્તિ ન થાય ? નિપ્રોજન વાત્સલ્યવાળા અને તુષ્ટ બનેલ ગુરુમહારાજ જે આત્મહિત સાધી આપે છે તેમાંનું કંઈપણ માતા, પિતા, પુત્ર, ભાઈ, પ્રિયા કે મિત્ર કરી શકતા નથી. ધર્માચાર્યના ચરણકમળમાં નમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
નલિનીશૂમની સ્વપ્ન પ્રાપ્તિ, શકેંદ્રની પૃચ્છા અને ભગવંતનેા ખુલાસે.
[ ૧૪૩ ] સ્કાર કરનાર પ્રાણી જે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ રાજા, ચક્રવતી કે ઇંદ્ર કદી પ્રાપ્ત કરી શકતા નથી.
પછી `િત મનવાળા હે ચંદ્ર રાજાએ ચેાગ્ય સ્થાને બેઠેલા રાષિ` નલિનીગુલમને નમસ્કાર કરીને વિહાર સંબંધી સુખશાતા પૂછી. પ્રફુલ્લિત ચિત્તવાળા રાજ િને જોઇને, પિતૃસ્નેહજન્ય મેાહવાળા હુ ચ`દ્રે વાર્તાલાપ કર્યા. બાદ ગુરુમહારાજની લાંબા સમય સુધી તૈયા વચ્ચ કરીને હષ ચંદ્ર રાજવી નિળ ચિત્તથી પેાતાના આવાસે ગયા. પછી વદત્ત કેવળી પણ અન્યત્ર વિહાર કરીને, પેાતાના સ્થાને નલિનીગુલ્મ રા`િને સ્થાપીને કહ્યું કે- મુનિએમાં હસ્તિસમાન ! તમારે મુનિજનરૂપી યૂથની રક્ષા કરવી.’’ આ પ્રમાણે રાજ ને શિખા મણુ આપીને, એક માસનું અનશન કરીને વદત્ત કેવળી મેક્ષે ગયા અને ભવ્યજને રૂપી કમળને વિકસિત કરવામાં સૂર્યસમાન ખીજા મુનિવરે। અન્યત્ર વિહાર કરી ગયા.
લાંખા સમય સુધી વિચરીને, લેકે પર ઉપકાર કરીને, પ્રસન્નચંદ્ર નાના શિષ્યને સ્વસ્થાને સ્થાપીને, એક માસનુ' અનસન કરીને શ્રી નલિનીગુલ્મ રાષિ મહાશુક્ર નામના દેવલે।કમાં ગયા. ત્યાં અસાધારણ કાંતિવાળા, સત્તર સાગરાપમના આયુષ્યવાળા, ઇંદ્ર સામા નિક દેવ થયા. તે સ્વર્ગમાં પેાતાના અવધિજ્ઞાનના ખળથી નીચે ચાર નારક પર્યન્ત અને ઊંચે પેાતાના વિમાનની ધ્વજા સુધી સવ જાણી શકવા લાગ્યા. સાડા સત્તર મહિને શ્વાસે શ્વાસ લેતાં તે દેવ સાડા સત્તર હજાર વર્ષે આહાર ગ્રહણ કરતા હતા. જગતના ભાવાને જાણનાર તે દેવ ધવિાષી પ્રાણીને પેાતાના આભૂષણના મૂલ્યના એક અંશ સરખુ` પણ માન આપતા ન હેાતા. ચાર હું થના દેહપ્રમાણવાળા છતાં વિશાળ અ ંતઃકરણવાળા તે દેવ વહાણુમાં બેઠેલા મુસાફરની માફક વ્યતીત થતાં સમયને ગણતા પણ નહાતા. શ્રી જિનનામ કર્માંના હૃદયથી ત્રણ જગતના હું ઉપકાર કરીશ એમ જાણુતા હેઇને સ્વર્ગ' માંથી ચ્યવનક્રિયા તેમને દુ:ખદાયી ન બની.
તે
કાઇએક વખતે શકે કે આસનના કપથી મહાવિદેહ ક્ષેત્રમાં શ્રીનેંદ્ર ભગ ́તનું કેવળ કલ્યાણક જાણીને ઘંટા વગડાવી. આ ઘંટાનાદ સાંભળીને તે ઇંદ્રસામાનિક ધ્રુવ પણ શ્રી જિને દ્ર ભગવંતને વંદન કરવાને માટે શકેંદ્રની સાથે પેાતાની ૠદ્ધિ સહિત ચાલ્યેા. સમવસરણ ભૂમિમાં આવ્યા બાદ પેાતાના વિમાનમાંથી નીચે ઉતરીને, ભક્તિપુરસ્કર તે દેવ શ્રી જિનેશ્વર ભગવંતને પ્રણામ કરીને ઉચિત સ્થાને બેઠો. શ્રી તીર્થંકર ભગવ`તની સર્વ ભાષામાં સમજાય તેવી દેશના સાંભળ્યા બાદ અવસર જોઇને શક્રેન્દ્રે પૃચ્છા કરી કે- હું તૈલેાકય નાથ ! ખીજા દેવ સમૂહ કરતાં આ ઇંદ્ર સામાનિક દેવની કાંતિ અધિક શા માટે છે. ?’’ એટલે શ્રી જિનેશ્વર ભગવંતે જણાવ્યું કે- હું ઇંદ્ર ! આ નિષ્પાપ દેવને જીવ તીથ કર પરમાત્માના જીવ છે; તેથી તેને સવ દેવા કરતાં દરેક વસ્તુની અધિક પ્રાપ્તિ થયેલ છે. ’” ત્યારે ઇંદ્રે પુનઃ પૂછ્યું કે“ આ દેવે કેવી રીતે અને કયારે તીર્થંકરનામક ઉપાર્જન કર્યું' ? નિળ બુદ્ધિવાળા આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ ટ્ર
દેવ કયા કુળમાં અને કયા ક્ષેત્રમાં જન્મ ધારણ કરશે?” ત્યારે ત્રિકાલા પરમાત્માએ ઈંદ્ર સમક્ષ સંપૂર્ણ બીના વિસ્તારથી કહી બતાવી; તેથી સમસ્ત પર્ષદા આનંદિત બનીને પ્રતિબેધ પામી તેમજ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ અને તીર્થંકરનામકર્મ વિગેરેની પ્રાપ્તિમાં પ્રયત્નશીલ થઈ..
બાદ પરમાત્માની લાંબા સમય સુધી પયું પાસના કરીને, નમસ્કાર કરીને, શકેંદ્રથી સ્તવાતે તે ઇદ્વસામાનિક દેવ પિતાના સ્વર્ગમાં ગયો. બીજા દેએ તે દેવને નમસ્કાર કર્યા અને શકેંદ્ર પિતાનું અધું સિંહાસન આપીને બેસાડીને) સત્કાર કર્યો. સાતમા દેવલોકમાં, અતીવ પ્રકાશને કારણે સૂર્ય સરખો તે દેવ અંધકારને દૂર કરતો; સુખપૂર્વક સમય પસાર કરવા લાગ્યો. પિતાના સ્વયન કાળને છ માસ શેષ રહ્યા છતાં, મેઘથી આચ્છાદિત બનેલ સૂર્યના કિરણની માફક માનસિક ચિન્તા તેમને સ્પર્શી શકી નહિ.
શ્રી શ્રેયાંસનાથ સ્વામીના શ્રી નલિની ગુમ તથા દેવભવ- આ પ્રમાણેના બે ભવ કંઈક અલ્પાંશે મારાથી કહેવાયા. નીચે રહેલા સાગરનું જળ ઊંચે રહેલા મેઘસમૂહથી કેટલું ગ્રહણ કરી શકાય?
CITIZyI/ASIATICS
:JTITANIUMINISTRIC
intibiN
E આ છઠ્ઠા સર્ગમાં કાંચનપુરના રાજ્યની પ્રાપ્તિ, રાધાવેધદ્વારા કે શશિપ્રભાની પ્રાપ્તિ, પિતા ભુવનભાનુ રાજવીનું વ્રત-ગ્રહણ, E પોતાનું પણ સંયમગ્રહણ અને સાતમા દેવલોકમાં પંa Eા ઉત્પત્તિ-આટલી હકીકત આ સર્ગમાં વર્ણવવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
| (વર્ત માનકાલીન)
7
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
T
૬
IN
" M
શ્રી સિંહપુરી તીર્થ ( જ્યાં શ્રી શ્રેયાંસનાથ પરમાત્માના ચાર કલ્યાણક થયા છે તેથી તીર્થ ભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. )
www.umaragyanbhandar.com
િસિદ્ધિીથીર્તિવિીિય રીતીિિીયસિદ્ધિીરસિદ્ધિીકરીસિક્કિીય સિસિટિશ - સ્કિીિ િીિીિીિ
Page #254
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
સર્ગ સાતમા.
શ્રીજ’ખૂદ્વીપના ભાલ સમાન, ભરતક્ષેત્રના તિલક સમાન સિંહપુર નામનું નગર છે. રાજા યુક્ત, લક્ષ્મીથી સુūાભિત, રત્નના મંદિર જેવુ' અને ચતુવિધ સંઘરૂપી જળવડે મનેાહર તે નગર સાગરની માફક શેાલી રહ્યુ છે. કૈલાસ પર્યંત જેવા વિશાળ અનેક જિન મંદિરેાથી યુક્ત અને કુબેર સરખા અનેક ધનપતિઓના આવાસવાળું તે નગર અલકાપુરીને પણ તિરસ્કારી રહ્યું છે. યમ તથા આચારની ક્રિયામાં કુશળ લેાકેાના વસવાને કારણે જાણે વશીભૂત બનેલ હોય તેમ ધમ, કલ્યાણુ ને કીતિ તેને કદાપિ ત્યાગ કરતી નથી. તે સિહપુરની શાભાથી જાણે જીતાઈ હાય તેમ અલકાપુરી શૈાભાહીન ખની અને લંકાપુરી તેોહીન બની અને તેથી જ જાણે હાય તેમ અલકાપુરી કૈલાસ પર રહી અને લંકા સમુદ્રમાં ડૂબી ગઇ. હમેશાં જિનચૈત્યામાં શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરતાં લેકે ધૂપના ધૂમાડાના મહાનાથી પાપને દૂર કરી રહ્યા છે.
તે નગરમાં ખલિ રાજાને બાંધવામાં કુશળ, હસ્તમાં સુદર્શન ચક્રને ધારણ કરનાર, શ્રેષ્ઠ સામર્થ્યવાળા વિષ્ણુની જેવા બલીષ્ઠ, શત્રુઓને જીતવામાં સમ, હસ્તને વિષે સુંદર રેખાવાળા અને અત્યંત સામર્થ્યવાળા વિષ્ણુ નામના રાજા હતા. જેને કાઇ કંટક( શત્રુ ) નથી એવા તેમની સમસ્ત પૃથ્વીપીઠને વિષે, પગરખા ( ઉપાનહુ-મેાડી ) વિનાની હૈ।વા છતાં પણ કીતિ અસ્ખલિત રીતે ભ્રમણ કરી રહી છે. અનેક યુક્ત, લક્ષ્મીને કારણે ઈંદ્ર સરખા તે વિષ્ણુ રાજા ત્રણ જગતને વિષે રાજપણાથી શેાભી રહ્યા છે. તેમને પ્રાણથી પણ પ્રિય વિષ્ણુદેવી નામની પટ્ટરાણી છે, અને તે તેના ચિત્ત એકાકાર હાવાથી સમાન નામને ધારણ કરી રહ્યા છે. જેમ સૂર્ય ઉદયાચળને પ્રાપ્ત કરીને, સંપૂર્ણ` મંડલવાળે ખનીને અ ંધકારસમૂહને નષ્ટ કરે છે તેમ તે વિષ્ણુદેવી પતિવ્રતપરાયણા હાઇને પાપરૂપી અંધકારને દૂર કરે છે. સિંહના વાહનવાળી પાવતીને જેમ જયા અને વિજયા કદી ત્યજતી નથી તેમ હસ્તીના જેવી ગતિવાળી આ વિષ્ણુદેવીને લક્ષ્મી તથા હી ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૭ મે
મ
( લજ્જા ) કદી ત્યજતી નથી. જેમ ઇંદ્ર ઇંદ્રાણીની સાથે ભેગ ભેળવે તેમ વિષ્ણુરાન્ત વિષ્ણુદેવી સાથે ઇંદ્રિયાના પાંચ પ્રકારનાં દિવ્ય સુખે ભાગવતા હતા.
આ માન્તુ અત્યંત હર્ષોંને ધારણ કરનાર શ્રી નલિનીગુલ્મના જીવ સત્તર સાગરોપમનુ આયુષ્ય પૂર્ણ કરીને મહાશુક્ર દેવલેાકમાંથી વ્યવ્યા. જ્યેષ્ઠ માસની વદ ને દિવસ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યે છતે વિષ્ણુદેવીના સાવરરૂપી ઉદરમાં હુંસની માફ્ક અવતર્યા. ત્રણ જ્ઞાનવાળા પરમાત્મા તે સમયે ગર્ભમાં આવવાથી નારકીના જીવે પશુ તે ક્ષણે આનંદ પામ્યા તા પછી બીજા પ્રાણીઓની તા વાત જ શી કરવી ? સુખપૂર્વક રાય્યામાં સૂતેલી અને અર્ધનિદ્રિત અવસ્થાવાળી વિષ્ણુદેવીએ પુણ્યરૂપી વૃક્ષની માળાની Àાભા સરખા ચૌદ સ્વપ્ના જોયા.
ઉજ્જવળ, ચાર દતુશુળવાળા, અને ઊંચા સાત અંગોથી સુોભિત એવા (૧) હસ્તિને મુખમાં પ્રવેશ કરતા શ્રીવિષ્ણુદેવીએ જોયે. પુષ્ટ અને ઊંચી ખાધવાળા, સારા બાંધાવાળા, ગાળ શુંગવાળા અને કાંતિથી ઉજવળ એવા (૨) વૃષભને જોયા. સિંહની જેવી પાતળી કટિવાળી તેણીએ બગાસાના કારણે પહેાળા કરેલા મુખવાળા અને પુછડાના પ્રહારથી પૃથ્વીને કંપાવતે (૩) સિંહ જોયા. સુંઢમાં રાખેલા સુવર્ણ કળશેવાળા હસ્તીયાદ્વારા અભિષેક કરાતી (૪) લક્ષ્મીદેવીને પોતાના મુખમાં પ્રવેશ કરતી તેણીએ જોઇ. પુષ્કળ સુવાસને કારણે એકત્ર થયેલ ભ્રમરસમૂહના ગુંજારવવાળા, વિકસિત પુષ્પસમૂહવાળા (૫) માળા-યુગલને તેણે જોયું, મુખની શેલાને દ્વિગુણિત બનાવતા, હરણના લાંછનવાળા સંપૂર્ણ (૬) ચંદ્રને રિણના જેવા નેત્રવાળી તેણીએ સ્વમુખમાં પ્રવેશ કરતા જોયા, હૃદયમાં રહેલા અંધકારસમૂહને દૂર કરવાને માટે જ જાણે હાય તેમ દેવાંગનાના કણ કું ડલ સરખા (૭) સૂર્યને જોયા. ઊંચા વાંસ પર રહેલા, નિળ દોરીવાળા અને શ્રેષ્ઠ પુરુષ સરખા (૮) મહાધ્વજને પણ તેણીએ જાયે. સુંદર તથા દિવ્ય પુષ્પમાળાથી વીંટળાએલ અને જળથી પરિપૂર્ણ (૯) પૂર્ણકુંભ-પૂર્ણ કળશને સુખમાં પ્રવેશ કરતા જોયા. કમલિનીના સમૂહથી સુશોભિત, ઉછળતા મેાળ વાળુ અને ત્રણે ભુવનની લક્ષ્મીને જેવા માટે દપણું સરખું (૧૦) પદ્મ સરેાવર જોયું. હરણના લાંછનવાળા પોતાના પુત્ર ચંદ્રને અનુસરવાને ઇચ્છતા હોય તેમ ઉછળતાં મેાજા એવાળા (૧૧) સમુદ્ર યા. લાંબા સમયના સ્નેહને કારણે જાણે સાથે જ આપ્યુ' હાય તેવા દિવ્ય અને રત્નસમૂહથી સુશોભિત (૧૨) દેવવિમાન જોયુ, પેાતાને નીચે રાખતા એવા સમુદ્રને અજ્ઞાની સમજીને જાણે તેના ત્યાગ કરીને આવ્યા હાય તેવા અત્યંત કાંતિવાળા (૧૩) રત્નસમૂહને જોયા. પોતાની સાથે રહેનારા રત્ન, ચંદ્ર અને સૂર્યાં પહેલા સ્વપ્નને વિષે દાખલ થઇ ગયા છે એમ તણીને (૧૪) નીમ અગ્નિ પણ જલ્દી આવી પહોંચ્યા.
આ પ્રમાણે ચૌદ સ્વપ્ન જોઇને શ્રી વિષ્ણુદેવી જગ્યા અને રાજા પાસે આવીને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
:- ચૌદ મહા સ્વપ્નનું ફળ
[૧૪]. વને જણાવ્યા. તેથી હર્ષિત બનેલા વિષ્ણુરાજાએ જણાવ્યું કે-“હે દેવી! તમે ધન્યવાદને પાત્ર છે, કારણ કે અદભુત ભાગ્યને કારણે ચૌદ સ્વપ્ન જોવાય છે “હે દેવી ! ત્રણ જગતને વિષે પ્રસિદ્ધ કીર્તિવાળા, દેવાદિકથી પૂજાયેલ અને કલ્યાણરૂપી વેલડીના અંકુરા સમાન પુત્ર તમને પ્રાપ્ત થશે.” ત્યારે હર્ષિત બનેલ શ્રી વિષ્ણુદેવીએ પણ “ તથાસ્તુ ” એમ કહીને પિતાના વસ્ત્રના છેડે શકુનની ગાંઠ બાંધી.
આ બાજુ હર્ષથી ભર ર ઇદ્રોએ એક સાથે જ આવીને, પૃથ્વીપીડ પર મતક નમા' વાવાપૂર્વક સ્તુતિ કરી કે-“હે કલ્યાણ કરનારી દેવી ! સુંદર નંદનવનથી યુક્ત મેરુભૂમિ સમાન તમે દેને આનંદ આપવાપૂર્વક જયવંતા વર્તો. જગતને પ્રકાશિત કરનાર દીપક સમાન પુત્રને જન્મ આપનારી હે દેવી સંસારરૂપી ખાડામાં પડતા પ્રાણીઓની રક્ષા કરનારી ! તમે પ્રશંસાને પાત્ર છે. હે દેવીજેની કુક્ષીમાં ત્રણ જગતના સ્વામી તીર્થકર પરમાત્મા રહેલા છે તેના ચરણમાં ત્રણ જગત કેમ ન આળેટે-પ્રણામ કરે ?”
આ પ્રમાણે શ્રી તીર્થકરની માતાની સ્તુતિ કરીને, સુગંધી જળ તથા પુષ્પસમૂહની વૃષ્ટિ કરીને, જિનમાતાને નમીને દેવેંદ્રો સ્વર્ગમાં ગયા. પ્રાતઃકાળે વાજિંત્રો (ચોઘડીયા) વાગવા લાગ્યાં, એટલે રાજા નિદ્રા રહિત બન્યા અને મંગળપાઠકો નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા-“હે સ્વામિન્ ! તેજસ્વીઓમાં મુકુટ સમાન સૂર્યના પ્રભાવ(તેજીને કારણે પૂર્વદિશા હમણાં અપૂર્વ સૌંદર્યને ધારણ કરી રહી છે.” આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલા અને પ્રભાત સંબંધી કાર્ય કરેલા રાજાએ સ્વપ્નપાડાને બોલાવવા માટે પ્રતિહારીને આદેશ કર્યો, એટલે બેલાવાયેલા તેઓ સ્નાન તેમજ વલેપન કરીને, દિવ્ય વસ્ત્રો ધારણ કરીને, કિમતી આભૂષણોને પહેરીને રાજમંદિરમાં જલદી આવી પહોંચ્યા. દ્વારપાળ દ્વારા તેઓનું આગમન જાણીને, આપેલા યોગ્ય આસન પર બેઠેલા તેઓને થી વિષ્ણુરાજાએ સત્કારપૂર્વક સ્વપ્નને અર્થ પૂછ્યો. એટલે પરસ્પર વિચાર કરીને તેઓ બોલ્યા કે-“ હે રાજન્ ! આ સ્વપ્નો અદ્ભુત છે. ભાગ્યને કારણે જ આ સ્વપ્નો પૈકી એકની જ પ્રાપ્તિ થાય ત્યારે તે ચૌદ સ્વનોના પ્રભાવ માટે તે પૂછવું જ શું? છતાં પણ તે સ્વામિન્ ! પ્રત્યેક સ્વપ્નના ફળને આપ સાંભળે–
ગજ (હસ્તિ)ના સ્વપ્નથી આપના પુત્ર દાન(ધન)ની વૃદ્ધિ કરનાર બનશે, અહીદના સ્વપ્નથી સમસ્ત પૃથ્વીના ભારને વહન કરનાર બનશે, સિંહના સ્વપનથી અત્યંત ખલિક બનશે, લક્ષ્મીદેવીના અભિષેકને લેવાના કારણે મેરુપર્વત પર તેમનો સ્નાનાભિષેક થશે, પુષ્પની માળાને જોવાથી દેવમૂડથી પૂજાશે, ચંદ્રના દર્શનથી નેત્રને આનંદ આપનાર તેમજ કલાના ભંડાર બનશે, સૂર્યના દર્શનથી જનતારૂપી ચકોરના શાકને દૂર કરશે દેવજ. ના દર્શનથી જગતરૂપી મંદિરના શિખર પર સ્થિત થશે, જળથી પરિપૂર્ણ સુવર્ણ કુંભના દશનથી સંતાપને દૂર કરનાર થશે, પા સરોવરના જેવાથી લક્ષમીના આવાસભૂત બનશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
[૧૪૮ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે
. . . સમુદ્રના સ્વપ્નથી ગુણરૂપી રત્નને સમુદ્ર બનશે, વિમાનના દર્શનથી તેઓ સ્વર્ગમાંથી
વ્યા છે તેમ સૂચવે છે, રત્નસમૂહને જેવાથી તે પુરુષરત્નથી સેવા કરાશે, અગ્નિને જેવાથી સમસ્ત કમને દગ્ધ કરનાર થશે. હે રાજન ! આ સ્વપ્નોનું કલ અતિ સંક્ષેપમાં અમે જણાવ્યું છે. કલ્પવૃક્ષાદિકને, તે પિતાના દાનથી નીચું જોવરાવશે; અર્થાત્ અતિશય દાન આપી કલ્પવૃક્ષાદિક કરતાં પણ ચઢિયાતા બનશે. દેવેન્દ્રો પણ જેમના ચરણની સેવા કરશે તેવો તીર્થંકરપુત્ર ત્રણ જગતનો સ્વામી બનશે.”
આ પ્રમાણે સાંભળીને આનંદિત બનેલા શ્રી વિષ્ણુ રાજાએ તે સર્વ હકીકત શ્રી વિષ્ણુ દેવીને જણાવી. અને તે સ્વપ્ન પાઠકને તેઓની સાત પેઢી સુધી ચાલ્યા કરે તેટલું દાન આપ્યું. આનંદરૂપી નદીમાં સ્નાન કરવાથી રાજા તેમજ રાણી બંને પોતાની જાતને અમૃતથી સિંચાયેલી અને ત્રણે ભવનમાં શ્રેષ્ઠ માનવા લાગ્યા
બાદ ઇદ્રના આદેશથી કુબેરે વિષ્ણુ રાજાનો મહેલ સુવર્ણ ધન તથા વસ્ત્ર વિગેરેથી પરિ પૂર્ણ કરી દીધો. “આ જિનેશ્વરની માતા છે.” એમ જાણીને નજીકમાં રહેલી દેવીઓ વિષ્ણુ દેવીની આજ્ઞાનું પાલન કરતી કિંકરી સરખી બનીને રહી. વિષ્ણુદેવી જે દેવીને આદેશ કરતી અથવા તો જેણીના તરક નિહાળતી તે દેવી, સ્વામીની દૃષ્ટિ પડવાથી સેવક પિતાની જાતને કલકત્ય માને, તેમ પિતાની જાતને કતાર્થ માનતી હતી. ગર્ભના પ્રભાવથી, વિષ્ણુ દેવી, અંદર રહેલા ચંદ્રને ધારણ કરતી શરદુ ઋતુના વાદળાની માફક ઉજવલ કાંતિવાળા બયા ગુપ્ત ગર્ભવાળી વિષ્ણુ દેવીનો ગર્ભ, રાજ્ય, દેશ, ધન, ધાન્ય અને સુવર્ણાદિકની વૃદ્ધિની સાથે સાથે હંમેશા વૃદ્ધિ પામવા લાગ્યો. વળી ગર્ભના પ્રભાવથી શ્રી વિષ્ણુ દેવીના, ત્રણ જગતના પ્રાણીઓના હર્ષની સાથે દયા, કુશળતા અને દાક્ષિણ્યતા વિગેરે ગુણો વૃદ્ધિ પામ્યા. રાજવીના મહેલમાં સુવર્ણની, માણિકયથી જડેલી અને દેવતાધિઠિત શ્રેષ્ઠ શય્યા છે કે જેના પર મનુષ્ય બેસી શકતો નહોતો તે શય્યા પર બેસવાને વિષ્ણુ દેવીને દેહદ થવાથી તેઓ તેના પર બેઠા. એટલે શ્રી તીર્થકર ભગવંતના પ્રભાવથી હર્ષ પામેલા દેવે તેમની રક્ષા કરી. વિશ્વનું હિત કરનાર તેણીના બીજા દેહદોને દેવોએ જ્ઞાન, વિજ્ઞાન તથા વાંછિતોથી પૂર્ણ કર્યા. ત્રણે જગતના નાથ ગર્ભમાં આવવાથી વિષ્ણુ રાજાને બીજા રાજાઓ આધીન થયા. તીર્થકરની માતા શ્રી વિષ્ણુદેવીનું ગૃહવ્યવસ્થા સંબંધીનું સમસ્ત કાર્ય ગૃહના નાયકની જેમ સૌધર્માધિપતિ કરવા લાગ્યા. ગર્ભ પર કોઈની નજર ન પડે તે માટે દેવી તથા મનુષ્યની સ્ત્રીઓએ ઘરેઘરે વિવિધ પ્રકારનાં મંગળ કર્યા.
ફાગણ વદી બારસના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છતે અને બધા ગ્રહો ઉચ્ચ સ્થાને રહે છે, જેમાં પૂર્વ દિશા સૂર્યને અને પશ્ચિમદિશા ચંદ્રને જન્મ આપે તેમ શ્રી વિષ્ણુદેવીએ રત્નની ખાણની માફક, પુત્રરત્નને જન્મ આપ્યો. અંધકારને દૂર કરનાર સૂર્ય ઉદય પામે છતે દિશાઓ પ્રકાશિત બને તેમાં શું આશ્ચર્ય ? તેવી રીતે કાશ્યપ ગોત્રમાં શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
છપ્પન દિકકુમારિકાઓનું આગમન
[ ૧૪૯ ] તીર્થકર ભગવંતનો જન્મ થવાથી લેકની આશાઓ પરિપૂર્ણ બને તેમાં શું આશ્ચર્ય? પુષ્પકળીઓને વિકાશ પમાડતે પવન જાણે બીજા દેવોના આગમનની પ્રતીક્ષા કરતા હોય તેમ મંદ મંદ વાવા લાગ્યો. ત્રણે ભુવનમાં અચાનક પ્રકાશ પ્રસરી ગયે અને સ્પષ્ટ રીતે પાંચ પ્રકારનાં વર્ણવાળા પુષ્પની વૃષ્ટિ થઈ. ત્રણ જગતને સ્વામી પોતાને સ્વામી થશે એમ માનીને જ જાણે હોય તેમ, સમસ્ત પૃથ્વી, પવત સહિત ઉલ્લાસ પામી, સમસ્ત વનરાજી વિકાસ પામી, વનપ્રદેશના મયૂર નાચી ઊઠ્યા, કોયલ ટહુકવા લાગી, અને જગતનાં વિદને નાશ પામ્યા. નારકીના જીવોને પણ ક્ષણમાત્ર સુખને અનુભવ થયો તે પછી, ગ્રામ, આકર, પુર વિગેરે લોકેના આનંદની સીમાનું પૂછવું જ શું ? - પછી આસનના કંપવાથી અવધિજ્ઞાન દ્વારા ભગવંતને જન્મ જાણીને અધેલકમાં રહેનારી આઠ દિકુમારિકાઓ આવી પહોંચી. શ્રી જિનેશ્વર ભગવંતને તથા તેમની માતાને નમી ને“તમારે ભય પામવાની જરૂર નથી” એમ બોલીને સૂતિકાગ્રહની ચારે બાજુની ભૂમિ સાફ કરી. બાદ પૂર્વની માફક ઊર્વલોકની આઠ કુમારિકા પણ આવી અને સૂતિકાગૃહની ચારે બાજુ ગઇકની વૃષ્ટિ કરી. પૂર્વ ચકની હસ્તમાં દર્પણને ધારણ કરતી આઠ કુમારિકા તેમજ પશ્ચિમ દિશામાંથી કળશને ધારણ કરનારી આઠ કુમારિકાઓ આવી. દક્ષિણ ચકથી વીંઝણાને હાથમાં ધારણ કરતી આઠ કુમારિકા અને ઉત્તર ચકથી ચામરને વીંઝતી આઠ કુમારિકા આવી પહોંચી. ચક પર્વતની વિદિશામાંથી પણ દીપકને ધારણ કરતી ચાર કુમારિકાઓ આવી અને પોતપોતાની દિશામાં પ્રભુના ગુણોનું ગાન કરતી ઊભી રહી. પછી મધ્ય રચમાંથી ચાર દિકકુમારિકાઓએ આવીને, ચાર આંગલ શેષ રાખીને પરમાત્માની નાળનું છેદન કર્યું. બાદ ખાડો ખોદીને, તે ખાડાને રત્નથી પૂરીને તેના પર દુર્વાઓથી વિશાલ પીઠિકા બાંધી. સૂતિકાગ્રહની પશ્ચિમ દિશા ત્યજી દઈને, બાકીની ત્રણ દિશામાં મંડપવાળા ત્રણ કદલીગૃહે બનાવ્યા. બાદ દક્ષિણ કદલીગૃહમાં પ્રભુયુક્ત માતાને લઈ જઈને, રત્ન સિંહાસન પર બેસાડીને તે બંનેનું અત્યંગન કર્યું.
પછી પૂર્વ દિશાના કદલિગૃહમાં રત્નસિંહાસન પર તે બંનેને સરનામાભિષેક કરીને તેમજ દિવ્ય વસ્ત્રો અને આભૂષણેથી અલંકૃત કરીને, ઉત્તર દિશાના કદલીગૃહમાં લઈ જઈને, રત્નસિંહાસન પર બેસાર્યા. પછી સેવકવર્ગ દ્વારા શુદ્ર હિમાચલ પર્વત પરથી ગશીર્ષ ચંદન મગાવીને, તેની ભસ્મ બનાવીને તે બંનેને રક્ષા-પોટલી બાંધી તેમ જ રત્નના ગેળા સામસામાં અફળાવીને “હે સ્વામિન્ ! તમે પર્વત જેવા આયુષ્યવાળા થાવ, તેમ કહ્યું. પછી પ્રભુ સહિત માતાને સૂતિકાગ્રહમાં લાવીને તેમના ગુણોની સ્તુતિ કરવાપક અત્યન્ત આનંદિત બીને ઊભી રહી.
બા પરમાત્માના જન્મથી પ્રગટેલ હર્ષને કારણે જાણે નૃત્ય કરવાને સજજ બન્યા હોય તેમ ઇંદ્ર મહારાજના આસને ધીમે ધીમે કંપી ઊઠયા. સૌધર્મેદ્ર અવધિજ્ઞાન દ્વારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૭ મે
આસનના કંપના કારણભૂત પેાતાના જીવિતને સાર્થક કરનાર અગિયારમા જિનેશ્વરને જન્મ જાણ્યા એટલે મસ્તકે એ હાથ જોડીને, સિ’હાસન તથા પાદુકાનેા એકદમ ત્યાગ કરીને, જાણે પ્રસ્થાન કરતા હોય તેમ જિનેશ્વર પ્રતિ સાત-આડે પગલાં ચાલીને, નમસ્કાર કરીને, શક્રસ્તવદ્વારા સ્તુતિ કરીને પોતાના આસન પર આવીને બેઠા. ઇંદ્રથી ક્માવાયેલા અને સ્વામીના હુકમને ઇચ્છતા નૈગમેષી દેવે અન્ય દેવાને જણાવ્યુ` કે- આજે ભરતક્ષેત્રમાં પર માત્માને જન્મ થયા છે.’' પછી જેમ ગુરુ મૂખ શિષ્યને તાડન કરે તેમ તે ધ્રુવે ચેાજનપ્રમાણ વિશાળ સુઘાષા નામની ઘંટા ત્રણ વાર વગાડી. જેમ વિદ્યાર્થીને શિક્ષા કરવાથી બીજા શિષ્યા ભયભીત અને તેમ તે સુઘાષા ઘંટાના વાગવાથી બીજા વિમાનાની ઘંટાએ પણ વાગવા લાગી. તે ઘંટાનાદથી દેવે સાવધાન થઇ ગયા અને પેત!ના સેનાધિપતિ નેગમેષી દેવે કરેલ ઘાષણાથી હૃદયમાં આનંદ પામ્યા.
ઇંદ્રમહારાજાના આદેશથી પાલક નામના દેવે લક્ષ ચેાજન વિસ્તારવાળુ પાલક નામનું વિમાન વિષુ†ને પ્રયાણ માટે ઇંદ્રમહારાજાને વિજ્ઞપ્તિ કરી એટલે ઇંદ્ર મહારાજા પરિવાર યુક્ત તે વિમાન પર ચડયા અને વાજિંત્રના ધ્વનિથી સુંદર તે વિમાનને બીજા દેવા ચારે બાજુથી ઘેરી વળ્યા-પરિવર્યા. ક્ષણમાત્રમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોને ઓળંગીને સંક્ષિપ્ત મનેલુ વિમાન ક્રમપૂર્ણાંક સિંહપુર નગરે આવી પહેાંચ્યું, વિમાનમાં રહીને જ પરમાત્માના આવાસને પ્રદક્િયુા આપીને, તે વિમાનથી ઊતરીને, પરમાત્મા તથા માતાને પ્રણામ કરીને ભકિતપરાયણ ઇંદ્રમહારાજાએ નીચે પ્રમાણે સ્તુતિ કરી કે~
“હે વિષ્ણુ દેવી ! તમે દીર્ઘકાળ સુધી આનંદ પામેા કે જેણે ત્રણ જગતના સ્વામી પરમાત્માને જન્મ આપીને હમણાં ત્રણ જગતને સનાથ-નાથ યુક્ત બનાવ્યું છે. હે માતા ! ત્રણે જગતથી તમે વંદન કરવા લાયક કેમ ન હેા ? કારણ કે અજ્ઞાનરૂપ અંધકારથી અંધ અનેલા તેમને તમેાએ જ્ઞાનરૂપી નેત્ર આપેલ છે. ચિન્તામણિ રત્ન સરખા પરમાત્માને જન્મ આપવાથી તમે રત્નની ખાણ છે. ત્યાગી-સચમી સાધુપુરુષાથી તમે વખણાયા છે તેથી તમે ધન્યવાદને પાત્ર છે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને, પરમાત્માનું પ્રતિબિંબ માતા પાસે મૂકીને, અવસ્વાપિની નિદ્રા આપીને, ભક્તિપરાયણ ઇંદ્ર મહારાજાએ અતૃપ્ત ખનીને પાતાના પાંચ રૂપે વિક્ર્વ્યા. એક રૂપથી ગેાશીષ ચંદનરસથી ચર્ચિત અને હસ્તમાં પરમાત્માને ધારણ કરીને બીજા રૂપવર્ડ છત્ર ધારણ કર્યું. બીજા બે રૂપવડે અને માજી ચામર વીંઝવા લાગ્યા અને પાંચમા રૂપવર્ડ હસ્તમાં વજ્ર ધારણ કરીને, પાળાની માફ્ક પ્રભુની આગળ ચાલવા લાગ્યા.
પછો મહદ્ધિક દેવાના વિમાનેાની સાથે ઈંદ્ર ક્ષણમાત્રમાં મેરુપર્યંત પર આવી પહોંચ્યા મેરુપર્યંત પર રત્નશિલાની અંદર પેાતાના પ્રતિબિબેને જોઇને દેવીએ, બીજી દેવીએની શકાને લઇને, પેાતપેાતાના પ્રિયતમ પ્રત્યે કોંધ કરવા લાગી. જે સ્થળમાં સૂર્ય તથા ચંદ્રના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી મેરૂશિખર ઉપર ઈદ્રો અને દેવાએ કરેલ પ્રભુને જન્માભિષેક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
પરમાત્માને નાનાભિષેક અને સ્તુતિ
[ ૧૫૧ ] કિરણસ્પર્શથી બહાર નીકળતા અગ્નિ તથા પાણીને અંગે હંમેશા સૂર્યકાંત તથા ચંદ્રકાંત મણિનો ભેદ જાણી શકાય છે. શ્રી જિનેશ્વર પરમાત્માના આગમનથી પાંચ પ્રકારનાં . રત્નોની કાંતિસમૂહથી તે પર્વત જાણે દેવદૂષ્ય વસ્ત્રોવડે કરાયેલ હાટની શોભાની ધારણ કરતે હોય તેમ શોભી રહેલ છે.
અતિમૂલ્યવાન મુકતા સમૂહવાળો મેરુપર્વત, સર્વ દિશાઓમાં વિસ્તરેલ મનહર તારાઓની પંક્તિદ્વારા જાણે પરમાત્માને ભેટશું ધરતો હોય તેમ શોભી રહ્યો હતો. અતિ પાંડુકંબલા નામની શિલા પર રહેલા સિંહાસન પર, ખોળામાં પરમાત્માને લઈને ઇંદ્રમહારાજા બેઠા. વિવિધ પ્રકારનાં વાહન પર બેઠેલા, બેલીઝ, નિર્મળ કાંતિવાળા, કોડો દેથી પરિવરેલા બીજા ઈંદ્રમહારાજાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. સૂર્ય, ચંદ્ર, વ્યંતરેંદ્ર તથા ભવનાધિપતિઓ વિગેરે સમસ્ત ઇદ્રો પરમાત્માને પ્રણામ કરીને પોતાના સ્થાને બેઠા.
પછી અમ્યુરેંદ્રના આદેશથી તીર્થજળ લાવેલા દેએ નીચે પ્રમાણે આઠ પ્રકારના આઠ હજાર ને આઠ કુંભ બનાવ્યા. (1) સુવર્ણના, (૨) રૂપાના (૩) રત્નના, (૪) સુવર્ણ તથા રૂપાના, (૫) સુવર્ણ તથા રત્નના, (૬) રૂપા તથા રત્નના (છ) સુવર્ણ, રૂપું તથા રત્નના અને (૮) માટીના. તે કળશને કેશર, પુષ્પમાળા અને ચંદન રસથી ચર્ચાને જલથી પરિપૂર્ણ કર્યા. બાદ જ્યારે વાજિ ત્રો વાગવા લાગ્યા, અપ્સરાવૃંદ નૃત્ય કરવા લાગ્યો, હા-હા હ-હું એ પ્રમાણે તુંબરુ જાતિના દેવ ગાયન કરવા લાગ્યા, ચારે નિકાયના દેવ રેમાંચિત બનીને પરમાત્માને નીરખવા લાગ્યા, કેટલાક ઈંદ્રો પરમાત્માને મણિજડીત દર્ષણ દર્શાવવા લાગ્યા, કેટલાક કૃષ્ણગુરુ ધૂપને ઉખેડવા લાગ્યા, કેટલાક દે વસ્ત્રના છેડાને ઉછાળવા લાગ્યા. કોઈની નજર ન પડે તે માટે ઇદ્રાણીસમૂહ મંગળ કરવા લાગી, તે સમયે ક૯૫(આચાર)ને જાણનાર બીજા આઠ ઇદ્રોએ ભકિતપૂર્વક પરમાત્માનો સ્નાનાભિષેક કર્યો. બાદ સૌધર્મેદ્રની માફક ઈશાને પણ ચાર રૂપે વિકુવને પરમાત્માને ખેાળામાં બેસારવા ઈત્યાદિક ક્રિયા કરી.
પછી ભકિતપરાયણ સૌધર્મદે પણ. જેમ પ્રભુને કેવળજ્ઞાનસમયે ઉજવળ-નિર્મળ - જ્ઞાન થાય તેમ ચાર ઉજવળ વૃષભના રૂપ વિકુળં. તે ચાર વૃષભના શીંગડામાંથી પ્રકટતી ઉજવળ કાંતિવાળી અને આઠ પ્રવચનમાતા સરખી આઠ ધારાઓથી ઇદ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. પછી દિવ્ય ગંધકાષાયી વસ્ત્રવડે પરમાત્માનું શરીર લુછીને સૌધર્મ કે કલ્પવૃક્ષના પુખેથી પ્રભુની પૂજા કરી. બાદ દિવ્ય આભૂષણે પહેરાવીને તેમની સન્મુખ, મનોહર અક્ષતથી આઠ મંગળ આળેખ્યા અને નીચે પ્રમાણે સ્તુતિ શરૂ કરી.
“ભવ્ય પ્રાણીઓના મહાદિ શત્રુરૂપી વૃક્ષસમૂહને ઉખેડી નાખવામાં વાયુ સમાન ! મનને આનંદ આપનાર ! કમમલથી રહિત એવા હે પરમાત્મન ! તમને નમસ્કાર હે ! મિથ્યાત્વરૂપી દાવાનલને બુઝવવામાં મેઘસમાન ! પ્રાણીઓને હર્ષદાયક ! વિશાળ સંસારને નષ્ટ કરનારું અને અમૃત સમાન વાણીથી ભરપૂર એવા હે પ્રભુ! તમે જય પામો. કલ્યાણરૂપી લતાની સુવાસને પ્રસરાવનારા વર્ણથી સુવર્ણની કાંતિને પણ જીતનાર! કલ્યાણને ચાહનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
[ ૧૫ર ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે. તેમજ પાંચે કલ્યાણકોમાં સ્તુતિ કરવાલાયક એવા હે પ્રભુ! તમને નમસ્કાર હો ! અરણ્યમાં વસવાને યોગ્ય હોવા છતાં તમારા લંછનરૂપ બનીને શિકારી પશુસમૂહને વિષે ગેડે શીંગડાને ધારણ કરી રહેલ છે. હંમેશાં તમારી સેવામાં તત્પર એવો આ ગેડે ધન્યવાદને પાત્ર છે, જ્યારે તે સ્વામિન ! તમારાથી દુર રહેનારા એવા અમારા દેવપણાને ધિક્કાર હો ! સધર્મવાસિત એવા આ તમારા જન્મમહોત્સવ પ્રસંગે અમને જે કંઈ પુણ્ય પ્રાપ્ત થયું. હોય તો તેના પ્રભાવથી ફરી વાર પણ અમને આપનું દર્શન થાઓ.’
આ પ્રમાણે સ્તુતિ કરીને સૌધર્મેદ્ર વિરમ્યા એટલે બીજા ત્રેસઠ ઇદ્રો નંદીશ્વર કીપે જઈને સૌધર્મેદ્રના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. સૌધમે ફરી પાંચ રૂપ ધારણ કરીને, પ્રભુને સિંહપુર નગરને વિષે માતાની પડખે મૂક્યા અને વિદ્યાથી કરેલ પ્રતિબિંબ સંહરી લીધું. પછી સૌધર્મે કે પરમાત્મા જોઈ શકે તેવી રીતે ગેડી-દડે મૂક્યા અને એશી કે રેશ પી વસ્ત્ર તથા કંડલયુગલ મૂક્યા. “જે કઈ જિનેશ્વરનું કે જિનમાતાનું અનિષ્ટ ચિંતવયે તેનું મસ્તક એરંડાના ફલની માફક સાત પ્રકારે ભૂદાઈ જશે.” આ પ્રમાણે સમસ્ત સિંહપુર નગરમાં ઉઘેષણ કરીને અને સુવર્ણ, રત્ન, સુગંધી જળ અને પુની વૃષ્ટિ કરીને પરમાત્માને નમસ્કાર કર્યો. પછી પરમાત્માના અંગૂઠાઓમાં અમૃતનું સિંચન કર્યું તેમ જ પાંચ દેવાંગનાઓને ધાવમાતા તરીકે સ્થાપી. બાદ નંદીશ્વર દ્વીપે જઇને પર્વે આવેલા ઈદ્રમહાજાઓની સાથે અહિકા મહોત્સવ કરીને ઇકો પોતપોતાના સ્થાને ગયા.
સૂર્ય સરખા તેજસ્વી જિનેશ્વર ભગવંતને જોઈને, જાણે ભયને લીધે જ હોય તેમ રવિ એકદમ પૃથ્વીતાને ત્યાગ કરીને અન્યત્ર ચાલી ગઈ. અને પરમાત્માને જાણે સૂર્યબિંબરૂપી અરીસો દેખાડવાને માટે જ જાણે હોય તેમ અચાનક પ્રાતઃકાળે દિવસની લકમી (ઉષા) આવી પહોંચી. બાદ મંગળ વાજિંત્રના અને ભાટ-ચારણના ઉ૯લાસયુકત વચનોથી વિષ્ણુદેવી એકદમ જાગી ઊડયા. દિવ્ય અલંકાર, વસ્ત્ર, પુષ્પની માળા તથા વિલેપનથી સુભિત તેમજ કલ્પવૃક્ષ સરખા પુત્રને હર્ષિત દષ્ટિવાળા માતાએ જોયો. પ્રિયંવદા નામની દાસીએ રાજાને લોકનો અભ્યદય કરનાર એવા પુત્ર જન્મની વધામણી આપી ત્યારે વિષ્ણુરાજાએ પણ પોતાના મુકુટ સિવાય શરીર પર ધારણ કરેલ વસ્ત્રાલંકારનું તેણીને મહાદાન આપીને તેના દરિદ્રપણાને નાશ કર્યો, તેમજ દાસીપણામાંથી મુક્ત કરી. ખરેખર ત્રણ જગતના સ્વામીના જન્મ વધામણાનું આવું જ ફળ હોઈ શકે.
પછી રાજાએ સમસ્ત સિંહપુરમાં દરેક દરવાજાઓને વિષે ચંદનની માળા બાંધીને, દરેક જિનાલયોમાં મહોત્સવ કરવા માટે આદેશ આપ્યું. સુગંધી જલને છટકાવ કરવામાં આવ્યો, “પધાણાઓ મૂકવામાં આવ્યા અને પુષ્પની વૃષ્ટિ કરવામાં આવી તેમજ હર્ષ વ્યાસ દેવાંગનાઓ નૃત્ય કરવા લાગી, દીન તથા અનાથ જનને કાન દેવામાં કોઈપણ સ્થળે નિષેધ નિકાર) કરવામાં આવ્યો નહિ તેથી તે “ નકાર” દારિદ્રયનું જ અવલંબન લઈને રહ્યો, કારણ કે નિરાધાર એ નકાર બીજું શું કરી શકે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
પ્રભુનું નામ સ્થાપન અને સુંદર દેહનું વર્ણન
[ ૧૫૩ ] પછી પુત્રમુખ જેવાને ઉત્સુક બનેલ વિષ્ણુ રાજા પ્રતીહારીએ બતાવેલા માર્ગે અંતઃપુરમાં આવી પહોંચ્યા. સૂતિકાગ્રહને દ્વારે બેઠેલાં અને હર્ષિત બનેલા રાજાએ પુત્રને મંગાવ્યો. સૌમ્ય ગુણને લીધે ચંદ્ર સરખા અને તેજસ્વીપણાને લીધે સૂર્ય સરખા, પ્રત્યક્ષ પુણ્યસમૂહ જેવા અને હાલતા-ચાલતા (જંગમ) ક૯પવૃક્ષ સરખા, ઉઘાડી આંખે જોવા લાયક અંગવાળા અને સર્વાગે સુંદર એવા પરમાત્માને વિષ્ણુ રાજાએ નિહાળ્યા. તેમને જોઈને રાજાને જે હર્ષ થયો તે તે ફક્ત પરમાત્મા તેમજ વિષ્ણુ રાજા જ જાણી શકે, અન્ય કેઈને તેને અનુભવ થઈ શકે તેમ નથી. શ્રી જિનેશ્વર ભગવંતના રૂપને જોતાં વિષ્ણુ રાજવી જાણે કોતરાએલ કે આળેખાએલ ધ્યાનમાં આરૂઢ અને જડાયેલા ગાત્રવાળી વ્યક્તિની માફક નિનિમેષ બની ગયા. તેવા પ્રકારના પુત્રના દર્શનથી આનંદાશને વહાવતા અને પિતાના બંને નેત્રોને સફળ કરીને તેઓ રાજસભામાં પધાર્યા.
રત્નજડિત સિંહાસન પર બેઠેલા રાજવીને, મંત્રી અને સામંતના સમુદાયે પુષ્કળ ભેટશુઓથી વધાવ્યા. “હે રાજન્ ! સંસારબંધનને નાશ કરનાર, દેવ તેમજ દાનથી સેવવા લાયક, પુત્રની પ્રાપ્તિથી આ૫ પૂર્ણ અભ્યદયવાળા બન્યા છે.” રાજાએ જણાવ્યું કે“ આવા સ્વામીની પ્રાપ્તિથી તમારો જ અભ્યદય થઈ રહ્યો છે, કારણ કે ઇંદ્રોના સ્વામી એ તો આ કુમાર ભવિષ્યમાં તમારો રાજા થશે. ” તેઓએ જણાવ્યું કે-“ આપ કહો છો તે સત્ય જ છે. બંને લેકમાં સુખદાયી, કલેશસમૂહને નષ્ટ કરનાર એવા આ સ્વામી મળવા દુર્લભ તેમજ વિરલ છે. હે રાજન સૌમ્ય, શંકરના મસ્તકના આભૂષણરૂપ, નેત્રને આનંદ આપનાર અને કલાના ભંડાર એવા ચંદ્ર સરખા પરમાત્માને જન્મ આપીને આપ રત્નાકરસમદ્ર સમાન બન્યા છે. હે સ્વામિન ! આપના રાજમંદિર માં આ કુમાર સાક્ષાત્ કલ્પવૃક્ષરૂપ અવતરેલ છે, કારણ કે જો એમ ન હોત તે અસંખ્ય મારથી કઈ રીતે પૂર્ણ થાત ?”
આ પ્રમાણે સ્તુતિ કરતાં મંત્રી પ્રમુખ સમસ્ત જનતાનું ઉચિત સન્માન કરીને રાજાએ તેમને હર્ષ પૂર્વક વિદાય કર્યો. મહત્સવ પૂર્વક છઠ્ઠી જાગરણાદિક કરવા બાદ બારમે દિવસે રાજાએ પોતાના સ્વજનવર્ગને બોલાવીને, તેઓનું ભેજન, વસ્ત્ર અને અલંકારોથી બહુમાન કરીને, દિવ્ય વસ્ત્રથી ઢંકાયેલા અક્ષયપાત્રો રાજમંદિરમાં આવવા લાગ્યા ત્યારે, પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે દેવાધિષ્ઠિત શસ્યાનું માતાએ આક્રમણ કરેલ હોવાથી અતીવ હર્ષદાયી એવું પ્રાકૃત ભાષામાં “સિર” અને સંસ્કૃત ભાષામાં “શ્રેયાંસ” એવું નામ સ્થાપન કર્યું. પરમાત્મા કલ્પવૃક્ષની માફક દેવસમૂહથી વિટળાઈને દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા.
દેવે તેમજ રાજાઓથી ક્ષણે ક્ષણે લાલનપાલન કરાતા, શ્રેયાંસકુમાર હાસ્ય કરતાં ત્યારે દરેક હાસ્ય-પ્રસંગે રાજરાણીઓથી ચૂંબન કરાતા મુખકમલવાળા, કુમાર કંઈક બોલતાં ત્યારે સેંકડે વ્યક્તિઓથી પ્રીતિપૂર્વક પ્રત્યુત્તર અપાતાં, આભૂષણ પહેરાવવા, સ્નાન
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે. કરાવવું, કીડા કરાવવી તેમજ ખોળામાં બેસારવા ઈત્યાદિ ક્રિયા દ્વારા પગલે પગલે હજારો મંગલ શબ્દોથી વધાવાતા, તેમના સરખી ઉમ્મરવાળા સેવકૈવડે વારંવાર સેવા કરતા, અગણિત પુણ્યને કારણે અત્યન્ત સૌંદર્ય વાળા શ્રી જિનેશ્વર ભગવંત ચંદ્રની માફક લોકોના લેચનને હર્ષ પમાડવા લાગ્યા.
અસાધારણ દેહ-સૌન્દર્યને કારણે દરેકના હૃદયને કરી લેનાર કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યા. ત્રણ જગતનો જય કરનાર પરમાત્માના દેહના મસ્તક પર, નીલરનથી વિભૂષિત છત્રની માફક, ભ્રમર અને કાજળ સરખો શ્યામ કેશપાશ જણાતો હતો. નીલકુમુદ સરખા બે નેત્ર પ્રત્યેના સનેહને કારણે જાણે આવેલ હોય તે અષ્ટમીના ચંદ્ર સરખો પ્રભુનો લલાટ પ્રદેશ ઉજજવળ કાંતિનું મંદિર હોય તેમ શોભતો હતો. બંને ખભા પર ઉભય લેકની, લક્ષ્મીને પહેરવાના જાણે સુંદર ઉત્તરાસન હેય તેમ બંને ખભા પર રહેલા પ્રભુના કણે શોભતા હતા. સ્વર્ગ તેમજ મોક્ષના દ્વારને ઉઘાડવાને માટે બે કુંચી સરખી પરમાત્માની ભકૂટીરૂપી બે શ્યામ તેમજ વક એવી ભૂલતાઓ દીપી રહી છે. જગતને નેત્ર સમાન તથા રક્ષણ કરનારે પરમાત્માના સુંદર પાંપણવાળા બે નેત્રો જોઈને નીલકમલેએ ખેદને કારણે જ જળમાં ઝંપાપાત કર્યો જણાય છે. પરમાત્માના ઉચ્ચ અને સરલ મનની જાણે સ્પર્ધાના કારણે જ હો તેમ તેમની નાસિકા ઊંચી અને સરલ જણાતી હતી. પરમાત્માના મુખ રૂપી સરોવરમાં રહેલ પુષ્કળ કાંતિરૂપી જળ ધારણ કરવામાં સમર્થ એવી ઊંચી કપલરૂપી બે પાળ ચારે બાજુ થી શોભી રહેલ છે. મરુભૂમિના માર્ગની માફક પરમાત્માનો અધરોષ્ઠ પરવાળાની જે રક્તવર્ણો શોભી રહ્યો છે કે જે સ્ત્રીઓની પિપાસાને વધારી રહેલ છે તે ઉચિત જ છે. સૌંદર્યના સાગર સ૨ખા તેમજ સુંદર વચને અને યુક્તિઓથી શોભતા મુખને વિષે સિનગ્ધ કાંતિવાળા ડોલરના પુષ્પ તથા ચંદ્રની માફક ઉજજવળ દંતપંકિત શેભે છે. ત્રણ ભુવનના સામ્રાજ્યને સૂચવતા હોય તેમ પરમાત્માના કંઠે રહેલ ત્રણ રેખા શેભી રહી છે. ત્રણ જગતના શત્રુ સરખા રાગ દ્વેષરૂપી બને સુભટોને જાણે પીસી નાખવા માટે જ હોય તેમ પરમાત્માના ઘુંટણ સુધી લંબાયેલા બે બાહુ શુભતા હતા. દશ પ્રકારના યતિધર્મને પ્રકાશિત કરવામાં દીપક સમાન નખ દશે આંગળીયોને વિષે પરવાળાની માફક રક્તવર્ણ શોભી રહેલ છે. ભવરૂપી સમુદ્રમાંથી પાર પમાડવા માટે ના સમાન શ્રીવત્સ પ્રભુના વિશાળ વક્ષસ્થળ પર વિરાજી રહેલ છે. “ પરમાત્માના પાતળા કટિપ્રદેશથી અમે જીતાઈ ગયા છીએ” એમ જાણે વિચારીને જ હોય તેમ સિંહે આજ સુધી વનમાં જ વાસ કરી રહ્યા છે. પરમાત્માની નાભિની ગંભીરતાથી જાણે જીતાયેલા હોય તેમ સાગર પૃથ્વીને છેડે રહી હજી પણ પિકાર કરી રહ્યો છે. જાત્ય (ઉત્તમ) સુવર્ણની કાંતિ સરખા પરમાત્માનો કટિપ્રદેશ
ઈને જ હોય તેમ મેરુ પર્વત પિતાના કટિપ્રદેશને તે જ બનાવવાને ચાહતે હોય તેમ પિતે મહાન ઔષધીઓનું સેવન કરી રહેલ છે. જન્મ તેમજ મરણને જીતીને ઊભા કરેલ બે કીર્તિસ્તંભ હોય તેમ પરમાત્માના પુણે અને વર્તુલાકાર બંને સાથળ શેભી રહ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
*
શ્રી ઝોયાંસકુમારની સકલ કલ!--પારંગતતા
[ ૧૫૫ ]
છે. વૈમાનિક દેવેાના દશ ઇંદ્રના લલાટ પ્રદેશ પર શે।ભતા સુંદર તિલક સમાન પરમાત્માના ખ'ને ચરણામાં રહેલા પદ્મરાગ મણિની કાંતિ સરખા નખા શેલી રહ્યા છે. જાણે મેરુપ તનુ ચાલતું શિખર હોય તેમ સુવણૅ વી પરમાત્માને દ્વેષ એંશી ધનુષ્યની ઊંચાઇવાળા હતા. એક હજાર ને આઠ લક્ષણેાથી સુોભિત કલાથી સ્વયં' આલિંગન અપાયેલ, ત્રણ જ્ઞાનને કારણે નિર્માંળ બુદ્ધિવાળા, વાણીથી અમૃતને વર્ષાવનારા જીવચનરૂપી મૌક્તિકા તથા મણિએના સાગર સમાન પરમાત્માએ જન્મ લેવાની સાથે જ શાસ્ત્રજ્ઞાનને વિષે કેને આશ્ચય ન પમાડયું ? યુવાવસ્થા, સૌન્દર્યાં, સૌભાગ્ય, ભાગ્ય, લક્ષ્મી, ગુણુ અને કીર્તિરૂપી આભૂષણેા પરમાત્માને પ્રાપ્ત થયા હતા, જેથી પરમાત્માની કીર્તિએ ત્રણ જગતને વિભૂષિત મનાયું. સરખી ઉમ્મરવાળા રાજપુત્રાની સાથે અશ્વારેાહણુ તથા ગજારેાહણ તેમજ નાટકાદિ વિનેાદ-કીડામાં બુદ્ધના ભંડાર સરખા પરમાત્માનો સમય પસાર થવા લાગ્યા.
એવું કોઈ શાસ્ત્ર, કલા કે વિજ્ઞાન, અથવા પૂર્વ પક્ષ કે ઉત્તરપક્ષ નહેાતા જેમાં પરમાત્માશ્રી શ્રેયાંસનાથની પ્રવીણતા ન જણાય. ત્રણ જગતને વિષે ધ'ને માટે ધાર્મિક જનેાથી, દાનને માટે યાચક સમૂહથી અને સૌભાગ્યને કારણે ઔવગથી ફક્ત એક શ્રી શ્રેયાંસનાથ પરમાત્મા જ યાદ કરાતા હતા. જે જે સ્થળે પ્રભુ વિચરતા હતા તે સ્થળે, ગુણથી આકર્ષાયેલ સમસ્ત જનતા નાચેલ બળદની માફ્ક પાછળ પાછળ ચાલી નીકળતી. દરેક પ્રસંગે મનુષ્ય, કિન્નર, દેવ, દાનવ અને વિદ્યાધર સમૂહથી ફક્ત શ્રી શ્રેયાંસનાથ પરમાત્મા જ સ્તવાતા હતા. સુવર્ણ ના બનાવેલ, રત્નથી જડિત અને લક્ષ્મીથી ભ પૂર રાજમહેલમાં રહેલા પરમાત્માના દિવસે ક્રીડામાત્રમાં પસાર થવા લાગ્યા.
કોઇએક દિવસે મ`ત્રીસમૂહ, સામંત તથા માંડલિક રાજાએથી શોભિત અને સીમાડાના રાજુએથી અનેક પ્રકારનાં ભેટણાંએ થતા હતા તેવી રાજસભાને વિષ્ણુ રજવી શાભાવી રહ્યા હતા ત્યારે પ્રતીહારીએ આવીને, પ્રણામ કરીને, વિષ્ણુ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-‘ રાજન્ કોઈએક સમૃદ્ધિશાલી રાજાના મત્રીએ રાજદ્વારે આવીને ઊભા છે.’’ તે સમયે જેના જમણેા હરત ફરઠો છે તેવા વિષ્ણુ રાજાએ તેને જણાવ્યું કે “ અત્યંત વિનયપુરસર તેને જલ્દી પ્રવેશ કરાવ.’' એટલે પ્રતિહારીએ પ્રણામ કરીને તેઓને પ્રવેશ કરાવ્યા ત્યારે નમસ્કાર કરીને તેએ રાજાએ બતાવેલા આસનો પર બેઠા. જેવામાં અનુપમ તે સભાની શૈાભાને જોઇને આશ્ચય ને કારણે તેઓ વિકસિત નેત્રવાળા થયા તેવામાં સુન્દર વસ્ત્રાભૂષણુવાળા, સ્તુતિપાકાથી સ્તુતિ કરાતા, ઉતાવળે ઉતાવળે રાજસેવાથી મા અપાતા, જયધ્વનિ કરતા સેવકવ થી અનુસરાતા શ્રી શ્રેયાંસકુમાર પોતાના વિશાળ પરિવારની સાથે રાજસભામાં આવી પહેાં!; ત્યારે સમસ્ત સભાએ ઊભા થઇને તેમના સત્કાર કર્યાં.
બાદ પિતા વિષ્ણુ રાજાને નમસ્કાર કરીને કુમાર, જેમ સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થાય તેમ રત્નસિંહાસન પર બેઠા. સભાજનાએ મસ્તક નમાવીને આદરભાવપૂર્ણાંક કુમારને નમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે
કાર કર્યો અને આવેલા તે પ્રધાન પુરુષોએ શ્રેયાંસકુમારનું મનોહર સ્વરૂપ નિહાળ્યું. આશ્ચર્ય પામેલા તેઓ બોલ્યા કે “કુમારનું તેજ, રૂપ અને પ્રફુલલતા તથા શરીરની કાંતિ મહામહિમાના સ્થાનરૂપ છે. બ્રહ્માએ આ કુમારને સજીને જગતમાં જયપતાકા મેળવી છે. આ - કુમારના રૂપને કારણે આ લેક (મૃતયુક) મધ્ય હોવા છતાં ઉત્તમ બની ગયું છે. આ કુમારના આજે દશન થવાથી અમારો જન્મ તથા નેત્રો સફળ થયા છે અને આજનો દિવસ પણ સાર્થક બન્યો છે. આ કુમારના જન્મસમયે બધા દેવોએ આવીને જન્મોત્સવ કર્યો તે ઉચિત છે, કારણ કે સર્વ દેવલોકના અવતાર સરખું આ નગર હંમેશને માટે વૃદ્ધિ પામે, આબાદ રહો. હે રાજન ! આપ ખરેખર ધન્યવાદને પાત્ર છે કારણ કે સૂર્ય સરખાં શ્રેયાંસને જન્મ આપીને તમે તમારી જાતને ત્રણે લોકમાં પ્રસિદ્ધિ પમાડી છે. જે કન્યારત્ન આ કુમારના હાથનો સ્પર્શ કરશે તે ત્રણ ભુવનના સ્ત્રી-સમૂહમાં શ્રેષ્ઠ બનીને આનંદ પામશે.”
તે સમયે વિષ્ણુ રાજાએ તેઓને પૂછ્યું કે “આપ કોણ છે ? અને કયા કારણને અંગે તમે અત્રે આવ્યા છે ?” એટલે તેઓ પૈકી એક મુખ્ય મંત્રીએ બે હાથ જોડીને હર્ષ પૂર્વક કહ્યું કે-“હે સ્વામિન્ ! સાંભળો.
આ ભરતક્ષેત્રને વિષે, કિલા ઉપર રહેલ સુવર્ણના કાંગરાઓને કારણે, જાણે સર્વ નગરને વિષે પદૃબંધ પ્રાપ્ત કર્યો હોય તેમ કાંપિલ્યપુર નામનું નગર શોભી રહેલ છે. વળી જે નગર માં લાલ પત્થરના પડથારમાં કરેલ સાથિયાઓને વિષે રહેલાં મોતીઓને, પિપટે દાડમના બીજની બ્રાંતિથી ચાંચવડે ગ્રહણ કરી રહ્યા છે. વળી તે નગરમાં સ્ફટિક મણિઓના હવેલીઓની અગાશીમાં રહેલ સ્ત્રીઓ વિદ્યાધરીઓની માફક, પરદેશથી આવેલ પુરુષને દેવાંગન નો ભ્રમ કરી રહી છે. વળી તે નગરમાં ધ્વજને છેડે અવાજ કરતી ઘુઘરીઓને સમ, પિતાનું સૌન્દર્ય જોવા માટે જાણે દેવલોકને બોલાવી રહ્યું હોય તેમ જણાય છે. તે નગરમાં લોકેના હર્ષને વધારનાર આનંદવર્ધન નામને રાજા છે. જેનો યશ ચંદ્રના પ્રકાશની માફક વિશ્વમાં વ્યાપી રહ્યો છે. તે રાજાના શત્રુઓના નગરના આવાસોના અસંખ્ય સ્તરને વિષે ઘણાક્ષર-ન્યાયથી તે રાજાની પ્રશસ્તિ કોતરાઈ ૨છે લી છે. તે રાજાને ચિત્તને આનંદ આપનારી આનંદશ્રી નામની પત્ની છે, જેના મુખરૂપી કમળદ્વારા હંમેશા કલંકી (લંછનવાળા) ચંદ્ર ઉજજવળ મુખશે ભા ધારણ કરી છે.
વિષયસુખ ભોગવતાં તે બંને દંપતીનો કેટલોક સમય પસાર થયા બાદ આનંદશ્રી, સ્વપ્નને વિષે ક૯૫લતા જોઈને જાગી ઊઠી. રાણીએ તે વૃતાંત્ત રાજાને જણાવવાથી, પિતાના નો ને સાર્થક કરતાં (આનંદ પમાડતાં) રાજાએ કહ્યું કે-“તમને સકલ ગુણસંપન્ન પુત્રી થશે. રાણી હર્ષપૂર્વક ગર્ભ ધારણ કરવા લાગી અને ગર્ભના પ્રભાવથી, જેમ ઔષધથી આરોગ્યપ્રાપ્તિ થાય તેમ રાણી રાજાને અતિપ્રિય બની. સમય પરિપકવ થયે છતે જેમ પારિજાત કપલી મનહર સુવાસવાળી મંજરી પ્રગટાવે તેમ રાણીએ સુખપૂર્વક પુત્રીનો જન્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
શ્રીકાંતાકુમારીના દેહતું અનુપમ વન.
[ ૧૫૭ ] આપ્યા. સૂચ' સરખા તેજસ્વી ગાત્રા અને ચ`દ્ર સરખા મુખને કારણે જાણે તેણી જન્મથી જ સૂર્ય તથા ચંદ્રયુક્ત હાય તેમ અદ્ભૂત રીતે શે।ભી રહી હતી. તેના જન્મસમયે રાજાએ એવા ભવ્ય મહાત્સવ કર્યો કે જેથી સમસ્ત નગરજને આશ્ચય પામ્યા. ૨જાએ સૂર્ય તથા ચદ્રદર્શન, ષષ્ઠી જાગરણ વિગેરે ભવ્ય મહેાત્સવા પુત્રજન્મની માફક કર્યા,
ખારમે દિવસે સ્વજનોનો સત્કાર કરીને રાજાએ, તેણી ગભમાં આવવાને કારણે લક્ષ્યોની વૃદ્ધિ થવાથી તેમજ આનંદ થવાથી તેમજ આનંદશ્રી રાણીની કાયા અત્યંત મનોહર મનવાથી તેણીનું શ્રીકાન્તા નામ રાખ્યું, પાંચ ધાવમાતાથી લાલનાપાલના કરાતી શ્રીકાન્તા કલકરહિત બીજના ચંદ્રની માફક પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. હે વિષ્ણુ રાજા ! પુત્રીના બહાનાથી સાક્ષાત્ કલ્પલતા આવી જાય છે, કારણ કે તેણીના જન્મને લીધે સમસ્ત રાજલક્ષ્મી વૃદ્ધિ પામી છે. સમસ્ત જનતા તેણીનું કુલદેવી, લક્ષ્મી, કામધેનુ, વિદ્યા અને સરસ્વતીની માફક આરાધન કરે છે. તે કન્યાના અચિન્ય પ્રભાવને કારણે લેાકેાના સ પ્રકારનાં મનોવાંછિત પૂર્ણ થાય છે. દીર્ઘ સમય સુધી સમસ્ત અદ્ભુત ક્રીડાએ દ્ધારા પેાતાને કૃતા માનતા તેણીના માલભાવ (માલકાળ) વ્યતીત થઇ ગયા. જાણે પ્રિય સખીની માફક આદરપૂર્ણાંક કાઇપણ સ્થળેથી અચાનક આવીને યૌવનલક્ષ્મીએ તેણીને આશ્રય લીધા અર્થાત્ શ્રીકાન્તા યૌવનવતી બની.
તેણીના મુખની સુવાસને કારણે જ સપ આળ્યેા હોય તેમ તેણીને અંજન સરખા શ્યામ કેશપાશ અત્યન્ત શાભી ઊઠયા. નેત્રરૂપી કમળના ભ્રમથી આવેલ ભ્રમરની શ્રેણિ સરખા તેણીના કેશસમૂહ વિષ્ણુના કંઠે કરતાં પણ અધિક સુન્દર હતા. અર્ધ ઉદય પામેલ સૂચના પ્રતિબિંબની જાણે હાંસી કરી રહ્યું હોય તેમ અતિ તેજસ્વી તેણીનુ ભાલસ્થળ શાલી રહેલ છે. મણિજડિત કું ડલના ભારને લીધે જાણે અધિક ખેદ પામ્યા હોય તેમ વિસામાની ઇચ્છાથી તેના ખને કર્ણો સ્ક ંધપ્રદેશના આશ્રય લઇને રહ્યા છે. “ અમારા શત્રુ સરખા કમળને તમે શા માટે ધારણ કરે છે ? ” એ પ્રમાણે ઠપકા આપવા માટે જ હોય તેમ તેણીના ખતે નેત્રા કણું પન્ત લખાયા છે. વક્ર મનુષ્યા મલિનતાને અનેસરલ મનુષ્યા ઉન્નતિ પામે છે.” એમ શ્રીકાન્તા કુમારી લેાકેાને પેાતાની ભૃકુટી તથા નાસિકાદ્વારા સૂચવી રહી છે. વિશ ળ બુદ્ધિવાળા બ્રહ્માએ કલંક રહિત ચંદ્રને બે ભાગમાં વહેંચીને તેણીના એ કપાલા બનાવ્યા જણાય છે. રાતા એછ તેમજ મેાગરાના પુષ્પ સરખી તપ કિતને કારણે તેણીના સૌભાગ્યરૂપી કલ્પવૃક્ષ તથાપ્રકારે વિકસિત અને પલ્લવયુકત બન્યા છે. તેણીના કઠપ્રદેશ પર રહેલ પ્રકાશિત ત્રણ રેખા એમ જણાવી રહી છે કે–આ ત્રણ ( ધર્મ, અર્થ અને કમ) વગ'નુ' મૂળ છે. હસ્તરૂપી પલ્લવથી શે।ભતી અને નખરૂપી પુષ્પથી યુકત તેણીની મને ભુજલતાએ પુણ્યની માફક તેણીનો સ`સગ પામીને વૃદ્ધિ પામે છે. પુષ્ટ અને ઊંચા અને સ્તનાના ભારથી તેણીના દેહનું અધિક સૌન્દર્ય જાણે પીંડાકાર બન્યુ હોય તેમ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૭ મા
અત્યંત કાંતિરૂપી જળથી પરિપૂર્ણ નાભિપ્રદેશના સૌન્દર્યાંરૂપી વાવડીમાંથી જાણે ત્રણ લતાના બહાનાથી જાણે લહેરા (મેાજા એ) નીકળતી હોય તેમ જણાય છે. સ્તન તથા નિત ખપ્રદેશ પુષ્ટ બનાવીને વિધાતાએ બાકી રહેલા દલિ।થી તેણીના કટિપ્રદેશ કૃશ બનાવ્યે. ત્રણ જીવનના રાજ્યાભિષેકના સમયે કામદેવને માટે યૌવનરૂપી મ`ત્રીએ જાણે કેળના સ્તંભ સરખા હાય તેમ તેણીના અને સાથળેાને સ્થાપ્યા. અત્યંત પીધેલુ' અને સ્વાદિષ્ટ જલને જાણે બહાર કાઢી રહ્યા હોય તેમ તેણીના રક્તવર્ણાં નખરત્નના કિરણ સમૂહવાળા અને ચરણે શેાલી રહેલ છે. પેાતાની જાતને મલિન બનેલ જાણીને તે મલિનતા દૂર કરવાને માટે યુવતીજનને લાયક સમગ્ર કલાએાએ તેણીના આશ્રય લીધેા છે અર્થાત્ તેણી સમસ્ત કલાવાન છે.
તેણીના ગુણને અનુરૂપ વરને નહીં પ્રાપ્ત કરતા રાજા આનંદવન જેવામાં ચિન્તાતુર અન્યા હતા તેવામાં જાણે રાજાના મનેાભાવને જાણતા હૈાય તેવા કોઈએક નિમિત્તશાસ્ત્રને જાણનાર પāત આવી પહાંચ્યા. એટલે રાજાએ તેને પૃચ્છા કરી ફૅ− આ મારી પુત્રી શ્રીકાંતાના ૧૨ કાણુ થશે ? ’ ત્યારે શ્રીકાંતાના લક્ષણા નિહાળીને અત્યંત આશ્ચય પામેલા તેણે કહ્યુ` કે-“ આ તમારી પુત્રી ચક્રવર્તીની પટ્ટરાણી થશે. ” રાજાએ ક્રીથી પૂછ્યુ કે-“જો તેમ જ છે તે તેની ખાત્રી માટે ફાઇપણ કારણ જણાવે.” એટલે નિમિત્તિકે જણાવ્યુ` કે“ આપ સાવધાનતાથી સાંભળે. આ તમારા નગર ( ૧ ) કાંપિલ્યપુરની પૂર્વ દિશામાં રહેલ નદીમાં માલ નામના સારથિવાળા ઇંદ્રનેા રથ પસાર થશે. ( ૨ ) અત્યંત ઊંડી તે નદી, લગ્નાથે આવેલ તે વ્યક્તિને માગ આપશે તેમજ નિવાસને ચેગ્ય આવાસ પણ આપશે. ( ૩ ) પેાતાના પ્રવાહ ખીજી માજી વહેવરાવશે. (૪) તમારા ઉજ્વળ કાંતિવાળા જયકલશ નામના ચાર દાંતવાળેા પટ્ટહસ્તી આલાનસ્તંભ ઉખેડી નાખીને તેની સન્મુખ ચાલશે ( ૫ ) અશાક વનની નજીક રહેલ દિવ્ય દેવમંદિરમાં રહેલ કુબેર નામનેા યક્ષ અચાનક ઊભે થઇને તેનું સ્વાગત કરશે. ( ૬ ) આવાસ અપાયેલ તથા રત્નના સિંહાસન પર બેઠેલા તેને અનુલક્ષીને અશેાકવૃક્ષ નિષ્કારણે પણ વિકસિત ખનશે. ( ૭ ) વળી તેના પ્રભાવને કારણે અશાકવૃક્ષની છાયા, છાયાવૃક્ષની માફક, દિવસના ભાગમાં કે પછીના ભાગમાં પણ સ્થિર રહેશે. વિષ્ણુની પત્ની લક્ષ્મીની માફક આ કન્યા તેના વૃક્ષસ્થલમાં વાસ કરશે.” આ પ્રમાણે સાત કારણે। જાણીને આનંદવર્ધન રાજા હુ પામ્યા. રાજાની વર સબંધી ચિન્તા નાશ પામી અને હ પામેલા તેણે તે નિમિત્તજ્ઞને પુષ્કળ દાન દીધું. વળી રાજાએ કહ્યું કે- મૂખ લેાકેા પુત્રને માટે ફાગઢ સન્તાપ પામે છે. કેાઇએક પુત્રી પણ એવી હાય છે જે સ્વયં અભ્યુદય પ્રાપ્ત કરે છે.”
કેટલાએક દિવસા ખાદ શ્રીકુ નિપુર નગરના રાજા શશિશેખરના પુત્ર અને આનંદશ્રીનેા ભાઈ જયસિંહ પેાતાના સત્યવડે પૃથ્વીને ક્ષેાભ પમાડતે કાંપિલ્યપુર નગરે આવ્ય અને હુ પામેલા તેણે આન દેવન રાજવીના દન કર્યો. રાજાએ પણ તેને અધૃવ સત્કાર કર્યા. બીજે દિવસે જયસિ’હુ પેાતાની બેનને નમસ્કાર કરવા ગયા જ્યાં શ્રીકાંતા પણ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
જયસિંહે કહેલ શ્રી શ્રેયાંસકુમારનું વૃત્તાંત
[ ૧૫૯ ] રાણીએ પેાતાના ભાઇને। સકાર કર્યાં અને સખીઓથી પરિવરેલ શ્રીકાન્તાને પણ તેણે જોઈ તેમજ વાત્સલ્યભાવથી તેણીને પેાતાના ખેાળામાં બેસાડી. ષિત ખનેલી આનશ્રીએ ભાઇને પિતાના તથા સ્વજનવના કુશળ સમાચાર પૂછ્યા એટલે તેણે પણ સારા સમાચાર જણાવીને તેણીને ખુશ કરી.
જયસિંહે બેનને એ કુંડલા ભેટ કર્યા, તેમાં શ્રી શ્રેયાંસનાથનુ નામ કતરેલું જોઈ ને આનદશ્રીએ ભાઇને પૂછ્યું કે- આ કોનું નામ છે ? ’’ તેટલામાં તે શ્રીકાંતાએ તે બ ંને કુંડલા પેાતાના કણ માં પહેરી લીધા. જયસિંહે હસીને કહ્યું કે- બહેન ! આવે પ્રશ્ન કેમ કરે છે ? પેાતાના અસાધારણ પ્રકાશથી ત્રણે જગતને પ્રકાશિત કરતાં સૂર્યને માટે કાણુ પૃચ્છા કરે ? અથવા તા.હું મડેન ! તેં જે પ્રશ્ન કર્યાં છે તે વાસ્તવિક છે, કારણ કે રાજરાણીએ સૂર્યનું દર્શન નહીં પામનારી કહેવાયેલી છે. હે બહેન ! વધારે શું કહું ? જેણે આ કુમારને નરે નીહાળેલ નથી તે જન્માંધ છે અથવા નિષ્ફળ લાચનવાળા છે. હે બહેન ! વળી કુમારના વૃત્તાન્ત જેઓએ આજસુધી સાંભળેલ નથી તેએ માતાના ગર્ભમાં રહેલા છે અથવા તે કશું રહિત છે. જેએની જિહવાએ તેમના ગુણુની સ્તુતિ કરેલ નથી તે વ્યક્તિ મૂક જનેથી લેશમાત્ર ચઢિયાતી નથી; તે હે બહેન ! હવે તું તે કુમારનું અમૃત સરખુ ચરિત્ર બંને કણુ દ્વારા સાંભળ કે જેથી તારા ખ'ને કહ્યું અને મારી જિહ્વા સાક ખરે’’ ત્યારે ઉત્કંડિત, આશ્ચય મુગ્ધ અને હુ પામેલ આનંદશ્રીએ જયસિંહને કહ્યું કે “તું જલ્દી તે વૃત્તાંત જણાવ.” મામાના વાર્તાલાપથી અત્યંત કુતુહલ પામેલી શ્રીકાંતા પણ તે ચરિત્ર સાંભળવાને સાવધાન બની. પછી જય×િહે તે બનેની સમક્ષ જન્મથી માંડીને શ્રી શ્રેયાંસકુમારનું ચરિત્ર જેવું હતું તેવું કહેવું શરૂ કયું*. ચરિત્ર શ્રવણ કર્યા બાદ શ્રેયાંસની પ્રશંસા કરીને આનંદશ્રીએ જયસિહુને પૂછ્યુ કે “ આ કુંડલ-યુગલ તને કઈ રીતે પ્રાપ્ત થયા ?” જયસિંહે જણાવ્યુ` કે –“એક દિવસે પિતા કુડિનપુરમાં રાજસભામાં બેઠા હતા અને હું તેમના ચરણકમળમાં ભ્રમર સમાન મનીને બેઠા હતા તેવામાં આપણા નગરમાં રહેનાર દાનશૂર શ્રેષ્ઠીના આમ્રકુમાર નામના પુત્ર, પ્રતિહારીદ્વારા નિવેદન કરાવીને રાજસભામાં માન્યેા. સભામાં પ્રવેશ કરીને, પિતાની સન્મુખ રત્નથી ભરેલ પાત્ર મૂકીને, પ્રણામ કરીને ઉચિત સ્થાને બેઠા. તે કિંમતી અને મનુષ્યલેાકમાં પ્રાપ્ત ન થઇ શકે તેવા રત્નાને એઇને પિત એ પૂછ્યું' કે આ રત્ના તને કયાંથી મળ્યા ? દ્રવ્યેાપાન માટે ગયેલા તને આ કચે સ્થળેથી પ્રાપ્ત થયા ? અને અહીંથી ગયા બાદ આટલા સમય તે' કયાં વ્યતીત કર્યા ?”
આમ્રકુમારે જણાવ્યું કે-“હું સિંહપુર નગરે ગયા હતા, જયાં મહાબલીષ્ઠ વિષ્ણુ નામના રાજા છે. હું જે દિવસે સિંહપુર નગરે ગયા હતા તે દિવસે વિષ્ણુ રાજાને ત્યાં પુત્રજન્મ થયે હતા. વળી તે કુમારના જન્માત્સવ પ્રસ ંગે સુરાસુરાએ મેરુપર્યંત પર તેમના જન્મે।ત્સવ કર્યાં હતા. આ જન્મોત્સવ પ્રસ`ગે દેવેએ સમસ્ત નગરમાં રત્ન તથા સુવર્ણની વૃષ્ટિ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે મને પણ આ રત્ન વગર અને ત્યાંથી પ્રાપ્ત થયા છે. તે સ્વામિન્ ! તે નગરમાં પૂર્ણ મનેરવિ ળ હું કેટલોક સમય રહ્યો અને હમેશાં શ્રી શ્રેયાંસના નવા નવા ઉત્સવ જોયાં. હું આપને કેટલા આશ્ચર્યો કહું? હજાર જીભવાળો શેષનાગ પણ તે વર્ણવવાને શક્તિમાન ના બને. વળી હે નાથ ! તે કુમારના અદ્દભૂત રૂપનું શું વર્ણન કરું ? તે રૂપને જોતાં માણસના ભૂખ, તૃષા અને દુઃખ નાશ પામી જાય છે.” - પિતાએ પશુ આમ્રકુમારને જણાવ્યું કે-“આ હકીકત મેં પહેલાં પણ સાંભળી હતી, પરંતુ અત્યારે તમારા વચનથી વિશેષ ખાત્રી થઈ છે. આ કુમાર સામાન્ય મનુષ્ય માત્ર હોય તેમ જણાતું નથી. આવા પ્રકારનાં પ્રભાવથી તો તત્વ (રહસ્ય) કંઈ જુદું જ જણાય છે. પૃથ્વીર પીઠ પર વિષ્ણુ રાજાને મહિમા અદ્દભુત જણાય છે, જેની નગરીમાં ચૌટે ચૌટે આવા રસ્તે પડેલા છે. લક્ષમીસંપન્ન રાજાઓના ભંડારોમાં જે રત્ન નથી તેવા રત્ન આ નગરીમાં છે. તેથી તે વિષ્ણુ રાજાનું પુણ્ય અત્યંત જણાય છે.” ( આ પ્રમાણે શ્રેયાંસકુમારના લોકોત્તર ચરિત્રને સાંભળતાં મને ઈષ્ટજનની માફક તે કુમારને જોવાની અત્યંત ઉત્કંઠા થઈ. પછી અત્યંત ઊત્સુકપણાને લીધે પિતાજીને વિજ્ઞપ્તિ કરી કે–“જે આ૫ ફરમાવો તે હું સિંહપુર નગરે જાઉં, શ્રેયાંસકુમારને દર્શનરૂપી રામૃતરસથી મારા બંને નેત્રોને તૃપ્ત કરું. અને સાથે સાથે મારા જન્મ તથા જીવિતનું વિપુલ ફળ પ્રાપ્ત કરું.” પિતાએ જણાવ્યું કે “ગુણીજનેને વિષે તારો પ્રેમ ઉચિત છે, પરંતુ સિંહપુર ઘણું દૂર છે. વળી માર્ગમાં અનેક દુશ્મનો રહેલા છે. હે પુત્ર ! તારે ત્યાં જવા સંબંધી વાત પણ કરવી નહીં,” એટલે પત્થર પર ફેંકાએલ માછલાની માફક મને લેશ માત્ર ચેન પડયું નહીં.
બાદ શ્રેયાંસકુમાર પાસે જવા માટે હું ઘણા ઘણા ઉપાયો કરી રહ્યો હતો અને તેમાં જ લયલીન ચિત્તવાળો હું સરસ કે વિરસ પદાર્થોને પણ જાણી શકે ન હતું. વધારે શું કહું? શ્રી શ્રેયાંસ પ્રતિ મને જેવો અસાધારણ પ્રેમ પ્રગટે છે તે પ્રેમ માતા, પિતા, બંધુ કે અન્ય કંઈ વ્યક્તિ પ્રત્યે પણ નથી.
પછી માતા-પિતાને જણાવ્યા વિના જ માત્ર ખગ ધારણ કરીને મધ્યરાત્રિએ હું અશેકવનમાં ગયો. મારા જમણા હાથના પંદનથી બેવડો ઉત્સાહિત બનેલ હું શ્રી શ્રેયાંસકુમારના બને ચરણોનું ધ્યાન કરતાં કરતે નગરની બહાર ચાલ્યો ગયો. હર્ષ પામેલે હું અખંડ પ્રયા દ્વારા ચાલો, પરન્તુ શ્રી શ્રેયાંસકુમારના પ્રભાવના કારણે મને માર્ગ–પરિશ્રમ જણાય નહીં. ફક્ત શ્રી શ્રેયાંસકુમારના નામરૂપી મંત્રના પ્રભાવને કારણે વિકટ અટવીને વિષે મને શિકારી પશુઓ દ્વારા થતી આપત્તિઓ કેંઈ પણ સ્થળે નડી નહીં.
* કાલક્રમે માર્ગ પૂર્ણ કરીને હું જોવામાં સિંહપુર નગરમાં પ્રવેશ્યો તેવામાં પરિવાર યુક્ત અને હર્ષિત બનેલા કોઈએક યુવાન પુરુષે અશ્વથી નીચે ઊતરીને આશ્ચર્ય યુક્ત મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
'
જયસિંહકુમારને થયેલ શ્રી શ્રેયાંસકુમારને સમાગમ. [ ૧૬૧ ] નમસ્કાર કર્યો. પછી બે હાથ જોડીને તેણે મને વિજ્ઞપ્તિ કરી કે- “મહેરબાની કરીને આપ આ અશ્વ પર સ્વારી કરો.” એટલે મેં તે અશ્વ પર સ્વારી કરી. મેં વિચાર્યું કે-આ ઉત્તમ શુકન થયા છે અને મારો અદ્દભુત અભ્યદય થવાનો જણાય છે. શ્રી શ્રેયાંસનાથ પરમાત્માની ભકિતરૂપી કલમેલડી મહાફળદાયક છે. હું માનું છું કે ભવિષ્યમાં ફળદાયક બનનારી તે કલપલતાનું આ પુ ત્પત્તિરૂપ કાર્ય થયું છે. ( આ પ્રમાણે હું વિચાર કરી રહ્યો હતો તેવામાં તે યુવક મને પિતાને આવાસે લઈ ગયો અને નાન, ભેજન તથા વસ્ત્રાદિકથી મારું સન્માન કર્યું. બાદ તેણે મને જણાવ્યું કે
મારી આ સમસ્ત લક્ષમી આપની છે અને હું પણ આપનો સેવક છું. આપ સ્વામી છે.” એમ કહીને તેણે મને અત્યંત ખુશી કર્યો. બાદ મેં તેના પ્રત્યે અત્યન્ત પ્રસન્ન દષ્ટિથી નિહાળ્યું, તેમજ તેના અત્યંત આદરભાવને કારણે હું કાંઈ પણ બોલી શકે નહીં.
પછી તેણે મને પૂછયું કે-“ફત ખ ધારણ કરીને કુંડિનપુરનગરથી તમે શા માટે આવ્યા છે? તેનું કારણ મને જણાવો.” પછી મેં કહ્યું કે-“તમે મને કઈ રીતે ઓળખ્યો?” તેણે જણાવ્યું કે-“ શ્રી કુમાર કુડિનપુરનો જ રહેવાસી છું અને દ્રપાર્જન માટે અહીં આવ્યો હતો. શ્રી શ્રેયાંસકુમારના શ્રેષ્ઠ સદ્ભાવથી મેં ઈચ્છા કરતાં પણ અધિક દ્રવ્યપ્રાપ્તિ કરી છે. વળી હું શ્રી શ્રેયાંસકુમારની કૃપાનું પાત્ર બન્યો છું અને તેમનો વિરહ સહવાને અસમર્થ બનેલ હું કંડિનપુર જઈ શકતો નથી. ખરેખર પુણ્યને કારણે આજે મને આપનું દર્શન થયું છે. કુમારને જોવાની જે આપને ઈચ્છા થઈ છે તે ખરેખર ઉત્તમ છે. હું કુમારને તમારું આગમન જણાવું છું” એમ કહીને શ્રીકુમાર શ્રી શ્રેયાંસકુમાર પાસે ગયે અને મારા આગમન સંબંધી હકીકત જણાવી.
બાદ શ્રીકુમારની સાથે શ્રેયાંસકુમારના દર્શનાર્થે રાજમહેલમાં હું ગયો. પિતાની કાંતિથી સૂર્યને પણ ઝાંખા પાડતા સિંહદ્વારને મેં જોયું. તે કુમારની અધશાળા તેમજ ગજશાળા રત્ન તેમજ સુવર્ણની બનાવેલી હતી. અને તેની આગળ અન્ય રાજાઓની લહમી કાંઈ પણ ગણત્રીમાં નહોતી. આ પ્રકારની તેમની સમૃદ્ધિ જોઈને આશ્ચર્ય યુક્ત ચિત્તવાળા મેં મારી જાતને હર્ષ પૂર્વક સ્વર્ગભૂમિમાં રહેલી જાણી. અંદર પ્રવેશ કરતાં તેમજ બહાર નીકળતાં દેવસમૂહવાળી, અસંખ્ય રાજાઓ, સામો તથા મંત્રીવર્ગથી ભૂષિત, દેવાંગનાઓ તથા વારાંગનાઓથી વગાડાતી શંખધ્વનિવાળી, ક્રીડાપૂર્વક ઉછાળાતા મનહર અત્તરેથી સુશોભિત, બત્રીશ પ્રકારના ભજવાતા નાટકવાળી, ઊંચા હાથ કરીને સ્તુતિપાઠકથી કરાતી સ્તુતિઓદ્વારા દિશાઓને ધ્વનિત કરતી રાજસભામાં, પ્રતિહારી દ્વારા નિવેદન કરાવીને મેં પ્રવેશ કર્યો અને રત્નજડિત સિંહાસન પર બેઠેલા શ્રી શ્રેયાંસકુમારને મેં જોયા. ઈદ્ર સરખા તેમને જોઈને મારું શરીર અમૃતથી જાણે સિંચાયું હોય તેવું બન્યું. તેમને નમસ્કાર કરીને અપાયેલા ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે ઉચિત આસન પર હું બેઠે. મારા પ્રત્યે પ્રસન્ન દષ્ટિથી તેમણે નિહાળીને અમૃત સરખી મિષ્ટ વાણીથી મારા કુશળ સમાચાર પૂછયા.
ત્રણ જ્ઞાનને કારણે પરમાત્મા સર્વ હકીકત જાણતા હોવા છતાં મને બોલાવવા માટે પૂછયું કે-“રસ્તામાં કેટલા દિવસ વ્યતીત થયા ? ” “ ત્રીશ દિવસ” એ પ્રમાણે મેં જવાબ આવ્યો ત્યારે પરમાત્માએ મને કહ્યું કે- તમે ખરેખર દુષ્કર કાર્ય કર્યું છે. અથવા તે ભક્તિને શું દુષ્કર હોઈ શકે?”—આ પ્રમાણે કહીને પરમાત્માએ મને મુકુટ સિવાયનાં અંગ પર રહેલાં સર્વ આભૂષણે તેમજ પિતાના રાજ્ય કરતાં પણ વિશાળ કંકણપુરનું રાજ્ય આપ્યું. કંકણપુરના રાજ્યની પ્રાપ્તિ થવા છતાં પણ શ્રી શ્રેયાંસકુમારના વિયેગને સહવાને અસમર્થ એ હું કારણ દર્શાવીને તેમની ઉપાસના નિમિત્તે પાંચ દિવસ સિંહપુરમાં રોકાયે.
શીકુમાર શ્રેષ્ઠીપુત્રને ઉપકાર યાદ કરીને મેં તેને માર મંત્રી બનાવ્યા. બીજા અનેક રાજપુત્રો શ્રેયાંસકુમારની સેવામાં તત્પર હોવા છતાં હું તેમની કૃપાનું વિશેષ પાત્ર બન્યા. પછી તેમની આજ્ઞાથી સમસ્ત જનતાને આશ્ચર્ય પમાડનારી એવી રાજલક્ષમીને જોવાને માટે હું શ્રી કંકણપુર ગયો. ત્યાં ગયા બાદ મેં શ્રીકાંતાના અસાધારણ રૂપ સંબંધી પ્રખ્યાતિ સાંભળી, જેથી ઉત્કંઠાને કારણે કૌતુકવશ બનીને હું અહીં આવ્યો છું. આ કુંડલિયુગલ અન્ય
વ્યક્તિના કર્ણમાં આવી શકતું નથી તેમજ અન્યના કર્ણો તે કુંડલયુગલના ભારને સહન કર વાને શક્તિમાન થતા નથી. ખરેખર આ શ્રીકાંતાને એગ્ય જ આ કુંડલયુગલ શપી એ ઘડવા જણાય છે. “અતિ કીમતી વસ્તુઓને યોગ્ય મહાન વ્યક્તિઓ જ હોય છે."
આ પ્રમાણે કહીને જયસિંહકુમાર પોતાના આવાસે ગયે ત્યારે કામદેવે પોતાને વિષમ તીકણું બાણથી શ્રીકાંતાના હૃદયને વીંધી નાખ્યું. તેણીને વારંવાર બગાસાં ખાતી જોઇને માતાએ તેના ઉષ્ણુ શરીરને સ્પર્શ કરીને પૂછ્યું કે-“પુત્રી ! તને કઈ પીડા થઈ રહી છે? હું માનું છું કે-આ કુંડલયુગલને પહેરવાથી તારી શોભા વધવાને કારણે તારા પર કોઈની નજર પડી જણાય છે; તે તું હવે તારા આવાસે જઈને પલંગમાં સૂઈ જા, જેથી તારી સખીઓ દષ્ટિદેષને દૂર કરનાર માંગલિક કાર્યો કરે.” પલંગ નજીક હોવા છતાં અત્યંત ઉoણ નિઃશ્વાસને મૂકતી તેણી મહામુશ્કેલી એ પલંગ પર પહોંચી, અત્યંત દુઃખી એવા સખીવગે ધૂપ વિગેરે કર્યો છd, ગાઢ નિદ્રાવાળી વ્યક્તિની માફક બંધ નેત્રકમળવાળી અને ફક્ત શ્રેયાંસકુમારનું જ ધ્યાન ધરતી તેમજ સખીવર્ગ સાથે સંભાષણ નડી કરતી તેમજ અમૃત સરખી મિષ્ટ વાણીથી વારંવાર આદરપૂર્વક બેલાવા છતાં તેઓની સાથે વાર્તાલાપ નહીં કરતી મૌન ધારણ કરીને રહી.
પછી દેવને ઉપાલંભ દેતા સખસમૂહના ફક્ત આશ્વાસનને માટે શ્રીકાંતા શ્રેયાંસકુમારના ઉચ્ચારણપૂર્વક માત્ર “હું” કારે દેતી હતી. બાદ બુદ્ધિદ્વારા શ્રીકાંતાને કામ વિહ્વળ જાણીને ચતુર સખીવ ઈંગિત ચેષ્ટાદ્વારા બેલાવી. “હે સખી ! તેં ઉચિત સ્થાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
*
.
.
શ્રીકાંતાને શ્રી શ્રેયાંસકુમાર પર
પ્રગટેલ સ્નેહ
[ ૧૬૩]
પ્રીતિ કરી હોવાથી તું ખરેખર ધન્યવાદને પાત્ર છે. શું કમળ સિવાય લક્ષમી અન્ય સ્થાનને કદી સ્વીકાર કરે ? કપલતા અને કલ્પવૃક્ષને સંગ કોણ ન ઇચછે? ચંદ્ર અને ચંદ્રિકાના યેગને કણ નથી વખાણતું? તું ધીરજ ધારણ કરીને થોડો સમય વ્યતીત કર. હે સ્વામિની! માફ કરો. તમારા સર્વ મનોરથો સફળ થાય.” આ પ્રમાણે વ્યવહારકુશળ સખીવગે, ઉષ્ણુ નિઃશ્વાસ મૂકતાં મુખકમળવાળી તેણીને કેમળ વાણીથી આશ્વાસન આપ્યું, પરંતુ અંતઃપુરમાં કે બહારના ભાગમાં, જનસમૂહમાં કે એકાંતમાં, આસન પર કે શય્યા પર, વનમાં કે મહેલમાં, રાત્રિએ કે દિવસે અત્યંત સંતપ્ત બનેલી શ્રીકાંતા, કુલની મર્યાદાને ત્યાગ નહીં કરતી, જાણે કામદેવથી છુપાવાઈ હોય તેમ રતિ(હ)ને કોઈ પણ સ્થળે પ્રાપ્ત કરી શકી નહીં. ફક્ત તેણી તે કુંડલયુગલને જેતી, પૂજતી, પ્રણામ કરતી તેમજ તેના પર કોતરેલા “શ્રેયાંસ”. ના નામને મંત્રની માફક મરતી હતી.
શ્રીકાંતાના સખીવર્ગ ઉતાવળે-ઉતાવળે જઈને તેણીની માતા આનંદશ્રીને સમસ્ત બીના જણાવી કે “વિશ્વમાં મુકુટ સમાન શ્રી શ્રેયાંસકુમાર પ્રત્યે શ્રીકાંતા અનુરાગિણું બનેલી છે” જે સાંભળીને તેણી સંતોષ પામી. વળી તેણીએ વિચાર્યું કે-“પૂર્વે મેં પણ આ સંબંધમાં વિચારણા કરી હતી. ચંદ્રકલા શંકર સિવાય કે ના આભૂષણરૂપ બને? જે દૈવ અનુકૂળ હશે તો સર્વ વસ્તુ કલ્યાણકારી બનશે. મારા મનની ઈચ્છાનુરૂપ આ સર્વ બની રહ્યું છે. ” પછી આનંદશ્રીએ સખીવર્ગને કહ્યું કે-“શ્રીકાંતાને મનોરથ ઉચિત છે, તો તમે જઈને તે હકીકત તેને જણાવો.” ત્યારે હર્ષ પામેલી સખીઓએ તે વૃત્તાંત શ્રીકાંતાને જણાવ્યું.
સખીઓથી કહેવાયેલ અને દ્રાક્ષથી પણ અધિક મીડી માતાની વાણીથી શ્રીકાંતાને હદય-સન્તાપ કંઈક ઓછો થયો. ચંદ્ર, સુખડ અને મુક્તાહાર તેણીને શીતળતા આપનાર બન્યા નહીં તેમજ તેણી પુષ્પ સુંઘતી નથી અને સંગીત સાંભળતી નથી. નીલકમળનો ત્યાગ કરેલી તેણી પિતાનું મુખ દર્પણમાં જેતી નથી તેમજ કોકિલને ટહુકાર સાંભળવાને નહીં ઈચ્છતી તેણી સ્વયં મૂક જેવી બની ગઈ. પુષ્પધન્વા કામદેવનું સ્મરણ કરતી તેણી પારેવાના બચ્ચાની માફક પોતાના નખો દ્વારા પુપની પાંખડીઓ તોડી નાખવા લાગી. કામદેવ પ્રત્યે અત્યંત કેલા બનવા છતાં પણ કામદેવ કરતાં અધિક સૌન્દર્યશાલી કુમાર પ્રત્યે પ્રેમ-સ્નેહ દર્શાવવા લાગી, તે ખરેખર અત્યંત આશ્ચર્યકારક છે.
જીની રક્ષા માટે શ્રેયાંસનાથના નામરૂપી મંત્રાક્ષરોને વારંવાર યાદ કરતી, બાહ્ય ચેષ્ટાઓને રોકતી તેમજ કુમાર પ્રત્યે લયલીન ચિત્તવાળી શ્રીકાંતા ગિનીની માફક સમય વીતાવવા લાગી. શ્રીકાંતાના દુઃખથી સમસ્ત પરિવાર યુક્ત દુઃખી બનેલ રાજા જેવા માં આપને ? વિણ રાજાને) કંઈક વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છે છે તેવામાં તે શ્રીકાંતાના અસાધારણ સૌદર્યને સાંભળીને, પિતતાના કુમારે માટે અન્ય રાજાઓએ શ્રીકાંતાના હસ્તની માગણી કરવા માટે જાણે એકી સાથે જ રવાના કરેલ હોય તેમ સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૭ મેા.
પ્રધાનપુરુષ કાંપિલ્યપુરમાં એક સાથે જ આવી પહેાંચ્યા.
બુદ્ધિશાળી આન ંદવર્ધન રાજાએ તે પ્રધાન પુરુષોને જણાવ્યું કે જે કુમાર સાત કારણેાતે સાચા કરી બતાવશે તેને હું મારી પુત્રી આપીશ, તેા તમે જઇને તમારા રાજાઓને આ હકીકત જાહેર કરો. ’’ તે પ્રધાન પુરુષોએ જઇને પોતપાતાના સ્વામીને તે હકીકત જણાવવાથી રાજાઓએ પેાતાના કુમારેાને રવાના કર્યો એટલે તે સવ કુમારે પાતપેાતાના સૈન્ય સહિત રત્નગર્ભા નદીના કિનારે આવી પહોંચ્યા છે. તે પૈકીના કેટલાક કુમારા નદીમાં માર્ગ મેળવવાને માટે નીકિનારે શુદ્ધભૂમિમાં લાંખા થઇને સૂતા છે-(આતાપના લે છે ), કેટલાક પૂજા કરે છે, .કેટલાકે માનતા કરી છે, કેટલાક નદીને પ્રણામ કરી રહ્યા છે, કેટલાક સ્તુતિ કરી રહ્યા છે અને કેટલાક ઉપવાસી મનીને રહ્યા છે, છતાં નદીએ પાતાના પ્રવાહ અધિક રીતે વહેત રાખ્યા છે.
આ સમયે અમે કાંપિલ્યપુરથી નીકળ્યા અને માર્ગમાં અમેને કેટલાક કુમારા સૈન્ય સાથે મળ્યા. હે સ્વામિન્ ! આપ પ્રસન્ન થાઓ ! જો કુમારામાં શ્રેષ્ઠ શ્રેયાંસકુમાર કાંપિલ્યપુર આવે તે અમારા રાજાની ઇચ્છા પૂર્ણ થાય. અમે અમારી સાથે શ્રીકાંતાની છબી લાવ્યા નથી તેનું કારણ એ છે કે-કાઇ પણ તેનું વાસ્તવિક સ્વરૂપ આળેખવાને શક્તિમાન નથી.”
આવા પ્રકારનું વૃત્તાંત સાંભળીને શ્રી વિષ્ણુરાજા સમસ્ત સભા સાથે અત્યંત આશ્ચય પામ્યા, ખાદ તે પ્રધાનાનું ઉચિત સન્માન કરીને શ્રી વિષ્ણુરાજા મંત્રણાગૃહમાં જઇને મંત્રીએ સાથે વિચારણા કરવા લાગ્યા કે- આ સાત પ્રકારના કાર્યો પૂર્ણ કરવા અત્યંત મુશ્કેલ છે, જો તે પૂર્ણ ન કરી શકાય તે આપણી અત્યંત લઘુતા થાય. જાતિષીએ જણાવ્યુ છે કેશ્રીકાંતા ચક્રવર્તીની પત્ની થશે અને આપણા કુમાર તે તીર્થંકર થવાના છે તો પછી આ કાર્યાં કેમ સિદ્ધ થશે ? કદાચ તે કારણેાની પૂર્તિ કરવામાં આવે તે પણ શ્રીકાંતાના પાણિગ્રહણમાં સંશય રહેલા છે, કારણ કે એમ સભળાય છે કે-સમસ્ત રાજાએના કુમારે ત્યાં આવેલા છે તેએ શ્રેયાંસકુમારની સાથે વિગ્રહ કરે તે તે કન્યા આપણા નગરમાં લાવી શકાય નહીં. વળી જેમ સમુદ્રમાંથી નીકળેલ અમૃતને રાહુ વિગેરે દાનવાએ ગ્રહણ કયુ" તેમ માર્ગમાં રહેલા રાજકુમારે અત્રે આવતી શ્રીકાંતાને કદાચ હરી પણ જાય,’” ત્યારે જ્ઞાનગ નામના શ્રેષ્ઠ મંત્રીએ વિષ્ણુ રાજાને કહ્યું કે“ હે રાજન્ ! દરેક કારણેાની પૂત સંબંધમાં આપ લેશ માત્ર શંકા ન કરે!. કલ્પવૃક્ષ સરખા આ કુમારના પ્રભાવથી અન્ય વ્યક્તિના પણ કાર્યો સિદ્ધ થાય છે તો તેના પેાતાના કાર્યાંની સિદ્ધિ કેમ ન થાય ? કુમારના પૂર્વ પુણ્યાદયને લીધે જ આવા પ્રકારની સૌંદર્યશાલી તેમજ ઉત્તમ કન્યા નિર્માણ કરાયેલ છે, નહીંતા તેણીનુ આવુ અદ્ભુત રૂપ કેમ હોઇ શકે ?
‘નૈમિત્તિકે જણાવેલ ચક્રવતી આપણા કુમાર જ છે. બીજા કેાઇની શકા ન લાવે, કારણ કે આ કુમાર ત્રણ જગતને વિષે ધર્માં-ચક્રવર્તી (ધર્મ-પ્રરૂપનાર) બનશે: બીજા કુમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનગભ મંત્રીની સલાહ
[ ૧૬૫ ] આપણા કુમાર સાથે વિગ્રહ કરશે તે હકીકત પણ વ્યર્થ જ છે, કારણ કે તારાઓ અત્યન્ત ઉજજવળ હોવા છતાં સૂર્યની સમક્ષ પ્રકાશિત બની શકતાં નથી. સિંહની સન્મુખ મૃગલાઓનું શું બળ ચાલે? ગરુડની સન્મુખ શું સર્પો હરીફરી શકે? કદાચ ત્રણ જગતના પ્રાણીસમૂહ કુમારની સાથે યુદ્ધ કરે તે પણ કુમાર વિજયી બને, કારણ કે જિનેશ્વર ભગવંત અનંત બળના ધણી છે, તે તે સ્વામિન ! આ સંબંધમાં કાળવિલંબ કરે ઉચિત નથી. પર્વત મહાન્ હોવા છતાં વજની આગળ તણખલા જેવા છે.” - આ પ્રમાણે ચાર પ્રકારની બુદ્ધિના મંદિર સમાન તે જ્ઞાન મંત્રીના આનંદદાયક વચને સાંભળીને નીતિમાન શ્રી વિષ્ણુ રાજા નિર્ણય કરીને હર્ષપૂર્વક ફરીથી સભામાં બિરાજ્યા.
Ø આ સાતમાં સર્ગમાં શ્રીશ્રેયાંસકુમારનો જન્મ, તરુણાવસ્થા, દૃ આ રૂપવર્ણન, શ્રીકાંતાને અનુરાગ અને કાંપિલ્યપુરથી પ્રધાન Sછે. પુરુષનું આગમન-આ હકીક્ત વર્ણવવામાં આવી છે. È
N
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
આઠમે સર્ગ
શ્રી વિષ્ણુ રાજાના ફરમાવવાથી શ્રી શ્રેયાંસકુમારે કાંપિલ્યપુર પ્રતિ પ્રયાણ કર્યું ત્યારે આકાશપટમાં દેવદુભી વાગવા લાગી. સમસ્ત નાગરિક લોકો “ જય જય ” શબ્દ ઉચ્ચારવા લાગ્યા ત્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓએ કુમારને માંગલિક કર્યું. ઢક્કાના મહાનાદથી પૃથ્વીને ક્ષોભ પમાડતા, હસ્તી, અશ્વ, રથ, પાયદળ, મંત્રી અને સામત વર્ગથી સંયુત, વેત હસ્તિ પર બિરાજેલા, છત્રને ધારણ કરનાર, ચાર પ્રકારના વાજિંત્રોને વગડાવતા, સ્તુતિપાઠકેથી પ્રશંસા કરાતા, હનીઓના ગજરવથો, અવની હણહણાટીથી અને રથના ચિત્કાર ઇવનિથી આકાશને ભરી દેતા, હાથને ઉછાળતા અને ધ્વનિ કરતાં લોકોના ઘર્ષણની જેમ ઊંચી ધજારૂપી હસ્તવાળા, ઘુઘરીઓના અવાજવાળા ચાલતાં રથેથી યુક્ત, રાહુથી આક્રમણ કરાયેલ ચંદ્રની માફક હતમાં તરવાર તેમજ ઢાલને ધારણ કરનાર અગણિત પાયદળ સૈનિકોથી પરિ. વરેલ, કુમારિકાઓથી દેહધારી કામદેવસ્વરૂપે અને વૃદ્ધ સ્ત્રીઓથી દેહધારી દેવ-આ પ્રમાણે વિધવિધ ભાવે નીરખાતા, કમરવડે અત્યંત સત્કાર કરેલા ને સંતુષ્ટ બનેલા તે પ્રધાનપુરુષોની સાથે શ્રી શ્રેયાંસકુમાર ચાલી નીકળ્યા.
જેટલામાં ત્રિભુવનપતિ શ્રી શ્રેયાંસકુમારે પ્રથમ પડાવ નાખે તેવામાં સૌધર્મ કે પિતાના માતલી નામના સારથી સાથે પિતાને રથ મેક. માતલીએ પ્રણામ કરી જણાવ્યું કે-“હે સ્વામિન ! દૂત સરખા દે દ્વારા જાણીને ઇંદ્ર આપને માટે આ શ્રેષ્ઠ રથ મોકલેલ છે, તે હે ત્રણ જગતના સ્વામી ! ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ આ રથ ઉપર આરોહણ કરીને ઇમહારાજના મનોરથ પૂરું કર.” બાદ ઇંદ્રના રથ પર આરૂઢ થયેલા અને આકાશમાર્ગે ચાલતાં શ્રી શ્રેયાંસકુમાર વિદ્યાધરો અને સિદ્ધપુરુષો દ્વારા પગલે-પગલે પ્રાર્થના કરવા લાગ્યા, સયની માફક પ્રવીપીઠના લોકોથી સમાન કરાતા શ્રી શ્રેયાંસકુમાર અનુક્રમે રત્નગર્ભા નદીના કિનારે આવી પહોંચ્યા. ચારે બાજુ તે નદીને કિનારો બીજા આવેલા રાજકુમારોથી અવરાયેલો (કાયેલો) હતું, એટલે તે નદીએ શ્રી શ્રેયાંસકુમારને અવાસ આપવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
અન્ય રાજકુમારીનું શ્રી કોયાંસકુમારના શરણે આવવું [ ૧૬૭ ]. પિતાને પ્રવાહ બીજી તરફ વાળ્યું. શ્રી શ્રેયાંસકુમારની સેનાએ તે સ્થળે પડાવ નાખ્યો. આ રીતે નરરત્ન શ્રી શ્રેયાંસકુમારે પોતાના પટમાં પ્રવેશ કરવાથી તે રત્નગર્ભા નદી ખરેખર સાર્થક નામવાળી બની.
આ પ્રમાણે નદીએ આવ સ આપવાથી તેમજ ઇંદ્રના રથનું આગમન જાણીને આશ્ચર્ય પામેલા કેટલાક રાજકુમારો અભિમાન રહિત બન્યા અને કેટલાક નિરાશ બની ગયા. વળી કેટલાક મુખ્ય રાજકુમાર વિચારવા લાગ્યા કે “ આ સર્વ પૂર્વે કરેલા પુણ્યને જ પ્રભાવ છે, કારણ કે શ્રી શ્રેયાંસકુમાર પાછળથી આવવા છતાં પણ આપણા સર્વ કરતાં અગ્રણી બન્યા છે તે આ કુમારની ચરણસેવા સ્વીકારવી ઉચિત છે; કારણ કે ગુણવાન પુરુ પ્રત્યે કેપ કેમ હોઈ શકે ? એટલે તેઓએ અન્ય અભિમાની રાજકુમારોને પિતાના દ્વારા કહેવરાવ્યું કે-અભિમાનનો યોગ કરીને શ્રી શ્રેયાંસકુમારને પ્રણામ કરો, કારણ કે તેઓ ત્રણ ભુવનના પ્રાણીઓનું રક્ષણ તેમજ નાશ કરવા સમર્થ છે. ન માગવા છતાં પણ ઇંદ્રમહારાજે પોતાને રથ તેમને માટે મેકલેલ છે. વળી રત્નગર્ભા નામની આ મહાનદીએ પણ તેમને માટે આવાસ આપે છે. શ્રી શ્રેયાંસકુમાર દયાળુ હોવાથી અભિમાનીઓને કદી કષ્ટ આપતા નથી; તે તેમની સમક્ષ અભિમાન કરવામાં કોઈ પણ પ્રકારની કુશળતા નથી. તક્ષક નાગની ફણ પર રહેલ મણિને ગ્રહણ કરનાર શું કુશળ રહી શકે? પર્વતને પ્રહાર કરવામાં તો હસ્તીઓના દાંતનો જ નાશ થાય છે. અગ્નિની માફક અત્યન્ત તેજસ્વી અને જગતને વિષે દીપક સમાન શ્રી શ્રેયાંસકુમાર પ્રત્યે પતંગીયાની માફક પિતાની પાંખેને નાશ ન કરો. ત્રણ જગતના સ્વામી શ્રી શ્રેયાંસકુમાર પ્રત્યે વૈરભાવને ધારણ કરનાર અને અહ૫ બુદ્ધિવાળા તમારું સ્થાન કયાં રહેશે ? અર્થાત તમે કઈ રીતે જીવી શકશે ? તે છેષભાવને ત્યાગ કરીને તેમની ક્ષમા માગે અને નમસ્કાર કરો. ત્રણે ભુવનને પૂજનીય આ કમારને પ્રણામ કરવાથી લધુતા નહીં થાય. તેમને નમસ્કાર કરવાથી તે ઉભય લોકની લહમી પ્રાપ્ત થાય છે.”
આ પ્રમાણેનું કથન સાંભળીને તેઓ સર્વ શ્રીશ્રેયાંસકુમારને નમસ્કાર કરવાને તૈયાર થયા. પછી સંદેહ યુક્ત ચિત્તવાળા તેઓ સર્વ એકત્ર થઈને વિચારવા લાગ્યા કે-“ આપણે અત્યારે જે આચરણ કર્યું છે તે ઉચિત નથી, કારણ કે શ્રી કાંતાને શ્રીશ્રેયાંસ પ્રત્યે અનુરાગિણી જાણીને પણ આપણે અહીં આવ્યા છીએ તે હવે કયે મેઢે આપણે જગત સ્વામી શ્રી શ્રેયાંસકુમાર પાસે જઈએ ? આપણુ દુરાચરણની તેઓ કઈ રીતે માફી આપશે?” એટલે ચંદ્રચૂડ નામના રાજકુમારે જણાવ્યું કે-“તમે કોઈપણ પ્રકારની કુશંકા ન કરો; કારણ કે શ્રી શ્રેયાંસકુમાર નમસ્કાર કરનાર પ્રત્યે કરુણાળુ છે; તે સ્કંધ (ખભા ) પર કુહાડો રાખીને, જઈને તેમને નમસ્કાર કરીએ. ”
ચંદ્રચૂડકુમારની સલાહ માન્ય રાખીને તે સર્વ રાજકુમાર શ્રીશ્રેયાંસકુમારના આવાસે આવી પહોંચ્યા અને દ્વારપાળે તેઓનું આગમન કુમારને જણાવતાં કહ્યું કે-“હે સ્વામિન્ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૮ મો
આપના પ્રતાપથી સંતપ્ત શરીરવાળા બનેલા રાજકુમારો પોતપોતાના આવાસમાં શાન્તિ નહીં પ્રાપ્ત કરતાં ખંભા પર કુહાડા મૂકીને, પોતાની ચિત્તશાંતિને માટે આપને નમસ્કાર કરવાને ઈછતા એવા તેઓને મેં દ્વારે અટકાવ્યા છે. ” ત્યારે પરમાત્માએ કહ્યું કે-“ખંભા પરથી કુહાડા ઊતરાવીને તેઓને પ્રવેશ કરાવ” દ્વારપાલની સૂચનાથી હર્ષિત બનેલા તેઓ કુહાડાને નીચે મૂકીને અંદર દાખલ થયા.
પછી રાજાઓ, સેનાધિપતિઓ અને માંડલિક રાજાઓથી પરિપૂર્ણ એવી શ્રી શ્રેયાંસકુમારની સભામાં તે કુમારે પોતપોતાના કેશસમૂહને છૂટા મૂકીને દાખલ થયા. તેઓએ જણાવ્યું કે-“હે ન થ ! અમારું આ દુરાચરણે પણ અમારા અસ્પૃદયને માટે બન્યું છે, કારણ કે તેથી કલ્પવૃક્ષ સરખા આપના ચરણોમાં અમને દર્શન થયા છે.” પછી પૃથ્વીપીઠ પર મસ્તક નમાવીને દૂરથી જ પરમાત્માને તેઓએ પ્રણામ કર્યા અને મસ્તકે અંજલિ જેડીને વિજ્ઞપ્તિ કરી કે- આપના દશનથી, આજે અમારાથી કરાયેલ અપરાધ પણ લાભકારક બન્યા છે; તે અમારું રાજ્ય તથા જીવિત ઉભય આપને આધીન છે; તે આપને જેમ થોગ્ય લાગે તેમ આપની મરજી માફક તેને ઉપયોગ કરો. આપની મહેરબાનીથી તે અમને ઉભય લેકની લક્ષમી પ્રાપ્ત થઈ છે. હે સ્વામિન્ ! તમે જ અમારા માટે શંકર, બ્રન્ના, વિષ્ણુ, ઈદ્ર, ચંદ્ર, શેષનાગ અને સૂર્ય સરખા છો. તમારા દર્શનરૂપી અમૃતના રસથી અમારા અંગો સિંચાયા છે, જેથી કલ્યાણરૂપી લતાઓ તાત્કાલિક વિકસ્વર બની ગઈ તે ખરેખર આશ્ચર્યભૂત છે.”
આ પ્રમાણે તે અન્ય રાજકુમારે શ્રી શ્રેયાંસકુમારને વિજ્ઞપ્તિ કરી રહ્યા હતા તેવામાં શ્રી શ્રેયાંસકુમારનું આગમન તેમજ બીજા રાજકુમારોને બનેલ વૃત્તાંત જાણીને શ્રીકાંતાના પિતા શ્રી આનંદવર્ધન રાજા, દુકાનોની શેભા કરાવીને સર્વ સૈન્ય સહિત કુમાર પાસે આવી પહોંચ્યા અને ઔચિત્ય જાળવીને આસન પર બેઠેલા કુમારને નખથી શિખ પર્યન્ત નિહાળીને હર્ષ પામેલ તેઓ આદરપૂર્વક બેલ્યા કે–“હે સ્વામિન્ ! આપના દર્શનથી હું મારી જાતને ધન્ય માનું છું. કેઈપણ નિર્ભાગીને ઘરે કલ્પવૃક્ષ ઊગતું નથી. તમારા દર્શાનરૂપી અમૃતના પાનથી આ જન્મમાં પણ હું નિમેષ રહિત (દેવ) બન્યો છું. કલ્યાણ સ્વરૂપ એવા તમારા સંસર્ગથી હું કલ્યાણનું પાત્ર બન્યો છું. આપના આગમનથી મારા હૃદયરૂપી ક્યારામાં ઊગેલ, સુવાસિત, પત્રવાળે, અને પુષ્પ યુક્ત બનેલ આશારૂપી આ ફલવાળો બન્યો છે.” તે સમયે ઢક્કા (ભેરી ) વગાડવામાં આવી અને તેના વિનિથી રત્નગર્ભા નદી અગાધ હોવા છતાં બે પ્રવાહમાં વહેંચાઈ ગઈ. તે સમયે રાજકુમારેથી ત્રણ ભુવનના સ્વામી શ્રી શ્રેયાંસકુમાર ચાલવા એટલે કદી રત્નોને નહીં જોનારા લેકે રત્નને ગ્રહણ કરવા લાગ્યા, જેથી પણ તે નદીનું નામ સાર્થક બન્યું.
શ્રી શ્રેયાંસકુમાર નગરની નજીક આવ્યા ત્યારે સૂઢને ઉછાળતે તેમજ ગજેના કરતે પટહસ્તી સન્મુખ આવ્યું એટલે પરમાત્માએ તેને શાન્ત કર્યો. પછી પરમાત્મા શ્રી શ્રેયાંસકમાર જ્યારે અશોક વનના મધ્ય ભાગમાં આવ્યા ત્યારે યક્ષે મનુષ્યની માફક બે હાથ જોડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
★
પરમાત્માનું શ્રીકાંત' સાથે થયેલ પાણિગ્રહણુ
[ ૧૬૯ ]
સ્વાગત કર્યું. અશેાક વૃક્ષની નીચે સિંહાસન પર પ્રભુ બેઠા ત્યારે તે વૃક્ષ પુષ્પિત ખની ગયું અને તેની છાયા દૂર પડતી હતી તે સ કાચાઇ વૃક્ષની નીચે આવી ગઈ. આ પ્રમાણે સાતે પ્રકારના આશ્ર્ચર્યાને જોઇને જનતા અત્યંત વિસ્મય પામીને કહેવા લાગી કે-“જગતસ્વામીના પૂર્વ ના પુણ્ય-સંચય કાઇ અપૂર્વ જણાય છે. ’
આનંદવર્ધન રાજાએ શ્રી શ્રેયાંસકુમાર તેમજ અન્ય રાજકુમારે ને યાગ્ય ભાગે પભાગના સાધનેા હાજર કર્યાં અને જ્યાતિષીઓને ખેલાવીને શ્રેષ્ઠ ગ્રહેાવાળું લગ્ન-મુહૂત નક્કી કર્યું. સખીઓએ પણ શ્રીકાંતને તે સંબંધી વધામણી આપી એટલે હુ પામેલી તેણીએ સખીજનને પુષ્કળ દાન આપ્યું. સ પ્રકારના ઔષધવાળા પાણીવડે વધુ વરને સ્નાન કરાવવામાં આવ્યું. પછી માનનીય વ્યક્તિએવડે અપૂર્વ સન્માન કરાઇ રહ્યું હતું ત્યારે હર્ષ પામેલા વાજિંત્રા વગાડનારાએ વાજિંત્ર વગાડી રહ્યા હતા ત્યારે અને સૌભાગ્યવતી સ્ત્રીએથી મંગળ ગીતા ગવાઇ રહ્યા હતા ત્યારે તે મનેને પાણિગ્રહણુ મહેાત્સવ થયેા. કરમેાચન સમયે શ્રી આન દેવધન રાજાએ શ્રેયાંસકુમારને પદ્મહસ્તી, અશ્વ વિગેરે ઉત્તમ-ઉત્તમ વસ્તુએ આપી. આ પ્રમાણે સમસ્ત જગતને હ્રદાયક તે અનેનેા વિવાહેત્સવ મહાન દપૂર્વક સંપૂર્ણ થયા. અન્ય રાજાઆવડે ઉત્સાહજનક તેમજ આશ્ચય પમાડેતેવાં હમેશાં નવ-નવા સત્કા૨ેશને અનુભવતા શ્રી શ્રેયાંસકુમાર કાંપિલ્યપુરમાં કેટલાક દિવસ સુખપૂર્વક રહીને સ્વનગરે જતાં કુમારનુ આન ંદવર્ધન રાજાએ ફરી વાર સન્માન કર્યું. અનુસરતા બીજા રાજાએથી શે।ભિત, નગરવાસી લેાકેાથી ઉત્કંઠાપૂર્વક જોવાતાં કુમાર કાંપિલ્યપુરથી મહાર નીકળ્યા અને કેટલાક પ્રયાણા કર્યાં ખાદ શ્રી શ્રેયાંસકુમારે રજા આપવાથી સાથે રહેલા રાજકુમારા પાતપેાતાને સ્થાને ગયા. અશ્રુને વહાવતાં આન દેવન રાજાએ પેાતાની પુત્રી શ્રીકાંતાને શાન્તવન આપીને તેને ઉચિત શિખામણ વાર વાર આપી.
પછી શ્રી શ્રેયાંસકુમારની અમીભરી દૃષ્ટિથી રજા અપાયેલ, ભગવંતનુ' અનુપમ આચરણુ, ઓનહરીફ સૌન્દર્ય, કીતિ અને સ્મૃતિ યુકત ધીરજ, નૂતન અમૃતરસને વર્ષાવતી દૃષ્ટિ, વિશ્વને જીતી લેનાર સૌભાગ્ય, ગવીષ્ઠ વ્યક્તિઓના અભિમાનને દૂર કરનાર શારીરિક ખલ, હૃદયંગમ વાણી વિગેરેની પ્રશ ંસા કરતા, અશ્રુયુક્ત દૃષ્ટિવડે પાછુ વાળી-વાળીને જોતાં, “ ત્રણે જગતને વંદનીય આવા પુરુષરત્નનેા મને ફ્રી મેળાપ કયારે થશે ? ” એમ પેાતાના મનમાં વિચારતાં, અને ત્રણે લેકના સ્વામી એવા જમાઇને અંગે પેાતાને જગસ્વામી તરીકે કૃતકૃત્ય માનતાં શ્રી આન ંદવર્ધન રાજા કષ્ટપૂર્વક પેાતાના નગરે પાછા ગયા.
*
માગમાં આવતાં રાજવીએના મસ્તક પર રહેલા મુકુટાથી, ભ્રમોની માફક ચુંબન કરાતા ચરણકમળવાળા, પરસ્પર શત્રુ એવા રાજાઓના વૈરભાવને પેાતાની કરુણરસથી આર્દ્ર દૃષ્ટિ-પ્રક્ષેપદ્વારા શાન્ત કરતા, પેાતાની ઋદ્ધિથી માર્ગમાં આવતાં નગરેશને અત્યન્ત ક્ષેાભ
રર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૮ મે.
⭑
પમાડતા એવા શ્રી શ્રેયાંસકુમાર સિંહપુર નગરના “સહસ્રામ્રવન” નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા.
મંત્રીવડે વધામણી અપાયેલ વિષ્ણુ રાજવીએ તેને પુષ્કળ ઇનામ આપીને નીચે પ્રમાણે મહે।ત્સવ કરાબ્યા, જે મહાત્સવમાં આવવાને માટે લેાકેાને આહ્વાન કરતી હેાય તેવી નાદ કરતી ઘુઘરીઓવાળી ધ્વજાએ ઊંચી કરવામાં આવી. જાણે આકાશમાં આશ્ચય ઉત્પન્ન કરનાર ચિત્રવિચિત્ર ચિત્રો નિર્માણુ કરાયા હોય તેમ પાંચ પ્રકારના રંગીન રેશમી વસ્રોવડે હાટની શેાભા કરાવાઇ. દરેક ગૃહમાં ગૃહલક્ષ્મીના કંઠમાં રહેલ નીલમણુિની કાંતિ સરખા લીલ્લા વણુના પાંદડાઓનાં તેારણા બાંધવામાં આવ્યા. ગતિ કરતાં સૂર્યને વિશ્રામ કરવાના જાણે સ્થાનકા હોય તેમ સ્થળે સ્થળે આકાશ પન્ત ઊંચા મનોહર માંચડાએ કરાવ્યા. વળી પુષ્પસમૂહને વિષે આસક્ત બનેલ ભ્રમરસમૂહ, જાણે કૈવાથી વૃષ્ટિ કરાયેલ નીલ રત્નની શૈાભાને ધારણ કરતા હતા. દેદીપ્યમાન અલકારાને કારણે મનેાહર કાંતિવાળા શ્રી શ્રેયાંસકુમાર સારા મુહૂતે જાણે ઇંદ્ર પાતે જ હોય તેમ, ઈંદ્રના રથ પર આરૂઢ થયા.
તે સમયે હર્ષોંને કારણે દેવસમૂહ એકત્ર થયા હતા, અમરાવતીની માફક તે નગર શેાલી રહ્યું હતુ, સમસ્ત નગરજને મહાત્સવ, મહાનંદ અને અંત કલ્યાણુકારી વસ્તુઓથી બ્યાસ બન્યા હતા. પગલે-પગલે નિર્દોષ સંગીત થઈ રહ્યું હતું. પ્રત્યેક માંચડે વારાંગનાએથી માંગલિક ક્રિયા થઈ રહી હતી. પૂર્ણિમાના ચંદ્રની જ્યેાટ્ના સરખી શ્રીકાંતાને પ્રભુની પાસે રહેલ જોઈને કેટલીએક ઔ નીચે પ્રમાણે કહેવા લાગી કે- એને વિષે મુકુટ સમાન આ શ્રીકાંતા ખરેખર પુણ્યનું અસાધારણ પાત્ર છે કે જેના સ્વામી ત્રણ જગતથી વાંદવા લાયક શ્રી શ્રેયાંસકુમાર છે. ખરેખર આપણે નિર્ભાગી અને નિષ્ફળ દૃષ્ટિવાળા છીએ કે જેથી આ બંનેના પાણિગ્રહણ મહાત્સવ જોવા પામ્યા નહીં. ’ સૌંદય સમૂહને કારણે જેનું માપ ન કાઢી શકાય તેવા પ્રભુના અંગ પરત્વે આસક્ત બનેલી પેાતાની દષ્ટિને કેટલીક સ્ત્રીએ મુશ્કેલીથી પાછી ખે ંચતી હતી. પ્રભુના સ્વરૂપને જોઇને તે સ્વરૂપ-દર્શીનમાં ભંગ ન પડે તે માટે ઉઘાડી આંખે જોઈ રહેલી કેટલીક એ દેવીઓના ભ્રમ ઉત્પન્ન કરાવી રહી હતી, જ્યારે કેટલીક સ્ત્રીએ કહેતી હતી કે- શ્રેયાંસકુમારના મુખથી જીતાયેલ દીન ચંદ્ર શરમને કારણે ભ્રમણ કરી રહ્યો તેમજ સન્તાપ પામી રહ્યો છે. વળી કેટલીક સ્ત્રીએ કહેતી હતી કે-“ શ્રેયાંસકુમારના અસ્ખલિત પ્રતાપને કારણે જીતાયેલ સૂ સંતાપ પામી રહ્યો છે. સુવણુની વૃષ્ટિથી યાચક લેાકેાના દારિદ્રયરૂપી સંતાપથી તખ્ત અનેલ મનને સારી રીતે શાન્ત કરતા, પેાતાની અતુલ સંપત્તિથી લેાકેાને આશ્ચય પમાડતા, ભાટ-ચારણાથી સ્તુતિ કરાતા, સેકડો આંગલીઓથી દર્શાવાતા, પરમાત્માનું મન વિશાળ તેમજ: નિમંળ જાણીને જ હેાચ તેમ હું સની શ્રેણી સરખી ચામરાની પંક્તિથી વી'ઝાતા, જય-જયારવ કરતાં લેાકેાને પેાતાની પ્રમન્ન દૃષ્ટિવડે અત્ય'ત આનંદ પમાડતાં તેમજ પૂર્વે કઢી નહી' એકત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
⭑
પરમાત્માને રાજ્ય-ગ્રહણ માટે પ્રાના
[ ૧૭૧ ]
થયેલ એવા વિશાળ જનસમૂહની સાથે પરમાત્મા વિમાનની શાભાને ધારણ કરતાં રાજમહેલમાં આવી પહોંચ્યા.
જ્યારે પરમાત્માએ મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે વારાંગનાઓએ સ્પર્ધાપૂર્વક દરેક દિશામાં હજારો માંગલિક કર્યા'. રત્નની ખાણુ સરખી શ્રીકાંતા પત્ની યુક્ત રેહણાચલ સરખા શ્રી શ્રેયાંસકુમારને જોઇને માતા પિતા આનંદ પામ્યા. તે સમયે માત-પિતાનીહ પૂર્વક ઉચિત ભક્તિ કરીને શ્રી શ્રેયાંસકુમાર રત્નજડિત સિ’હાસન પર બેઠા, ત્યારે સર્વ મંગલ યુક્ત પરમાત્માના, માતાએ દરેક પ્રકારનાં માંગલિક કાર્યો કર્યા. વળી પેાતે અનેક પ્રકારની આશીષા આપનાર હાવા છતાં તેમજ અન્ય કરતાં ઉચ્ચ સ્થાને હોવા છતાં પરમાત્માએ આશીર્વાદો સ્વીકાર્યા. વધારે વન કરવાથી શુ' ? તે સમયે ત્રણ જગતમાં એવી કોઇપણુ વ્યક્તિ ન હતી કે જે તે પ્રવેશ-મહાત્સવ પ્રસંગે આનંદ તથા આશ્ચયન પામી હાય. વિવાહ–મહાત્સવવાળા પરમાત્માને નમીને અને આવીને રાજાએએ પુષ્કળ ભેટણાંઓદ્વારા વધાવ્યાં.
આકડાના ફૂં સરખા સંસારને નેત્ર સરખા ત્રણ જ્ઞાનથી તુચ્છ સમજવા છતાં, સ’સારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓનેા જાતે જ ઉદ્ધાર કરનાર ઢાવા છતાં, પૂર્વભવથી પ્રગટેલા માતાપિતાના આગ્રહને તણવા છતાં કર્મીનું ફળ અવશ્ય ભાગવવુ જોઇએ,” એમ સમજીને પાંચ પ્રકારનાં વિષયસુખાને ભાગવતા છતાં, દેવેને પણ દુર્લભ એવા ગીત તથા નૃત્યાને જોતાં છતાં ગુણુશાળી, ગંભીર અને ભવભીરુ એવા હજારેા કુમારમિત્રાથી સેવાતા, પરાપકારપરાયણ કૃપાળુ એવા પરમાત્મા શ્રીશ્રેયાંસના કુમારાવસ્થામાં એકવીશ લાખ વર્ષોં ક્ષણમાત્રમાં વ્યતીત થઈ ગયા.
પેાતાના દેવે દ્વારા શ્રી શ્રેયાંસનાથભગવંતના સ્વરૂપને જાણતા છતાં ઇંદ્ર મહારાજાને પરમાત્માના સાક્ષાત્ દન કરવાની ઇચ્છા થઇ એટલે શ્રી વિષ્ણુ રાજા પાસે રહેલા પરમાત્મા પાસે આવીને તેમને નમસ્કાર કર્યો. મસ્તક પર બે હાથ જોડીને આશ્ચય પામેલા તેમણે કહ્યું કે–“ હે ત્રણ લેાકના સ્વામી ! અ પત્તુ લેાકેાત્તર અદ્ભૂત સ્વરૂપ નીહાળીને નિમેષ રહિત મારા બંને નેત્રા આજે ખરેખર કૃતકૃત્ય બન્યા છે. હે સ્વામિન ! જેએ આપના લાવણ્યસૌન્દર્ય રૂપી અમૃતનું પાન પેાતાના નેત્રરૂપી પાત્રદ્વારા નિર'તર કરે છે, તેઓ ખરેખર આ જગતમાં પ્રશ’સાને પાત્ર છે. ત્રણે લેાકને વિષે વિષ્ણુ રાજાની સ્પર્ધા કરી શકે તેવી કાઈપણ વ્યક્તિ નથી, કે જેને ત્યાં કલ્પવૃક્ષ સમાન આપ અવતર્યા છે. ત્રણ ભુવનને વિષે ગણનાપાત્ર વ્યક્તિએમાં શ્રી વિષ્ણુ રાજવી સૌથી અગ્રુપદે બિરાજે છે.’
તે સમયે શ્રી વિષ્ણુ રાજવીએ તેમને જણાવ્યું કૅ–“ હે ઇંદ્ર ! હું હજી કૃતકૃત્ય બન્યા નથી, જો તમે આ કુમારને રાજ્યાભિષેક મહાત્સવ બતાવે। તે હું કૃતાર્થ ખનુ. શ્રી શ્રેયાંસકુમારને મે' વારંવાર જગુાવ્યુ` હતુ` કે- તમારા જન્માદિક મહેાસવા તે મેં જોયા પરન્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૮ મો. રાજ્યાભિષેક મહોત્સવ જેવો છે. કી છે. લાંબા સમયથી હ રાજ્યભાર વહન કરી રહ્યો છું, હવે હું થાકી ગયો છું તે હે કુમાર ! શક્તિશાળી હોવા છતાં શા માટે રાજભાર વહન કરતાં નથી? અન્ય રાજવીઓ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી તેથી તે તમે ખરેખર રાજા જ છે છતાં હે પુત્ર ! મારા નેત્રો તમારે રાજ્યાભિષેક જેવાને તલસી રહ્યા છે. વધારે શું કર્યું? હું તમને વિજ્ઞપ્તિ કરું છું.” આ પ્રમાણે મેં કુમારને કહેવા છતાં કુમારે લેશમાત્ર પણ પ્રત્યુ ત્તર આપ્યો નથી, તે હે ઈદ્ર ! તમે હવે કુમારને તથા પ્રકારે સમજાવે કે જેથી મારું મનોરથરૂપી વૃક્ષ વિકસ્વર બને.”
પછી પરમાત્માના ચરણકમળમાં પિતાનું મસ્તક નમાવીને ઇંદ્રમહારાજાએ તેમને કહ્યું કે “ હે પ્રભો ! મારા પર પ્રસન્ન થાઓ અને દયા દર્શાવો. હે નાથ ! તમે નીતિશાસ્ત્રમાં નિપુણ હોવા છતાં, પિતાની આજ્ઞાને માન્ય કરતા નથી, તો લેકમાં આપ પૂજ્ય પુરુષની અવજ્ઞા પ્રસિદ્ધિ પામશે. ચંચળ સ્વભાવવાળા મેં આપને આ અયોગ્ય કહ્યું છે. જેમનું ચરિત્ર લોકોત્તર છે એવા આપને સલાહ આપનાર હું કેણુ? હે વિશ્વપિતા ! મારો અવિનય માફ કરે ! બાળકનું અનુચિત વર્તન વડીલ જનને માટે હર્ષદાયક બને છે. તમને વિશેષ કહેવાથી શું? મેં આપના વસ્ત્રને છેડે ગ્રહણ કર્યો છે, તે આપના સેવક મને, હે સ્વામિન્ ! આપ સન્તોષ પમાડે !”
માતા-પિતા તથા ઇદ્રને અતિશય આગ્રહ જોઈને કુમારે રાજ્યાભિષેક કરવાની હા કહી. પૂજ્ય વ્યક્તિઓ પાસે કરાયેલી પ્રાણીઓની મોટી માગણી પણ નિરર્થક થતી નથી. બાદ અત્યંત હર્ષ પામેલા ઇંકે જણાવ્યું કે-“હે સ્વામિન્ ! આપે મોટી મહેરબાની કરી. નાગરિક લોકે તેમજ પરિવાર યુક્ત વિષ્ણુ રાજવી પણ હર્ષ પામ્યા છે.”
પછી ઈંદ્ર મહારાજે દેવ દ્વારા તીર્થજળ મગાવ્યું અને ઈંદ્ર તેમજ વિષ્ણુ રાજાએ સમસ્ત સામગ્રી તૈયાર કરાવી. દેવ, દાન, નાગરિક લોકો અને નજીકમાં રહેલા રાજાઓ મહાન ભક્તિ તેમજ કૌતુકને કારણે એકત્ર થઈ ગયા. સૌ પ્રથમ કલ્યાણની ઈચ્છાવાળા ઇંદ્ર સુવર્ણ કળશેદ્વારા ધર્મચક્રવતી શ્રી શ્રેયાંસનાથને રાજ્યાભિષેક કર્યો. બાદ આનંદાશ્રને વહાવતાં વિષ્ણુરાજાએ અભિષેક કર્યો, કારણ કે ઇંદ્ર તથા વિષ્ણુરાજાનું તથા પ્રકારનું વર્તન ઉચિત જ છે.
બાદ આનંદી ઇદ્રમહારાજાએ પરમાત્માની સન્મુખ રંભા વિગેરે અપ્સરાઓનું ગીત અને વાજિંત્રપૂર્વક નૃત્ય હર્ષપૂર્વક કરાવ્યું. પરમાત્માને રાજ્યાભિષેક મહત્સવ કરવાથી પિતાને કૃતકૃત્ય માનતા ઈંદ્ર મહારાજા “ તમે દીર્ઘકાળ પર્યન્ત રાજ્ય કરો.” એમ કહીને દેવલેકમાં ગયા બાદ વિષ્ણુ રાજવીએ પણ કહ્યું કે-“ આવા પ્રકારના મહોત્સવથી હું કૃતાર્થ બન્યો છું અને ઈચ્છું છું કે-આપ આ રાજલક્ષ્મી લાંબા સમય સુધી ભોગવે એમ હું મારી દષ્ટિથી જોઉં. હે રાજન ! ખરેખર આ નગર, રાજ્ય, દેશ અને પ્રજાજને પ્રશંસાને પાત્ર બન્યા છે, કારણ કે તેઓના પુણ્યને કારણે જ તમે તેઓના સ્વામી બન્યા છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
પરમાત્માના માતા-પિતાનું સ્વર્ગગમન
[ ૧૭૩ ] શ્રી શ્રેયાંસનાથ ભગવંતને કેઈપણ પ્રતિસ્પધી શત્રુ રાજા નહોતે, કારણ કે સ્વતઃ પ્રકાશતી એવી પરમાત્માની આજ્ઞા સર્વત્ર વિસ્તાર પામી હતી. પરમાત્મા પૃથ્વીનું રક્ષણ કરી રહ્યા હતા ત્યારે લોકે સુખી અને સમૃદ્ધ બન્યા હતા. “ભય” એ શબ્દ તે ફક્ત કેશમાં જ હતે. અરસ્પર વિરોધી વ્યક્તિઓમાં પણ સનેહભાવ પ્રસર્યો, અવિનયી લોકે વિનયી બન્યા. દીનજનો દીનતા રહિત બન્યા, દુર્ભાગીઓ સૌભાગ્યશાલી બન્યા, દરિદ્રીઓ ધનવંત બન્યા, વ્યાધિગ્રસ્ત નિરોગી બન્યા અને અન્ય લોકો પણ ધર્મ પામ્યા. સ્વાથી લોકો પરમાથી કાર્યો કરવામાં ઉસુક બન્યા. વળી પરમાત્માના રાજ્યમાં દુષ્ટ બુદ્ધિવાળા લોકો સદબુદ્ધિવાળા બની ગયા. દૂર દેશમાં રહેનાર કોઈ એક અભિમાની રાજા, અગ્નિની માફક અવિનયીપણું દર્શાવે તે પરમાત્મા પિતાના સ્થાનમાં રહ્યા થકાં જ તે રાજાની દિશા તરફ માત્ર દષ્ટિક્ષેપ કરે તેટલા માત્રથી જ તે અભિમાની રાજા નમ્ર બનીને પરમાત્માને હર્ષ પમાડે. કલ્યાણના ભંડાર સમાન શ્રી શ્રેયાંસનાથ પ્રભુ, જગતને આનંદ આપતાં રાજ્યનું પાલન કરવા લાગ્યા.
કેટલોક સમય ગયા બાદ પ્રભુની રાણી શ્રીકાંતાએ ચંદ્ર સ્વપ્નથી સૂચિત અને શ્રેષ્ઠ ભાગ્યવાળા પુત્રને જન્મ આપ્યો એટલે તેને જન્મત્સવ કરીને સ્વપ્નાનુસારે તેનું સેમચંદ્ર નામ રાખવામાં આવ્યું. ધાવમાતાથી લાલન-પાલના કરાતે તે કુમાર વૃદ્ધિ પામવા લાગ્યો. કુમાર કલા-ગ્રહણ ચગ્ય થયે ત્યારે તેને સમસ્ત કલાઓ શીખવવામાં આવી અને ક્રમે ક્રમે તે સુંદર યુવાવસ્થાને પ્રાપ્ત થયા બાદ દેદીપ્યમાન દેહને કારણે સૂર્ય સરખા, મુખથી ચંદ્ર (સોમ) સરખા, રૂપથી મંગળ સરખા, મનથી બુધ સરખા, બંને નેત્રથી ગુરુ (બૃહસ્પતિ) સરખા, સદાચારથી શક સરખા, તેજથી શનિ સરખા, નખની પંકિતથી તાર સરખાં આ પ્રમાણે સમસ્ત ગ્રહોની શોભાને ધારણ કરતા હોવા છતાં તેમને કોઈપણ ગ્રહ પીડા આપી શકો નહોતો. ખરેખર લોકો માટે આ હકીકત વિસ્મયકારક હતી.
બાદ મેહરૂપી વૃક્ષનું ઉમૂલન કરનાર, પિતાથી શ્રેયાંસ પરમાત્માએ સેમચંદ્રને ચંદ્રયશા વિગેરે પ્રસિદ્ધ રાજવીઓની રાજકુમારી સાથે પરણાવ્યા. પરમાત્મા રાજ્યનું પાલન કરી રહ્યા હતા અને સોમચંદ્ર કુમાર યુવરાજ પદે હતા ત્યારે પરમાત્માના માતા-પિતા આયુષ્ય પૂર્ણ કરીને, જાણે તેઓની કીતિને સાંભળવા માટે જ ગયા હોય તેમ સનતકુમાર નામના દેવલોકમાં ગયા. સંસારના સ્વરૂપને વિચાર કરતાં ભગવાને રાજપુરુષની સાથે, પોતાની સમૃદ્ધિ અનુસાર માતા-પિતાની અંતિમક્રિયા કરી. તે અનિષ્ટ ક્રિયાને જોવાને માટે જાણે અસ મર્થ બન્યો હોય તેમ સૂર્ય અસ્ત થઈ ગયો અને સંધ્યા પક્ષીઓના નાદના બહાનાથી રુદન કરવા લાગી. કરમાયેલા કમળરૂપી મુખવાળો કમલિનીને સમૂહ તેમાંથી ઊડી જતાં ભ્રમરાએના બહાનાથી કાજળ યુક્ત હોય તેમ અશ્રુ સારવા લાગ્યા. શેકપીડિત સ્ત્રીઓને જાણે આશ્વાસન આપવા માટે જ આવી હોય તેમ રાત્રિ આવી પહોંચી, અને સ્વર્ગે ગયેલા માતા પિતાને જાણે અર્થ આપવાને પુછપસમૂહની કાંતિને ધારણ કરતાં તારાઓ પ્રકાશવા લાગ્યા, શકરૂપી અગ્નિથી પીડાએલા લોકોને શાન્ત કરવાને માટે જ હોય તેમ ચંદ્ર પોતાના અમૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૮ મે.
તુલ્ય કિરણોદ્ધારા ઉદય પામે. પ્રાતઃકાળે પિતાના લોકોને આશ્વાસન આપવાને માટે તેમજ તેઓની સાથેનો અસહ્ય વિયોગ સહન નહીં કરી શકવાથી સૂય પહેલાંની માફક આવી પહોં-ઉદય પામ્યો.
સમસ્ત ભાવને જાણનાર, ધીરજનોમાં અગ્રેસર, એવા પરમાત્માએ લોકોને દુઃખી જોઈને કહ્યું કે-“શોકનો ત્યાગ કરીને, તત્ત્વના ચિંતનપૂર્વક ધૈર્ય ધારણ કરો, કારણ કે યમરાજા, સિંહની માફક છાપૂર્વક આચરણ કરવાવાળે છે. વાયુથી હણાયેલા મેઘ સરખું આયુષ્ય છે, નેહ ઇદ્રજાળ સરખેમિથ્યા છે, સંગે સ્વપ્નની માફક જોતજોતામાં નાશ પામે છે, વિગે તે ખરેખર દુઃખદાયક છે. આ વિશ્વમાં કઈપણ સ્થળ પ્રેમ કરવા લાયક નથી તેમજ કંઈપણ વસ્તુ શેક કરવા લાયક નથી, માટે અરતિ-દુઃખને ત્યાગ કરો અને ફક્ત વિવેકનું જ અવલંબન . મેહનો ત્યાગ કરીને યમરાજાના દુર્દમપણાનું હંમેશા ચિંતવન કરે.” આ પ્રમાણે શ્રી શ્રેયાંસનાથ ભગવંતની શિખામણને સાંભળીને સમસ્ત જનસમૂહે શોકનો ત્યાગ કર્યો.
પછી ઘા પર મીઠું નહીં મૂકવાને ઈચ્છતા જગતુપૂજ્ય પરમાત્માએ દીક્ષા લેવાની અત્યન્તઈછા હોવા છતાં પણ થોડો સમય વ્યતીત કર્યો. પછી કેટલાક સમય પસાર થયા બાદ સમસ્ત રાજવીઓને એકત્ર કરીને પરમાત્માએ પિતાના પુત્ર સોમચંદ્રને રાજા બનાવ્યા. સાથોસાથ તેઓને જણાવ્યું કે-“મને ચારિત્ર અંગીકાર કરવા માટે તમે સૌ સંમતિ આપે અને આ રીતે સ્નેહરહિત બનેલું મારું મન ધર્માચરણમાં વિશેષ સહાયભૂત બનશે. વિયોગથી ભીરુ બનેલા મનને મજબૂત બનાવે કારણ કે શુભ અથવા તે અશુભ કાર્યમાં સહાય કરનારને સરખું ફળ મળે છે.”
દુઃખપૂર્વક સાંભળી શકાય તેવા પરમાત્માના ઉપરોક્ત કથનનું કર્ણોદ્વારા પાન કરીને, જાણે તે પચાવવા મુશ્કેલ હોય તેમ પ્રત્યક્ષ આંસુ વહાવવા દ્વારા તેઓએ વમી નાખ્યું અર્થાત તે સર્વ અસારવા લાગ્યા. તે સમયે પરમાત્માએ પુનઃ તે સર્વને અમૃત સરખી વાણીથી આશ્વાસન આપ્યું એટલે વ્યાધિગ્રસ્તની માફક તેઓ ગદગદુ વાણીથી કહેવા લાગ્યા કે “ હું સ્વામિન્ ! તમારા વિયોગમાં, અમે પરદેશી વ્યક્તિઓની જેમ નાથહીન બનશું. વળી નેત્રવિહીન વ્યક્તિની માફકયારેય (ગમ્યાગમ્ય) પદાર્થ જાણી શકશું નહીં. હે સ્વામિન ! આ પ્રમાણે અમારી સ્થિતિ હોવા છતાં, આપના સંયમ–માર્ગોમાં વિત કરીએ તો અમે શત્રુરૂપ ગણાઈએ. હે સ્વામિન ! આપનું કલ્યાણ થાઓ ! અને આપના મનોરથ સફળ થાઓ.” બાદ પરમાત્માને હજાર મિત્ર રાજવીઓએ જણાવ્યું કે-“ હે નાથ ! અમે પણ આપના માગે ચાલવા ઈચ્છીએ છીએ.” એટલે પરમાત્માએ તે સંબંધમાં અનુમતિ આપવાથી તેઓને હર્ષ અત્યંત વૃદ્ધિ પામ્યો.
પરમાત્માની ત્રત લેવાની ઈરછા આસનપદ્વારા જાણીને લેાકાંકિત દેવે પ્રભુ પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
*
પરમ માનું દીક્ષા-અવસરે વાર્ષિક દાન
[ ૧૭૫ ]
આવ્યા. તે લેાકાંકિત દેવા નીચે પ્રમાણે નવ જાતિના હતા. ૧ સારસ્વત, ર્ આદિત્ય, ૩ વનિ, ૪ વરુણ, ૫ ગ તાય, દૃ તુષિત, ૭, અવ્યાબાધ, ૮ વાયુ અને ૯ અરિષ્ટક. તે સવે એ પરમાત્માના ચરણકમળની પૂજા કરીને વિજ્ઞપ્તિ કરી અને અ ંજલિ જોડીને નીચે પ્રમાણે સ્તુતિ કરી કે- હે નાથ ! વસ્ત્રને છેડે વળગેલા તૃણુની માફક રાજ્યનેા શીઘ્ર ત્યાગ કરતાં આપ જગતને વિષે કઈ વ્યક્તિને સ્તુતિપાત્ર નથી ? દેવેદ્રોથી નમસ્કાર કરાયેલ ચરણકમળવાળા હે શ્રી શ્રેયાંસનાથ ! મેહરૂપી મહાસુભટને જીતવામાં અતુલ પરાક્રમી એવા આપ જય પામેા. હે જગતના સ્વામી ! જો આપ જગતના જીવાને તારવાને માટે ધરૂપી તી પ્રવર્તાવવા માટે સજ્જ થયા છે તે પણ અમારા આ અધિકાર છે,એમ જાણીને અમે આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે-સમસ્ત પ્રાણીએના કલ્યાણને માટે આપ ધમ તીથ પ્રવર્તાવા.’ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરીને લેાકાંતિક દેવાના ચાલ્યા જવા ખા, કામદેવરૂપી હસ્તીને હવામાં સિંહઁસમાન શ્રી પ૨માત્માએ સાંવત્સરિક દાન દેવું શરૂ કર્યુ. પરમાત્માએ વાર્ષિક દાન દેવું શરૂ કર્યું... ત્યારે ઇંદ્ર મહારાજાનું આસન કપ્યું. જ્ઞાનદ્વારા કંપનું કારણુ જાણીને, સિંહાસન પરથી ઊઠીને પરમાત્માની દિશા સમક્ષ સાત-આઠ પગલાં ચાલીને, પરમાત્માને પ્રણામ કરીને ઇંદ્રે કુબેરને આદેશ આપ્યા કે-“તમે શ્રી શ્રેયાંસનાથ ભગવંતના મહેલ દ્રવ્યથી પરિપૂર્ણ કરેા.” કુબેરે ઈંદ્રની તે આજ્ઞા સ્વીકારીને, જેમ રાજાના આદેશથી મંત્રીએ સેવક પુરુષને હુકમ કરે તેમ કુબેરે પેાતાના તિય ગૂજા ભક નામના સેવક દેવાને આજ્ઞા કરી.
પેાતાના સ્વામી કુબેરની તે દેવાએ સ્વામી શ્રી શ્રેયાંસનાથના મહેલમાં પુષ્કરાવત મૈધની માફક દી` સમય સુધી સુવર્ણ વૃષ્ટિ કરી. પછી દ્વિપથ, ત્રિપથ, ચવર અને ચૌટામાં મેકલેલા સેવકે દ્વારા ઘેષણા કરાવીને પરમાત્માએ દીન, દરિદ્ર, રાગી, વસ્રરહિત, વક્રગવાળા, વિપત્તિમાં આવી પડેલા, અંધ તેમજ લંગડા પ્રાણીઓને સુવણુ દાન આપ્યું. પ્રભાતકાળથી પ્રારંભીને સંધ્યા સમય સુધીમાં પરમાત્મા પ્રતિદિન એક કરોડ અને આઠ લાખ સેાનામહેારનું દાન કરતાં હતા. સુવણૅદાનથી હુ પામેલા લેાકેાએ લિંગ તેમજ મગધ વિગેરે સમસ્ત દેશેામાં પરમાત્માના સાંવત્સરિક દાનની પ્રસિદ્ધિ કરી ત્યારે લેાકેા કહેવા લાગ્યા કે-“ પરમાત્માનું દર્શન અને લેાકને પવિત્ર કરનાર, દારિદ્રયને નાશ કરનાર તેમજ પુણ્ય સમૂહને વધારનાર છે. પરમાત્માની અસાધારણ દાનશીલતાની સાથેાસાથ દાનમાં દેવાતા છતાં નિધાના અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યાં. પરમાત્મા તથાપ્રકારનું અસાધારણ મહાદાન આપવા લાગ્યા કે જેથી અમને આપે, અમને આપે! ” એમ ખેાલનારા યાચકજના પણ ઊલટા દાન દેવાની શક્તિવાળા બની ગયા.
"C
દીનજનાને દાન આપતાં શ્રી જિનેશ્વર ભગવતે લેાકેાને વિષે એવું પ્રસિદ્ધ કર્યુ” (જણાવ્યુ') કે-મેાક્ષમહેલમાં ચઢવા માટે આવુ' “ દાન ” પ્રથમ પગથિયા સમાન છે. ખાદ મેહના ત્યાગ કરીને સંયમરૂપી રથ પર આરેાહણ કરાય છે. મેક્ષમાં પહેાંચવાને માટે આ માગ નું શ્રી જિનેશ્વર ભગવંતની માફક અનુસરણ કરવુ જોઇએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
[૧૭૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૮ મો. પરમાત્મા વાર્ષિકદાન આપી રહ્યા હતા ત્યારે સોમચંદ્ર રાજવીએ પોતાના દેશમાં દાનશાલાઓ શરૂ કરવા માટે પિતાના સેવક પુરુષોને આજ્ઞા કરી, જે કઈ પાખંડી, ગૃહસ્થ અથવા અન્ય કેઈપણ ભૂખ્યો, તરસ્ય આવે તેને યોગ્ય સ્થાન તેમજ આશ્વાસન આપી સુંદર ચાર પ્રકારને આહાર આપો. એટલું જ નહિં પણ ઉત્તમ જાતિના રસ્તાઓ, વિમાન સરખા રથ, સૂર્યના અો સરખા ઘોડાઓ, ઉત્તમ રેશમી વસ્ત્ર, રનના અલંકારે, ગામ, આકર અને નગર વિગેરે યાચક લોકોને બતા અને જે જે કંઈ પણ માગે તે તેને શંકા રહિતપણે આપ.”
ઉપર પ્રમાણેને સેમચંદ્ર ભૂપતિને આદેશ સ્વીકારોને તેઓએ તે પ્રમાણે જલદી વર્તવાનું શરૂ કર્યું. આ પ્રમાણે આશ્ચર્યકારક સાંવત્સરિક દાન પૂર્ણ થયું ત્યારે પરમાત્માએ ત્રણ અબજ, એ શી કરોડ અને એંશી લાખ સુવર્ણ મહારનું દાન કર્યું. બાદ નિધિ સમાન વ્રતગ્રહણ કરવાની ઈચ્છાવાળા પરમાત્માએ વિધિપૂર્વક બલિવિધાન કરીને બે ઉપવાસ(છઠ્ઠ)ને તપ કર્યો.
પછી આસન કંપથી પરમાત્માનો દીક્ષા સમય જાણીને, જાણે સંકેત કરેલ હોય તેમ બધા ઇદ્રમહારાજાઓ આવી પહોંચ્યા. તે ઇદ્રોએ તેમજ એકત્ર થયેલ સોમચંદ્ર વિગેરે હજાર રાજવીઓએ પરમાત્માને નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામિન્ ! અમે આપને દીક્ષાભિષેક કરીએ.” બાદ દેશની માફક પરમાત્માના આદેશને પ્રાપ્ત કરીને તેઓ હર્ષ પામ્યા. પછી અમ્યુરેંદ્ર દેવ દ્વારા તીર્થજલ મંગાવીને એક હજાર અને આઠ સુવર્ણકળશદ્વારા પરમાત્માનો અભિષેક કર્યા બાદ સૂર્ય, ચંદ્ર વિગેરે ઇંદ્ર મહારાજાએ પણ સ્નાનાભિષેક કર્યો. પછી સેમચંદ્ર ભૂપતિએ બીજા રાજાવીઓની સાથે મહાઋદ્ધિપૂર્વક પરમાત્માનો અભિષેક કર્યો. પછી ગંધકાષાયી વઅવડે લું છાએલ અંગવાળા, બાવના ચંદનથી લેપાયેલા, બે દિવ્ય
સ્ત્રો પરિધાન કરેલા, મુગટ, કુંડલ, કંદોરો અને હારથી ભૂષિત, કંઠમાં પારિજાતની પુ૫માળાવાળા એવા તમે ત્રણ જગત પર ઉપકાર કરનારા છે અને હે નાથ ! ત્રણે લેકના પ્રાણીવગના શત્રુરૂપ કામ વિગેરેને હણવાને માટે તમે તેયાર થયા છે. મિથ્યાત્વરૂપી ઘુવડોની દષ્ટિને બંધ કરનાર સૂર્યબિંબની માફક અજ્ઞાનરૂપી અંધકારને હણનાર આપનું શાસન ઉદય પામે. વળી આપની કીતિરૂપી લતા ત્રણે ભુવનમાં એવી રીતે પ્રસાર પામે કે જેથી તેને આશ્રય કરનાર પ્રાણીઓ અસાધારણ ફળને (ક્ષને) પ્રાપ્ત કરે. જગતના પ્રાણીઓને નેત્રરૂપી માલતીઓની કલીઓના સમૂહને વિકસ્વર કરનાર એવા આપ ધૂમાડા રહિત પ્રકાશિત દીપક સમાન છે. ”
ઉપર પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરીને ઇદ્ર મહારાજાએ બત્રીશ પ્રકારનું મનહર નાટક સંગીતપૂર્વક કરાવ્યું. પછી તેમચંદ્ર રાજાએ પોતાના સેવકગને આદેશ આપે કે
પરમાત્માને યોગ્ય મણિની પીઠિકાવાળી, રત્નના સિંહાસનવાળી, વનિ કરતી ઘુઘરીસમૂહથી છે ભતી, અને રૂપાના જેવી કાંતિવાળી વિમલ પ્રભા નામની શિબિકા તૈયાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
પરમાત્માને દીક્ષા મહેત્સવ
[ ૧૭૭]
કરા.” સેવકગે પણ રાજાના હુકમ પ્રમાણે તેવી શિબિકા તૈયાર કરાવી. ઇંદ્ર મહારાજાએ પણ દેવ દ્વારા અનેક રત્નોને કારણે ઈદ્રિધનુષની શોભાને ધારણ કરતી, ચિત્રવિચિત્ર સ્તંભવાળી, અને મેતીઓની માળાથી સુશોભિત, સેમચંદ્ર રાજવીની વિમલપ્રભાની જેવી શિબિકા તૈયાર કરાવી. જેમ દીપકની કાંતિ ચંદ્રની કાંતિમાં સમાઈ જાય તેમ ઇંદ્ર મહારાજાની તે શિબિ: રાજવીની શિબિકામાં દાખલ થઈ ગઈ.
પછી પરમાત્મા સિંહાસનથી ઊઠીને, તે શિબિકાને પ્રદક્ષિણા આપીને તેના પર આરો હણું કર્યું. તેમાં પૂર્વાભિમુખ સિંહાસન પર ૫રમાત્મા બેઠા એટલે દેવ, દાનવ અને રાજાઓએ મસ્તક દ્વારા તે શિબિકાને વહન કરી. પરમાત્માના મસ્તક પર વેત છત્ર શોભવા લાગ્યું તે જાણે કે-શાશ્વત વિમાન સહિત ચંદ્ર આવેલ હોય તેમ લાગતું હતું. પરમાત્માના દેહ પર ઇંદ્રથી ઉછાળતા બે ચામર શોભી રહ્યા હતા તે જાણે કે મેરુપર્વતની શિલા પરથી પડતાં ઝરણાંના બે વિમાગ હોય તેમ દેખાતા હતા. સોમચંદ્ર વિગેરે રાજાઓ અને અશ્રુતંદ્ર વિગેરે ઇકો તે શિબિકાને સુકુમાર બાલિકાની માફક વહન કરીને ધીમે ધીમે ચાલવા લાગ્યા. પરમાત્માને જોવા માટે લોકો ગૃહમાંથી બહાર નીકળ્યા અને ઉદય પામેલા સૂર્ય સરખા પરમાત્માની અર્યાદિ સામગ્રીથી પૂજા કરી. પરમાત્માને જોવા માટે પોતાના વિમાનથી સૂર્યને આવરી લેતા અને પ્રીતળને પ્રકાશિત કરતાં વિમાનિક દેવોના સમૂહાએ આકાશપટને વ્યાસ બનાવી દીધું. સમયના દેવ અને મનુષ્ય સમૂહનો એ અસાધારણ શot-વનિ પ્રગટ્યો કે તે જાણે મથન કરાતાં સંસાર-સમુદ્રને ધ્વનિ હોય તેમ જણ્યાતું હતું.
તે સમયે સ્વર્ગલકથી આવી રહેલા અને વિમાનમાં બેઠેલા દેવસમૂહને કારણે ગગનપટ આ પ્રમાણે સૂચવી રહ્યું હતું કે-“વિકસિત પુસમૂહવાળું નંદનવન આજે કમળ, ચંપિ, કકેલી અને સિદ્ધાર્થના તૃણ જેવું તુચ્છ બની રહ્યું છે. દેવ અને મનુષ્યથી વગાડાતા વાજિંત્રનો એ કોઈ અપૂર્વ ધ્વનિ થવા લાગે કે જેથી ત્રાસ પામેલા જંગલી હસ્તીઓ નાશીને દિશાના છેડે જઈને વસ્યા. પરમાત્માની આગળ રત્નમય અષ્ટ મંગળ-૧ કળશ, ૨ છત્ર, ૩ ભંગાર-ઝારી, ૪ દેવાના હસ્તમાં રહેલ મહાવજ, ૫ ઘુઘરીઓ યુક્ત પતાકાઓ, ૬ વેયં મણિના દંડવાળું સફેદ છત્ર, ૭ સિંહાસન અને ૮ પાદપીઠ-ચાલવા લાગ્યા. લોકો પરમાત્માના મણિમય ઉપાનને વહન કરીને, જગદગુરુની આગળ ચાલવા લાગ્યા. પછી લોકોથી પરિવૃત અને રત્નના પલાણ તેમજ અલંકારસમહથી શાભિત એક સે આઠ ઉત્તમ અો ચાલવા લાગ્યા. પછી સેનાના ખોળાવાળા, દંતશળવાળા અને મદ ઝરતાં એક સે આઠ હસ્તીઓ ચાલવા લાગ્યા. બાદ ઘુઘરી, ઘંટા, વ્રજ અને છત્રથી સુશોભિત કાંતિવાળા તેમજ અનેક પ્રકારના આયુધોથી યુક્ત એક સે આઠ રથ ચાલવા લાગ્યા. બાદ ઉભટ વેષધારી એક સે આઠ સુભટ અને અસંખ્ય પ્રકારની ચતરંગી સેના ચાલવા લાગી. પછી નાના મોટા અનેક છત્રોથી પરિવૃત, એક જન ઊંચો અને હજારો નાની દવાવાળો, લટકતી પુષ્પમાળાવાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૮ મે.
વૈડુય મણિના દંડવાળા, નાદ કરતી ઘરીએવાળા, દેવાથી ઉપાડાયેલ મહેન્દ્રધ્વજ ચાલ્યું. તેની આગળ ટીખળ કરનાર, લેાકેાને હાસ્ય ઉપજાવનાર, અને ગીત, નૃત્ય, વાજિંત્ર અને ખેલ-કોતુક કરનારા લેકે ચાલવા લાગ્યા. પછી અશ્વ, હસ્તી, રથ અને પાલખીમાં બેઠેલા ઉચ્ચકુળ અને ભેાગકુળના રાજાએ, ક્ષત્રિયા અને સેનાપતિએ પેાતપેાતાની ઋદ્ધિપૂર્વક ચાલવા લાગ્યા. બાદ વિમાનમાં રડેલ અસ`ખ્ય દેવ અને દેવીએ પેાતાના પરિવાર સાથે હ પૂર્વક ચાલવા લાગ્યા. બાદ સ્નાન કરીને, ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરીને, જયકુ જર હસ્તી પર બેઠેલ, સફેદ છત્રથી શૈાભિત, ચામરાથી વીંઝાતા અને પુષ્કળ સેના-સમૂહથી પરિવરેલ શ્રી સામચંદ્ર રાજા શ્રી શ્રેયાંસનાથ પરમાત્માની પાછળ ચાલ્યા. મહેલમાં રહેલા લેાકેાવડે વસ્ત્રના છેડાએ ફ્ર*ાવવામાં આવ્યા, દેવે! પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, દેવી, વિદ્યાધરીએ અને મનુષ્યની સ્ત્રીઓ નૃત્ય કરવા લાગી, દાન અપાવા લાગ્યુ અને દેવના સ્તુતિપાઠકે સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પેાતાના દેહની કાંતિસમૂહથી દિશાભાગેાને પીતવી બનાવતા અને નિષ્પાપ પરમાત્મા સહસ્રામ્ર નામના વનમાં આવી પહોંચ્યા.
તે વનમાં પાંદડાવાળી વેલથી ન્યાસ, અલંકૃત સ્રીના મુખ જેવું કાંતિવાળુ, શુભ તિલકથી યુક્ત, યુવાન જનેાને હષ આપનાર, તેમજ આવી રહેલા એવા પરમાત્માનું, આંબાના માંજરસમૂહ ઉપર મનેાહર ગુંજારવ કરતાં ભ્રમરાએદ્વારા જાણે સ્વાગત થતુ હાય, પવનથી ધ્રુજાવાતી લતારૂપી બાહુદંડવડે પેાતાના મહાત્સવને હેવા માટે બીજા વનેને જાણે ખેલાવી રહ્યું હોય તેવા, નીચે ખરી પડતાં અને વિકસિત પુષ્પસમૂહથી તેમજ સરોવરમાં ક્રીડા કરતાં · ચક્રવાકાના સમૂહના બહાનાથી જાણે સ્વણુ પટ્ટ બાંધ્યા હાય તેવા, છએ ઋતુના ભાવે વત્તા હાવાને કારણે આ સહસ્રમ્રવન સ ઉદ્યાને!માં અગ્રેસર હાઇને, અવાજ કરતાં હુંસસમૂહના બહાનાથી જાણે જયધ્વજને પ્રાપ્ત કર્યાં હોય તેવા ગાઢ પણ સમૂહને કારણે મહાબલિષ્ઠ પુરુષાથી પણ મુશ્કેલથી જઇ–આવી શકાય તેવા તિંદુક નામના વૃક્ષની નીચે, જેને ઈન્દ્રે પેાતાના હસ્તને ટેકે 'આપ્યા છે તેવા પરમાત્મા શિક્ષિકા પરથી નીચે ઊતરીને રહ્યા. પરમાત્મા પેાતે જ જગતના આભૂષણરૂપ હાઇને, સંયમરૂપી લક્ષ્મીને આલિંગન આપવામાં વિઘ્નરૂપ અલંકારે ને ત્યાગ કર્યું. ખેતાલીશ લાખ વ પન્ત રક્ષણ કરેલી રાજ્યલક્ષ્મીનેા, વજ્રને લાગેલ ધૂળની માફક ત્યાગ કરીને ફાગણ માસની વદિ તેરશને દિવસે, ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યે છતે પૂર્વાહ્ન સમયે પરમાત્માએ પંચમુષ્ઠિ લેાચ કર્યા. લેાચ કરેલા કેશને ઇંદ્રે દેવ વસ્ત્રમાં ગ્રહણ કરીને, તેને ક્ષીર સમુદ્રમાં નાખીને, પાછા આવીને કોલાહલનુ' નિવારણ કર્યું. બાદ સિદ્ધ ભગવાને નમસ્કાર કરીને પરમાત્માએ સાવધના ત્યાગ કરવારૂપ સામાયિકને ત્રિવિધે ત્રિવિધે સ્વીકાર્યું,
તે સમયે પરમાત્માને ચેાથુ` મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું અને નારકીના જીવાને પણ ક્ષણમાત્ર આન ંદ થયા. તે વખતે સ્વામીની મહેરબાનીના પાત્ર સરખા હજાર મિત્ર રાજવીઓએ વામીની મહેરબાની સરખુ' વ્રત સ્વીકાર્યું, બાદ ચાર પ્રકારના વાજિંત્રાથી પ્રગટેલા અને દેવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
પરમાત્માનું પારણું અને સવર્ણષ્ટિ
[ ૧૭૯ ]. દાનવ અને મનુષ્યથી કરાયેલ “જય જય ” એવો વનિ સમસ્ત વિશ્વરૂપી મંડપમાં પ્રસરી ગયો. ત્રણે જગતનું કલ્યાણ ચાહનાર પરમાત્માના ડાબા ખભા ઉપર ઇંદ્ર નિર્મળ દેવદૂષ્ય વજ મૂકયું. પછી સર્વ સાધુ સહિત પરમાત્માને નમસ્કાર કરીને ઇંદ્ર મહારાજાએ તથા રાજાએ પોતપોતાના સ્થાને ગયા.
. . : બાદ પરમાત્માએ પરિવાર સહિત અન્યત્ર વિહાર કર્યો અને બીજે દિવસે સિદ્ધાર્થ નામના નગરે પહોંચ્યા. ગેચરીના સમયે જંગમ ક૬૫વૃક્ષ સરખા પરમાત્મા નંદ શ્રેષ્ઠીના ગૃહે ગયા. તે વખતે તે શ્રેષ્ઠીના ગૃહે પુત્રના નામાભિધાનને મહોત્સવ હતું અને તે કારણે સમસ્ત કુટુંબીજનેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેશાચારને કારણે તે લોકો ક્ષીરનું ભજન કરનારા હતા અને આ મહોત્સવ પ્રસંગે પણ તેઓએ પરમાત્ત (ક્ષીર) ભેજન તૈયાર કર્યું હતું. આ પ્રસંગે પરમાત્માને પધારેલા જોઈને હર્ષ પામેલ નંદ શ્રેણી આ શ્રી શ્રેયાંસનાથ પરમાત્માં આવ્યા છે ” એમ જાણીને, પોતાના પરિવાર સાથે શીધ્ર ઊભા થઈને, સાત-આઠ પગલાં પરમાત્માની સન્મુખ ગયો. હર્ષપૂર્વક પરમાત્માને વારંવાર પ્રણામ કરીને પિતાના વસ્ત્રના છેડાથી પરમાત્માના બંને ચરણે લુછયા. પછી મસ્તકે અંજલિ જેડીને નીચે પ્રમાણે સ્તુતિ કરી કે-“ચિંતામણિ, કલ્પવૃક્ષ અને નિષિ સમાન આપ મારે આંગણે પધાર્યા છે તેથી આજે મારે જન્મ સફળ થયો છે, મારા પુણો ઉદય પામ્યા છે, મારું જીવિત સફળ થયું છે અને મારા ઘરનું આંગણું પવિત્ર થયું છે. હે નાથ ! મહાપુર્યોદય હોય તો જ આપનું નામ સંભળાય છે, જ્યારે આનંદ આપનાર આપના દર્શનની તે વાત જ શી કરવી? તે આ મારી લમી, પરિવાર, મારું જીવિત અને આ દેહ તે સર્વ આપને આધીન છે તે આપ મારા પર અનુગ્રહ કરે.” આ પ્રમાણે બેલીને સરલ બુદ્ધિવાળા નંદછીએ પરમાત્માની સમક્ષ સુવર્ણ અને રત્નાદિ ધર્યા, પરન્ત નિષ્પરિયહી પરમાત્મા એ તે વસ્તુ સ્વીકારી નહીં ત્યારે તે શ્રેષ્ઠીએ ક્ષીરાન્ન થયું એટલે તેને નિર્દોષ આહાર જાણીને પરમાત્માએ પિતાનું હસ્તરૂપી પાત્ર ધર્યું એટલે વિકસિત રામરાજીવાળા નંદશ્રેષ્ઠીએ તે ક્ષીરાન્ન વહરાવ્યું ત્યારે દેવસમૂહે આકાશમાં દેવદુંદુભી વગાડી, સુગંધી જળ તથા પુષ્પની વૃષ્ટિ કરી નંદના ગૃહાંગણમાં સાડાબાર કરોડ સુવર્ણ મહોરની વૃષ્ટિ થઈ. લતાઓને ધીમે ધીમે પ્રજાવ સુગંધી પવન વાવા લાગે, ઉત્તમ વસ્ત્રની વૃષ્ટિ થઈ, “ જય જય” એવો અવનિ થવા લાગ્યા, દેએ “અહોદાન અહોદાન” એવી ઉદ્દઘેષણ કરી અને વિવિધ પ્રકારનાં વાજિંત્રો વગાડયા.
પાપસમૂહને નષ્ટ કરનાર પરમાત્માનું ત્રણ પ્રકારના વાજિંત્રોથી મનોહર અને ત્રણ લકના જનેને આનંદદાયક પારણું થયું. અમે તે નંદડી તથા તેના પુત્ર આનંદની સ્તુતિ કરીએ છીએ કે જેના નામાભિધાન પ્રસંગે પરમાતમાં પિતે આવી પહોંચ્યા. “ આમંત્રણ અપાયેલ પરમાત્માં ખરેખર મહાનું છે ”એમ સિદ્ધ થયું, કારણ કે ગોચરી પ્રાપ્ત કરેલ તેમણે બદલામાં સાડાબાર કરેડ સેનૈયા આપ્યા. ખરેખર આ લેકમાં, સ્વામીનું સ્વજનપણું લોક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૦ ] .
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૮ મે. . ' એ તર ( આશ્ચર્યજનક) છે, કારણ કે તેથી તે જ ભવમાં અક્ષય એવી ભુક્તિ (ભોગસામગ્રી) અને મુક્તિ પ્રાપ્ત થાય છે.
પરમામાં તે સ્થળેથી વિહાર કરી ગયા બાદ નદડીએ પરમાત્માના ચરસ્થાપનને સ્થળે પીઠિકા બનાવી, જેથી લોકો તેમની ચરણપંક્તિનું ઉલંઘન ન કરે. દિવસે દિવસે વૃદ્ધિ પામતાં અસાધારણ જ્ઞાન, ચારિત્ર અને દર્શનદ્વારા આત્મધ્યાનમાં મગ્ન રહેતાં, અપ્રતિબદ્ધ વિહારથી મેહ રાજાને વિશેષ પ્રકારે જીતતા, કમના મર્મસ્થળને ભેદનાર તપશ્ચર્યાનું અવલંબન લેતા, વિહાર કરતાં કરતાં ફરીથી બે વર્ષે સિંહપુર નગરે આવી પહોંચેલા, સહસ્ત્રાબ્ર વનમાં દીક્ષાવૃક્ષ નીચે રહેલા, શુકલધ્યાનના બે પાયાના ચિંતવનવડે ઘાતકર્મોને નાશ કરતાં એવા પરમાત્માને માઘ માસની અમાવાસ્યાને દિવસે, ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યું તે પૂર્વાન સમયે બાવાત રહિત, પૂર્ણ અને કાલેકને પ્રકાશિત કરતું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
આસનપથી અવધિજ્ઞાનતા પરમાત્માનું કેવળજ્ઞાન જાણીને બધા ઇંદ્ર મહારાજાઓ આવી પહયા. પરમામાના સમવસરણની રચના કરવાને ઈરછતા વાયુકમારેએ એક જનપ્રમાણુ પૃથ્વીને સાફ કરી. બાદ મેઘકુમાર દેએ તે પૃથ્વીને ચંદન રસ, કેશર અને ઘનસાર(બરાસ)થી વાસિત જળવડે સીંચી. જળનું સિંચન થવાથી પૃથ્વી, જાણે પિતાને ખોળામાં વૃદ્ધિ પામેલ લિનું શમન થવાથી જ હેય તેમ અત્યંત અશુ સારવા લાગી, વ્યંતર દેવે એ રત્ન વિગેરેના ટુકડાઓથી પડઘાર બાંધે અને ઢીંચણ પ્રમાણ ચિત્રવિચિવ પુની વૃષ્ટિ કરી. વ્યંતરેંદ્રોએ તે સ્થળે ચાર પ્રકારના તાર બનાવ્યા. ભવનપતિ દેએ રૂપાને ગઢ બનાવે. હજારે મણિએથી ભૂષિત ફણાવાળા શેષનાગની માફક તે રૂપાના ગઢ પર સોનાનાં કાંગરા કરવામાં આવ્યા. તે રૂપાના ગઢની અંદર તિવી દેવોએ, જાણે મેરુપર્વતે દાફિયતાના કારણે દક્ષિણારૂપે આપે છે તે સેનાને કિલે રમે. તેના પર રત્નના કાંગરા બનાવ્યા તે જાણે કે કિલ્લામાં દાખલ થયેલા સૂર્યના પ્રતિબિંબને સ્થાપિત કરી દેવાયા હોય તેમ જણાતું હતું. બાદ વૈમાનિક દેએ તે સેનાના કિલ્લાની અંદર રત્નને કિલ્લો બનાવ્યો. તે જાણે કે-પ્રમુએ ત્યજી દીધેલ રાગ પ્રત્યક્ષ સ્વરૂપે આવ્યો હોય તેમ જણાતું હતું. તે રત્નના કિલ્લા પર પાંચ પ્રકારના મણિએવાળા કાંગરાએ મૂકવામાં આવ્યા તે જાણે કે પરમાત્મા પાસે પિતાના અવિરધીપણાને સૂચવતા હોય તેમ જણાતું હતું. પરમાત્માને પ્રાપ્ત કરીને જાણે અતિ હર્ષ પામ્યા હોય તેમ તે ત્રણે કિલ્લાએ પિતાની ધ્વજારૂપી ઊંચી ભુજાઓ થી નૃત્ય કરતા હોય તેમ જણાતું હતું. તે સ્થળે ઇદ્રનીલ મણિના તેર શોભતા હતા તે શ્રી જિને શ્વરની પાસે આવનારી શ્રી તીર્થંકરપણાની લમીનું ઉત્તરાસન હોય તેમ શોભતા હતા. તે કિલ્લાઓમાં બાર દરવાજાઓ શોભતા હતા તે જાણે કે બાર પ્રકારની પર્ષ દને પ્રવેશ કરવાને માટે માર્ગો હોય તેમ જાતું હતું. દરેક દરવાજે દેવાએ પાની તથા વાવડીઓ બનાવી તે જાણે કે આવનાર વ્યક્તિઓની ઠંડી અને ગરમીને દુર કરવાને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
દેવા રચિત સમવસરણમાં બિરાજી પરમાત્મા જિનેશ્વરે આપેલ દીવ્ય દેશના.
DEGRO IDEOGyanvaBae%e0%aa%ae%e0
| EC DISE =
DCORE CURCANG DACDEL DECOOG DAG
Shree Sudharmami Gyanbhandar-Una, Surat
GavasyaSales)
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
... ઈદે કરેલ પરમાત્માની સ્તુતિ
| [ ૧૮૧]
બનાવી હોય તેમ જણાતું હતું. રત્નના કિદલામાં વ્યક્તર દેએ રત્નની પાદપીઠ સહિત રત્નનું સિંહાસન વિકલ્પ્યું . તે સિંહાસન ઉપર ભગવંતના દેહ કરતાં બારગુણે ઊંચે અને કસુંબાના રંગવાળા વસ્ત્ર સરીખા સંધ્યાના રંગ જેવા રક્ત પલથી સમસ્ત સમવસરણની ભૂમિને આવરી દે અને વિકવર પાંદડાંવાળા અશોકવૃક્ષ રચવામાં આવ્યું. તે સિંહાસન ઉપર ઉપરાઉપર ત્રણ છત્રોની દેવોએ રચના કરી. તે છત્રે પરમાત્માના ત્રણ જગતના સામ્રાજ્યને સૂચવી રહ્યા હતા. તે સ્થળે એક હજાર જન ઊંચે ઈન્દ્રવજ રચવામાં આવ્યો તે પોતાની વેત પતાકાના બહાનાથી સંસારરૂપી શત્રુથી ભવ્ય પ્રાણીઓનું રક્ષણ કરવાને માટે જાણે ઊંચે કરાયેલ હસ્ત હોય તેમ જણાતું હતું.
વચ્ચેના બંને કિલાના મધ્ય ભાગમાં દેએ પરમાત્માના વિશ્રામને માટે ઈશાન ખૂણામાં મણિમય દેવછંદાની રચના કરી. વ્યન્તર દેવોએ સુવર્ણકમળને વિષે ધમચકનું સ્થાપન કર્યું તે બંને જાણે કે કમળ અને સૂર્ય એકબીજાને પરસ્પર ભેટીને રહ્યા હોય તેમ જણાતું હતું. નવતરવની સરખા અને પરમાત્માની આગળ આગળ ચાલતાં એવા નવ સુવર્ણ કમળ પર ચરણ સ્થાપન કરતાં, સ્તુતિ કરતાં કરોડો દેથી ચારે બાજુ વીંટળાયેલા એવા પરમાતમાએ પૂર્વ દિશાએથી સમવસરણમાં પ્રવેશ કર્યો. બાદ ચિત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી, કારણ કે તે તીર્થકર પરમામાને ક૬૫-આચાર છે. બાદ “તીર્થને નમસ્કાર હો” એમ બોલીને પરમાતમા પૂર્વાભિમુખ બેઠા. બાકીની ત્રણે દિશાઓમાં ભક્તિ પરાયણ વ્યન્તર દેવોએ પરમામાના પ્રભાવથી તેમના સરખા ત્રણ પ્રતિબિંબો વિફર્યા. તે સમયે પરમાત્મા એકરૂપ હોવા છતાં ચાર ગતિના ને જાણે ઉદ્ધાર કરવાને ઇચ્છતા હોય તેમ ચાર રૂપવાળા બન્યા. તે સમયે પરમાત્માના મસ્તકની પાછળ ભામંડલ હતું તે જાણે કે તેજથી જીતાવાને કારણે સેવકરૂપ બનેલ સૂર્યનું બિંબ સરખું હતું. અગ્નિ ખૂણામાં સાધુ, દેવાંગનાઓ અને સાધ્વીએ, નિત્ય ખૂણામાં ભવનપતિ, વ્યન્તર અને જ્યોતિષી દેવીઓ, વાયવ્ય દિશામાં ભવનપતિ, જોતિથી અને વ્યંતર દેવ અને ઈશાનખૂણામાં વૈમાનિક દે, મનુ અને સ્ત્રીઓ-આ પ્રકારે, આ પ્રકારની પર્ષદા એડી. બીજા ગઢની અંદર નિત્યવેરી એવા પ્રાણીઓ પણ વર રહિત બનીને બેઠા. ત્રીજા ગઢમાં દેવ, દાનવ અને મનુષ્યના વાહને ૨હ્યા હતા તે જાણે કે–સ્વામીની સમીપે તેઓને પણ જાણે વિસામાની ભૂમિ પ્રાપ્ત થઈ હોય તેમ જાતું હતું.
બાદ સદભાવનાવાળા ઇદ્ર મહારાજાઓ પરમાત્માને પ્રદક્ષિણું આપીને તેમજ પ્રણામ કરીને પિતપતાના સ્થાને બેઠા. સેમચંદ્ર વિગેરે રાજાએ પણ આવ્યા અને પ્રદક્ષિણાપૂર્વક પરમાત્માને પ્રણામ કરીને ઈશાન ખૂણામાં બેઠા. બાદ સૌધર્મેન્દ્ર પણ પરમામાને નમસ્કાર કરીને, મસ્તક પર બે હાથ જોડીને રસ્તુતિ કરી કે-“પૃથ્વી પર સૂર્ય સમાન છે શ્રી શ્રેયાંસનાથ ભગવાન! મંદબુદ્ધિવાળો હું ધીર પુરુષની માફક આપની ભાવપૂર્વક સ્તુતિ કરું છું. હે સ્વામિના દુષ્ટ કર્મરૂપી મદેન્મત્ત હાથીઓને વિદારવામાં કુશળ સિંહ સરખા આપના અવતરવાથી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૮ મે. સિંહપુર ખરેખર સાર્થક થયું છે. આપનામાં માનસિક કે વાચિક ભેદ તે ફર રહે, પરંતુ હે સ્વામિન! તમારા માતા-પિતાના નામમાં પણ ભિન્નતા નથી. વિષણુ રાજા તથા વિષ્ણુ માતાના પુત્ર! તમે કૃષ્ણના પુત્ર કામદેવને છે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી, કારણ કે બે વ્યક્તિથી એક વ્યક્તિ છતાય. શ્રાવણ, છ, ફાગણ અને માઘ માસની પાંચ કલ્યાણક તિથિઓને આપે ઉજજવળ-વિશેષ પ્રકાશિત બનાવી. હે નાથ ! જે માસમાં સ્વર્ગાને ત્યાગ કરીને આપ આવ્યા તે જયેષ્ઠ માસ, ત્રણ જગતને વિષે શ્રેષ્ઠ–હે પરમાત્મન્ ! આ જગતમાં શ્રેષ્ઠત્વ કેમ પ્રાપ્ત ન કરે? છઠને દિવસે આપને જન્મ થવાથી છને આપે જે બહુમાન આપ્યું તેથી હું માનું છું કે-કો છઠ્ઠીના લેખને અતીવ આદરમાન આપે છે. હે નાથ ! આપના જન્મથી વિશ્વ પર ઉપકાર કરનારા વૃક્ષોના પાંદડાંઓને ખેરવી નાખનાર ફાગણ માસની નિષ્ફળતા દૂર થઈ? હે પ્રભો ! આપના જન્મથી જે દિવસે દરેક પ્રકારની વૃદ્ધિ થઈ તે દિવસ લોકોને વિષે વૃદ્ધિ દ્વાદશી' (વડી બારસ) તરીકે પ્રસિદ્ધ થયે. હે પરમાત્મન ! બીજે દિવસે (તેરસને દિવસે) સર્વ કર્મને નાશ કરનાર આપની દીક્ષાથી આપે ત્રાદશીના દિવસને નિર્મળ બનાવ્યો. કેવળજ્ઞાનરૂપી સૂર્યના પ્રગટવાથી માઘ માસની અમાવાસ્યા પણ નિર્મળ બની. શ્રાવણ માસમાં આપનું નિર્વાણ કલ્યાણક થવાનું છે તેમ હું અવધિજ્ઞાનથી જાણી શકું છું તેથી અનંત સુખને આપનાર તે શ્રાવણ માસની હું સ્તુતિ કરું છુ. શ્રવણ આપના પ્રત્યેની ભક્તિને અંગે માત્રાધિક (શ્રાવણ) થયો તે ખરેખર ઉચિત છે અને તેથી તે માસે આપને મોક્ષમાં સ્થાપન કરીને આપનો કદી પણ ત્યાગ કર્યો નથી. બે કલ્યાણકની તિથિ ત્રીજ હોવાથી તે સૌભાગ્યદાતા બની છે; કારણ કે તે તિથિએ આપે અનશન કરવાથી આપ મેટી લમીને આભૂષણરૂપ બનશો. હે રવામિન ! આપનું સ્મરણ કરનાર લોકો પિતાનું જ કયાસ કરે છે, અને ક્ષણ માત્રમાં તમારા વિષે લયલીન બની જાય છે. હે નાથ ! આ પ્રમાણે ઉપરોક્ત પાંચ કલ્યાણકાથી સ્તવાયેલ, આ૫ મને અને તું સુખ આપે
ઉપર પ્રમાણે ભાવપૂર્વક પરમાત્મા શ્રી શ્રેયાંસનાથની સ્તુતિ કરીને, પ્રણામ કરીને, સૌધર્મેન્દ્ર સમરત વૈમાનિક દેવ તથા મનુષ્યની આગળ પ્રભુની સન્મુખ બેઠા.
હું આ સગમાં પરમાત્માનો વિવાહત્સવ, રાજ્યાભિષેક,
માતાપિતાનું સ્વર્ગગમન, જિનેશ્વરની દીક્ષા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને સમવસરણની રચના-આટલી હકીકતનું
વર્ણન કરવામાં આવ્યું. કેવળજ્ઞાન વર્ણનને આઠમે સર્ગ સંપૂર્ણ
UITIONSUILTONLIIIહું \iN miri NokarII-NAKAMU
writ
\NmiIiii N
irit
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
मानचादेवी
BLK
શ્રી શ્રેયાંસનાથ ભગવાન.
"श्रॉइश्वरयस
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
સર્ગ, નવમે.
જ
મોગરાના જેવી કાંતિવાળી દંતપંક્તિના તેજથી દેવસમૂહને જાણે ધર્મની વાનકી દર્શાવતા હોય તેમ ત્રણ ભુવનના સ્વામી પરમાત્માએ એક હોવા છતાં સર્વ ભાષામાં સમજાતી હોવાના કારણે અનેક રૂપવાળી, મેઘગર્જના જેવી ગંભીર, વિશ્વના સંતાપને દૂર કરનારી, અમતના રસ જેવી વાણીવડે યુતિવાળી દેશના આપવી શરૂ કરી. સમસ્ત મનોરથને પૂર્ણ કરનાર તેમજ દાન, શીલ, તપ અને ભાવરૂ૫ ચાર પ્રકારની શાખાવાળા એવા આ ધમરૂપી કહ૫વૃક્ષને તમે જાણે-ઓળખ-સમજે, એ ચારે પ્રકારોમાં દાન ધર્મ મુખ્ય છે અને તેના પણ અનેક પ્રકારો છે, તે પ્રકારો પૈકી જ્ઞાનદાન મુખ્ય અને સર્વ પ્રકારનું કલ્યાણ કરનારું છે. જ્ઞાની પુરુષ જ્ઞાનદ્વારા કૃત્યાકૃત્યને સમજીને, અકૃત્યનો ત્યાગ કરીને, કરવા યોગ્યનું આચરણ કરે છે. કરવા લાયક કૃત્યનું આચરણ કરતે પ્રાણુ સુખી તેમજ યશભાગી બને છે. તેમજ આ લેકમાં તથા પાલેકમાં સ્વર્ગ તથા મોક્ષના સુખને પામે છે. અજ્ઞાની પુરુષ પરભવમાં દુખનું ભાજન બને છે જ્યારે જ્ઞાનનું દાન કરનાર સમગ્ર સુખને દાતા બને છે. જ્ઞાન આપનાર વ્યક્તિને બદલે કદી પણ વાળી શકાતું નથી, કારણ કે બીજા પ્રકારનાં દાનો તે પ્રાણીઓને ફક્ત એક જ ભવપૂરતાં જ ઉપકારી બને છે; એક માત્ર જ્ઞાનદાન જ કલ્યાણ કરનાર, ઉપકારી અને બંને લોકના સુખને આપનાર છે તેથી તેને સર્વ પ્રકારના દાનમાં મુખ્ય કહેવામાં આવ્યું છે. સમસ્ત પ્રાણીઓને અભય આપવું તે ઈષ્ટ છે, જેથી આરોગ્ય, આયુ, સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તે અભયદાન સિવાય પ્રાણીઓએ કરેલા અનેક કષ્ટદાયી આચરણે પણ, ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ નિષ્ફળ બને છે. કુપાત્રની વિદ્યા, રૂપ વિનાની નર્તિકા, નેત્ર વિનાનું મુખ, કાંતિરહિત સૌંદર્ય, સૂર્ય, ચંદ્ર અને તારાની શ્રેણિ રહિત આકાશ, દરિદ્રીના વિલાસ, વિનય વિના વસ્તુની પ્રાપ્તિ, જ્ઞાનરહિત ગુરુ, જળ રહિત સરોવર,ભૂખ વેવ, અન્યાયી રાજા, શરમ વિનાની વધુ (પત્ની), ફલ વિનાનું વૃક્ષ જેમ શોભતા નથી તેમ દયા રહિત અનેક પ્રકારની ધર્મક્રિયા શોભતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે ” હિંસારૂપી વિષ-વૃક્ષના નીચે પ્રમાણે પુષ્પ ગણાય છે. માતાના ગર્ભમાં, જન્મતાં જ, બાળપણમાં તેમજ યુવાવસ્થામાં મૃત્યુ, અનેક પ્રકારનાં આધિ-વ્યાધિઓ, દુર્ભાગી જ અનેક પ્રકારનાં બીજાં દુઃખ પ્રાપ્ત થાય છે; જ્યારે તે વિષ-વૃક્ષનું ફલ તે નરકની વેદમજ છે. આહારાદિકનાં દાન કરતાં અભયદાન શ્રેષ્ઠ છે; કારણ કે વધભૂમિમાં લઈ જવાતે પુરુ, રાજ્યના દાન કરનાર કરતાં પ્રાણ બચાવનારને પ્રશંસે છે. ત્રીજું સુપાત્રદાન શય્યા, ચાર પ્રકારને આહાર, વસ્ત્ર અને પાત્ર વિગેરે ભેદથી અનેક પ્રકારનું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રએ રત્નત્રયવાળા પાત્રને વિષે ધમ નિમિત્તે આદરપૂર્વક અપાયેલું નિરવદ્ય-નિર્દોષ દાન મહાફળ આપનારું બને છે. પાત્ર સાત પ્રકારનાં જાણવા-૧ જિનબિંબ, ૨ જિનભવન, ચતુર્વિધ સંધ-૩ સાધુ, ૪ સાધ્વી, ૫ શ્રાવક અને ૬ શ્રાવિકા તેમજ ૭ જ્ઞાન,
આ સાત પ્રકારનાં ક્ષેત્રને વિષે જે પ્રાણી ધનરૂપી બીજ વાવીને ભાવરૂપી પાણીથી તેનું સિંચન કરે છે તેને મોક્ષલમીરૂપી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ ભવમાં જે પ્રાણ પિતાના મરણુ પર્યત સુપાત્રમાં ધનવ્યય કરતો નથી તે લક્ષ્મી રહિત અવસ્થામાં સેવક બને છે, પરનું ધનના સ્વામી બની શક્તા નથી. કંજુસ માણસે પોતાનું ધન ભૂમિમાં દાટે છે તેઓ નીચી ભૂમિમાં ( નરક ગતિમાં) ભાતા રહિતપણે જવાનું સૂચન કરતાં હોય તેમ જણાય છે. ભૂમિમાં દાટેલું ધન તેઓને કશા ઉપગમાં આવી શકતું નથી તે ખરેખર આશ્ચર્ય છે. પુણ્યથી પ્રાપ્ત થઈ શકે તેવું પાત્ર, ચિત્ત અને ધન પ્રાપ્ત કરીને જે પ્રાણુ સુપાત્ર દાન દેતું નથી તે ખરેખર મૂઢ છે. અને ખેદની વાત છે કે-તેણે ખરેખર પિતાના આત્માને ઠગે છે! બુદ્ધિમાન પુરુષ પરાધીન, અસ્થિર અને દુઃખદાયક ધનદ્વારા નિશ્ચળ અને વિદનરહિત સુખ ઉપાર્જન કરે છે, માટે બુદ્ધિમાન પુરુષે હમેશાં સુપાત્રદાન દેવું જોઈએ. પૂર્વભવમાં આપેલા સુપાત્રદાન સંબંધ માં શ્રીદત્તનું દષ્ટાન્ત નીચે પ્રમાણે છે
જયપુર નામના નગરમાં શત્રુરૂપ હસ્તિને હણવામાં ભયંકર સિંહ સમાન ચંડસિંહ નામને ક્ષત્રિય હતે. તે ચંડસિંહને સખીવમાં શ્રેષ, ચંદ્રિકાના જેવી નિર્મળ અને ગુણીવલ ચંદ્રરેખા નામની પાની હતી. વિષયસુખ ભોગવતાં તે બંનેને કેટલોક સમય વ્યતીત થવા બાદ તેઓને ન્યાયી તેમજ વિનવી બે પુત્રો થયા. પહેલો વૈરિસિંહ અને બીજે રણસિંહ, તે બંનેને રામ- લક્ષમણની માફક પરસ્પર ગાઢ પ્રીતિ હતી. તે બંને યુવાવસ્થામાં આવ્યા ત્યારે કમ્દયને કારણે ચંડસિંહ મસ્તકની પીડાથી મૃત્યુ પામ્યું. તેના વિરહાગ્નિના તાપને શમાવવાને માટે તેની પ્રિયા ચંદ્રરેખાએ ચંદન રસ જેવા શીતળ અગ્નિને આશ્રય લીધે અર્થાત સાથે બળી મઈ. આથી શેકગ્રસ્ત બનેલા તે બંને ભાઈઓ માતાપિતાની અંત્યેષ્ટિ ક્રિયા કરીને શોક રહિત બન્યા ખરેખર ભેજનની માફક કમશઃ શાક પણ જીર્ણ
થઈ જાય છે.'
અતિ દરિદ્રપણાને કારણે દુખી બનેલાં તે બંને લોકોને પિતાનું મુખ બતાવવાને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #301
--------------------------------------------------------------------------
________________
ચૅરિસિદ્ધ અને સિંહની વિચારણા,
[ ૧૮૫ ]
શક્તિમાન થઈ શકયા નહીં. પછી વિચારણા કરીને તે અને પાટલીપુત્ર નગરે ગયા. લક્ષ્મી તેમજ વિદ્યા વિનાના તેમણે લેાકેાના મુખદ્વારા નીચે પ્રમાણે સાંભળ્યું કે—“ આ નગરમાં સાર્થક નામવાળા, ધનવાન અને પરોપકારપરાયણ ગુણનિધિ નામને ઉપાધ્યાય ( પ ંડિત) રહે છે.” આ પ્રમાણે હકીકત જાણીને તે બંને તેના ઘરે ગયા અને તેને પ્રણામ કર્યા ત્યારે ગુણનિધિએ રૂપવાન તે બંનેને ખેદયુક્ત જાણીને પેાતાના હૃદયમાં વિચાયુ` કે ખરેખર, બુદ્ધિહીન બ્રહ્માની ચેષ્ટાને ધિક્કાર હા ! કારણ કે આ બંને સુ ંદર રૂપવાળા હેાવા છતાં દરદ્રી છે. ’” આ પ્રમાણે વિચારીને ઉપાધ્યાયે પૂછ્યું' કે-“તમે બંને કાણુ છે ? અને શા માટે , આવ્યા છે ? ” ત્યારે તેઓએ પેાતાનુ સમસ્ત વૃત્તાંત કહી સ ંભળાવ્યું. પછી કરુણાળુ ગુણુનિધિએ તેઓને કહ્યું કે- તમે અને મારા ઘરે રહેા અને હું તમને ભેાજનાદિ આપીશ,’
લેાજન તેમજ વસ્ત્રની ચિંતા રહિત બનેલા તે અને ભાઈએ કલાના ભંડાર ગુનિધિ ઉપાધ્યાય પાસેથી કલા ગ્રહણ કરવા લાગ્યા. કેટલાક દિવસેા વ્યતીત થયા બાદ તે અને કલાઓમાં પારંગત બન્યા. પછી અંજલી જોડીને, ઉપાધ્યાયને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું કે—‘ વિદ્યા, અન્ન, રક્ષણ તેમજ પેષણ ઇત્યાદિ કરવાથી તમે અમારા પિતા સદૃશ અન્યા છે. પૂજ્ય વ્યક્તિ ચાર પ્રકારની હાય છે. આ સંબંધમાં વિશેષ શું કહેવું ? એક એક પ્રકારના દાનથી પણુ અમે અમારા વિતના ભેાગે પણ તમારા અન્રણી બની શકીએ તેમ નથી, પરન્તુ અમારી પાસે ક ંઇ પણુ વસ્તુ આપને દેવા ચાગ્ય નથી, તે મહેશ્માની કરીને અમારા સ્થાને જવાની પ્રેમપૂર્વક આજ્ઞા આપે, જેથી આપના પ્રસાદથી અમારા વિવાહ થાય, ત્યારે તેઓના વિનયીપણાથી હું પામેલ ગુણનિધિ ઉપાધ્યાયે તેઓને જણાવ્યુ` કે– મારે એ કન્યાએ છે તે તમને હું આપું છું, તેથી તે સંબંધમાં ચિન્તા ન કર.” આ પ્રમાણે કહીને ઉપાધ્યાયે તેમની સાથે પેાતાની બ ંને પુત્રીઓ પરણાવી, ખાઢ ઉપાધ્યાયે, પાતે પુત્ર રહિત હૈાવાથી, પત્ની સાથે તાપસી દૃીક્ષા લીધી.
'
કોઈ પણ જાતના વ્યાપાર નહીં કરવાને કારણે કાળક્રમે ઉપાધ્યાયનું દ્રવ્ય ખલાસ થઇ જવાથી તેએ દિદ્રી અને ખેદયુક્ત બન્યા. તેમની હિંમતવાળી સ્ત્રીઓએ કહ્યું કે-“તમે અને નિર્જાગી છે, બ્રહ્માએ તમને બ ંનેને પુરુષ બનાવ્યા છે. તમે પૃથ્વીતલને વિષે પેાતાની જાતને કલાયુક્ત માને છે, છતાં ઉત્તરપૂર્તિ કરવામાં પણ અસમર્થ છે. ” આ પ્રમાણે પોતપોતાની પત્નીએદ્વારા તિરસ્કાર પામવાથી વૈરાગી બનેલા તેએ અને દીર્ઘ સમય સુધી મનમાં વિચારવા લાગ્યા ૩–રૂપ, સૌભાગ્ય, સૌન્દ્રય, કુલ, શીલ, કલા અને યુવાવસ્થા તથા અભિમાન-આ સ લક્ષ્મીથી જ શાલે છે. લક્ષ્મી રહિત અવસ્થામાં મહાજનને વિષે, દેવમદિરમાં અને રાજસભામાં ડગલે ને પગલે માનહાનિ થાય છે. જે વ્યક્તિનુ મંદિર અઢળક લક્ષ્મીવાળું, સુશાભિત હેાય છે તે વ્યક્તિ માનવાને ખરેખર જીતે છે. ત્યાગી, અભિમાન રહિત, તપસ્વી ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૯ મે.
અને દ્રવ્ય રહિત મહર્ષિએ ખરેખર પૂજનીય છે. જેમ કમળ વિનાનું સરેવર અને ચંદ્ર રહિત ગગન શે।ભતું નથી તેની માફક લક્ષ્મી વિનાનું જીવન લેાકેામાં આનદદાયક બનતું નથી. લક્ષ્મી આળસુ પ્રાણીઓને પ્રાપ્ત થતી નથી. તુલારાશિમાં પ્રવેશેલ સૂર્ય જ અધિક તેજસ્વી અને છે. પેાતાના ચારે હસ્તેથી સમુદ્રનું અત્યંત મંથન કરવા બાદ જ વિષ્ણુ લક્ષ્મીને પ્રાપ્ત કરી શકયા તે। પછી બીજાની તે વાત જ શી ? અથવા તે પૂર્વભવમાં જેએએ આદરપૂર્વક દાન આપ્યુ હોય તેએ જ વગર પ્રયાસે લક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે. જે ક્ષેત્રમાં બીજ વાવ્યુ ન હાય તેા તે કઈ રીતે ઊગે ? સૂર્ય વિના જગતમાં પ્રકાશ કયાંથી હાઈ શકે ? લેકે નેત્ર વિના અન્યનું રૂપ જોઇ શકતા નથી. મેઘ સિવાય વૃષ્ટિ કદી જોવાતી નથી-થતી નથી. આથી જ કેટલાક વિવેકી પુરુષા પરલેાકના સુખની ઈચ્છાથી ઘેાડામાંથી ઘેાડુ દાન કરે છે, ખરેખર નિર્જાગા એવા આપણે બંનેએ પૂર્વભવમાં દાન દીધું નથી, નહીંતર આવા પ્રકારની દરિદ્રા વસ્થા કયાંથી પ્રાપ્ત થાય ? ”
ઉપર પ્રમાણે વિચારણા કરીને પાટલીપુત્ર નગરથી નીકળેલ રિસ' પેાતાના મધુ સાથે શ્રીવન તીથૅ ગયા અને ત્યાં લક્ષ્મી દેવીની આરાધના કરી. છ માસ વ્યતીત થયા બાદ લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે પેાતાનુ` મસ્તક છેદતાં તેને લક્ષ્મીદેવી પ્રત્યક્ષ થયા અને કહ્યું કે-“ હે પુત્ર ! હું તારા ઉપર પ્રસન્ન થઇ છું. તને સંપત્તિ પ્રાપ્ત થશે અને તારે પુત્ર રાજા બનવાને કારણે તું અદ્ભુત ભાગ્યશાળી બનશે. તારાથી આરાધન કરાયેલ ું લક્ષ્મી ખરેખર દયાહીન, નીચ વ્યક્તિ પાસે જનારી, ગુણ પ્રત્યે દ્વેષ કરનારી અને ચંચળ છું એમ તુ' સમજજે. લક્ષ્મીની પ્રાપ્તિથી તારી વૃદ્ધાવસ્થામાં તારા ચારની માફક વધ થશે. '' આ પ્રમાણે કહીને લક્ષ્મી દેવી તત્ક્ષણ અંતર્ધાન થઇ ગયા એટલે તે એકી સાથે હુ તેમજ ખેદથી ન્યાસ બન્યા. બાદ પેાતાના લઘુબંધુ રસિંહની સાથે સ્વગૃહે ગયેા. પ્રસન્ન થયેલ લક્ષ્મી દેવીએ વિરિસંહનું ગૃહ કમળની પંકિતની માફ્ક શુભ વસ્તુઓથી ભરી દીધું.
જગાત ચૂકવનાર વ્યાપારીની જેમ સર્વત્ર લેાકેાથી પૂજાતા વૈરિસિંહ પરિવાર સહિત અસ્ખલિતપણે વિચરવા લાગ્યા. ખાદ અશ્વ પર ચઢીને મારપીંછના છત્રવાળા તે રાજમંદિરમાં જાય છે અને અધિક માનને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે પેાતાના લઘુમ' રસિ’હ સાથે વૈભવ ભાગવતાં તેને લક્ષ્મી દેવીના સ્વપ્તથી સુચિત, સમસ્ત શુભ લક્ષણેાથી યુક્ત પુત્ર થયા. મહે।ત્સવપૂર્વક તેને જન્માત્સવ કરીને સ્વમાનુસારે તેનું... શ્રીદત્ત નામ પાડ્યુ. અનુક્રમે વૃદ્ધિ પામતા શ્રીદત્ત ખાલયમાં જ સાહસિક બન્યા અને અલ્પ કાલમાં સમસ્ત કલાઓ શીખી લીધી. યુવાવસ્થામાં સુન્દરતા, ઉચ્છ્વ ખલતા અને ધનને કારણે તે શ્રીદત્ત પેાતાના ખાહુબળને કારણે જગતને તણુખલા તુલ્ય માનવા લાગ્યા. કાઇ વખત રણસિંહની પત્ની સર્પદંશથી મૃત્યુ પામી એટલે ખીજી પત્ની તેણેકરવા માટે મોટાભાઈને કહ્યું કે-“હે પૂજ્ય ! હું લગ્ન કરવા માટે જયપુર નગ઼રે જઇશ,”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
શ્રીદત્તને સાંપડેલા નૂતન મિત્રો,
[ ૧૮૭]
ત્યારે રિસિંહે જણાવ્યું કે “હે બંધુ ! તારે જવાની જરૂર નથી, મારી પાસે ઘણું ધન છે, આ નગરમાં ઘણી કુલીન કન્યાઓ છે. મોટાભાઈના આ પ્રમાણેના સૂચનથી રણુસિંહ ત્યાં રોકાયે અને વૈરસિંહ તેના માટે કન્યાની તપાસ કરવા લાગ્યા.
કેઈએક દિવસે ગેખમાં બેઠેલા રણસિંહે રથમાં બેઠેલી, અલંકારને ધારણ કરેલી અને જેતી એવી વેશ્યાને જોઈ. તેને જોઈને તેણે પિતાના નેકરને પૂછ્યું કે–તે કેશુ છે? તેઓએ જણાવ્યું કે “સાર્થક નામવાળી તે કામ પતાકા નામની વેશ્યા છે.” રણસિંહ તેણીના પ્રત્યે આસક્ત બન્યો જ્યારે કામ પતાકાએ પણ તેના પ્રત્યે નેહાળ દષ્ટિથી નીહાળ્યું. આ પ્રમાણે તેણીના પ્રત્યે અત્યન્ત પ્રીતિવાળો બનવાથી તે પણું ધન વાપરવા લાગ્યા. કામ પતાકાને વિષે અત્યંત આસક્ત બની જવાથી રણુસિંહ બીજી વાર લગ્ન કરવાની વાત પણ કરતા નહોતા. મોટાભાઈ વૈરિસિંહે તેને જણાવ્યું કે- “હે બંધુ ! અગ્ય સ્થાને તું દ્રવ્યવ્યય ન કર. તારા માટે મેં ઘણું કન્યાઓ જોઈ છે, તે તું હવે લગ્ન કર. હે ભાઈ! વેશ્યાને પ્રેમ કૃત્રિમ હોય છે. તે શું તું નથી જાણત?” આ પ્રમાણે શિક્ષાવચન કહેવાયેલા રણુસિંહે મનમાં વિચાયું કે“ આ પ્રમાણેના સૂચનથી મોટાભાઈ દ્રવ્યની રક્ષા કરવા માંગે છે.” પછી કપટવૃત્તિથી તેણે મોટા ભાઈને જણાવ્યું કે-“ આ ધનના સ્વામી તમે હો. ” બાદ “ધને પાર્જન માટે હું દેશાતર જઈશ.” એમ વિચારીને કોઈને પણ કહ્યા સિવાય ફક્ત ખગ લઈને તે ચાલી નીકળ્યો. તેના વિયોગને કારણે વૈરિસિંહને અત્યંત દુઃખ થયું.
એકદા પાટલીપુત્રના રાજા વલ્લભશકિતએ શસ્ત્રાભ્યાસ કરતાં શ્રીદત્તને જોયો. બાદ દ્વારપાલના કથનથી તેને વેરિસિંહનો પુત્ર જાણીને રાજાએ વિચાર્યું કે- જે મારા પુત્ર વિકમ શકિતના આ મિત્ર અને તે સારું'. ” આ પ્રમાણે વિચારીને વૈરિસિંહને રાજાએ જણાવ્યું કે- “તારો પુત્ર શ્રી દત્ત કુમારની પાસે રહે, જેથી તેની સાથે મારો કુમાર પણ શસ્ત્રકલા શીખે. રિસિંહે પણ શ્રીદત્તને કુમાર પાસે મોકલ્યો. તેઓ બંનેને પરસ્પર નેહ છે અને જાણે સાથે જ જન્મેલા હોય તેમ ભેજન, શયન અને વ્યાયામમાં પણ સાથે જ રહેવા લાગ્યા.
કે એક વખત શ્રી દત્ત પાસે બાહશાલિ અને વમુષ્ટિ નામના બે રાજપુત્રો દૂર દેશથી આવ્યા. તે બંનેએ શ્રીદત્તને કહ્યું કે-“ તમારી સાથે મિત્રી કરવા માટે અમે આવ્યા છીએ.” તેઓના ગુણોથી આકર્ષાયેલા શ્રી દત્ત તેઓનું સન્માન કર્યું. તેઓ બંને પણ શ્રીદત્તની આગ્રહપૂર્વક સેવા કરવા લાગ્યા અને તે સર્વ પરસ્પર ભાઈઓની માફક સુખદુઃખમાં ભાગીદાર બન્યા.
કઈ વખતે શ્રીદત્તના બાહુબલની પ્રસિદ્ધિને સાંભળીને ચાર રાજકુમારો (૧) વ્યાઘ, (૨) ઉપેન્દ્ર, (૩) મહાપૂર્વબલ અને (૪) નિકુર દક્ષિણ દેશમાંથી આવ્યા. તે ચારે રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે. કુમારોએ જણાવ્યું કે, “અમારી પ્રતિજ્ઞા છે કે જે અમને બાહયુદ્ધમાં જીતે તેના અરસ, સેવક થવું અને જે કદાચ અમે તે વ્યક્તિને જીતી લઈએ તો તેણે અમારા સેવક બનવું.” માપ્રમાણે સાંભળીને બલિષ્ઠ શ્રીદત્ત તેમની સામે ગયે. તેઓની સાથે યુદ્ધ કરતાં, બાહુયુદ્ધ અને મલયુદ્ધમાં નિપુણ શ્રીદત્તે તે એકેકને ઊંચે ઊછાળીને પૃથ્વી પર પડેલા મૂક્યા. મૂછને કારણે તે રાજકુમારોએ જાણે દિશાચક્ર ભમતું હોય તેમ અનુભવ્યું. લોકો કહેવા લાગ્યા કે-“નિપુણ શ્રીદત્તની શક્તિ અસાધારણ છે.” ત્યારે અત્યંત સંતુષ્ટ બનેલા શ્રી વલભશક્તિ રાજવીએ શ્રીદત્તને ખૂબ પ્રશંસાપૂર્વક પારિતોષિક આપ્યું.
હારી ગયેલા અને વાણીદ્વાર આશ્વાસન અપાયેલા ચારે' રાજકુમારોએ પ્રણામ કરીને શ્રી દત્તને સ્વામી તરીકે સ્વીકાર્યો. શ્રદત્તે પણ તેઓને આલિંગન આપ્યું અને તેઓ પણ તેની પાસે રહેવા લાગ્યા.
કઈક સમયે તે સર્વ ગંગાનદીને કિનારે વ્યાયામ કરવા ગયા. કૌતુકપૂર્વક ક્રીડા કરતાં તેઓને વિક્રમશક્તિએ કહ્યું-“હું રાજા, આ મંત્રી, આ દ્વારપાળો અને આ સેનાધિપતિ.” આ પ્રકારે કુમારે સર્વને ફરમાવ્યું અને શ્રીદરને ઉદ્દેશીને કહ્યું કે-“હે મહાબલીષ્ઠ! તને પણ એક મહાન્ પદ આપું છું.” ત્યારે તે છએ રાજપુત્રોએ શ્રીદતને જણાવ્યું કે-“તમે જ ખરેખરા અમારા સ્વામી છે. મિયા અભિમાની એવા આ વિક્રમશક્તિ રાજકુમારથી અમને કાંઈ પ્રયોજન નથી.” આ પ્રમાણે સાંભળીને રાજકુમારે કોઇપૂર્વક શ્રીદનને કહ્યું કે
તું મારી સાથે બાહયુદ્ધ કર” ત્યારે શ્રીદરો વિક્રમશક્તિને જણાવ્યું કે-“હે મૂખ રાજકમાર ! આટલા દિવસના સમાગમ પછી પણ તે પિતાની તેમજ બીજાની શકિતના તકાવતને જાણી શકતા નથી તેથી જ નિર્લજજ બનીને તું આવા પ્રકારનું આચરણ (વર્તન) કરી રહ્યો છે. હવે તું તારી શકિત બતાવવામાં પાછા ન પડીશ. તેમજ તારા “વિક્રમશકિત” એવા નામને બંને પ્રકારે સાર્થક બનાવ.”
આ પ્રમાણે બાલીને, કુમારને આહવાન કરીને શ્રીદને તેને મુષ્ટિપ્રહારથી ભૂમિ પર પાડી દીધે. કુમારના સેવકોને શ્રીદત્તને મિત્રોએ જીતી લીધા. પછી પવન વિગેરેથી કુમારને ચેતના પ્રાપ્ત થઈ ત્યારે તે સેવકેએ કુમારને જણા યું કે-“તું બુદ્ધિમાન છે તેમજ પરાજિત થયેલ છે. ગંગા નદીના કિનારા પર રહેલા તાપસે જણાવ્યું હતું કે-“ શ્રીદત્ત રાજકુમારને હણીને રાજા બનશે.” આ પ્રમાણેનું કથન સાંભળીને શ્રીદત્તના મિત્રો હર્ષ પામ્યા, રાજકુમાર વિકમશકિત વિચારવા લાગ્યો કે-“ એક તે મને આ પ્રકારનું દુ:ખ થાય છે કે શ્રી દત્તથી હું છતાયો છું, વળી બીજું દુઃખ તે એ થાય છે કે આ શ્રીદત્ત મને હણીને રાજ્યને ભોકતા થશે. તો હવે આને મારે કોઈ પણ પ્રકારે હવે જોઈએ. ” પરંતુ લોકનિંદાના ભયથી ભીરુ તે રાજકુમાર શ્રીદત્તના છિદ્રો જોવા લાગ્યો. વળી જેનો પ્રતીકાર ન થઈ શકે તેવી તે તાપસની શય સરખી ભવિષ્યવાણીથી દુ:ખી બનેલ કુમાર કઈ પણ સ્થળે લેશ માત્ર પણ સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકો નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
શ્રીદત્તને દેવીએ કહેલ આત્મકથા.
[ ૧૮૯] કોઈ એક દિવસે ગંગા નદીમાં કચ્છ સ્વરે રડતી કોઈ એક દેવીને શ્રીદો સાંભળી ત્યારે તેમ પોતાના મિત્રોને જણાવ્યું કે-“ તમે સર્વ અહીં જ રહે.” આ પ્રમાણે સૂચન કરીને જેવામાં શ્રી દત્ત તે દેવીને પકડવા જાય છે તેવામાં તેની જળમાં ડૂબી ગઈ એટલે તેણે પણ તેની પાછળ જળમાં ડૂબકી મારી. તે સ્થળે પાણી કે દેવાંગના બે પૈકી કંઈ પણ હતું નહી. માત્ર તેણે એક ઉદ્યાન જોયું કે જેના મધ્ય ભાગમાં સફટિક રત્નનું બનાવેલું દેવમંદિર નીહાળ્યું. તે દેવમંદિરમાં અતિ કીંમતી પુષ્પથી પૂજિત એક દેવીને જોઈને, તેને નમસ્કાર કરીને, આશ્ચર્ય પામેલ શ્રીદત્ત જેવામાં તે સ્થળે બેઠે તેવામાં તેણે કેટલીક સુંદર યુવાવસ્થાવાળી, મનહર અંલકારોને ધારણ કરનારી, દિવ્ય રનના વિમાનમાં આવી પહોંચેલી, છત્રને ધારણ કરતી, દેવીઓથી ચામરેવડે વીંઝાતી અને બીજી કેટલીક દેવીઓથી પયુ પાસના કરાતી કેઈ એક દેવીને નીહાળી. પિતે લક્ષમી સરખી હોવા છતાં કમલોને ગ્રહણ કરીને, તેણીએ તે દેવીની પૂજા કરી. બાદ તે દેવમંદિરમાં સુંદર સંગીત કરીને, તેણી ચાલવા લાગી. એટલે શ્રીદત્ત પણ તેની પાછળ-પાછળ ચાલતાં એક પર્વત જોયો. તે રત્નમય પર્વતની ઉપર તેણે સ્ફટિક રત્નને મહેલ જોયો. તે મહેલની આગળ એક વિશાળ અશોકવૃક્ષ જોયું. રત્નદ્વારા બંધાયેલા ચોતરાવાળા અશોકવૃક્ષની નીચે નજડિત સિંહાસન પર તે દેવી બેઠી અને બીજી સેવકદેવી તેની નજીકમાં એડી. આવા પ્રકારના આશ્ચયને કારણે વિકસિત નેત્રવાળે શ્રીદત પણ તે સ્થળે જઈને યોગ્ય સ્થાને બેઠે. તે દેવીએ પણ તેને જોયો, પરંતુ તેણે તેની સાથે કંઈ પણ ન બોલતાં પોતાની સેવક દાસીઓ સાથે લાંબા સમય સુધી પાસાંઓદ્વારા રમવા લાગી. પછી તેણી પોતાના મહેલમાં ગઈ અને ત્યાં રહેલા રત્નના પલંગ પર બેસીને વિચારવા લાગી.
આ બાજુ શ્રીદત્ત પણ સ્વયં વિચારવા લાગ્યો કે- સર્વ પદાર્થો અત્યંત રમણીય હાઈને આ સ્થાન વગ જ જાય છે. આ પ્રમાણે વિચારણા કરતે કરતે તે મહેલમાં દાખલ થયો. બાદ અત્યંત અ ને સારતી તેણીને તેણે પૂછયું કે-“તું કોણ છે? અને કયા કારણે રદન કરે છે ? ” આ પ્રમાણે પૂછવા છતાં પણ લેશ માત્ર નહીં બેલતી તેણીને શ્રીદને પુનઃ પૂછયું કે-“ શા માટે તારા દુઃખનું કારણ જણાવતી નથી ? માત્ર મનુય ધારીને તારે મારી અવગણના ન કરવી જોઈએ, હું મારા સામર્થ્યથી તારા દુઃખને દૂર કરવાને શક્તિશાળી છું.”
તે સમયે આ લૂછીને તેણીએ કહ્યું કે- “રત્નની કાંતિથી ભૂષિત પૃથ્વીતાવાળી રનપ્રભા નામની એક નગરો છે. તે નગરીની હું ચંદ્રપ્રભા નામની સ્વામિની હતી અને અનેક વંતરીઓથી વીંટળાઈને ત્યાં રહેતી હતી. બાદ શકિતકાન્ત નામના બળવાન વ્યંતરે મને ત્યાંથી હાંકી કાઢી છે. મારી નગરીને અભિમાની તેણે કબજે કરી લીધું છે. તે નગરીના દરવાજે મહાભયંકર ગર્જનાવાળ સિંહ સ્થાપિત કર્યો છે. પહોળા ને વિશાળ મુખવાળો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૯ મેા.
4
વારંવાર બગાસાં ખાતા, તણખાના જેવા પીળા નયનવાળેા, લાંખી દાઢાને કારણે ભયંકર, તીક્ષ્ણ લાંમા નખવાળા, લાંખી અને ઉછળતી કેશરા(યાળ)વાળા, પૂંછડાને ગેાળ બનાવતા તેમજ ક્રીડાને કારણે કાનને ફરફરાવતા એવા સિંહના ભયને કારણે કાઇપણ તે નગરીમાં દાખલ થઈ શકતું નથી અને હું પણ મારા આ ક્રીડા-ઉદ્યાનમાં હમણાં વાસ કરીને રહું છું, કેટલાક સમય વ્યતીત થયા બાદ મે' તમારી કીર્તિ સાંભળી કે−‘ આ પૃથ્વીપીઠ પર શ્રીદર્દ સરખા કોઈપણ બલિષ્ઠ નથી, એટલે કપટપૂર્ણાંક હું તને અહીં લઈ આવી છું', તે હું નૃસિહુ તું જલ્દી તે સિંહને પરાભવ કર, કારણ કે આ પૃથ્વીપીઠ પર દેવપણુ` કે મનુષ્યપણુ' એ કઇ પ્રમાણભૂત નથી, કાયની સિદ્ધિનું મૂળ તે ફક્ત સત્ય સહિત પુરુષાથ ( ખળ ) જ છે, ”
ઉપર પ્રમાણે તેણીનું કથન સાંભળીને જાણે વીરરસથી સિ`ચાયેલ હોય તેમ તેની દેહલતા રોમાંચના બહાનાથી અંકુરિત થઇ ગઇ. પછી તેણીએ દર્શાવેલા માર્ગ દ્વારા સાહસિક શ્રીદત્ત તે સિ’હુ સન્મુખ જલ્દી જઇને, જેમ યમરાજ બાલકની નિભ'ના કરે તેમ, નિર્ભય એવા તેણે સિંહના નીચે પ્રમાણે તિરસ્કાર કર્યાં કે-“ હે પશુએમાં મુગટ સમાન ! અરે! ખાટા બળથી અભિમાની અનેલ ! નૃસિંહ એવા મારી સાથે યુદ્ધ કરતા તું હવે કઇ રીતે જીવતા રહી શકીશ ? વારવાર બગાસાં ખાતાં તારી પૂર્વની પરાક્રમશીલતાને તારે ભૂલી જવી જોઇએ, કારણ કે હમણાં તે તારે મૃત્યુ પામવાનું છે. કદાચ હરણની પાસે તારું પરાક્રમ ચાલી શકે, પરન્તુ અષ્ટાપદની આગળ નહિ; તે હવે તારા પ્રાણેાની સાથેાસાથ તારું સર્વ અભિમાન પણ ત્યજી દે. ’
આ પ્રમાણે શ્રીદત્તની વાણી સાંભળીને સિંહે પેાતાના પૂંછડાથી પૃથ્વીને આસ્ફાલન કર્યું, જેથી સમસ્ત પૃથ્વી ધ્રુજી ઊઠી, પરંતુ શ્રીદત્તની મનેાભૂમિ લેશ પણ ક`પિત થઇ નહિ. પછી સિ`હું ભય'કર ગજના કરી, જેથી પતના શિખરો તૂટી પડ્યા પરન્તુ શ્રીદત્તનું હૃદય ભાંગી પડયું નહિ. પછી શ્રીદત્તે તે સહુને ઉદ્દેશીને કહ્યું કે— તું શા માટે આવી ચેષ્ટા કરીને મને ખવરાવે છે ? '' એટલે ઊંચી ફાળ ભરીને યમરાજની માફક સિંહુ શ્રીદત્ત પ્રત્યે દોડ્યો-હુમલા કર્યો. શ્રીદત્તે પણ તેને ગળે પકડીને પૃથ્વીપીઠ પર ફૂંકયા ત્યારે તેણે યક્ષનું સ્વરૂપ ધારણ કરીને શ્રીદત્તને જણાવ્યું કે-“તારા પુરુષાર્થથી હું જીતાયા છું. તારા આવા પ્રભાવને કારણે તમે જગતને વિષે અજેય બનશે। અને કેટલાક વર્ષોં બાદ તમને રાજ્યપ્રાપ્તિ થશે. ’ પછી શ્રીદત્તાને ખગ આપીને તે યક્ષ એકદમ અંતર્ધાન થઇ ગયા. શ્રીદરો પણુ દેવી સન્મુખ આવીને સિહુ સંમ'ધી સમસ્ત વૃત્તાંત કહ્યો ત્યારે તેણીએ પણ હસીને તેને જણાવ્યુ` કે હું ભદ્ર ! તારા સવની પરીક્ષા કરવા માટે જ સિ હૈં, યક્ષ અને ખગનું દાન ઇત્યાદિ માયા-પ્રપંચ મે' જ કર્યાં હતા. છ
આ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલ શ્રીદરો મનમાં વિચાયુ'' કે એવી ઇંદ્રજાલ જોઇ. દેવીના આવા નિષ્પાપ આચરણથી ખરેખર હું તેનેા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખરેખર મે અપૂ આધીન બન્યા છે
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
શ્રીદત્તને મળેલા માતપિતાના મૃત્યુના સમાચાર,
[ ૧૧ ]
અને અત્યંત દેદીપ્યમાન છે મગાંક ” નામનું ખડ્રગ પ્રાપ્ત થયું તે પણ સારું થયું. મૃત્યુલાક ક્યાં અને સ્વર્ગલેક કયાં કે જ્યાં હું આવી પહોંચે, તે હવે આ દેવી શું કરે છે તે હું જોઉં.” * બાદ પિતાની નગરી તરફ દેવીએ જ્યારે પ્રયાણ કર્યું ત્યારે શ્રીદરો આગળ ચાલતાં રત્નજડિત સોપાનવાળી એક વાવ જોઈ એટલે જળકડા કરવાને માટે તેણે તે વાવમાં પ્રવેશ કરીને જોવામાં ડૂબકી મારી તેવામાં તે સ્થળે નગરી, વાવ કે દેવી તે પૈકી કોઇ પણ જવામાં આવ્યું નહિ. ફકત ખગની સાથે ગંગા નદીને કિનારે રહેલ, વિષાદ તેમજ આશ્ચર્ય યુક્ત પોતાની જાતને જ જોઈ. તે સમયે તેનું ડાબું નેત્ર ફરકવાથી આ અનિષ્ટ સૂચવનારું છે એમ તેણે વિચાર્યું. બાદ “ આવી ચિન્તા કરવાથી શું?' તે પ્રમાણે મનમાં વિચારીને મિત્રને મળવાને ઉત્કંઠિત બનેલ શ્રીદર પોતાના ઘરે ગયે. માર્ગમાં ચાલતાં તેને સામેથી ચાર આવતે નિષ્ફર નામને પિતાને મિત્ર મળ્યો. તેને આલિંગન આપીને પૂછ્યું કે આપણા બીજા મિત્રો ક્યાં ગયા? નિરે જણાવ્યું કે “ જ્યારે તમે ગંગા નદીમાં ડૂબી ગયા ત્યારે લાંબા સમય સુધી તમારી રાહ જોઈને છેવટે તમારી અંત્યેષ્ટિ ક્રિયા કરવાની શરૂઆત કરવા લાગ્યા ત્યારે બાહશાલિએ તેઓને રોકીને કહ્યું કે- આપણે મિત્ર હજી જીવતો છે, કારણ કે લક્ષ્મી દેવીએ તેમજ અનિવારે જણાવ્યું છે કે તે રાજા થવાનો છે. વળી વૈરિસિંહના ઘરે શ્રીદત્તને મિત્રોની સાથે અનુક્રમે મેળાપ થશે.” આ પ્રમાણે વિચારી અમે સર્વ ચાલી નીકળ્યા.
પછી દેવમંદિરમાં જઈને બાહશાલિએ દેવીને ઉદ્દેશીને કહ્યું કે “હે દેવી! અમારા મિત્ર શ્રીદરા વિના અમારું જીવિત શા કામનું? તે હવે હું મારું મસ્તક છેદીને તમને ભેટ ધરું છું, જેથી તમારી કૃપાથી મારા મિત્ર મને જલદી પ્રાપ્ત થાય.” આ પ્રમાણે દેવીને જણાવીને દેવીએ ના પાડયા છતાં બહુશાલ જેવામાં પોતાનું મસ્તક છેકે છે તેવામાં અચાનક આકાશવાણી થઈ કે-“હે વત્સ! તું સાહસ ન કર. થોડા સમયમાં જ તમને તમારા મિત્ર મળશે.” આ પ્રમાણે આકાશવાણી સાંભળીને જોવામાં અમે પાટલીપત્ર નગરમાં પ્રવેશ કરીએ છીએ તેવામાં સામે આવતા કીડક નામના ચતુર જુગારીએ અમને જણાવ્યું કે તમે અગ્નિના મુખમાં દાખલ ન થાઓ; કારણ કે અત્યારે આ નગરમાં અવ્યવસ્થા વતી રહી છે.” ત્યારે ગભરાયેલા અમોએ તેને પૂછયું કે-“શું થયું છે?” એટલે કીડકે કહ્યું કે “ આજે પ્રાતઃકાળે શૂળના રેગથી વલભશકિત રાજા મૃત્યુ પામવાથી મંત્રીઓએ વિક્રમશકિતનો જરદી રાજ્યાભિષેક કર્યો. દુષ્ટ વર્તનવાળા તેણે જલદી તારા પિતાને બોલાવીને પૂછયું કે-“શ્રી દત્ત કયાં છે?” તારા પિતાએ જણાવ્યું કે-“હું કંઈ જાણતા નથી.” ત્યારે રોષ પામેલા તેણે પોતાના સેવકોને ફરમાવ્યું કે-“પુત્ર સંબંધી અસત્ય બેલતાં આ વૈરિસિહનો ચોરની માફક જલદી ઘાત કરો.” ત્યારે નાગરિક કે “ આ અકાર્ય થાય છે” એમ બેલી રહ્યા હતા છતાં તમારા પિતાને ઘણા પ્રકારે તાડન કરીને શૂળી પર ચઢાવી દીધા. પછી તારી માતા પણ આવા પ્રકારનું અયોગ્ય કાર્ય જોઈને જાણે દુઃખથી હૃદય ભરાઈ ગયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૯ મે.
હાય તેમ તેણીનુ હૃદય અચાનક ફૂટી ગયું અર્થાત્ તે પણ મૃત્યુ પામી છે.
“ જે કાઈ શ્રીદત્તા અથવા તા તેના મિત્રના સમાચાર મને જણાવશે તેને સેાનામહેાર આપીશ.” તેવા પ્રકારની ઉદ્ભાષણા વિકમશક્તિએ નગરમાં કરાવી છે, તે પેાતાનુ` કુશળ ચાહનાર તમે નગરમાં ન જાઓ, ’” ઉપર પ્રમાણે હકીકત સાંભળીને, તા પિતાના મૃત્યુથી પલ્લવિત અને તારી માતાના મૃત્યુથી પુષ્પિત અનેલ એવુ તારા વિષેગ્ જન્યરૂપી વૃક્ષ પાપી એવા અમારું મૃત્યુ નહીં થવાને કારણે ફુલવાળું બન્યું નહિ, (અમારું દુઃખરૂપી વૃક્ષ પલ્લવિત તેમજ પુષ્પ યુક્ત અયું પણ અમારું' મૃત્યુ ન થવાથી લયુક્તન અન્યું અર્થાત અમે મૃત્યુ પામ્યા હત તે સારું હતું.) તે વખતે તેના પ્રત્યે અત્યન્ત રાષ થવાથી તે દુષ્ટને હણવાને માટે અમે તૈયાર થયા ત્યારે વ્યાખલે જણાવ્યું કે અત્યારે આપણે તેના ક્રોધરૂપી અગ્નિમાં પત ંગિયારૂપ ન બનીએ, કારણ કે તે સૈન્યવાળે છે, વળી આપણે થાડા છીએ તેમજ આપણા મિત્ર શ્રીદત્ત દૂર છે; તે આપણે હમણાં અહીંથી ચાલ્યા જઇએ.' એટલે ખડુશાલીએ કહ્યું કે-“ન્ય પ્રબલનું કથન બરાબર છે, જયારે આપણને શ્રીદત્ત ભેગા થશે ત્યારે ચેાગ્ય કરશુ. હવતી નગરીમાં મારું ઘર વિશાળ છે. ત્યાં રાકાઈને આપણે શ્રીદત્તના આગમનની રાહ જોઇએ. નિષ્ઠુર ભલે ગુપ્ત વેશે અહીં રહે અને શ્રીદત્ત મળે ત્યારે તેને લઈને આપણી ભેગા થાય. ’” આ પ્રમાણે સૂચના કરીને તેએ પાંચે હĆવતી નગરીએ ગયા છે. હું હંમેશાં તમારા દર્શન માટે અહીં આવું છું.
,,
ઉપર પ્રમાણે સમસ્ત વૃત્તાન્ત સાંભળીને શ્રીદત્ત માતા-પિતાના મૃત્યુના દુ:ખથી અત્યન્ત વિલાપ કરવા લાગ્યેા. નિષ્ઠુરે તેને જણાવ્યું કે હવે તુ તારા હૃદયને કઠિન બનાવ. ભાગ્યના પ્રતિકાર કરવાને કોણ સમથ બને છે ? '' એટલે શ્રોત્તે જણા
વ્યું કે-‘ લક્ષ્મી દેવી તથા મુનિરાજના કથન પ્રમાણે કાંઈપણુ થતુ જોવામાં આવતું નથી. ’’ ત્યારે નિષ્કુરે ઉપાલંભ આપતાં કહ્યું કે—“ હે સ્વામિન ! આ પ્રમાણે કહેવુ -ખેલવુ' તે વ્યાખી નથી, કારણકે દેવી અને મુનિનુ વચન યુગાંતકાળે પણુ અન્યથા થતું નથી. કં
આ બાજુ શ્રીદત્તે પેતાના પિતાના ઘાતક વિક્રમશક્તિને હણવાને માટે ધૂમકેતુની માફક પ્રતિજ્ઞાપૂર્વક પેાતાની શિખા આંધી, આઇ હ વતી નગરીએ જવાને ઈચ્છતા તેએ અને ચાલ્યા અને રસ્તાના અજ્ઞાનને લીધે ભાગ્યને કારણે અટવીમાં ભૂલા પડ્યા. તે સ્થળે કેઈ એક કરુણુ સ્વરે રુદન કરતી ઓને જોઇને શ્રીદત્તે કહ્યુ કે-“ રુદન કરતી આ સ્રીને આપણે આશ્વાસન આપવું' જોઇએ.” નિષ્ઠુરે જણાવ્યું કે મને આ કાઇ રાક્ષસી જાય છે. ’ એટલે શ્રીદત્તે કહ્યું કે- તેણી દયા ઉપજાવે તેવા સ્વરે રુદન કરતી હોઈને રાક્ષસી જણાતી નથી, છતાં પણુ ભલે તે રાક્ષસી હોય; પરન્તુ આપણુ ખ'નેને તે શુ' કરી શકનાર છે ? ” આ પ્રમાણે પરસ્પર ખેલતાં તે બંનેને કે–સ્રીએ જણાવ્યું કે-“ સાÖથી વિખૂટી પડી ગયેલી હું મા નિર્જન વનમાં આવી પડી છે. પુણ્યને કારણે આજે લાંબા સમયે તમારા બંનેનું મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
શ્રીદત્ત પ્રત્યે ન્યૂ તરીનેા પ્રપંચ,
[ ૧૯૩ ] દર્શન થયું છે, તે હવે મને કેઇ એક નગરમાં લઇ જાવ. ” શ્રીદરો હા પાડી ત્યારે તેણી સાથે ચાલી અને આ બાજુ બીડાઈ જતાં કમળના વનની શૈાભાની સાથેાસાથ સૂર્ય પણ અસ્ત થયા.
આદ પર્યંતના શિખર પર રહેલા નારગીના રસ-સમૂહની માક અસ્તાચલ પર રહેલ #સૂર્યની રક્ત કાંતિ શૈાભી ઊઠી-સંધ્યા ખીી નીકળી. સૂર્ય અસ્ત થયા ત્યારે પૂર્વ દિશારૂપી
અધકારના મિષથી અંધાર-પછેડાને ધારણ કરીને ચંદ્રને ભેટવા માટે ચાલી નીકળી. ચીકાશને વિષે પસાર થતાં સૂર્યના અવાના મુખમાંથી નીકળેલા પીણુના જાણે બિદુએ પડેલા હાય તેમ તારા-સમૂહ શેામવા લાગ્યું. શિયાળીઆએ તેમજ ઘુવડના અવાજને કારણે ભય'કર તેમજ સર્પાના ફુંફાડાઓથી ભીરુ પુરુષને ભય પમાડતી તે અટવીનુ' ઉલ્લંઘન કરીને તે સવ` કેઇએક નિન નગરમાં આવી પહેચ્યા ત્યારે તેણીએ જણાવ્યુ` કે અહીંથી હું એક ડગલું પણ ચાલવાને સમર્થ નથી.” પછી તે નિર્જન નગરમાં સૂઈ ગયે અને કઇંક જાગતા એવા શ્રીદત્તાને તે સ્ત્રીએ કહ્યું કે-“ હે સુંદર ! જો તુ ખરેખર દુ:ખી જનેાના દુઃખને દૂર કરનાર હૈ। તેા કામદેવથી પીડાયેલ મારું' રક્ષણ શા માટે કરતા નથી ? તારા સૌંદર્ય રૂપી" શલ્યને કારણે મારા જીવ તાળવે ચેટી ગયા છે. તારા મેળાપ-જન્ય. આનદને કારણે જાણે મારા મનની સ્પર્ધાને લીધે જ હેાય તેમ મારું' શરીર પણ તારા સ`ગમજન્ય સુખને વાંછી રહ્યું છે. તારા દશનરૂપી અમૃતને કારણે મારા નેત્રામાં શીતળતા વ્યાપી છે, જ્યારે મારા દેહું તથા ચિત્તમાં સંતાપ પ્રગટયો છે.’’
આ પ્રમાણે ખેલતી તેણીએ કામજન્ય ઘણી ચેષ્ટાઓ કરી. મનેાહર અલ કારવાળી તેમજ સુન્દર યુવાવસ્થાવાળી તેણીને જોઇને શ્રીદત્તે વિચાર્યું કે- આ કેાઈ સ્રી જણાતી નથી, તેનાથી હું છેતરાયેા જાવ છું. ખરેખર કપટી અને કુશળ એવી સ્ત્રીએથી આ જગતમાં કેણુ છેતરાયા નથી ? તેને પેાતાનુ જીત્રન આપવામાં આવે તે પણુ બદલામાં સ્રીએ કંઈ પણ આપતી નથી, ગ્રહેા, ચૂર્ણ, ઈંદ્રજાળ કે મદિરા-તેવા પ્રકારના માહ ( આસક્તિભાવ) પ્રગટાવતી નથી જેવા આસકિતભાવ સ્રીએ પ્રગટાવે છે; તેા આ સ્ત્રીને વિષે અનુરાગ કરવો મારે યેાગ્ય નથી, છતાં પણ વસ્તુસ્થિતિ શી છે? તે મારે જાણવી જોઇએ. ’’
ઉપર પ્રમાણે વિચારીને તેથે તેણીને જણાવ્યુ` કે-‘હું તારા કહ્યા પ્રમાણે કરીશ, તુ’ કહે કે-તુ' કાણુ છે ? અને આ કયું નગર છે ? ' ત્યારે તેણીએ જણાવ્યું કે-“ હું બ્ય તરી છું' અને મારી શકિતથી મે' આ નગર વિકુછ્યુ' છે.” એટલે શ્રીદત્તે જણાવ્યુ` કે- જો એમ છે તે તે જણાવેલ કથન વ્યાજબી નથી. તું દેવી કચાં અને હું માણુસકાં ? સર્જન પુરુષોને આ માગ નથી. અને લેાકને વિરુદ્ધ આ માર્ગ ખરેખર નિંદવા લાયક છે. સ, ખડૂગ અને અગ્નિના સંબંધ કરવા સારા પરન્તુ પરસ્ત્રીના સંસર્ગ વ્યાજબી નથી. ’' ત્યારે વિલખી બનવાથી ક્રોધને અંગે લાલ નેત્રવાળી તેણીએ શ્રીદત્તને જણાવ્યું કે- વ્યંતરી
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૯ મે.
,,
એવા મારા સ્વરૂપને તું જાણતા નથી તેમજ તું મારું કથન સ્વીકારતા નથી ! ” ત્યારે હસીને શ્રીદત્તે કહ્યુ` કે– રાક્ષસેાને પણ ભય પમાડે તેવી વ્યક્તિઓને તુ' જાણતી નથી. ’ એટલે તે સ્ત્રીએ ભયંકર રાક્ષસીનું સ્વરૂપ ધારણ કરીને અટ્ટહાસ્યાદિક કર્યું" ત્યારે પાતાની ભયંકર ભૃકુટી ચઢાવતા શ્રીદત્ત તેને કેશથી પકડીને ખડૂગથી હણવા માટે ઉદ્યુક્ત થયે. એટલે પેાતાની દશે આંગળીએ મુખમાં નાંખીને તેણી શ્રીદત્તને વિનવવા લાગો કે- હે દયાળુ મહાપુરુષ ! મારા આ એક અપરાધને માફ કર.’’ શ્રીદો તેને છેાડી દીધી ત્યારે તે બ્ય તરીએ, તેને પૂછ્યુ` કે “ હુ તારું શું પ્રિય કરું ? '' એટલે તેણે તેણીને જણાવ્યુ` કે “ તું પાપ કાર્યાંથી અટકી તે જ ખરેખર મારા માટે પ્રિય બન્યું છે. '' તેણીએ કહ્યુ કે “ હે વીર પુરુષ ! ઝેરને દૂર કરનાર આ વીટી તું ગ્રહણ કર.” એ પ્રમાણે કહીને તેને વીંટી આપીને તેણી અન્તર્ધાન થઇ ગઈ.
બાદ સૂઇને ઊઠેલા નિષ્ઠુરની સાથે પ્રાતઃકાળમાં શ્રીદત્ત ચાલ્યા અને માર્ગમાં તે સ્ત્રીને યાદ કરીને નિષ્ઠુરે શ્રીદત્તને પૂછ્યું કે “ તે સ્ત્રી કયાં ગઇ ? ” એટલે શ્રીરો તેણી સંબ’ધી સમસ્ત વૃત્તાન્ત તેને જણાવ્યે ત્યારે તે આશ્ચય' પામ્યા અને મનમાં વિચાયુ` કે—“આ કેઈ સામાન્ય વ્યક્તિ નથી, પરન્તુ દેવાને પણ માનનીય છે.” કાળક્રમે તે બંને હર્ષાવતી નગરીએ આવી પહોંચ્યા અને દેવમદિરમાંથી નીકળતા તેમજ હષ' વિનાના પેાતાના બધા મિત્રાને શ્રીદત્તે જોયા એટલે શ્રીદત્તના નેત્રામાંથી વહેતા આનંદાશ્રુની સાથેસાથ તે મિત્રા પણુ તેના ચરણમાં નમી પડયા અને જાણે મૂર્તિમાન આનદથી આલિંગન અપાયા હોય તેમ તે સવ રામાંચિત બન્યાં, શ્રીદત્તદ્વારા સમસ્ત વૃત્તાંત જાણીને તેઓ ખેલ્યા કે-“ ખરેખર, તમારી શકિત, પુણ્ય સંપત્તિ અને પ્રભાવ અદ્ભુત છે, અમે સમસ્ત વિશ્વને વિષે કૃતાર્થ બન્યા છીએ; કારણ કે અદ્ભુત આશ્ર્ચયરૂપી લક્ષ્મીના આવાસભૂત તમે અમારા સ્વામી છે. શ્રીદત્ત ના આગમનથી મિત્રાને હ પ્રગટવાને કારણે તે હંવતી નગરી પણ ખરેખર સાથ ક નામવાળી ને પરાક્રમી બની. શ્રીદત્ત મિત્રની સાથે ખાડુશાલિને ઘરે જઈને, તેના માતાપતાને નમસ્કાર કરીને સ્વસ્થ ચિત્તે ત્યાં રહેવા લાગ્યા.
એકદા તે સાઁ મિત્રા વસંત ઋતુમાં નગરના બહારના ઉદ્યાનમાં ગયા અને ત્યાં હર્ષોંપૂવક અનેક પ્રકારની ક્રીડા કરવા લાગ્યા. તે ઉદ્યાનમાં ચામર તેમજ છત્રને ધારણ કરતી સેવિકાઓથી પરિવરેલ, પુષ્પ વીષ્ણુતી, ઉત્તમ વસ્ત્રો તથા અલંકારાને ધારણ કરતી, નવ યૌવનવાળી તેમજ પેાતાના શરીર પર કરેલ વિલેપનની ગ’ધને કારણે ભ્રમરસમૂહને આકર્ષતી કાઈએક કન્યાને તેઓએ જોઇ. યુવાન પુરુષોના ચિત્તને માહ પમાડનારી આ કન્યાને અંગે કામદેવ પેાતાની જાતને વિશ્વવિજેતા માની રહેલ છે. તે કન્યાના ચિત્તને હરણ કરતાં શ્રીદત્તને પણ કામદેવે પેાતાના પાંચ પ્રકારના માણેાથી એકીસાથે નિબિડપણે હૃદયને વિષે વીધ્યા. ફ્રામ-વરને કારણે તે કન્યાને બગાસા આવવા લાગ્યા, નેત્રા કપવા લાગ્યા, શરીર રામાંચિત અન્ય, પસોનેા થવા લાગ્યા તેમજ અ ંગભંગ થવા લાગ્યા. નીવીબંધન ( નાડી ) ઢીલુ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રીદને રાજકન્યાને કરેલ વિષાપહાર.
[ ૧૩૫ ]
ગયું, સખીને આલિંગન આપવા લાગી, આંખો ચંચળ બની ગઈ, સરી પડેલા ઉત્તરાસનને
વારંવાર પોતાના ઉરસ્થળ (છાતીપ્રદેશ) પર સ્થાપવા લાગી, શિથિલ બનેલા આંબેડાને સખી' દ્વારા ફરી બંધાવવા લાગી-આ પ્રમાણે અનેક પ્રકારની કામચેષ્ટાઓ તે કન્યા કરવા લાગી.
શ્રીદત્તને ચિંતાતુર જેને બાહશાલીએ કહ્યું કે-“ હે મિત્ર! ક્રીડા રસને ત્યજી દઈને - તું યેગીની માફક શેનું ધ્યાન ધરી રહ્યો છે?” શ્રીદને જણાવ્યું કે-“ભેળા માણસની - માફક તું મને શું પૂછી રહ્યો છે?” ત્યારે બાહુશાલીએ જણાવ્યું કે-“તેણીની નજીક - જવાથી તમે તેને ભાવ સ્પષ્ટ જણાઈ આવશે.” બાદ બાહશાલિની સાથે શ્રીદર તેણીની
નજીક ગયો ત્યારે અચાનક સ્ત્રીઓને “રક્ષા કરે, રક્ષા કરે,” એવા પ્રકારને આક્રંદ દવનિ પ્રગટી નીકળ્યો. “ રાજપુત્રીને કોઈ દુષ્ટ સર્ષે ડંખ માર્યો છે, તે કાતીલ ઝેરથી મૂછીંગત બનેલ આ રાજપુત્રીનું રક્ષણ કરો.” એટલે વાથી હણાયેલાની માફક શ્રીદત્ત વિચાર્યું કે “પરિણામે દુઃખદાયી એવા સંસાર-નાટકને ધિક્કાર હે ! સુબંધુ સરખા તે સાધુઓને ધન્ય છે કે જે આ સંસારમાં મોહ પામતા નથી, ધર્મહીન એવા મારા જેવાને તે ડગલે-પગલે દુઃખ પ્રાપ્ત થાય છે. મારા માતાપિતાનું મૃત્યુ થયું. ક્ષણ માત્રમાં આ કન્યા પરવ શબનો ગઈ. ખરેખર મારું હદય વજ જેવું કઠોર છે કે જેથી તે ભેદાતું નથી.” ખિન્ન બનેલા તેને બાહશાલિએ જણાવ્યું કે-“હે ચામિન ! હાથમાં ઉપાય હોવા છતાં શા માટે તમે ખેદ કરે છે ?” એટલે શ્રીદત્ત તેને કહ્યું કે-“તે ઠીક યાદ કરાવ્યું.”
આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કરતાં તે બંનેની પાસે રાજકન્યાને પ્રતિહારી આ અને શ્રીદત્તને વિનયપૂર્વક પ્રણામ કરીને કહ્યું કે-“ શ્રી હર્ષદેવ રાજાની આ પત્રીને તમે જીવાડો, તમે જ તેને જીવાડી શકો છો.” પ્રતિહારનું કથન સ્વીકારીને શ્રીદો તે રાજકન્યાને અંતઃપુરમાં લઈ જઈને, અન્ય માણસને દૂર કરીને, ભૂમિ પર ચંદનનું વિલેપન કરાવ્યું. બાદ કપૂર, અગરુ વિગેરે સુગંધી પદાર્થો મગાવીને દરેક દિશામાં ગતિવિધિ કરી. આ પ્રમાણે બાહ્યાડંબર કરીને પિતાની આંગળીમાં રહેલ વીંટી રાજકન્યાની આંગળીમાં પહેરાવી એટલે જાણે તે સૂઈને ઊડી હોય તેમ જાગી. ગરવ કરતે મેઘ કંઈ ધાન્યની ઉત્પત્તિ કરતા નથી, છતાં પણ કેને ક્ષુબ્ધ બનાવવા માટે મેઘ ગર્જારવ તો કરે જ છે. પછી “ આ શં? આ શું ? ” એમ બોલતી તેણીએ શ્રીદત્તને પોતાની સન્મુખ ને એટલે તેને ઓળખીને ચંચળ નેત્રવાળી તેણી કંઈક બીડાયેલા નેત્રવાળી બની. - પછી શ્રીદત્તે સમસ્ત વૃત્તાનું જણાવ્યું ત્યારે કન્યાએ કહ્યું કે-“ કામરૂપી દાવાનલથી દગ્ધ બનેલા આપણ બંનેના શીધ્ર સંગમને કારણે તે સર્ષે ખરેખર મહાન્ ઉપકારી બન્યા છે, તે હે જીવિત આપનાર! આ પ્રમાણે જીવિતદાન આપવાથી તમે ખરેખર મારું શરીર ખરીદ્ય છે.” આ પ્રમાણે તેઓ બંને વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં અચાનક રાજા ૫ણું તે સ્થળે આવી પહેરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
[ ૧૬]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે. બાદ બાહુશાલિની સાથે શ્રીદત્ત પિતાના ઘરે ગયે અને સખીવર્ગે રાજાને રાજપુત્રીની સ્થિતિ સંબંધી હકીકત નિવેદન કરી. રાજાએ કહ્યું કે-“હે પુત્રી ! તારું કષ્ટ દૂર થયું ? રાજકન્યાએ જણાવ્યું કે-“ આપના ચરણકમળના પ્રભાવથી મારી સમગ્ર પીડા નાશ પામી છે.” રાજાએ કહ્યું કે “જેણે ક્ષણમાત્રમાં વિષનો નાશ કર્યો તે સામાન્ય વ્યકિત' નથી.” એ પ્રમાણે બાલીને, રાજાએ બાહશાલિના પિતાને બોલાવી કહ્યું કે તું મારા વચનથી શ્રી દત્તને જણાવ કે-“તેં આજે મારા પર મહાન ઉપકાર કર્યો છે. મારી પુત્રીને જલ્દી મૃત્યુના મુખમાંથી બચાવી તે હું તને કરડ સોનામહોર, ઉત્તમ વસ્ત્રો અને હજાર ગામવાળો દેશ આપું છું.” આ પ્રમાણે રાજાને આદેશ તેણે શ્રીદત્તને જણાવ્યો ત્યારે શ્રીદત્ત જણાવ્યું કે-“મારે સોનામહેર કે દેશની જરૂર નથી. હે પૂજ્ય ! હું તે સર્વ આપને અર્પણ કરું છું.”
ઉપર પ્રમાણે બલીને, સૌથી ઉપલા માળે હીંડોળા પર જઈ સૂતો અને તે કન્યાના વિષથી જાણે પિતે સંક્રમિત થઈ ગયો હોય તેમ અત્યન્ત મચ્છ પામેલા તેને જોઈને
બાહશાલિએ પૂછયું કે-“હે સ્વામિન ! તમારી આવી સ્થિતિ કેમ થઈ? મૂર્છા પામેલા તમે * વારંવાર દીર્ધ શ્વાસોશ્વાસ કેમ લઈ રહ્યા છે? 7 શ્રીદત્તે જણાવ્યું કે-“ તેથી કામદેવના હસ્તમાં રહેલી નવી કટારી સરખી છે, કે જે જેના હૃદયમાં લાગવા છતાં તે રહે છે તે ખરેખર વીર પુરુષ છે. તેણી કેઈ નવીન ચંદ્રરેખા છે કે જેનું દર્શન નહીં થવા છતાં પણ મારો ચિત્તરૂપી સમદ્ર ઉછાળા મારી રહ્યો છે-વિહવલ બની રહ્યો છે. કોમલાંગી તેણીના સંગમ રૂપી જલ વિના વિનરૂપી નવીન અગ્નિથી દગ્ધ થયેલા મારા જીવિતને પણ સંશય જણાય છે.”
આ પ્રમાણે શ્રીદત્તનું કથન સાંભળીને તેના બધા મિત્રો ખિન્ન બન્યા એટલે બાહશાલિએ કહ્યું કે-“હે મિત્રો ! તમે ખેદ ન કરો, આ વિષયમાં હું એવો ઉપાય કરીશ કે જેથી આપણા સ્વામીને તેણીની સાથે સંગમ થાય.” ત્યારે શ્રીદત્તે નિઃશ્વાસપૂર્વક કહ્યું કે“તારુ આ વચન મારા આશ્વાસન માત્ર જ છે, કારણ કે જ્યાં સૂર્યના કિરણે પણ પ્રવેશ કરી શકતા નથી ત્યાં માણસનું શું ગજું?” એટલે બાહુશાલિ બે કે-“ રાજાને પણ પાંજરામાં પૂરીને હું તારી પાસે ચક્કસ રાજકન્યાને લાવીશ.”
આ પ્રમાણે તે મિત્રો પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં કોઈ એક સી બાહુશાલિના આવાસે આવી પહોંચી અને કોઈ એક વ્યક્તિને પૂછયું કે “ અત્યારે શ્રીદર કયાં છે ? ત્યારે તેણીને જણાવ્યું કે “હમણાં મિત્રની સાથે શ્રીદત્ત ઉપલા માળે રહેલા છે. ” એટલે તેણીએ તે વ્યકિતને કહ્યું કે-“તમે શ્રીદત્તની પાસે જઈને જણાવો કે-મૃગાંકલેખાની સંગમિકા નામની સખી તમને તમારી વીંટી પાછી આપવા માટે દ્વારે આવી છે.” તે વ્યક્તિએ તે સમાચાર શ્રીદત્તાને જણાવ્યા ત્યારે તે ખુશી થયો અને “ જલદી તેને પ્રવેશ કરાવ.” એમ કહ્યું ત્યારે તેણી અંદર દાખલ થઈ. શ્રીદત્ત તેને શીધ્ર આસન અપાવ્યું અને મૃગાંકલેખાના કુશળ સમાચાર પૂછયાં. એટલે સંગમિકાએ કહ્યું કે-“આપણે એકાન્તમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
સંગમિકાએ દર્શાવેલ નાશી છૂટવાની યુકિત
[ ૧૭ ]
વાર્તાલાપ કરીએ.” ત્યારે મિત્રો દૂર ચાલ્યા ગયા બાદ સંગમિકાએ જણાવ્યું કે તેની સ્થિતિ જણાવવાને આવવા માટે “વટીનું પાછું આપવા આવવું” તે તે માત્ર બહાનું જ છે. કામદેવથી છોડાએલા બાણથી ઘાયલ થએલી અને દુઃખરૂપી સાગરમાં ડૂબેલી એવી મારી
સ્વામિની મૃગાંકલેખાનું જીવિત તમારા વિયેગને લીધે સંશયવાળું બન્યું છે એને કહેવરાવ્યું છે કે-દિવ્ય વીંટીના મારા હસ્તમાં પહેરાવવા દ્વારા પકડેલા મારા હસ્તને હવે તમારે મૂકી દેવો યોગ્ય નથી. કામદેવના બાણોના પ્રહારથી મૃત્યુ સન્મુખ પહોચેલી અને ફક્ત પોતાના સ્વામીના જ શરવાળી એવી કઈ પણ અબળા શું ઉપેક્ષાપાત્ર છે ? તમારે યોગ્ય ભેગ પદાર્થો અને પુષ્પાભરણે તેણીએ મોકલાવ્યા છે. ” થીદત્તે તે સ્વીકારીને હર્ષપૂર્વક પોતાના શરીર ધારણ કર્યા. પછી શ્રીદત્ત બાહશાલિને બોલાવીને તે હકીકત જણાવી અને પૂછ્યું કે-“ હવે કઈ રીતે તેણીની સાથે મારો મેળાપ થાય?” એટલે બાહશાલિએ જણાવ્યું કે “જે તે રાજકન્યા તેના પિતાને એમ જણાવે કે-હે પિતા ! જેણે મને જીવાડી છે તે જ મારે સ્વામી થાઓ; અન્યથા હું અગ્નિનું શરણ સ્વીકારીશ. આ પ્રમાણેના તેણીના કથનથી લીલામાત્રમાં તમારે બંનેને સંગમ-મેળાપ થશે.” તે સમયે સંગમિકાએ કહ્યું કે તમારી આ યુકિત બરાબર નથી, કારણ કે રાજાએ તેણીને વિકમશકિતને આપી દીધી છે. (વેશવાળ કર્યું છે.) તે તેણી કઈ રીતે પિતાને કહી શકે કે શ્રીદત્તને મારા સ્વામી બનાવે ! છતાં આ વિષયમાં એક બીજો ઉપાય છે. કેટલાક દિવસો બાદ કામદેવને વિશાળ ઉત્સવ થશે તે વખતે રાજા, અંતઃપુર અને નગરલકો સાથે સંધ્યાકાળે કામદેવના મંદિરમાં અનેકવિધ નાટક જેવા જશે. તે સમયે મસ્તકની પીડાના બહનાથી મૃગાંકલેખા રાજમંદિરના બગીચામાં રહેલી ઝૂંપડીમાં રહેશે. પછી પાછલા દરવાજેથી બહાર નીકળી તે ઝુંપડીને બાળી નાખીને હું રાજપુત્રીને નિર્જન સ્થાનમાં તમારી પાસે લાવીશ અને તમારે તેણીને તમારા મિત્રો સાથે ભશાલ નગરે મોકલી આપવી. કેટલાક દિવસો સુધી તમારે રાજા સંબંધી સમાચાર જાણીને પછી પાછળથી આવવું.”
સંગમિકાની આ યુક્તિ તે સર્વેએ કબૂલ કરી. બાદ શ્રી દત્તથી સમાન અપાયેલી અને આ કાર્યમાં તે જ ખરેખર મારી વિધાતા છે” એમ કહી તેને વિદાય કરી. શ્રીદને કહ્યું
મારા પિતાના દમન વિક્રમશક્તિને આ રાજકન્યા અપાઈ છે તે જરૂર મારે નીતિમાગે તેને પરણવી જોઈએ.” સંગમિકાએ પણ તે સર્વ હકીકત મૃગાંકલેખાને જણાવી એટલે તેણીએ સંગમિકાની ઈરછા કરતાં પણ અધિક દાન આપ્યું.
હવે કામદેવના મહોત્સવ પ્રસંગે મૃગાંકલેખાએ સૂચના પ્રમાણે સર્વ કર્યું અને શ્રીદો પણ તેણીને પિતાના મિત્રો સાથે ભદ્રશાલપુરે મોકલી આપી. “આગ લાગી છે.” એવા સમાંચાર જાણીને જોવામાં રાજા અંતઃપુર સમીપ આવ્યો તેવામાં ઝુંપડીને બળી ગયેલ જોઈને પુત્રીના શેકથી વ્યાકુળ બન્યો. સંગમિકા સખી તેમજ મૃગાંકલેખા બંનેનું ઉત્તરકાર્ય કરીને રાજાએ વિક્રમશકિતને તે સમાચાર દુઃખપૂર્વક જણુગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
| [ ૧૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૯ મે. હવે તે સમાચાર જાણીને મૃગકલેખા પ્રત્યે ઉત્કંઠિત બનેલ શ્રીદત્ત જેવામાં ભદ્રશાલપુર તરફ જઈ રહ્યો છે તેવામાં માર્ગમાં આવતી અને ઘાયલ થયેલી સંગમિકાને જોઈને શંકાશીલ બનતાં તેણે તેણીને પૂછ્યું કે-“આ શું થયું?” સંગમિકાએ કહ્યું: “હું શું કરું? દેવયોગથી જે બની ગયું છે તે દુશ્મનને પણ ન થાઓ !” એટલે શ્રી દત્તે પુનઃ પૂછયું કે “તું વૃત્તાન્ત તે મને જણાવ.” ત્યારે સંગમિકાએ કહ્યું કે-“જે દિવસે તમે મૃગાંકલેખાને રવાના કરી ત્યારથી ચોથે દિવસે માર્ગમાં કોઈ પણ સ્થળેથી કોઈ એક સૈન્ય આવી ચઢયું. રાહની માફક ચંદ્રલેખાની ઈચ્છાથી તે સૈન્યના સ્વામીએ તમારા વ્યાઘબલ વિગેરે મિત્રો સાથે યુદ્ધ કર્યું. તમારા તે મિત્રો સાથવાના લોટની મુષ્ટિની માફક તે શત્રુસૈન્યમાં ગળી ગયા-અદશ્ય થઈ ગયા. બૂમો પાડતી મને સૈનિકોએ ચાબૂકથી મારી અને મૃગાંકખાને ઘેડ પર બેસારીને સૈન્ય ચાલ્યું ગયું. આથી વિશેષ વૃત્તાન્ત હું જાણતી નથી. તમારા મિત્ર પણ કોઈ સ્થળે ચાલ્યા ગયા અને સિન્ય પણ મૃગાંકલેખાને લઈને કોઈ પણ સ્થળે ચાલ્યું ગયું. ફક્ત “હે સ્વામિન્ શ્રીદ! મારું રક્ષણ કરે, મારું રક્ષણ કરે ” એ પ્રમાણે બોલતી અને વિલાપ કરતી તેણીને મેં દૂરથી સાંભળી હતી.”
ઉપર પ્રમાણેનું સંગમિકાનું વચન સાંભળીને શ્રીદત્તના નેત્રો મૃગાંકલેખા પ્રત્યેના પ્રેમને કારણે આદ્ર અને શત્રુઓ પ્રત્યેના રેષથી રક્ત બન્યા. “કેના પ્રત્યે યમરાજ ક્રોધે ભરાયેલો જણાય છે કે જેણે મારી પ્રિયાનું અપહરણ કર્યું. હું તે સૈન્યરૂપી સાગરનું અગત્ય મુનિની માફક પાન કરી જઈશ. હે સંગમિકા! મને તે માર્ગ બતાવ, જેથી હું મારું વાંછિત કાર્ય કરું.” આ પ્રમાણે શ્રીદત્ત જેવામાં બેસી રહ્યો છે તેવામાં ઘાયલ થયેલા તેના મિત્ર પણ આવી પહોંચ્યા. તેઓએ પણ તે જ વૃત્તાંત જણાવીને કહ્યું કે-“તે સિન્ય બહુ દૂર ચાલ્યું ગયું નથી તે હે મહારથી! તું તેઓના મસ્તકથી ભૂમિને ભૂષિત કર.” આ પ્રમાણે સૂચના કરાયેલ શ્રી દત્ત તેઓએ દર્શાવેલા રસ્તે સન્યની પાછળ ગયો અને અનાજના ડુંડાઓની માફક શત્રુએના મસ્તકોને છેદી નાખ્યા. દેવતાએ આપેલા ખડગ રત્નના પ્રભાવને કારણે પ્રલય કાળના સૂર્યની માફક તેની સામે જોવાને પણ તે શત્રુઓ સમર્થ થઈ શકયા નહિ. જીવિતની વાંછાથી શત્રુસૈન્યમાંથી કેટલાક દિશાઓમાં નાશી ગયા. શ્રી દત્ત પણ પોતાની પ્રિયા મૃગાંકલેખાને લઈને છેડા પર બેસારીને ચાલી નીકળ્યો તેવામાં પાછા ફરેલા કેટલાક દુશમન ઘડેસ્વારોએ શ્રીદત્તના ઘડા પર ભાલાના પ્રહાર કર્યા એટલે તે ઘેડો દડો અને દુશ્મન ઘડેસ્વારે નાશી ગયા. મૃગાંકલેખાની સાથે શ્રીદત્ત એક અટવીમાં આવી ચઢયો અને તેણીને ઉદ્દેશીને કહ્યું કે“હે પ્રિયા! હમણાં આ ઘેડે મૃત્યુ પામશે, માટે તું નીચે ઉતર.” જેવામાં તેણી નીચે ઊતરી તેવામાં જોડો મૃત્યુ પામ્યો એટલે શ્રી દત્તે વિચારણા કરી કે-“હવે મૃગાંકલેખાનું શું કરવું? શિરીષના કુલ જેવો કમળ નેત્રવાળી આ મૃગાંકલેખા કઠિન માર્ગો કેવી રીતે પસાર કરી શકશે? મારા માટે તેણીએ ઘણું જ દુષ્કર કાર્ય કર્યું છે. બીજા રાજકુમારો તેને વરવાને ઈચ્છતા હોવા છતાં મારા ખાતર તેણીએ રાજાને ત્યાગ કર્યો તેમજ જેના કુળ અને આચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
*
*
*
મૃગાંકખાનું ગુમ થવું
[૧૯] જાણવામાં નથી તેમજ દરિદ્રી એ મારે આશ્રય કર્યો; તે હવે મારે તેણીની ખાતર મારા પ્રાણનો પણ ત્યાગ કરવો પડે તે પણ તેના ઉપકારને બદલે લેશમાત્ર વળી શકે તેમ નથી
પછી ક્ષણમાત્ર વિસામો લઈને અને કરુણાથી આ દષ્ટિવડે તેના મુખને જોઈને શ્રીદત્તે કહ્યું કે-“હે પ્રિયા ! હવે આપણે આગળ વધીએ.” ત્યારે તેણીએ કહ્યું કે-“હે સ્વામિન્ ! હું તરસી થઈ હોવાથી એક પગલું પણ ચાલવાને સમર્થ નથી, તે કોઈપણ સ્થળેથી જદી જળ લાવી આપે.” પ્રિયા નિમિત્તે ૫ ] શોધવાને માટે શ્રીદ ૫ર્વતના શિખર પર ચઢયે તે સમયે પૂર્વ દિશા સાથેના સંગથી કોધિત બનેલી પશ્ચિમ દિશાને પ્રસન્ન કરવાને માટે સૂર્ય, બંને દિશાઓને એક સાથે પ્રકાશિત કરતો અસ્તાચળ પર ગયો.
જ્યારે સૂર્ય અસ્ત થયો ત્યારે અંધકારરૂપી ધુમાડાવાળા અને તારાઓરૂપી અગ્નિકણના સમૂહવાળા સંધ્યારૂપી અગ્નિમાં, દિવસની લકમીએ, પિતાની સખી કમલિનીઓ જમરસમૂહના વનિના બહા થી દુઃખ પૂર્વક રુદન કરી રહી હતી ત્યારે પ્રવેશ કર્યો.
પછી કોઈએક સરોવરને જોઈને, કમળના પડિયામાં પાણી લઈને શ્રીદત્ત જેવામાં જાય છે તેવામાં અંધકાર વ્યાપી ગયે. મૃગાંકલેખાનું સ્થળ નહીં જડવાથી શ્રીદત્ત વાર વાર તેણીનું નામ લઈને, ઉચ્ચ સ્વરે બોલાવવા લાગ્યો. વળી તેણે વિચાર્યું કે કોઈપણ શિકારી પશુએ તેનો નાશ કર્યો હશે, અથવા તે શત્રુઓ આવીને તેણીને હરી ગયા હશે. અથવા તે મારા વિરહમાં તેણીનું હદય બંધ પડી ગયું હશે અથવા તે તરસને કારણે મૂચ્છિત બની ગઈ હશે. ખરેખર પાપી એવા મેં તેને કેવા પ્રકારના કષ્ટમાં નાખી? કેળના ગર્ભના જેવી સુકોમળ અને નિર્મળ અંતઃકરણવાળી તે મૃગાંકલેખા કયાં ? સ્વર્ગ સરખે તેણીને રાજમહેલ કયાં અને અંધકારને કારણે દુર્ગતિ સરખી આ અટવી કયાં? એવું કઈપણ દુઃખ નથી કે જે કામાભિલાષી વ્યક્તિઓને પ્રાપ્ત ન થાય ! અનેક પ્રકારનાં ઉમાદામાં કામેન્માદ સર્વથી અધિક દુઃખદાયી છે. કામાભિલાષ ભવરૂપી લતાને કંદ(મૂળ) છે, સિદ્ધિરૂપી મંદિરનો આગળિઓ (ભેગળ) છે, દુર્ગતિ પુરીમાં જવા માટે એ મહાવ્યાધિવાળો માર્ગ-રસ્ત છે.”
આ પ્રમાણે વિચાર કરતે શ્રીદત્ત, જેમ પાપી માણસ લક્ષમીને પ્રાપ્ત ન કરી શકે તેમ સમસ્ત રાત્રિમાં પરિભ્રમણ કરવા છતાં મૃગાંકલેખાને મેળવી શકે નહિ. આપત્તિની માકક રાત્રિ નષ્ટ થતાં ભ્રમણ કરતે શ્રીદ્યત્ત જે સ્થળે અશ્વ મૃત્યુ પામ્યો હતો તે સ્થળે આવી પહોંચ્યો. તે સ્થળે* પગીની માફક તેણીનાં પગલાં જોઇને તે આગળ વધ્યો પરંતુ તેણે તેણીને કઈ પણ સ્થળે જોઈ નહિ. બાદ તે વિચારવા લાગ્યું કે-“પડાના આરાની માફક સુખ તેમજ દુઃખનું પરાવર્તન થયા કરે છે. ભ્રષ્ટ થયેલાં રાજા કે યેગીની માફક મારે હવે
* ચોર લોકો ચોરી કરી ગયા પછી તેના પગલે-પગલે તેને જોધી કાઢનાર વ્યકિતને “ પગી” કહેવામાં આવે છે. તેઓ એવા કુશળ હોય છે કે અવ્યવસ્થિત પગલાંઓ હોય છતાં છેવટ ચોરનો પત્તો મેળવી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૯ મા.
આ વિષયમાં શું કરવું ? '' આ પ્રમાણે કિક વ્યમૂઢ અનેલ તેણે શીંગડી(લેરી)ને અવાજ સાંભળ્યે એટલે તે સ્વરના ઉદ્ભવસ્થાનને જાણવા માટે ખડ્ગ રત્નને નીચે મૂકીને તે વડલા પર ચઢી ગયા. તેવામાં સૈન્ય સહિત કોઇ એક પલ્લીપતિ ત્યાં આવી ચઢયા અને શ્રીદત્તનુ’ “ મૃગાંક ” નામનું ખગ રત્ન લઈ લીધું', પછી વડલા પરથી નીચે ઉતરીને શ્રીદો તે પલ્લીપતિને પૂછ્યું. કે– ભ્રમણ કરતી એવી કોઇ સુંદર સ્ત્રી તમારા જોવામાં આવી છે? ’’ એટલે પલ્લીપતિએ તેને ખેદ યુકત જોઇને તેના આશ્વાસનને માટે જણાવ્યું કે તું ખેઠ ન કર. તુ મારી પલ્લીમાં ચાલ, કદાચ તારી પત્ની ત્યાં ગઈ હોય. મારા સેવકો તને મારો પલ્લીને માળ દેખાડશે અને પાછે। આવીને હું' તને તારું ખરંગરત્ન જલ્દી પાછું આપીશ. જો તને તારી શ્રી પ્રાપ્ત થશે તે હું અવશ્ય તને તે આપીશ, ’’
તે પલ્ટીપતિના સૈનિકો સાથે શ્રીદ્યત્ત પલ્લીની નજીક ગયા. તે સ્થળે દેવમદિરને જોઇને થાકી જવાથી તેમજ રાત્રિના ઉજાગરા હાવાથી સૂઈ ગયા અને ગાઢ નિદ્રા લીધી. જ્યારે તે જાગ્યા ત્યારે, પેાતાના દેહને ખંધાયેલા જોઇને વિચારવા લાગ્યા કે હું' માનું છું કે પલ્લીપતિના સનિકોએ આ ઉપદ્રવ કર્યાં જણાય છે. મૃગાંકલેખાની સાથેાસાથ તેની સખીના અને મારા મિત્રાના મને સૌ પ્રથમ વિયેાગ થયા અને હમણાં આ રીતે મારે બંધનમાં પડવુ પડયુ પાપીષ્ઠ એવા આ લેાકાએ મને બાંધીને કંઇ પણ મનેાવાંછિત સાધવાની ઈચ્છા રાખી જણાય છે. ’’ આ પ્રમાણે વિચારી રહ્યો છે તેવામાં તેએએ આવીને શ્રીદત્તને ભાજન આપ્યું. પછી મૃગાંકલેખાના જ વિચાર કરી રહ્યો છે તેવામાં મેાહનિકા નામની દાસીએ આવીને તેને પૂછ્યું કે- તું કોણ છે ? કયાંના રહેવાસી છે ? શા માટે અહીં આવ્યે છે ? ' એટલે શ્રીદત્તે પણ તેણીને પોતાના સમસ્ત વૃત્તાંત જણાવ્યા.
બાદ શ્રીદત્તે તેણીને પૂછ્યું કે-“ જો તું જાણતી હૈ। તે કહે કે શા માટે આ લેાકાએ મને બ ંધનમાં નાખ્યો છે ? ’” ત્યારે માહનિકાએ જણાવ્યુ કે-“ પલ્લીને સ્વામી, અપ્રતિદ્વંત આજ્ઞાવાળા અને રણભૂમિમાં અત્યંત રૌદ્ર–ભયંકર એવા શ્રીચડ નામના છે. તેણે દેવી પાસે એવી પ્રાથના કરી છે કે જો મારા કાની સિદ્ધિ થશે તે હું તને લક્ષજીવંત પુરુષનું બલિદાન આપીશ.” તેવામાં તુ' લક્ષણવંત પુરુષ પ્રાપ્ત થવાથી પેાતાના સૈનિકોદ્વારા પકડાવી તને અહીં મંદી બનાવ્યેા છે.” આ પ્રમાણે સાંભળીને શ્રીદરો માહનિકાને પૂછ્યુ કે આમાંથી છૂટવાના કોઇ પણ ઉપાય છે ? ’” તેણીએ કહ્યુ` કે—“ હા, સાંભળેા. આ પલ્લીપતિની અસાધારણ રૂપને લીધે દેવાંગના સરખી સુંદરી નામની પુત્રી છે. અહીં આવેલી તેણીએ તને દૂરથી જોયા છે અને તેથી તરત જ રત્નના આદશ સરખા તેણીના હૃદયમાં તે પ્રવેશ કર્યો છે. કામદેવથી પ્રગટેલા વિવર(દ્રિ)વાળા તેણીના હૃદયમાં દાખલ થયેલા તારા ગુણેએ પશુની માફક તેણીનું મન ખે ંચ્યું છે. “ તું કોણ છે? ” એમ જાણવા માટે તેણીએ મને તારી પાસે મેાકલી છે. જો તું તેનું પાણિગ્રહણ કરે તા તારા છૂટકારા થાય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
શ્રીદત્તને મળેલ મૃગાંકલેખાના સમાચાર
[ ૨૦૧]. શ્રીદરો તે હકીકત કબૂલ રાખી. મોનિકાએ તે વૃત્તાંત સુંદરીને કહેવાથી તેણીએ તેને ઈનામ તરીકે હાર આપો. સંધ્યા-સમયે માતા પાસે સુંદરીએ દેવપૂજનનું બહાનું કાઢયું અને દાસી તેમજ વિવાહની સામગ્રી સાથે દેવમંદિરમાં જઈને, તેની બેડી કાઢીને ગાંધર્વવિવાહ કર્યો. રાત્રિ સમયે તેને પિતાની ભુજારૂપી ગાઢ પાશથી આલિંગન આપી, પ્રાતઃકાળે શ્રીદત્તને ફરી બંધનમાં નાખીને તેણી દાસી સાથે પોતાની પહેલી માં ચાલી ગઈ.
આ પ્રમાણે પ્રતિદિન ભેગવિલાસ કરતાં સુંદરી ગર્ભવતી થઈ. તે બાબતમાં માતાએ પૃચ્છા કરતાં તેણીએ સમસ્ત હકીકત જણાવી. તેની માતાએ કહ્યું કે-“ હે સુંદરી ! તેં આ અઘટિત કાર્ય કર્યું છે, કારણ કે તારા પિતા અતિશય ક્રોધી છે. તેની રજા સિવાય તેં કરેલ આ કાર્ય તે સહન નહીં કરે. હે પુત્રી ! તારા કારણે દોષિત બનેલ તારા સ્વામીના જીવનની પણ હવે શંકા છે.” ત્યારે સુંદરીએ માતાને કહ્યું કે-“હે માતા ! હવે આ વિષયમાં જે કરવા જેવું હોય તે તું કર.” એટલે તેની માતા સુંદરી સાથે ગઈ એટલે શ્રી દત્ત તેને નમસ્કાર ર્યા. સુંદરીની માતાએ શ્રીદત્તને જણાવ્યું કે-“જેવામાં પલી પતિ શ્રી ચંડ લુંટ કરીને પાછો ન ફરે ત્યાં સુધીમાં તું નાસી જા; નહીંતર અપરાધી એવા તને તે હણી નાખશે. વક સ્વભાવી તે નામથી પણ અતિ ભયંકર છે. તારે તારી પત્ની સુંદરીને મનથી પણ દૂર કરવી નહિં. ''
શ્રીદ જવાબ આપ્યો કે-“હે માતા ! મને જીવિતદાન આપનાર તેને હું કઈ રીતે ભૂલી શકું? તમારે પહેલીપતિના કબજામાંથી મારું ખગ કેઈ પણ પ્રકારે લઈ લેવું. ” પછી જાણે યમરાજના મુખમાંથી પોતે બહાર આવ્યો હોય તેમ પોતાની જાતને માનતો અને બેડીથી મુક્ત કરાયેલ તે, પાછલા દરવાજેથી બહાર નીકળી ગયો.
પિતાની પત્ની મૃગાંકલેખાનું સ્મરણ કરતાં શ્રીદત્ત એક શિકારીને જે. શ્રીદત્તને તેણે પૂછયું કે-“ આ વનમાં તું એકલો શા માટે ભ્રમણ કરી રહ્યો છે ? અને શા માટે ખિન્ન બન્યો છે?ત્યારે શ્રીદરે જણાવ્યું કે-“ આ વનમાં મારી પ્રિયા ગુમ થઈ છે અને તેને શોધવા માટે હું આમતેમ ભ્રમણ કરી રહ્યો છું.” તે શિકારીએ તેને પૂછયું કે-“શ તારું નામ શ્રીદત્ત છે?'' શ્રી દત્ત હા કહેવાથી શિકારીએ જણાવ્યું કે-“થોડા દિવસ પહેલાં મેં હે સ્વામિન ! શ્રીદત્ત ! શ્રી દત્ત ! એમ વિલાપ કરતી એક કન્યાને જોઈ હતી. મેં તેને હકીકત પૂછી ત્યારે તેણીએ મને સમસ્ત હકીકત કહી સંભળાવી એટલે મેં તેને આશ્વાસન આપીને મારી મશકમાંથી પાણી પાયું. વળી મારી પલીમાં લઈ જઈને કુળ તથા શીલને જાણતાં મેં તેણીને નાગતલ નામના ગામમાં નાગદત્ત શ્રેષ્ઠીને ત્યાં મૂકી છે. નાગદત્ત પણ તેણીને કહ્યું કે- હે પુત્રી! તું મારી જ પુત્રી છે. જ્યાં સુધી તારા સ્વામીનું આગમન થાય ત્યાંસુધી તું સુખપૂર્વક અહીં રહે. બાદ તમારી તપાસ માટે હું અહીં આવ્યો છું, તે હે મહાશય ! તમે મારી સાથે આવીને તેને સ્વીકાર કરો !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મો શ્રીદત્તે તેને જણાવ્યું કે “તમે ખરેખર મારા પરમ ઉપકારી છે. મને જ્યારે રાજ્યની પ્રાપ્તિ થાય ત્યારે તમારે અવશ્ય મારી પાસે આવવું.” પછી શ્રીદત્ત તે શિકારી સાથે હર્ષ પૂર્વક નાગતલ નામના નગરે આવ્યો અને શ્રેષ્ઠીને પૂછયું કે-“મારી પ્રિયા કયાં છે ? ” નાગદત્તે જણાવ્યું કે-“ ભદ્રશાલપુરે શૂરસેન સેનાધિપતિના ઘરે તેણીને મૂકી છે હજી ફક્ત એક રાત્રિ વ્યતીત થઈ છે તેવામાં તું અહીં આવી પહોંચે છે, તે પ્રાતઃકાળે તારી સાથે આવીને હું તેને બતાવીશ.” ત્યારે શ્રીદત્તે કહ્યું કે-“હું તેણીને મળવાને અત્યંત આતુર છું.” એમ જણાવીને સાયંકાળે જ તે ચાલી નીકળ્યો. ભદ્રશાલપુરમાં પ્રવેશ કરતાં વાવડીના જળમાં સ્નાન કરવા માટે તેણે પ્રવેશ કર્યો, તેવામાં જેની પાછળ સુભટો પડયા છે તે કેએક ચોર, હારનું હરણ કરી તે વાવમાં આવી પહોંચે. તે ચોર શ્રીદત્તના વસ્ત્રના છેડે તે હારને બાંધીને નાશી ગયે, આ બાજુ તેના વસ્ત્રના છેડે બાંધેલ હાર જોઈને તે સુભટોએ તેને બાંધી લીધો. શસ્ત્ર વગરના અને બંધાયેલા તેને સુભટોએ કહ્યું કે-“હે પાપી ! અમારા દેખવા છતાં તું શું હાર લઈને નાશી જઈશ! એમ તે માન્યું હતું?” તે સમયે શ્રીદત્ત વિચારવા લાગ્યો કે- “ સંસારની વિડંબના અદ્ભુત છે.આશ્ચર્યજનક છે. અપરાધ વગર પણ હું આવા પ્રકારના સંકટમાં સપડાયો; કારણ કે ઇન્દ્રિયપરવશ બનેલાને દીનતા, લધુપણું-તુછપણું, દારિદ્રય, દુઃખની શ્રેણિ વિગેરે વિગેરે ક્યા કયા અનિષ્ટ-દુઃખ પ્રાપ્ત નથી થતા? જાજવલ્યમાન અગ્નિનું પાન કરી શકાય, તીક્ષણ ધારવાળા ખગ પર ચાલી શકાય, મસ્તકથી પર્વતને ભેદી શકાય, મણિધર સપને મણિ લઈ શકાય, સિંહના દાંત ગણી શકાય, કાળકૂટ ઝેર ખાઈ શકાય; પરતુ વશ ન કરી શકાય તેવા ઇઢિોરપી અને કાબુમાં રાખી શકાતા નથી. ઇંદ્રિયોપી અથી જે પછડાયા નથી તેઓ ખરેખર સુભટો છે. ઈદ્રિને આધીન બનેલો પુરુષ ખરેખર અપયશને ભાગી બને છે. તે મુનિવરે તેમજ બુદ્ધિમાન વીરપુરુષને ધન્યવાદને પાત્ર માનું છું કારણ કે તેમણે સમસ્ત ઇદ્રિયસમૂહને મજબૂત રીતે ગળે ટૂંપ આપે છે અથવા ઇન્દ્રિયોને વશ કરી લીધી છે. ઇદ્રિનું બળવાનપણું અદ્દભુત છે; કારણ કે જ્ઞાની પુરુષો પણ તેનું દમન કરી શકતા નથી. ઈદ્રિયોનું વશ કરવું તે મોક્ષરૂપી નગરમાં પ્રવેશ કરવાના દ્વાર સમાન છે, જ્યારે સ્ત્રીઓ ચોક્કસ દરવાજાના વજી જેવા આગળિયા (ગાળ) સમાન છે. સાધુપુરુષ સ્ત્રીના પુગલને પીત્તળ, સરખું સમજે છે; જ્યારે કામદેવરૂપી ધતુરાનું પાન કરનાર પુરુષે તેને સુવર્ણ સરખી માને છે. જેઓએ દુઃખપૂર્વક દમન કરી શકાય તેવા ઈદ્રિયરૂપી અોનું દમન કયું છે તેઓ ખરેખર નમસ્કાર કરવા ગ્ય, સેવા કરવા લાયક, સ્મરણીય તેમજ પ્રશંસાપાત્ર છે.
પાતાલને સ્વામી શેષનાગ લક્ષમી યુક્ત બન્ય, ચક્રવતી પોતાના બળથી સમગ્ર પૃથ્વીને જીતી લે છે અને સ્વર્ગને સ્વામી ઈદ્ર દેવાંગનાઓ સાથે ક્રીડા કરે છે તે ખરેખર અમુક અંશે ઇક્રિયાનું દમન કરવાથી પ્રાપ્ત થયેલ ફળ જણાય છે. તે વ્યક્તિને જન્મ ખરેખર સાર્થક છે અને તેનું જ જીવિત સફલ છે કે જે સ્વાથી જનેથી છેતરાતા નથી તેમજ ખલ પુરુષોથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
શ્રીદરનો વધ કરવાને થયેલ હુકમ
[ ૨૦૩]
ઠગાતે નથી. પૂર્વે કોઈ પણ નિરપરાધી પ્રાણને સંકટમાં પાડયો હશે અથવા તે કઈને કલંક આપ્યું હશે તેથી મને આવી કદર્થના પ્રાપ્ત થઈ છે. પ્રમાદરૂપી મદિરાનું પાન કરનાર પ્રાણીઓ છાપૂર્વક વિચારે છે-સ્વછંદી બને છે તેનું ફલ વિષમ હોય છે; તેથી વિવેકી પુરુષમુનિજને ત્રણ ગુમિ( મન, વચન અને કાયા)થી ગુપ્ત હોય છે”
ઉપર પ્રમાણે વિચારણા કરતાં અને સુભટોથી લઈ જવાતા શ્રીદરે દુર્ગતિને આવતી રોકવામાં બે કપાટ (કમાડ) સમાન બે મુનિવરોને જોયા. ધમના સર્વસ્વરૂપ અને મોક્ષનગરીના દ્વાર સમાન છે અને મુનિવરને જોઈને, અત્યન્ત આનંદિત બનેલ તેણે હૃદયમાં વિચાર્યું કે “ આવા સંકટ સમયે પણ સાધુપુરુષનું દર્શન થવાથી હું ખરેખર કલકત્ય બન્યો છું, આ બંને મુનિવરોની પ્રસન્નતાથી મારું સર્વ પ્રકારે સારું થશે. સર્વ પ્રકારના રોગથી રહિત, વ્યસનથી દ્વર રહેનાર અને મહાવતેને ધારણ કરનાર આ મુનિવરો ખરેખર ધન્યવાદને પાત્ર છે. સર્વ જીવો પર દયા રાખવારૂપ આ જૈન ધર્મ ખરેખર એક ઉત્તમ છે. પૂર્વે મેં જીવહિંસારૂપી અધર્મને જ ધર્મ માનેલું હતું, તો જે હું આ સંકટમાંથી બચીશ તે સુખને આપનાર એ આ અહિંસારૂપી ધર્મ ગ્રહણ કરીશ.”
આ પ્રમાણે વિચારતાં શ્રીદત્તને સુભટ લેકે કેટવાળ પાસે લઈ ગયા. તેનાથી પૂછાયેલા શ્રીદ જણાવ્યું કે-“હું ચાર નથી.” એટલે સુભટોએ પછયું- “જો તું ચોર નથી તે કહે કે તે કયાં ગયે કે જેણે તારા અને છેડે હાર બાંધી દીધે.” શ્રીદરે કહ્યું કે–“તે સંબંધમાં હું કઈ પણ જાણતો નથી.” “ આ અસત્યભાષી છે” એમ કહીને તેઓએ શ્રી દત્તને વધ કરવાનો હુકમ કર્યો.
તે સમયે શ્રીદત્તની આકૃતિ જોઈને નગરવાસીઓ હાહાકારપૂર્વક બોલવા લાગ્યા કે “આની આક્રિત જેવાથી માલૂમ પડે છે કે-આ વ્યક્તિ ચોર નથી. મૂર્ખ અને પથ સરખા આ જડ સુભટે પાત્ર કે અપાત્ર (ચેર કે શાકાર ) જાણી શકતા નથી. જે આવા પુરુષ થી આવા પ્રકારનું અઘટિત કાર્ય થયું હશે તે તે જણાય છે કે-મૃત્યુલોકમાં કેઈપણ સદાચારી વ્યક્તિ હોઈ શકશે નહિ.”
આ સમયે ગોખમાં બેઠેલ મૃગાંકલેખાએ અતિશય કેળાહળને સાંભળીને પિતાની દાસીને પૂછયું કે-“ નગરમાં કયા પ્રકારને કેળાહળ થઈ રહ્યો છે? પહેલાં મારું જમણું નેત્ર ફરકીને હમણું મારું ડાબું નેત્ર ફરકે છે. તેવામાં તે સમાચાર મેળવીને દાસીએ તેણીને જણાવ્યું કે-“રૂપથી કામદેવને પણ જીતી લેનાર કેએક પુરુષને વધસ્થાનમાં લઈ જવાય છે. તેને જોઈને નાગરિક લેકો હાહાર કરી રહ્યા છે. મને પણ એમ જણાય છે કે–તે ચાર હોઈ શકે નહિ, કારણ કે તમારું જમણું નેત્ર ફરકીને હમણું જે ડાબું નેત્ર ફરકી રહ્યું છે તે હે દેવી! તમારા પૂર્વના દુ:ખને દૂર કરનાર સુખને સૂચવી રહ્યું છે.”
તેવામાં સેનાપતિના ઘર સમીપે, કોટવાલથી પરિવરેલ અને શરમને લીધે નેત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર સર્ગ ૯ મે નીચે ઢાળતો શ્રીદત્ત આવી પહોંચ્યો એટલે તેને જોઈને, ઓળખ્યા બાદ અત્યન્ત શેકથી વ્યાકુલ બનેલ અને કંપાયમાન શરીરવાળી મૃગાંકલેખા સેનાપતિ પાસે આવી. સેનાપતિને પ્રણામ કરીને તેણીએ જણાવ્યું કે-“તમારે નિરપરાધી જમાઈ હમણાં સુભટોથી વધ્યભૂમિ પર લઈ જવાય છે તે મહેરબાની કરીને વગર-વિલંબે હમણાં જ તેની રક્ષા કરો-તેને બચાવે. જે તેને બચાવવામાં નહીં આવે તે હું જીવી શકીશ નહિ.” એટલે સેનાપતિએ પૂછ્યું કે
હે પુત્રી ! તે નિરપરાધી છે તે તું શા ઉપરથી કહે છે?” ત્યારે મૃગાંકલેખાએ ગદ્ગદ્ વાણીથી કહ્યું કે “જો આ વ્યક્તિ તેવા પ્રકારની ચોરી કરે તે સમસ્ત વિશ્વને આ કલિકાલ કલંકિત બનાવશે, મર્યાદા નાશ પામશે અને ન્યાય-નીતિની વાર્તા પણ અસ્તિત્વ નહીં ધરાવે. પૃથ્વીપીઠને વિષે ગુણી જનોમાં પણ આ શ્રીદત્ત શ્રેષ્ઠ છે, તો તેના સંબંધમાં દેષ-અપરાધની લેશ માત્ર શંકા કરવી નહી.”
મૃગાંકલેખાના આ પ્રમાણેના સૂચનથી સેનાધિપતિએ પોતાના સુભટોને તેને અટકાવવા મોકલ્યા અને પોતે તેને છોડાવવા માટે ઉત્સુક બનીને રાજા પાસે ગયો. સેનાધિપતિએ વિનંતિ કરવાથી રાજાએ શ્રીદત્તને છોડી મૂક્યો ત્યારે મૃગાંકલેખાએ તેને ઘેર લઈ જઈ સ્નાન કરાવ્યું તેમજ વસ્ત્રો પહેરાવ્યા. પછી ચંદન, અગરુ, કસ્તુરી તથા કપૂર વિગેરે તેની સમક્ષ ધરીને, પલંગ પર આરામ લેતાં શ્રીદત્તને તેણીએ તેનું વૃત્તાંત પૂછયું. તેણે પણ તેની સમક્ષ પિતાની સઘળી બીના જે પ્રમાણે બની હતી તે પ્રમાણે કહી સંભળાવી. તે હકીક્ત સાંભળતાં જ અશુ સારતી તેણી કઈ વાર ખેદ પામતી હતી તો કઈ વાર હર્ષ ધારણ કરતી હતી. તેવામાં સેનાપતિ પણ રાજમંદિરેથી પોતાના આવાસે આવી પહોંચે, એટલે તે સેનાપતિને પિતાના કાકા તરીકે ઓળખી લઈને તે બોલી ઊઠયો કે-“આ તે ઘણું આશ્ચર્ય કહેવાય. આ તો મારા રણસિંહ નામના કાકા છો.” એમ બોલતાં તેમજ હર્ષોથને વહાવતાં શ્રી દત્ત તેમને પ્રણામ કર્યો. તે સમયે “આ તે મારા ભાઈને પુત્ર શ્રીદર આવ્યો છે.” એમ ઉચ્ચારતાં રણસિંહે પણ તેને એકદમ ગાઢ આલિંગન આપ્યું.
પછી શ્રીદત્ત વિચારવા લાગ્યો કે- “ વિધિની વિચિત્રતા ખરે ખર અસાધારણ છે. કયાં તેવા પ્રકારનાં સંકટોની શ્રેણિ અને કયાં પોતાના જ ઘરે મારું આગમન ! ” બ દ રસિંહે તેને પૂછયું કે- “ મારા મોટા ભાઈ વિરસિંહ કુશળ છે ને ?” ત્યારે અશ્રુ વહાવતાં શ્રી દત્ત બધી હકીકત જણાવી અને ખેદ યુક્ત બને કાકાને વિક્રમશક્તિને હણવા માટે સૂચન કર્યું. રણસિંહે જણાવ્યું કે-“હે પુત્ર! તું તારી શક્તિ બતાવ. ઘરેથી નીકળ્યા બાદ મેં શ્રેષ્ઠ ભક્તિથી ગરુડ દેવની ઉભય પ્રકારે આરાધના કરી હતી. પ્રસન્ન બનેલા તે દેવે મને હર્ષપૂર્વક સાત કરોડ સેનિયા અને પાંચ હજાર શ્રેષ્ઠ અો આપ્યા. તે સર્વ મેં તારા માટે રક્ષણ કરોને સ ચવી રાખ્યા છે. હે પુત્ર ! સંતાન વિનાના મારા માટે હવે તું જ પુત્રરૂપ છે. આ સર્વ સામગ્રી મેં વપરાક્રમથી જ પ્રાપ્તકરી છે તે તને અર્પણ કરું છું.” શ્રી દત્તે જણાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
રાજ્યશ્રી સાથે શ્રીદતનું પ્રયાણ.
[ ૨૦૫]
કે-“હે પૂજ્ય ! મને મૃગાંક નામના પ્રગ રત્ન સિવાય સર્વ વસ્તુ પ્રાપ્ત થએલ છે, તે તેને પ્રાપ્ત કરવાની રાહ જોઈ રહ્યો છું.”
રસિંહે મૃગાંકલેખા સાથે તેને વિવાહ કરાવ્યો એટલે તે પણ ત્યાં જ રહીને સુખપૂર્વક કાળ નિગમન કરવા લાગ્યો. શ્રી દત્ત વિચારવા લાગ્યું કે-“મને પ્રિયા તેમજ સુવણુંપ્રાપ્તિ તે થઈ પણ જે હવે મિત્રો તથા ખડ્રગ રત્ન પ્રાપ્ત થઈ જાય તે ઘણું સારું થાય.”
એકદા ઘોડેસ્વારો અને સુભટોથી પરિવરેલ તેમજ રાજાથી સન્માનિત બનેલ તેણે ભદ્રિકભાવે ઉદ્યાનમાં પ્રવેશ કરતાં પિતાના વ્યાઘબલ તેમજ મહાબેલ નામના બને મિત્રોને જોયા. નમસ્કાર કરતાં તે બંને ભેટીને શ્રીદ જણાવ્યું કે-“ આપણા અન્ય મિત્રો કુશળ છે ને ? ” ત્યારે તે બંનેએ કહ્યું કે “હે સ્વામિન્ ! પ્રહારથી પીડા પામેલી સંગમિકાની સાથે બાહશાલી તે પ્રહારના ઉપચારને માટે હર્ષવતી નગરીએ ગયેલ છે અને તમારા સમાચાર મેળવવા માટે અમે બંનેએ સમસ્ત પૃથ્વી પર ભ્રમણ કરેલ છે. પુણ્યોદયને કારણે આજે અમે તમને જોયા છે તે અમે બંને હવે શું કરીએ તે ફરમા. હમણાં આપણું વેરને બદલો લેવાની તૈયારી કરો.” પછી બંને મિત્રો સમક્ષ પોતાનું સમસ્ત વૃત્તાંત જણાવીને વિકસ્વર રોમરાજીવાળા શ્રીદત્તે નિંદ્ર ભગવંતની ભક્તિપૂર્વક પૂજા કરી.
શ્રીદત્ત તે બંને મિત્રોને સમજાવ્યું કે-“આ અરિહંત પરમાત્મા જ પારમાર્થિક દેવ છે.” એટલે તેઓએ તે હકીકત સ્વીકારી. પછી તે સર્વ સ્વાવાસે આવ્યા. ત્યાં આગળ તેઓને સત્કાર કરીને શ્રી દત્ત વ્યાધ્રબલને ઉદ્દેશીને કહ્યું કે- “ અહીંથી જઈને બાહશાલી વિગેરે મિત્રને તું મારા કુશળ સમાચાર જણાવ.”
વ્યાઘબલના જવા બાદ રેણુસિંહે શ્રીદત્તને એકાન્તમાં કહ્યું કે-“શૂરસેન રાજાને રાજ્યશ્રી નામની કન્યા છે. રાજાએ હર્ષવતી નગરીના સ્વામી હરિષેણ રાજા સાથે તેણીને લગ્ન કરવાનું વિચાર્યું છે. તે વિવાહ-મત્સવ કરવા માટે તેણીની સાથે જવાને માટે રાજાએ મને આદેશ કર્યો છે. વળી તે વિવાહપ્રસંગને માટે રાજાએ પુષ્કળ દ્રવ્ય તેમજ સહાયને અર્થે પુષ્કળ પરિવાર પણ સાથે મોકલેવ છે, તે મારી ઇચ્છા એવી છે કે-“આ કન્યાને તું પરણું. હે પુત્ર! તું તેની સાથે જા. હે કુલીન પુત્ર ! તે રાજ પશ્રીને તારા પ્રત્યે અનુરાગિણી બનાવીને તું પરણુજે.” શ્રીદત્ત જણાવ્યું કે-“આપને આદેશ મને મંજુર છે.”
રણસિંહે શ્રીદત્તને રાજા પાસેથી આજ્ઞા અપાવી એટલે તે પણ વિશાળ પરિવાર યુક્ત તેણીની સાથે ચાલી નીકળ્યો. પ્રયાણ કરતાં કરતાં જે અટવીનું સાત રાત્રિ-દિવસે ઉ૯લંઘન થઈ શકે તેવી અટવીમાં આવી ચઢતાં રાત્રિને વિષે થાકીને સૈન્ય સૂઈ ગયું હતું ત્યારે પેલી પતિની ધાડ પડી. તે સમયે “હણ હણે” “મારે મારે” એવા પ્રકારના ઉચ્ચ સ્વરોના પ્રસારથી રેકી ન શકાય તેવું, મહાવનિથી દિશાઓને બહેરી બનાવતું, ક્રોધી સુભટના પરસ્પરના આસ્ફાલનથી બાહુના વનિવાળું, તેમજ ડરપોક માણસેથી ન જોઈ શકાય તેવું પ્રચંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે યુદ્ધ પ્રવર્યું. માર્ગના થાકને કારણે શ્રીદત્તના સુભટો યુદ્ધ કરવાને અસમર્થ બન્યા એટલે જેમ નાગરિક લોકો ગામડિયાને હાંકી કાઢે તેમ પાલીના માણસોએ તે સુભટને નસાડી મૂક્યા.
શ્રીદત્ત પણ તલવાર લઈને, વિદ્યતયુક્ત પ્રલયકાળના મેઘની માફક યુદ્ધ કરવા લાગ્યો. તેણે શીધ્રપણે પહેલી પતિનું મસ્તક છેદી નાખ્યું અને તેનું સૈન્ય જેવામાં “જય જય” વનિ કરતું હતું અને હર્ષ પામીને પાછું ફરી રહ્યું હતું તેવામાં દર રહેલા કોઈ એક પુરુષે શક્તિથી શ્રીદત્ત પર પ્રહાર કર્યો એટલે તે ચૈતન્ય રહિત બનીને પૃથ્વી પર પડી ગયે, જેથી તેનું સૈન્ય નાસી ગયું. શત્રુઓએ આવીને શ્રીદત્તને બાંધી લીધે. બાદ તે શ્રીદત્ત, રાજયશ્રી કન્યાને અને સર્વ વસ્તુઓને લઈને તે પલ્લી ના માણસે પલ્લીમાં ચાલ્યા ગયા અને તે સર્વ વસ્તુઓ જહદી રજૂ કરી. શ્રીદત્તને ભદ્રારિકા નામની દેવી પાસે લઈ જવામાં આવ્યો.
બાદ તેઓએ સુન્દરીને સંબોધીને કહ્યું કે-“હે પુત્રી ! અમે બત્રીસ લક્ષણે પુરુષ લાવ્યા છીએ, તે સ્વજનનો સત્કાર કરીને સંધ્યાકાળે તું દેવીને મંદિરે જજે અને કહેજે કે-“મને પુત્ર થશે તે હું તમને બલિદાન આપીશ.” એમ મેં જે પ્રતિજ્ઞા કરી હતી તે હે દેવી ! આ બત્રીસ લક્ષણે પુરુષ બલિ તરીકે અર્પણ કરું છું.” પછી તારે પુરુષને હણવા માટે મારાઓને આદેશ આપવો.”
ઉપર પ્રમાણેની સૂચના અંગીકાર કરીને, તે સર્વને ચાર પ્રકારનો આહાર આપીને, સંધ્યા સમયે પુત્ર સાથે ઉત્તમ વસ્ત્ર અને અલંકારેને ધારણ કરેલી, સ્વજન વર્ગની સુંદર સ્ત્રીઓ સહિત, ગીત, નૃત્ય અને વાજિંત્રો વગાડનારાએ યુત સુંદરી શીવ્ર શ્રીદત્તને હણવાને માટે દેવી-મંદિરમાં ગઈ. શ્રી દત્ત વિચારવા લાગ્યો કે “મને હણવાને માટે આ બધી તૈયારી થતી જણાય છે. આ પલ્લીમાં મને રાત્રિને વિષે લાવવામાં આવ્યો છે તેથી હું જાણી શકતો નથી કે આ પલી મારો પૂર્વની પરિચિત છે કે બીજી કોઈ? દુઃખરૂપી કોદાળાએ મારા સમસ્ત સુખરૂપી અંકુરાઓને ઉખેડી નાખ્યા છે. અને તેથી જ મને તે બંને મુનિવરોના ચરણેનું શરણ હે!” તેવામાં દીપક યુક્ત સુંદરીએ દેવમંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશ કરીને દેવીની પૂજા કરી, તેમજ ભકિતપૂર્વક ધુપ કર્યો. તે ધૂપના અત્યન્ત ધૂમાડાથી દીપકની જતા કંઈક ઝાંખી બની ગઈ. બાદ સુંદરીએ શ્રીદત્તના કંઠમાં મોટી માળા પહેરાવી અને વિચારવા લાગી કે-“આ પુરુષ મારા સ્વામી શ્રી દત્ત સરખે જણાય છે.” આ બાજુ શ્રીદત્તે પણ વિચાર્યું કે-આ સ્ત્રી મારી પત્ની સુંદરી જેવી જણાય છે.
બાદ શ્રીદત્તના શરીર પર લવંગાદિક વિગેરે ચાર પ્રકારની ઔષધિવાળું વિલેપન કરતી સુંદરી, પત્નીની માફક અત્યન્ત ચિતા યુક્ત બની ગઈ. આ વ્યક્તિને અમૃત સરખે સ્પર્શ મને મારા સ્વામી જેવું જણાય છે એટલે કામપીડિત બનેલી તેણી તેના અપ્રિયની આશંકાથી ખરેખર પ્રજી ઊઠી. ખેદ પામેલી, રોમાંચિત બનેત્રી તેણી પિતાને હસ્ત તેના શરીર પરથી દૂર કરવાને, જાણે જકડાઈ ગયો હોય તેમ, અસમર્થ બની. શ્રીદત્ત પણ નિર્ણય કર્યો કે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
⭑
સુંદરી તથા શ્રીદત્તને મેળાપ
[ ૨૦૭ ]
હસ્તપધ્રુવ મારી પત્ની સુંદરીના જ છે, પરન્તુ આવી અવસ્થામાં તે હકીકત જણાવવી ઉચિત નથી. પછી તેણીએ પેાતાની સખી મેાનિકાને જણાવ્યું કે-“મને આ વ્યક્તિ શ્રીદત્ત જણાય છે.’’ એટલે દાસીએ હાસ્યપૂર્વક કહ્યું કે- સ્વામીના વિયેાગમાં તને બધુ સ્વામરૂપ જ જણાય છે. જો તે વ્યક્તિ તારા સ્વામી જ હોય તે તે તને જોઇને પોતાની જાતને કેમ ન ઓળખાવે ? ” સુંદરીએ જવાબ આપ્યું કે હે સખી ! તુ ં ચતુર હાવા છતાં આ હકીકત કેમ જાણી શકતી નથી કે-સંકટમાં આવી પડેલા મહાપુરુષે પોતાની જાતને જણાવતા નથી. પેાતાના પ્રાણાનો ત્યાગ કરે છે, પરન્તુ સ્વમાનરૂપ ધનના ત્યાગ કરતા નથી. વળી ધૂપના ધૂમાડાને કારણે તે મારું મુખ જોઇ શકતા નથી. કદાચ તે પુરુષ મારા સ્વામી સરખા હાય તે પશુ ખાત્રી કર્યા સિવાય આપણાથી હલુવા લાયક નથી. દેવીને પ્રસન્ન કરવાને માટે આ પુરુષનો વધ કરતાં કદાચ મારા સ્વામી હણુાઇ જાય. માટે તું ચાક્કસ તપાસ કરીને મને
""
જણાવ.
પછી ગર્ભદ્વારમાં જઈને, ધૂપદાની બહાર લાવીને, દીપકને સતેજ કરીને, તે વ્યક્તિને જોઇને, ખરાખર એળખીને મેાહનિકાએ તેને પૂછ્યું કે-“ હે ભદ્ર ! તુ શ્રીદત્ત છે કે કેમ ? મને ઓળખે છે ? ’’શ્રીદત્તે કહ્યું કે-“હું તે શ્રીદત્ત હૈ।ઉં કે ન પણ હે।ઉં પશુ તુ' તે મેાનિકા ખરી ને ? અત્યારે મારું' સ્વરૂપ પ્રગટ કરવાથી શે ફાયદે છે ? ” એટલે હ પામેલ મેનિકાએ જઈને સુ ંદરીને તે વૃત્તાંત જાળ્યે ત્યારે તેણી અચાનક એલી ઊઠી કેહું આ કેવુ' કાય થયું ? અમારા જ માણુસાએ સ્વામીને વિડંબના પમાડી. મારું પુણ્ય જાગ્યું જણાય છે, જેથી મને આવા પ્રકારનેા સ ંદેહ થયા. તું મૃગાંક ખડ્ગરત્ન લઇ આવ જેથી હુ તેના બંધને કાપી નાખું','' પછી તેના પ્રત્યેની જીભ લાગણીથી અનેા કાપી નાખ્યા અને શ્રીદત્ત મુક્ત અન્યા.
બાદ શ્રીદત્ત આનંદપૂર્વક એક્લ્યા કે–“સાધુપુરુષના સ્મરણ માત્રથી હું' આ આફતમાંથી ઉગરી ગયેા છે. ખરેખર સાધુ પુરુષો ચિન્તામણિ રત્ન સમાન ચિન્તાને ચૂરનારા છે. સાધુ પુરુષાના ચરણમાં નમસ્કાર કરવાને કારણેજ હોય તેમ મસ્તકને ઉત્તમાંગ કહેવામાં આવ્યું છે. વળી તેમના ચરણુના પ્રસાદથી આ લેાક તેમજ પરલેાકનું સુખ તેમજ મેાક્ષની પણ પ્રાપ્તિ થાય છે. જો શુભ કમરૂપો વૃક્ષ અંકુરિત થાય તે તે સાધુપુરુષાનુ' દશ ન થાય, જો તે વૃક્ષને પાંદડા આવે તે તેએના ઉપદેશનુ શ્રવણ થાય, જો તે વૃક્ષને પુષ્પ આવે તે ઉપદેશ ગ્રહણ કરવાની ઈચ્છા થાય અને જો તે વૃક્ષને ફળ આવે તે ભવ્ય અને ભદ્રિક પ્રાણીએ તે ઉપદેશનું આચરણ કરે. મમત્વ વિનાના મુનિએ જેને દેવ તરીકે વણુવે છે તે ખરેખર અરિ હુ'ત પરમાત્મા છે. જે દેવીને તમે આવા પ્રકારનો લિ આપે છે તે વાસ્તવિક રીતે ધ્રુવ ન હાઈ શકે, માટે હે સુન્દરી ! તુ· જૈનધર્મનુ સ્વરૂપ સમજ,”
•
સુંદરીએ આનંદપૂર્ણાંક સુંદર જૈન ધમને સ્વીકારીને પેાતાના શાસેન નામના પુત્રને શ્રીદત્તને મતાન્યેા, એટલે તેને સર્વા ંગે આલિંગન આપીને, પેાતાના ખેાળામાં લાંબા સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૮].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે સુધી રમાડશે. તેના મસ્તકને સુંઘીને, આનંદપૂર્વક તેની બહુ પ્રકારે લાલન-પાલન કરી. પછી સુંદરીથી લવાયેલ ઉત્તમ અA પર આરૂઢ થઈને સુંદરીના આવાસે જતાં તેણીએ શ્રીદત્ત અનેક પ્રકારે આગતા-સ્વાગતા કરી.
પછી સુંદરી દ્વારા આ સર્વવૃત્તાન્ત જાણીને સુંદરીના ભદ્રસેન નામના મામાએ એકદમ આવીને, આલિંગન આપીને શ્રીદત્તને કહ્યું કે-“મૃત્યુ સમયે શ્રીચડે પરિવાર સહિત મને આદેશ કર્યો હતે કે-સુંદરીના સ્વામીને મારું રાજય આપવું, તેથી તમારા માટે આટલા સમય સુધી મેં રાજયની રક્ષા કરી છે, તે હવે તું આ રાજયનું પાલન કર. અમારા સેવકે એ જે ધન એકત્ર કરેલ છે તે ધન રાજભંડારમાં વિદ્યમાન છે.” પછી, તે જ સમયે ભદ્રસેને શ્રીદત્તનો સુવ કુંભના જળદ્વારા રાજ્યાભિષેક કર્યો અને ઉગ્ર શાસનવાળે શ્રીદત્ત પણ રાજ્યનું પાલન કરવા લાગે. શ્રીજો પિતાના સેવકોને ધાડ પાડવાની મના કરી, પિતે ન્યાયપૂર્વક જન ધર્મનું પાલન કરવા લાગ્યા. પિતાના સૌન્દર્યથી આકર્ષિત બનેલ રાયેલફેમીને શ્રીદત્ત ભોગવવા લાગ્યો. બાદ રણુસિડની સાથે મૃગાંકલેખાને ત્યાં તેડાવવામાં આવી. પિતાના કાકા રણસિંહને સર્વકાર્યની ચિન્તા કરનાર સચિવ બનાવ્યા. પછી પોતાના સેવકો દ્વારા બધા મિત્રો ને તેડાવ્યા અને તેઓની 4 સ્થાનકે નીમણૂક કરી. ન્યાયપરાયણ તેની કીર્તિ ચારે દિશામાં વિસ્તરી, શ્રીદત્ત પણ હંમેશાં વિવિધ નૂતન કીડાઓ દ્વારા સમય પસાર કરવા લાગ્યો. આ બાજુ જે શિકારી પુરુષે મૃગાંકલેખાના સમાચાર શ્રી દત્તને જણાવ્યા હતા તે શીકારી તેની પ્રસિદ્ધિ સાંભળીને તે સ્થળે આવ્યો. શ્રીદતે તેને જોયો અને તેને ઓળખીને તેને ઉચિત સ્થાન આપ્યું. મહાપુરુષોની વાણી પત્થરમાં કેતરાયેલી અક્ષર પંકિત જેવી હોય છે અર્થાત્ શિલાલેખ જેવી હોય છે.
એકદા શ્રીદત્ત હર્ષદેવ અને શરસેન નામના રાજા પાસે પોતાના બે દૂત મોકલીને કહેવરાવ્યું કે- “શ્રી દત્ત મહારાજા નેહપૂર્વક આપને જણાવે છે કે-તમારી પુરી સાથે મારો વિવાહ થયેલ છે તો તમે મારી સાથે સંબંધ રાખે અથવા તે યુદ્ધ કરો. મને તે બંને વસ્તુઓ ચિકર-પસંદ છે. ” હર્ષદેવે પૂછયું કે-“શું મારી પુત્રી જીવંત છે?” એટલે તે તે તેના અપહરણદિ સંબંધી સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યું ત્યારે હર્ષ પામેલા હર્ષદેવે તેને પારિતોષિક આપીને કહ્યું કે મારી પુત્રીના કુશળ સમાચાર જાણવાથી આજે મને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત નથી થઈ? અર્થાત્ સર્વસર મળ્યું છે. તારે જઈને શ્રીદત્ત રાજાને જણાવવું કે- મૃગાંકલેખાએ માત-પિતા વિગેરે સ્વજનોનો ત્યાગ કરીને તમારા પ્રત્યે પ્રેમભાવ દર્શાવ્યો છે તો તમારે તેણીના પ્રેમને-સ્નેહને યોગ્ય જ વર્તન રાખવું.” આ પ્રમાણે સૂચના આપીને હર્ષદેવ રાજાએ પિતાની પુત્રી તથા જમાઈ માટે ઉચિત ઉત્તમ વસ્ત્ર અને આભરણે મોકલ્યા. રાજ્યશ્રીના પિતા સરસેને પણ કહ્યું કે-“વિગ્રહની જરૂર નથી. રાજપુત્રી રાજાઓને વરે છે તે તેને માટે યુદ્ધની શી જરૂર ? અત્યારે તે માટે શ્રીદતનું સન્માન કરવું જોઈએ.” આ પ્રમાણે કહીને દૂતને સત્કાર કરીને તેની સાથે લેણું મોકલાવ્યું. તે બંને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
વિક્રમશકિત અને શ્રીદત્તનું યુદ્ધ માટે મિલન
| [ ૨૦૯ ] દ્વતાના મુખદ્વારા સઘળી હકીકત જાણીને શ્રીદરે હર્ષપૂર્વક તે બંને પત્નીએ પરત્વે અધિક આદરભાવ બતાવ્યો.
હવે વિક્રમશક્તિને જીતવાને માટે શ્રીદરે પ્રયાણ કર્યું અને તેમાં સહાય કરવા માટે બને શ્વસુરને બોલાવ્યા. તે બંને શ્વસુર આવ્યા બાદ તેણે વિક્રમશક્તિ પાસે દૂત મેક. તેણે જઈને વિક્રમશક્તિને કઠોર વાણીથી જણાવ્યું કે “હર્ષદેવ અને શૂરસેન રાજાની સાથે શ્રીદર રાજા તમારું મસ્તક યમરાજને અર્પણ કરવા આવી રહેલ છે. શ્રીત્તના પિતા વરસિંહને મારીને હવે તું કેટલો લાંબો સમય જીવી શકીશ ? હમણાં જ તું તારા દુષ્ટાચરણું" રૂપી વૃક્ષના ફલને પ્રાપ્ત કર.” આ પ્રમાણે સાંભળીને રક્ત લેનવાળા વિક્રમશક્તિએ તે દતના કંઠમાં રુદ્રની માળા પહેરાવી, વિશેષમાં કહ્યું કે- ખડગને કારણે મદોન્મત્ત બનેલા તે પહેલીપતિ શ્રીદતને હું મારા પોતાના પશુની માફક હણી નાખીશ, તો તું તેને મારી પાસે લાવ.”
આ પ્રમાણે કહીને વિક્રમશક્તિએ ભેરી વગડાવી, જેના ઇવનિથી ચતુરંગી સેના સજજ બનો. બાદ અપશુકનથી ખલના કરાતે, મંત્રીઓથી અટકાવાત, નિમિત્ત દ્વારા દુષ્ટ નિમિત્તને વારંવાર સાંભળો, અંતઃકરણમાં અત્યંત અભિમાનને ધારણ કરતે વિક્રમશક્તિ સમસ્ત સેના સહિત પોતાના નગરમાંથી નીકળીને સરહદે આવી પહોંચ્યો. તે સ્થળે પડાવ નાખીને, દ્વતને સમજાવ્યો કે-“તું પહલીપતિ શ્રીદત્ત પાસે જા અને મારી આજ્ઞા જણાવ કે-આ વિક્રમ શક્તિરાજવી તારી સમીપે આવી પહોંચ્યો છે તે તું સંધિ કરીને રાજ્ય ભોગવ અને મરણને શરણ ન થા. મારી પ્રસન્નતાને કારણે જંગલમાં રહીને, કેળાહળ કરનારા તેને અંગે અભિમાની બનેલ તું શા માટે રાજ્યને જોગવતે નથી? સ્ત્રીની મહેરબાનીથી મળેલા વૈભવને કારણે ભીલ સરખા તારી સાથે યુદ્ધ કરતાં મને શરમ આવે છે.”
આ પ્રમાણે વિક્રમશકિતને આદેશ સ્વીકારીને નીકળેલા તે દૂતે શ્રીદત સમીપે આવીને પોતાના સ્વામીની કહેલી બીના બરાબર કહી સંભળાવી. એટલે ક્રોધ પામેલા શ્રીદને કઠોર વાણીથી તેને કહ્યું કે-“ આ પ્રમાણે બકવાદ કરવા છતાં તું ફતહેવાથી અવધ્ય છે, અને એટલા માટે જ હું તને પકડતું નથી. તું તારા નિર્લજજ રાજાને જણાવ કે-વનમાં સિંહ સમાન હું, હે માત ગ ( હરિ) ! તારી મૌકિતકરૂપી લકમીને ગ્રહણ કરીશ. વિશેષ શું ? પિતાના પુણ્યને લીધે પ્રાપ્ત કરેલ એશ્વર્યવાળા અને લક્ષમીન પતિ શ્રી કૃષ્ણ જેવી રીતે દૈત્યોને હણી નાખ્યા તેમ સૌભાગ્યરૂપી સંપત્તિવાળા અને ભીલ કન્યા(સુંદરી)રૂપી ધનવાળે હું પણ તને હણી નાખીશ.”
દૂતના જવા પછી શ્રીદરે રણભેરી વગડાવીને સૈન્યને સજજ કર્યું, એટલે ગરવ કરતાં હરિત-સમૂહવાળું, હણહણાટી કરતાં અશ્વોવાળું, ક્વનિ કરતી ઘુઘરીઓવાળા રથ૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મો. વાળું, ધનુષ, ભાલા, ચક, તલવાર, ત્રિશૂળ અને શકિત વિગેરે વિવિધ પ્રકારનાં શવાળા પાયદળ સૈન્યથી યુકત એવું તે સમસ્ત લશ્કર એકત્ર થઈ ગયું. શુભ સૂચવતા સારા શુકને દ્વારા જેને જય નિશ્ચિત છે એવો તે શ્રીદત્ત રાજવી અધિક ઉત્સાહવાળો બન્યા. પણ વગાડાતા વાજિંત્રવાળું, શીધ્ર ફેંકાતા બાણવાળું, ઊંચી કરેલી ગદાના પ્રહારથી ભાંગી નખાતા રવાળું, શકિતરૂપી શલ્યવાળું, પરસ્પર હસ્તિ-યુદ્ધવાળું, ક્રુર સુભટ દ્વારા તવારના પ્રહારથી છેદાતા મસ્તકવાળું, વહેતા રુધિરના કારણે નદીયાના સમૂહવાળું એવું પરાક્રમી બંને સંનું દાણુ યુદ્ધ થયું. બંને બાજુના સૈન્યનો સંહાર થતે જોઈને શ્રીદત્ત પોતાના ભાટને મોકલીને વિકમશકિતને કહેવરાવ્યું કે “ આ યુદ્ધમાં શા માટે અસંખ્ય માણસને નાશ કરાય છે? જો તું ખરેખર પરાક્રમી છે તે શ્રીદત્તની સાથે બંધ યુદ્ધ કર.”
પિતાના પરાક્રમથી ગવષ બનેલા વિક્રમશકિતએ તે હકીકત કબૂલ કરી અને હસ્તિ પર આરૂઢ થયેલા બંને સામસામે આવ્યા. શ્રી દત્ત વિકમશકિતને કહ્યું કે-“ સૌથી પ્રથમ તું મારા પર પ્રહાર કર” એટલે વિકમશકિતના પ્રહારોને તેણે પિતાના શદ્વારા નિષ્ફળ બનાવ્યા. પછી વિક્રમશકિતએ શ્રીદત્તને ઉશીને જણાવ્યું કે “હે પલ્લી પતિ ! પૂર્વે તે વખતે ગંગા નદીના કિનારે તે દુશમનાવટરૂપી વૃક્ષ વાવ્યું હતું, તે વૃક્ષને, મને અપાયેલ રાજકન્યાનું હરણ કરવાથી તેં વૃદ્ધિ પમાડ્યું છે તે આજે તે વૃક્ષનાં કડવાં ફળને તું ભોગવ.” રેષયુક્ત બનેલા તેણે ઉપર પ્રમાણે બેલીને શ્રીદત્ત પ્રત્યે પિતાની શક્તિરૂપી શસ્ત્ર ફેંકયું એટલે તે શકિતને છિન્નભિન્ન કરીને અતિ પરાક્રમી તેણે તેને જણાવ્યું કે-“હે ક્ષત્રિયાધમ ! હે વિશ્વાસઘાતી ! તું પાપી છે. હું નહીં જોવા લાયક મુખવાળા ! હે શરમ રહિત! બંને પ્રકારે (નામથી અને ગુણથી) શકિતહીન બનેલ! હવે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, કારણ કે તું હવે જીવી શકવાને નથી.” આ પ્રમાણે કહીને તેના પ્રત્યે અર્ધચંદ્ર બાણું ફેંકીને તેનું મસ્તક છેદી નાખ્યું.
આ પ્રમાણે રાજયલક્ષમી તેમજ જયલક્ષમી બનેને પ્રાપ્ત કરીને, પાટલીપુત્ર નગરે આવીને, પર જનેના સન્માન સહિત નગરમાં પ્રવેશ કર્યો. પછી દરેક જિનાલયમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યા અને દરેક ગામો તથા નગરોમાં જૂના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો. દેદીપ્યમાન કાન્તિવાળા તેણે રથયાત્રાઓ કરાવી અને પ્રતિદિન આચાર્યોની વૈયાવચ્ચ કરવા લાગે. વિશાળ રાજ્યનું પાલન કરતાં, વૃદ્ધિ પામતાં પ્રતાપવાળા શ્રી દત્તને કેટલાક સમય
વ્યતીત થઈ ગયે, કે એક દિવસે ઉદ્યાનપાલકે શ્રીદર રાજવીને વિજ્ઞપ્તિ કરી કે-“હે રાજન ! કુસુમાકર નામના ઉદ્યાનમાં ભવ્ય પ્રાણીપ કુમુદને વિકસ્વર કરવામાં ચંદ્ર સમાન કુવલયચંદ્ર નામના આચાર્ય પધાર્યા છે.”
ઉપર પ્રમાણેનું વધામણું સાંભળીને જાણે અમૃતરસમાં ડૂબી ગયો હોય તેમ શ્રીદત્ત તેને તુષ્ટિદાન આપ્યું. મંત્રી, સામંત, પરજને અને અંતઃપુર સહિત ઉદ્યાનમાં આવીને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
શ્રીદત્તને પૂર્વભવ
[ ૨૧૧ ] શ્રેષ્ઠ રાજા હાથી પરથી નીચે ઊતર્યો. પછી પ્રણામ કરીને ઉચિત આસને બેસીને અંજલિ જોડેલા રાજવીએ સૂરિમહારાજને પછયું કે-“ આ લોકના પ્રાણીઓ શાતા વેદનીય અને આશાતા વેદનીય કર્મ કેવી રીતે બાંધે છે? નારકી વિગેરે ચારે ગતિનું આયુષ્ય કઈ રીતે બંધાય છે? મોક્ષરૂપી વૃક્ષના બીજરૂપ સમકિત કેવી રીતે નાશ પામે છે?” આચાર્ય ભગવત કહ્યું કે-“દયા, દાન, ગુરુભક્તિ અને ક્ષમા વિગેરે ગુણોથી શોભતો પ્રાણી શાતા વેદનીય કમ બાંધે છે, અને તેનાથી વિપરીત આચરણથી અશાતા વેદનીય બાંધે છે. મહાપરિગ્રહી, મહારંભી, માંસ ખાનાર, કષાયી અને પંચૅક્રિય પ્રાણીને વધ કરનાર પ્રાણું નરકાયુ બાંધે છે. ઉન્માર્ગને ઉપદેશ આપનાર, કપટી અને મૂઢ (સારાસારના વિવેક રહિત) પ્રાણી તિર્યંચાયુ બાંધે છે. દાતા, અલ્પ કષાયવાળે અને સંયમરહિત પ્રાણી મનુષ્યાય બાંધે છે. અજ્ઞાન તપસ્યા અને ચારિત્રવાન વ્યકિત દેવાયુ બાંધે છે. ચતુર્વિધ સંધ, જિનમંદિર અને અરિહંત પરમાત્માને શત્રુ સમકિતનો લેપ કરે છે.”
રાજાએ પુનઃ પૂછયું કે-“હે ભગવંત! કયા કર્મોદયને કારણે મેં ઘણું દુખ પ્રાપ્ત કર્યા બાદ ફરીથી એ રાજ્ય પ્રાપ્ત કર્યું?”
સૂરિમહારાજાએ જણાવ્યું કે-“પૂર્વે વિંધ્યાટવીમાં ભીમપલ્લી નામની પલ્લી હતી, જેમાં તું ભીમ નામનો પહલીપતિ હતો. પરાક્રમી, દાનશીલ અને ભેગી એવા તને ભકિતપરાયણ અને નેહવાળી પત્રલેખા નામની પત્ની હતી. તે સ્થળે રહીને નિર્દયી તું લૂંટફાટ કરીને કે રસ્તાથી ભ્રષ્ટ બનાવીને લેકેને પકડતે, બાંધતો અને તેનું સર્વસ્વ પડાવી લેતે હતો. એકદા તું સૈન્ય સહિત ધાડ પાડવા નીકળે ત્યારે તે કાયોત્સર્ગમાં રહેલા શાંત મુનિવરને જોયા. દેહથી દુર્બળ પણ મેક્ષરૂપી લક્ષ્મીથી લેવાયેલ તે મુનિવરેને જોઈને, ભવિષ્યમાં તારું કલ્યાણ થવાનું હોઈને તમે તેના પ્રત્યે ભકિત પ્રગટી, તેમને પ્રણામ કરીને તેં વિચાર્યું કે “અતિ ઠંડી પડતી હોવા છતાં વસ્ત્ર રહિત આ મહાત્મા ખરેખર દુષ્કર કાર્ય કરી રહ્યા છે. હું અહી મારા સન્યને પડાવ નાખું. આ સુપાત્ર મુનિવરોને અન્નદાન આપવાથી હું કૃતકૃત્ય બનું.” આ પ્રમાણે વિચારીને તે સ્થળે તે પડાવ નખાયે.
મુનિવરોને ઉપવાસ હોવાથી ભિક્ષા નિમિત્તે તેઓ પડાવમાં ગયા નહી. તે સમયે સૂર્ય પણ અસ્ત થયે. રાત્રિ સમયે, વસ્ત્ર નહીં હોવાને કારણે પ્રાણહારક માઘ માસની અત્યંત શીત પડવાને કારણે પત્રલેખાએ તેને કહ્યું કે “ હે સ્વામિન! આ મુનિવરોનું શીતથી રક્ષણ કરવાનો કોઈ પણ ઉપાય વિચારે.” તે સમયે તે જણાવ્યું કે-“હે પ્રિયા ! તેં ઠીક યાદ કરાવ્યું.” પછી નિપાપ મનવાળા તે તે મુનિવરની આસપાસ દેવમંદિરની આકૃતિ સરખી ઝુંપડી જલદી બનાવી.
ચિંતામાં જ રાત્રિ વ્યતીત કરીને પ્રાતઃકાળે તું તે મુનિવર પાસે ગયા અને તેમને દયાનસ્થ અને સાદડી–સમૂહથી રક્ષાયેલા જોયા. પછી અત્યન્ત ભકિતપૂર્વક તેમને પ્રણામ કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે. તે વિચાર્યું કે-“આ મહામુનિ આજે પુણ્યના નિમિત્તરૂપ પારણું કરશે કે નહિ?” તે દિવસે પણ મુનિએ પારણું નહીં કરવાથી તે પુનઃ વિચાર્યું કે-“આવતી કાલે પારણું કરશે.” આ પ્રમાણે વિચારતાં તે ઘણા પાપસમૂહને નાશ કર્યો.
પછી ૮ આ મનિવરને પાર કરાવ્યા વિના મારે એક વર્ષ વ્યતીત થઈ જાય તો પણ અહીંથી પ્રયાણ કરવું નહીં” એ તે નિશ્ચય કર્યો. આ પ્રમાણે નિશ્ચળ ચિત્તવાળો તું નિત્ય વૈરી એવા પ્રાણીઓને પણ વૈર રહિત બનેલા કૌતુકપૂર્વક હંમેશાં જેતે હતે. બે પખવાડીયા વ્યતીત થયા બાદ પુણ્યશાળી તે મહાત્મા મુનિવર માસખમણને પારણે, પારણાને માટે તારા આવાસે આવ્યા. “આજે હું ધન્ય બન્યો છું. મારાં પુણ્ય જાગ્યાં છે. આજે મારો જન્મ સફલ થયો છે.” એ પ્રમાણે વિચારણા કરતાં તે મહામુનિને ભાવપૂર્વક અન્નદાન વહારાવ્યું, તે નિર્દોષ અને શુદ્ધ અન્નદાન આપ્યું અને નજીકમાં રહેલી તેમજ શુદ્ધ ભાવવાળી પત્રલેખાએ તારા કાર્યની અનુમોદના કરી.
બાદ પારણું કરેલા તે મુનિવરની પાસે જઈને તેં તેમને વંદન કર્યું એટલે તેમણે તેને દયામય ધર્મ કહ્યો. તે વખતે તે નિરપરાધી પ્રાણીઓની હિંસા વિગેરે ન કરવાના નિયમ સ્વીકાર્યા. હે રાજન ! શિવસુખને આપનાર મુનિદાનના પ્રભાવથી તને બળ, રૂપ તથા રાજ્યસંપત્તિ પ્રાપ્ત થઈ છે. હે રાજન ! તારી પત્રલેખા નામની પત્ની આ ભવમાં તારી મૃગાંકલેખા નામની પત્ની થઈ છે. પૂર્વમાં કરેલા દુષ્કૃતેને પરિણામે તેને અનેક કષ્ટ પ્રાપ્ત થયા છે.”
મુનિમહારાજે આ પ્રમાણે પૂર્વભવ જણાવવાથી જાતિસમરણ જ્ઞાનવાળા શ્રીદને પૂછયું કે-“મારા પૂર્વનાં પાપની શુદ્ધિ કઈ રીતે થાય?” ગુરુમહારાજે જણાવ્યું કે-“હે રાજન્ ! શાંત ચિત્તથી સંયમનું પાલન કરવાથી તારા સમસ્ત પાપ નાશ પામશે. ” એટલે સંયમના અભિલાષી શ્રીદત્તે મુનિવરને કહ્યું કે-“હે વિભ! મારા પુત્ર વીરસેનને રાજ્ય પર બેસારીને હું સંયમ સ્વીકારીશ,” એટલે “આ કાર્યમાં વિલંબ ન કરીશ” એમ ગુરુમહારાજવડે સૂચના અપાયેલ શ્રીદા તેમને પ્રણામ કરીને, વૈરાગ્યવાસિત બનીને પિતાના મહેલે ગયે.
નિર્મળ અંતઃકરણવાળા તેણે પિતાના અંતઃપુરને સમજાવીને, મંત્રીઓને બેલાવીને, વીરસેનને રાજ્ય પ્યું. પવિત્ર બુદ્ધિવાળા તેણે પુત્ર તથા મંત્રીઓને શિખામણ આપીને જિનમંદિરમાં અઠ્ઠાઈ મહે કરાવ્યા. અપરાધી બંદી જનેને કેદખાનામાંથી મુક્ત કરાવીને, નિર્દોષ સંઘની પૂજા કરીને, દીન જનને દાન આપીને, હજાર માણસેથી ઉપાડી શકાય તેવી શિબિકામાં બેસીને, નિરભિમાની, વીરસેન રાજવીથી અનસરાતા, ઉદાર એવા શ્રીદ વનમાં આવીને, શિબિકા પરથી નીચે ઉતરીને, ધર્માચાર્યના બંને ચરણમાં નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી કે-“હે પ્રભો ! દીક્ષારૂપી હેડી આપીને અને તેના સુકાની બનીને આપ, સંસાર-તાપથી પીડિત એવા મને ભવસાગરથી પાર ઊતારો.” એટલે ગુરુમહારાજે પ્રિયા અને મિત્રો સહિત તેને દીક્ષા આપીને તેના મને વાંછિતની પૂર્તિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રીદત્તની ગપ્રાપ્તિ
[ ૨૧૩ ]
વીરસેન રાજવીએ તેમજ જનસમૂહે ઉલ્લાસપૂર્વક અભૂત દેશિવરતિ ધમ સ્વીકાર્યું. શ્રીદત્ત રાજષિ એ પણુ કુશાગ્ર બુદ્ધિને કારણે ગ્રહણ અને આસેવના અને પ્રકારની શિક્ષા સ્વીકારી. છઠ્ઠું તેમજ અઠ્ઠમાદિ તપઢારા શરીરરૂપી લતાને ચેષિત કરતાં તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને ચાલતા તેમજ વિહાર કરતાં શ્રીદત્ત રાષિએ આયુના અંતે અનશન સ્વીકારીને, મિત્રા તેમજ પ્રિયા સહિત સહસ્રાર દેવલાકની પ્રાપ્તિ કરી.
સુપાત્રને વિષે પવિત્ર અંતઃકરણપૂર્વક શ્રીદત્તે આપેલ દાન વિશુદ્ધ અને સમૃદ્ધિના કારણભૂત સમજીને તેમજ ક્રમે મેાક્ષસુખ આપનાર હાઈને સજ્જન પુરૂષો સુપાત્રદાન આપવામાં એકચિત્ત ખને. શ્રી શ્રેયાંસનાથ પરમાત્માએ પદાની મધ્યે દાન ભ્રમને વિષે વિસ્તારવાળી શ્રીદત્તની કથા આ પ્રમાણે કહી સંભળાવી.
E
દાન ધર્મના સ્વરૂપવાળા નવમા સ સમાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
સર્ગ દશમે.
પછી શ્રેયાંસનાથ પરમાત્માએ ફરમાવ્યું કે-“પ્રાણી દાનવીર હોવા છતાં જે તે શીલસંપન્ન હોય તે માણારૂપી લક્ષમીથી તે સેવાય છે. કલ્પવૃક્ષ, કામધેનુ અને નવ મહાનિધિઓને જેણે તિરસ્કાર કર્યો છે તેવું અને અનેક સુખના કારણભૂત શીલ ધર્મ જયવંત વર્તે છે. જે શીલધર્મની પ્રાપ્તિથી જીવન અને મરણ બંને પ્રશંસાપાત્ર બને છે, જ્યારે તેને અભાવમાં નિંદાપાત્ર બને છે એટલે અમે તે શીધર્મની અત્યન્ય સ્તુતિ કરીએ છીએ, ચિન્તામણિ રત્ન કરતાં પણ શીલ રત્ન અધિક કેમ ન હોઈ શકે? કારણ કે શીલ ધર્મ આ લેક તેમજ પરલોકમાં મહાદ્ધિના કારણભૂત બને છે. શીલવાન પ્રાણીને જાજવલ્યમાન અગ્નિ, સિંહ, ગજેંદ્ર અને દેવ તથા દાન લેશ માત્ર દુઃખ આપી શકતા નથી. આ પ્રમાણે વિચારીને બુદ્ધિશાળી વ્યક્તિએ હંમેશા શીલ ધર્મનું સેવન કરવું જોઈએ. આ વિષયમાં લોકોને આનંદદાયક નંદયંતીનું કથાનક સાંભળવા લાયક છે.
અનેક શ્રીમંત જદ્વારા હમેશા યાચક લોકોને આનંદ આપતી તેમજ અલકાનગરીનું વિસ્મરણ કરાવતી તાલિસિ નામની નગરી હતી. તેનગરીમાં પ્રસિદ્ધ સાગરદન નામને સાર્થવાહ હતું, જેણે ચંચળતા ગુણવાળી લમીને પિતાના ગુણો દ્વારા બાંધીને સ્થિર બનાવી હતી. તેને શીલરૂપી ધનવાળી ધનવતી નામની પ્રિયા હતી. તે બંનેને. પિતાના સૌન્દર્યથી કામદેવને જીતનાર સમુદા નામને પુત્ર હતો. તેના ચિત્તને આનંદ આપનાર, શીલરૂપી રત્નવાળી તેમજ રેહણાચળની ભૂમિ સરખી નંદયંતી નામની પ્રિયા હતી. સમુદ્રદત્તને વસુમિત્ર નામને મિત્ર હતું અને ટીખળી મશ્કરે) તે મિત્ર જાણે તેનું બીજું હૃદય હોય તેમ જણાતું હતું. ચૈત્ર માસ સરખા તે વસુમિત્ર યુક્ત કામદેવ સરખો તે સમુદ્રદત્ત રતિ સરખી પિતાની નંદયંતી પ્રિયા સાથે પિતાને ધન્ય માનીને રહેતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
સમુદ્રદત્તને કામાભિલાષા
[ ૨૧૫]
એકદા, પિતાના બાહબલથી દ્રપાર્જન કરવાની ઈચ્છાવાળા, તે સાથે વાહપુત્રે વિચાર્યું કે કેવી રીતે દ્રવ્યપાર્જનૈ કરી શકાય ? રાજાની સેવા કૂતરાની વૃત્તિ જેવી હોવાથી અયુક્ત છે, જ્યારે વ્યાપાર કરવાથી દુર્ગતિ પ્રત્યક્ષ જણાય છે. અતિ પાપ અને અ૫ ફલવાળી ખેતી પણ યોગ્ય નથી, તે હવે હું નિંદા રહિત અને નિર્મળ એવી આજીવિકાને આશ્રય લઉં.” આ પ્રમાણે વિચારતાં તેની પાસે ખલાસીઓએ આવીને કહ્યું કે “અમે સમુદ્ર, યાત્રાર્થે જઈએ છીએ તે તમે આવો.” આ સૂચન સાંભળીને તેણે વિચાર્યું કે- “ વાણિજ્ય કરવો તે ઉચિત છે. જે અ૫ પ્રયાસથી થઈ શકે છે અને પુષ્કળ ફલને આપનાર છે. તે હું સમુદ્રની સફર કરું, ”
ઉપર પ્રમાણે વિચારીને, માતપિતાનો આદેશ લઈને તેણે વેચવાની વસ્તુઓ લીધી. નૈમિત્તિક આપેલ શબ મહતે તેણે આવાસેથી પ્રયાણ કર્યું અને વહાણોથી ભરચક સમદ્રકિનારે આવી પહોંચ્યો. બાદ આનંદી વસુમિત્રે તેને વહાણુ બતાવ્યું એટલે ચતુર સમુદ્રદત્ત સુકાનીને બેલાવીને જણાવ્યું કે-“હે ભદ્ર! તેં વડાણ તો તૈયાર કર્યું છે ને ?” નાવિકે કહ્યું કે પંદર દિવસ પર્યત પહોંચે તેટલું પાણી તેમજ બળતણું વહાણમાં ભરી લીધાં છે. કૂવાથંભને મજબૂત રીતે બાંધીને દવાઓ ફરફરાવવામાં આવી છે. વહાણની અધિષ્ઠાત્રી દેવીનું પૂજન કરવામાં આવ્યું છે અને સફેદ સઢ તેયાર કરવામાં આવેલ છે. પવન પણ અનુકૂળ વાઈ રહ્યો છે, માટે આપ વહાણ પર પધારો અને આ અનુકૂળ પવનને કારણે આપણે આજે જ ઇચ્છિત સ્થળે-દ્વીપે પહોંચી જઈશ.”
સમુદ્રદત્તે હસીને કહ્યું- “આજે તે સભેગમાં સુંદર એવી રાત્રિ પ્રિયા સાથે વિવાર વીશ.” એટલે નાવિકના ચાલ્યા જવા બાદ વસુમિત્રે કહ્યું કે-“આપણે આવતી કાલે પ્રાતઃ કાળે પ્રયાણ કરીશું, તે આજે નગરમાં પાછા શા માટે ન જવાય?” સમુદ્રદતે જવાબ આપે કે-“ સાંભળ, આજે સવારે પિતાશ્રીએ મને ફરમાવ્યું કે-“ભઈ! તું જ રવાના થા. નૈમિત્તિકના બતાવેલ આ મુહૂર્તમાં જે ફરીથી ઘરે અવાય તે પ્રયાણુ-મુહૂર્તને ભગ થવાથી અમંગળ થાય; તે આ પ્રમાણે અહીં જ રાત્રિ વીતાવીએ, પછી પ્રાતઃકાળે પ્રયાણ કરીશું.” એટલે વસુમિત્રે કહ્યું કે-“હે મિત્ર! નગરપ્રવેશની પિતાજીની મના હોય તે આપણે બંનેએ દિવસને શેષભાગ પ્રેમપૂર્વક ઉપવનમાં વ્યતીત કરે ગ્ય છે.” વસુમિત્રની આ સૂચનાની ઉપેક્ષા કરીને સમુદ્રદત્તે કહ્યું કે ભલે એમ થાઓ !” વસુમિત્રે પુનઃ તેને ઉદ્દેશીને કહ્યું કે-“ હે મિત્ર! ભૂરા આકાશમાં ઊડતી અને આરસપહાણના પગથિયાની અદ્દભૂત શ્રેણિ સરખી આ હંસ પકિતને તું નિહાળ.” તે હકીકત પરત્વે પણ ઉપેક્ષા બતાવવાથી શૂન્ય ચિત્તવાળા વસુમિત્રે વિચાર્યું કે ભલે સમુદ્રદતે ઉપેક્ષા દર્શાવી. * બાદ પુનઃ કંઈક વિચારીને કહ્યું કે-“હે મહાશય ! કિનારાને પીતવણી* બનાવતાં ક્રવાકના યુગલોને તુ જે. ચક્રવાક પિતાની પ્રિયાની પાછળ જાય છે.” એટલે સમદ્રદ અભિલાષાપૂર્વક કહ્યું કે-“ આ ચક્રવાક ધન્ય છે. * વસુમિત્રે પૂછયું કે- “તે ચકવાદને
કે
,
''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
| [ ૨૧૬]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૦ મે. ધન્યવાદ શા માટે આપે?” તેણે જણાવ્યું કે ” તે પિતાની સ્ત્રી સાથે શય્યા સરખા આ કિનારા ઉપર કીડા કરે છે અને પોતાની પત્નીએ અર્ધા ખાધેલા બીસતંતુ( કમળનાળના તંતુ)ઓને હર્ષિત બનીને વેચ્છાપૂર્વક ખાઈ રહ્યો છે. વળી પિતાની વાણીથી પ્રિયાને હર્ષ પમાડે છે અને તેની પાછળ પાછળ ફરે છે. એટલે વસુમિત્રે તેને પૂછયું કે-“શું તું પ્રિયાને મળવાને ઉકંઠિત બન્યા છો ?” સમુદ્રદત્ત હા પાડવાથી વસુમિત્રે હાસ્ય કરતાં તેને કહ્યું કે “સમુદ્રની સફર કરવા માટે તારી ઈચ્છા જણાતી નથી; કારણ કે યુદ્ધથી ભ્રષ્ટ બનેલા હરણની માફક તું જઈને પણ તરત પાછા ફરવાની ઉત્કંઠાવાળો છો તે હું તેવી સાગર યાત્રાને ત્યાગ કરું છું. પૂવે શંખત્ત નામના વણિકપુત્રને વહાણની મુસાફરીએ મોકલવામાં આવ્યો હતે તેમ આપણે પણ અન્ય કોઈ વ્યક્તિને મોકલીએ અને આપણે બંને સ્વેચ્છાપૂર્વક ઉદ્યાનની માફક નગરની શેરીઓમાં પરિભ્રમણ કરીએ.” સમુદ્રદત્તે જણાવ્યું કે“ પરિભ્રમણ કરવાથી તે હું કાયર છું.” વસુમિત્રે પુનઃ પૂછયું કે-“હે મિત્ર! તે બીજુ કંઈ કારણ હોય તે જણાવ.” ત્યારે સમુદ્રદાસે કહ્યું કે “તું સાવધાન થઈને સાંભળ.” આ “પિતાની આજ્ઞાનું ઉલંઘન નહીં કરતાં, માતાને પ્રણામ કરીને હું ચાલી નીકળ્યો છું. હરિણ જેવા નેત્રવાળી મારી પત્નીને મેં બેલાવી પણ નથી.” વસુમિત્રે પૂછ્યું કે-“શા માટે તેણીને લાવી નહીં?” સમુદ્રદરો કહ્યું કે-“તે રજસ્વલા હોવાથી માતાએ મને તેના દર્શનની મનાઈ કરી હતી, કારણ કે પ્રયાણ સમયે તેણીનું દર્શન અમંગળકારક બને. એટલે તેને વારંવાર યાદ કરીને પશ્ચાત્તાપ દ્વારા નિઃશ્વાસરૂપી અગ્નિજવાળાથી બળી રહ્યો છું. કૃતની એવા મેં અશ્ર સરતી તેમજ હરિણાક્ષી તેણીને પ્રયાણ માટે પૂછયું પણ નહીં તેમજ તેણીને આશ્વાસન પણ આપ્યું નહિ.” વસુમિત્રે પૂછ્યું કે “તેણી તારી નજરે કેમ ન આવી?” સમુદ્રદત્તે કહ્યું કે “તેણી મારી નજરે તે પછી પણ વડીલોની હાજરીમાં હું તેને બેલાવી શકે નહિં. અશુ સારતી તેણીએ મને પ્રયાણ કરવા માટે મના કરી અને તેણીએ મારા પર છેડેલા કટાક્ષરૂપી બાણ મારા હૃદયને અધિક રીતે દુઃખ દઈ રહ્યા છે. તેણને મારા માટે કંઈક શંકા છે, એમ મને વહેમ છે. તે અબલા હોવાથી કરુણાપાત્ર છે. વળી તે રજસ્વલા હોવાથી મને તેના પ્રત્યે રાગ થયો છે અને તેને હું આલિંગન ન આપી શકયો તેથી મને દુઃખ થાય છે. ક્રોધે ભરોલા પ્રસન્ન મુખવાળી, પ્રથમ પ્રાપ્ત થયેલી, વિયોગની અને રજસ્વલા સ્ત્રી અત્યન્ત કામવિહુવલ હોય છે, તે તેણીના દેહ-સૌન્દર્યને વારંવાર યાદ કરીને મારું મન કામવિકારનો ત્યાગ કરવા સમર્થ બનતું નથી. આ સંબંધમાં વિશેષ શું કહેવું ? - સમુદ્રદત્તને અતિ કામાતુર જાણીને વસુમિત્રે તેને કહ્યું કે-“માતાની રજા લઈને નદયતીને હું અહીં લઈ આવું અને તારી કામેચ્છા તૃપ્ત થયા બાદ હું તેને પાછી ઘરે પહોંચાડી ઇશ.” સકતે જવાબ આપે કે-“ તે કાર્ય તે શરમજનક છે. આપણે તો રાસ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
સમુદત્તને
ઘરમાં પ્રવેશ.
૨૧૭ :
જવું જોઈએ. વળી ‘ પ્રસ્થાન-મૂહતનો ભંગ અમંગળ માટે થાય છે.” તેવું પિતાશ્રીનું વચન મને પીડા ઉપજાવી રહ્યું છે.” તે સમયે વસુમિત્રે જણાવ્યું કે-“નિમિત્તિયાના કથનમાં વિશ્વાસ છે? “આજે કૃતિકા છે, આજે વિશાખા છે, આજે ભરણી છે' એ પ્રમાણે બેલીને
જ્યોતિષીઓ ભેળા લોકોને ઠગે છે. વાસ્તવિક રીતે તે પ્રયાણ કરવામાં મનને ઉલ્લાસ જ જોઈએ.” સમુદ્રદત્તે કહ્યું કે-“બહુ સારું.” એટલે વસુમિત્રે જણાવ્યું કે- “ આપણું બંનેના જવાયા છતાં પશ્ચિમ દિશારૂપી સ્ત્રીએ સૂર્યને ગ્રહણ કરી લીધું છે તે તું જે. વૃક્ષે પર બેઠેલા મયુરોના આ પીંછાઓ પુપોથી યુક્ત પ્રિયાના કેશકલાપને યાદ કરાવી રહ્યા છે. સ્ત્રીના અશ્રઓદ્વારા નીકળેલા કાજળસમૂહથી અંધકાર વ્યાપ્ત થયો જણાય છે અને સૂર્યના વિયેગથી ભમરાઓના ધ્વનિના બહાનાથી કમલિનીએ રુદન કરી રહી જણાય છે.”
બાદ મિત્રની સાથે રાત્રિને યોગ્ય વેશ ધારણ કરીને સમુદ્રદત્ત પિતાના ઘર તરફ ચાલી નીકળે અને વસુમિત્રને કહ્યું કે “તું ખરેખર ચતુર મિત્ર છે. અંધકારને કારણે હું સ્પષ્ટ રીતે માગ જાણી શકતો નથી, માટે તું મારી મોઢા આગળ ચાલ. રાત્રિ વ્યતીત થઈ રહી છે. અને તેણીના વિરહને સહન કરવાને અસમર્થ હું હવે વિલંબ સહેવાને શક્તિમાન નથી. હું કઠોર હોવા છતાં પણ ખરેખર દુઃખી બની રહ્યો છું ત્યારે કોમળ એવી નંદયંતીનું શું થયું હશે ? અર્થાત્ તેણી તો અત્યન્ત દુઃખી બની રહી હશે, તે હે મિત્ર ! તું ઉતાવળ કર.” વસમિત્રે જવાબ આપો કે- ઉતાવળ કરવામાં મને શું લાભ ? તારા માટે તો ક્ષીરાજથી ભરેલી થાળી તૈયાર જ છે.” સમુદ્રદત્તે તેને કહ્યું કે-“અત્યારે હું દુઃખી થઈ રહ્યો છું અને તું મશ્કરી કરી રહ્યો છે. ખરેખર, તે ઉક્તિ સાચી જ છે કે જેને ગુમડું થયું હોય તે જ પોતાની પીડા જાણે.'
આદ એક શૂન્ય ઘર જોઈને વસુમિત્રે સમુદ્રદત્તને કહ્યું કે---“ મિત્ર ! આ તારું ઘર આવ્યું.” એટલે સમુદ્રદત્તે કંઈક હસીને જણાવ્યું કે-“હું આજે જ મારા ઘરેથી નીકળ્યો છું. આ ઘર મારું જણાતું નથી.” ત્યારે વસુમિત્રે ખુલાસો કર્યો કે-“અંધકારને કારણે તે જાણી શકતે નથી. ખરેખર તું કુશળ (!) જણાય છે. હે મિત્ર! રાજ્ય તરફના સુખને કારણે ઉઘાડું દેખાતું આ ઘર તારું જ છે. આ ઘર તારા માટે ખુલ્લા પડેલા નિધાન સમાન છે. મધમાખી ૨હિત મધ સરખા આ ઘરમાં જલદી દાખલ થઈ જા, ગુપ્ત વેશમાં રહેલ તું તારા પિતાના ઘરમાં પણ ઓળખાઈશ નહીં.”
પછી તે બંને ઘરમાં દાખલ થયા અને વસુમિત્રે સમુદ્રદત્તને ઉદ્દેશીને કહ્યું કે-“ઘરની ઓશરીમાં ાર નામને સેવક સૂતો જણાય છે. પ્રવેશ કરતાં આપણુ બનેને તે ઓળખી કાઢશે તો તે જઈને પિતાને જણાવશે એટલે પિતાજી તારા પર રોષે ભરાશે.” એટલે કંઈક શંકાશીલ અને શરમાળ સમુદ્રદત્તે વસુમિત્રને કહ્યું કે-“તું મૂગ બનીને ઘરમાં દાખલ થા.”
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૮]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૦ મે વસુમિત્રે તેને કહ્યું કે “તું આગળ ચાલ.” ત્યારે ગુપ્ત રીતે ચાલતો સમુદ્રદત્ત ઘરમાં દાખલ થયો અને હરતસંજ્ઞાથી પોતાના મિત્રને બોલાવ્યે એવામાં શંકાશીલ વસુમિત્ર શૂર ઉપર જ પડી ગયો. નિદ્રાભંગ થવાથી તેણે પૂછ્યું કે–ચોરની માફક હળવે હળવે કેણુ ઘરમાં દાખલ થાય છે?” સમુદ્રદત્તે વસુમિત્રને કહ્યું કે“હે મિત્ર! તું શૂર સેવકને સમજાવી લે; નહીં તે તેના બૂમરાણથી આપણે ઉઘાડા પડી જઈશું.”
વસુમિત્રે શૂરને જણાવ્યું કે-“તું શા માટે મૂંગો રહેતું નથી?” શુરે કહ્યું કે-“બીલાડીથી ભયભીત બનેલા ઉંદરની માફક ભીંતને અવલખીને તું ઘરમાં શા માટે દાખલ થઈ રહ્યો છે? ” વસુમિત્રે તેને પુનઃ કહ્યું કે-“તું મૂંગે મર!” સમયને અયોગ્ય કલહ-કંકાસ થતો જાણુને સમુદ્રદત્તે શરને કહ્યું કે- “હે શૂર ! હું આવ્યો છું.” એટલે સેવકે જણાવ્યું કે-“હું જઈને પિતાજીને જણાવીશ.” ત્યારે વસુમિત્રે સમુદ્રદત્તને કહ્યું કે-“આ સેવકને કંઈક લાંચ આપ.” સમુદ્રદત્તે તેને જણાવ્યું કે-“હે શૂર ! જરૂરી કામને અંગે હું આવ્યો છું, આ વાત તારે કોઈને પણ કહેવી નહીં. આ બાબતમાં તને મારા સોગન છે. લાંચમાં આ વિટી તું સ્વીકાર.” એમ કહીને તેના હાથ માં વીંટી આપી. હર્ષિત ચિત્તવાળા શિરે વિચાર્યું કે “મને તો વટી પ્રાપ્ત થઈ. વળી સાગરદત્ત શ્રેણીએ મને ફરમાવ્યું છે કે–પ્રાતઃકાળે તારે લેખ લઈને મથુરાપુરીએ મારા મિત્ર રત્નસેનની પાસે જવું. તો હવે આ વીંટી કેશાધ્યક્ષને આપીને હું મથુરા નગરીએ ચાલ્યો જઈશ.” આ પ્રમાણે વિચારણા કરીને પ્રણામ કરીને શૂર બે કે“શંકારહિતપણે તમે ઘરમાં દાખલ થાવ. હું કેઈને પણ આ હકીકત જણાવીશ નહિ.”
આ બાજુ નંદયંતીના ખંડને બતાવીને, કૃત્રિમ રોષ ધારણ કરીને વસુમિત્ર સમુદ્રદત્ત પાસેથી બીજી બાજુ ચાલવા લાગ્યો. એટલે સમુદ્રદત્તે તેને કહ્યું કે “તું કઈ બાજુ જઈ રહ્યો છે?” આ પ્રમાણે બેસીને તેને પોતાના હાથથી પકડી લીધો. વસુમિત્રે કહ્યું કે-“હું પિતાજી સાગરદત્તને પ્રણામ કરીશ અને આચારનું ઉલંઘન નહીં કરું. ” સમુદ્રદત્તે તેને જણાવ્યું કે “તું હંમેશાં સદાચારપરાયણ (!) છો તે હું જાણું છું.” આ પ્રમાણે કહીને તેને પિતાના તરફ ખેંગ્યા એટલે વસુમિત્રે કહ્યુ કે “હમણાં હું બૂમ પાડીશ.” બાદ હાસ્ય કરતાં સમુદ્રદત્તે તેને કહ્યું કે-“ તને પણ હુ લાંચ આપીશ.” એટલે હાસ્ય કરતાં વસુમિત્રે તેને કહ્યું કે-“ તમારા જેવાને તે સંકટમાં જ નાખવા જોઈએ. ચાલો, આપણે હવે અંદર પ્રવેશ કરીએ. તું નંદયંતીની રજા લીધા વગર જ નીકળે છે તે હવે તું તેને કેવી રીતે લાવી શકીશ?” સમુદ્રદત્તે જણાવ્યું કે-“હે મિત્ર ! અત્યંત ક્રોધી બનેલ સ્ત્રીને આલિંગન આપીને “તું પ્રસન્ન થા, તું પ્રસન્ન થા” એમ કહીશ.'
આ બાજુ નંદયંતીએ મુશ્કેલીથી દિવસ પસાર કરીને રાત્રિએ વિચાર્યું કે-“હે સ્વામિન્ ! ભયંકર વનને જોતાં તમે કઈ રીતે ધેય ધારણ કરી શકશે ? અથવા તો મારા સ્વામી સમુદ્ર દત્ત નિષ્ફર જણાય છે, કારણ કે પૂર્વે તેમના ઉસંગમાં બેઠેલી મને તેમણે કહ્યું હતું કે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #335
--------------------------------------------------------------------------
________________
બંને મિત્રએ સાંભળેલ નંદયંતીને ગુપ્ત વાર્તાલાપ.
૨૧૯ ] “હું કઈપણ પ્રકારે તારા વિયોગને સહન કરી શકીશ નહિ.” તમારી નજરથી અંશમાત્ર હું અળગી થતાં તમે ધીરજ ધારણ કરી શકતા નહોતા તે હમણાં સમુદ્રયાત્રાએ જતાં તમે મને વાણીથી પણ આશ્વાસન આપ્યું નહિં. ઘણું કરીને પુરુષ કઠેર હોય છે. જ્યારે તમારા વિયોગમાં હું પ્રાણોને પણ ધારણ કરવા સમર્થ નથી હવે હું આ શરીરને ત્યાગ કરીને શાંતિ પ્રાપ્ત કરું. વાંઝીયાપણામાં મરણ પામવાથી પરલોક સુધરતા નથી તે વાતનું મને દુઃખ છે તો હવે મારા કૃત્રિમ (દત્તક) પુત્ર સરખા અશોકદર (અશોક નામનું વૃક્ષ) મને જલાંજલિ આપનાર (મૃત્યુ બાદ પાણી છાંટનાર) બને, તે હવે હું તે અશેકદરને વિવાહમહેસૂવ કરીને પછી મૃત્યુ પામું.
વળી મેં સાંભળ્યું છે કે-“જે સ્ત્રી આભૂષણોથી અલંકૃત થઈને મૃત્યુ પામે છે તે પરલોકમાં દરેક અંગે સુંદર બને છે, તે હું મારી જાતને ભૂષિત બનાવું.” આ પ્રમાણે વિચારીને તેણે હંસિકા નામની દાસીને જણાવ્યું કે- અશોકદર પુત્રને વિવાહ-મહેસવ કરે છે તે બગીચામાં જઈને તું તે વૃક્ષને ઉચિત આભૂષણેથી શણગાર (વરને ગ્ય આભૂષિત કર.) ” હંસિકાએ પૂછ્યું કે-“હે સ્વામિનિ ! તમારા કયા પુત્રનું નામ અશોકદર છે?” નંદયંતીએ જણાવ્યું કે- “અશોકદર તે દત્તક પુત્રનું નામ છે. આજે પ્રિયંગુલતાની સાથે તેને વિવાહ કરે છે. નામ વગરની વ્યક્તિને વિવાહ કરવા યોગ્ય નથી, તો તેના પિતાના નામને (સમુદ્રદત્તના નામ) અમુક અંશ (દત્ત) ગ્રહણ કરીને તેને હું અશોકદર તરીકે સંબોધી રહી છું.” હંસિકાએ જણાવ્યું કે-“હે સ્વામિનિ ! આવા પ્રકારના વર્તનથી શું છે પ્રિયજનના વિયોગજન્ય ઉત્કંઠાને દૂર કરવા માગે છે?”
દાસી આ પ્રમાણે છેલી રહી હતી તેવામાં મિત્ર વસુમિત્ર સાથે સમુદ્રદત્ત તે સ્થળે આવી પહોંચે. તે સમયે નદયંતીએ સાગરિકા નામની દાસીને કહ્યું કે-“ અરે ! ગાઢ અળતાના રંગથી તું મારા બંને પગ રંગ.” તે વખતે વસુમિત્રે તે વાણી સાંભળીને સમુદ્ર દત્તને કહ્યું કે-“ અહી કઇક વિચારણી ચાલી રહી જણાય છે. ” સમુદ્રદત્તે કહ્યું કે-“ આપણે અહીં ગુપ્ત રીતે ઊભા રહીને જ વાતચીત સાંભળીએ.”
સાગરિકા-આ કઠિણ અળતાનો રંગ તમારા ચરણને લાયક નથી. નંદયંતી–ભલે તે કઠિન હેય, તું ઉતાવળ રાખ. વસુમિત્ર-હે મિત્ર! પગે અળતાને રંગ લગાડવાની વાતચીત થતી જણાય છે. સમુદ્રદત્ત–મારા વિદેશગમન સમયે તેણીને આ કેવા પ્રકારનો સહ જણાય છે? વસુમિત્ર–પ્રવાસના પ્રથમ દિવસે આવા પ્રકારની મંગળ ક્રિયા ઉચિત છે.
નંદયંતી–હે દાસી ! સેનાધિપતિ મારા પિતા હરિ મેતીની જે માળા મોકલી હતી તે લાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
[ રર૦]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧- મે એટલે નંદયંતીના મસ્તકપ્રદેશ પર મોતીની માળા પહેરાવીને સારસિકાએ હર્ષપૂર્વક કહ્યું કે
સારસિકા–પુષ્ય યુક્ત અંબેડામાં આ મેતીની માળા અત્યંત શોભી રહી છે. સમુદ્રદત્ત-પતિની ગેરહાજરીમાં વેણીબંધન ઉચિત ન ગણાય. નયંતી–અરે દાસી ! મારા ઉજજવળ બંને કુંડલે લાવ. દાસી-હે સ્વામિનિ! રાત્રિને વિષે શ્વેત આભૂષણે જ શોભા આપે છે.
સમુદ્રદત્ત-હે મિત્ર! આવા પ્રકારને વેષ તે પિતાના યાર પાસે જતી અને ચોગ્ય ગણાય.
વસુમિત્ર–હે મિત્ર! નંદયંતીના ખંડમાં તે બધું શૂન્ય જણાય છે. વળી સ્વામીના પ્રવાસના પ્રથમ દિવસે અલંકાર ધારણ કરવા તે એક પ્રકારનો આચાર છે.
સમુદ્રદત્ત-તારી વાત ઉચિત જણાય છે. નંદયતી–હે દાસી! તું મારા સ્તન પર વિલેપન કર,
દાસીએ વિલેપન કરીને કહ્યું કેદાસી–હે સ્વામિનિ! સ્વામીને ઉચિત આ વિલેપન ખરેખર શેભી રહ્યું છે. સમુદ્રદત્ત–ખરેખર, આ દાસી કૃપા દર્શાવવા યોગ્ય છે. નદયતી–હે દાસી ! અત્યારે સ્વામી સંબંધી વાર્તાલાપ બંધ કર,
દાસી–હે સ્વામિનિ ! તમે શા માટે તમારે સ્વામી સંબંધી વાર્તાલાપને નિષેધ કરે છે ?
સમુદ્રદત્ત-હે મિત્ર! આ દાસીએ મને ઈષ્ટ એવી હકીક્ત પૂછી છે. નયંતી-દાસી ! અત્યારે સ્વામી સંબંધી ચિન્તા કરવાથી સ”. સમુદ્રદત્ત-હે મિત્ર! નંદયંતીને સનેહ કૃત્રિમ-બનાવટી જણાય છે. વસુમિત્ર–તું તે તેણીની રજા લીધા સિવાય જ નીકળી ગયો છે. સમુદ્રદત્ત-હમણાં જ તને તે હકીકતની પ્રતીતિ થશે. નંદયંતી–અરે દાસી ! હંસિકાને કેમ વાર લાગી? સમુદ્રદત્ત–તેણીએ દાસીને ક્યાં મેકલી હશે?
તેવામાં હંસિકાએ આવીને, પ્રણામ કરીને કહ્યું કેહંસિકા–સ્વામિનિ! હું ઉદ્યાનમાં જઈ આવી. નંદયંતી- શું તેં અશેકદરને જોયો?
હંસિકા––યુવાવસ્થા અને સૌન્દર્યને કારણે સુંદર તારા પ્રિય અકિદત્તને મેં શણગાર્યો છે.
નયતી-તારું કાર્ય મને પસંદ પડયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
નંતીના વાર્તાલાપથી અને મિત્રાને થયેલ રાષ.
[ ૨૨૧ ]
સમુદ્રદત્ત—( ખિન્ન થઇને)–પરપુરુષમાં આસક્ત બનેલી આ શ્રી પાપી છે. તેના વિષે અનુરક્ત અનેલ હું ખરેખર મૂખ છું. આ સ્ત્રી ભય કર સપથી વીંટળાયેલ મલયાચલ પવ તની ચ`દન—લતા સરખી છે. વળી મેાટા મોટા મગરમચ્છને કારણે ન તરી શકાય તેવા નિર્માળ જળવાળી વાવડી સમાન છે. હે મિત્ર! હવે તું શું કરીશ ?
*
વસુમિત્ર—હું પોતે તે શરમાઉં છું. જે મને આ સ્ત્રીના ચરિત્રમાં છિદ્ર જણાશે તે હું પૃથ્વીમાં પેસી જઈશ.
સમુદ્રદત્ત-હજી તે ઘણું સાંભળવા લાયક છે. અશેાકદત્ત કાણુ છે તે તું જાણે છે ? વસુમિત્ર—ઉભય લેાકથી વિરુદ્ધ આચરણ કરનાર કોઇ અધમ ક્રિપુત્ર જણાય છે. દાસી—હૈ સ્વામિન ! શાકદત્તના નામ શ્રવણ માત્રથી તું ખરેખર સ્થિર લેાચનવાળી અની ગઇ છે. તું ખરેખર કહે કે-તારા સ્વામી અને અશેાકદત્ત મને પૈકી તને કાણ વિશેષ વહાલું છે ?
સમુદ્રદત્ત—હે મિત્ર ! આ બંનેની પાપ-કથા શરૂ થઈ ગઈ છે.
નયતી—હે સખી ! મારા સ્વામી પ્રત્યે મને જે સ્નેહ હતા તે અત્યારે તે અશોકદત્તમાં પરિણમી ગયેા છે.
દાસી—કયા કારણથી ?
નય'તી—વહાલા અશાકદત્ત લાંબા સમયથી મારી ઉપાસના કરી રહ્યો છે, એટલે તેના પ્રત્યે મને સ્નેહ પ્રગટ્યો છે.
સમુદ્રદત્ત—(નિ:શ્વાસ નાખીને) હે મિત્ર ! ને કણ ને વિષે તપેલી,સેાયના સરખું વચન સાંભળ્યું ? નિરાશ થયેલી નદય તી ક્ષણમાત્રમાં મારા હાથથી બીજાના હસ્તમાં ચાલી ગઈ જાય છે. હું પવિત્ર હાવા છતાં સ્વેચ્છાચારી આ સ્ત્રીના સોંગથી કલકિત બનેલ મારા દેહને હું હણી નાખોશ, માટે હે મિત્ર ! તું ચંદ્રહાસ ખડૂંગ લાવ.
વસુમિત્ર—ખરામ ને કારણે પેાતાની જાતના વિનાશ કરવા યેાગ્ય નથી. સમુદ્રદત્ત—તે હું તાપસ બનીને વનમાં ચાલ્યેા જાઉં છું.
વસુમિત્ર—તું ફોગટ દુઃખી ન થા. આ ખગથી હું પાપી અશેાકદત્તનું મસ્તક
છેદી નાખીશ.
સમુદ્રદત્ત—હુ` મારા પેાતાના હસ્તેજ તેનું મસ્તક કાપીને, જે સ્થળે નીચ સ્ત્રીને નામ પણ ન સંભળાય તેવા વનમાં ચાલ્યેા જઇશ. જે સ્રીએ નેત્રાથી ચચળ છે, સ્તનાને લીધે કઠિન છે અને કેશને કારણે મલિન છે તેવી સ્ત્રીએ ખરેખર ત્યાજ્ય છે.
•
વસુમિત્ર—જો તું અશેાકદત્તનું મસ્તક કાપીશ તે હું લાકડીના પ્રહારથી દાસીનું મસ્તક ફાડી નાખીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧૦ મે
સમુદ્રદત્ત—તું હજી ધીરજ ધર, હજી પણ ઘણુ' સાંભળવા લાયક છે. નયંતી—હૈ દાસી ! હું આતુર બની છુ, મને ઉપવનના માર્ગ બતાવ. સમુદ્રદત્ત-વ્યભિચારિણી શ્રી ઉતાવળી થઈ જણાય છે. વસુમિત્ર—તેણી પેાતાના નાશને માટે જ હું પૂર્ણાંક ઉતાવળ કરી છે. બાદ હસિકાએ બતાવેલા માગે નદયંત ચાલી એટલે તેની પાછળ તે અને મિત્રો
પણ ચાલ્યા.
★
હસિકા—હે સ્વામિનિ ! તુ પગનાં અને ઝાંઝરાને જરા ઊંચા ચઢાવ, જેથી તેને ધ્વનિ ને સાઁભળાય.
વસુમિત્ર—મિત્ર ! મા દાસીની કુશળતા તે જો.
સમુદ્રદત્ત--. તેણીની કુશળતા તેના મસ્તક પર જ પાડીશ અર્થાત્ તેનું આચરણ તેને પેાતાને જ ભારે પડી જશે.
દાસી—હૈ સ્વામિનિ ! આ ઉપવનમાં પ્રવેશ કરેા.
વસુમિત્ર—ડે મિત્ર ! આ સંકટસમયે તારે ખડ્રગને ખૂબ સજબૂત રીતે પકડી રાખવું, સમુદ્રદત્ત—હે મિત્ર ! ભય ન પામ, હું તે સાવધાન જ છું,
નદય'તી—ડે દાસી ! તું મને જલ્દી અશેાદત્ત તાવ જેથી મારા બધા મનારથા પૂર્ણ થાય.
સમુદ્રદત્ત—આ સ્ત્રીની કામેચ્છા તીવ્ર જણાય છે.
વસુમિત્ર—ડે સ્વામિન્ ! પેાતાના વિનાશને માટે તુચ્છ અધમ સ્ત્રીના આવા મનેરથ જણાય છે. આપણે તમાલ વૃક્ષની નીચે ઊભા રહીને તે અશાકદત્તને નિહાળીએ. સમુદ્રદત્ત—દુષ્ટ અને અધમ મુખવાળા તે જોવા લાયક નથી. દાસી—સ્વામિનિ ! આ તારા દત્તકપુત્ર અશાકદત્ત છે.
નદયંતી—હૈ દાસી ! આ પુત્ર અશેાકદત્ત ઘણેા જ સુચાલિત જણાય છે; તે હું તેના હવે પ્રિયંગુલતા સાથે વિવાહ કરું,
સમુદદ્રત્ત—હે મિત્ર ! આપણે તે વિચાયુ` હતુ` ખીન્નુ' અને નીકળ્યુ' પણ જુદું', કારણ કે આ તે જ અશેાક વૃપ્ત છે કે જે તે તેણીએ પાણીદ્વારા સિ'ચીને ઉછેર્યાં હતા. અને તેના પ્રિય ગુલતાની સાથે વિવાહ કરતી તેણી પેાતાના આનદ દર્શાવી રહી છે. આપણે બન્નેએ આ મહાસતીને કલંકિત બનાવી છે. અથેાકવૃક્ષ પર લટકતા આ કૌશુખી વસ્ત્રને તુ' જે, માળા અને વિલેપન આ દેવીરૂપ ન દયંતી માટે દ્વેષગુરૂપ માન્યા તેથી આપણે બંનેએ અશાકવૃક્ષને પ્રિય'ઝુલતા સાથે પુષ્પના હારથી બાંધીને પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ.
ન દૈયડતી—હે પુત્ર ! અશાકદત્ત ! પ્રિયંગુલતા સાથે હું તારા લગ્ન કરું છું. જેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
★
ન'તીના કપાસનુ હેન,
[ ૨૨૩ ]
તારા પિતાએ મારા ત્યાગ કર્યાં અને મને અપમાનિત કરી તેવી રીતે તું પ્રિય ગુલતાના ત્યાગ તેમજ તિરસ્કાર કરીશ નહીં.
સમુદ્રદત્ત—ન દયંતીએ મને ઠીક ઠપકા આપ્યા.
મદ પશ્ચાત્તાપથી તેમજ પેાતાના ગવી ઋપણાથી દુઃખી અનેલ સમુદ્રદત્ત તે વાણી સાંભળીને, જાણે અમૃતરસથી સિંચાય હાય તેવા અન્ય.
વસુમિત્ર—હે મિત્ર ! અત્યારે તારે નંદયંતી પાસે જવુ' ઉચિત છે.
સમુદ્રદત્ત—તેણીની પાસે હુંસિકા દાસી સુખપૂવ ક બેઠેલી છે, કદાચ તે હૈ'સિકા પિતાજીને વાત કરી દે તે ઠીક ન થાય, તેથી તું એવી યુક્તિ કર કે જેથી તેણી નોંય તી પાસેથી દૂર ચાલી જાય.
વસુમિત્ર—હે સ્વામિન્ ! હું તે વિષ્ણુક કહેવાઉં. હું કઇ ઉપાય ન જાણું. સમુદ્રદત્ત—અત્યારે મશ્કરી કરવી ત્યજી દે અને ઉપાય વિચાર.
નંદયતી—હે દાસી ! હું એકાંતમાં પુત્રને કૌતુક-સમાગમ કરાવીશ, તે તું ચાલી જા. હું' પાછળથી આવીશ.
હસિકાના ચાલ્યા જવા ખાદ સમુદ્રદત્તે વિચાયુ *કે-કલ્પલતા સરખી મારી પત્નીએ મારા મનેારથને પૂર્ણ કર્યાં જણાય છે.
વસુમિત્ર——હવે તારે તેણીની પાસે જવુ જોઇએ.
સમુદ્રદત્ત—અહી` ઊભા રહ્યા થકાં જ આપણે ન દયંતીની કૌતુક ચેષ્ટા ોઇએ.
નંદયતો—હે પુત્ર ! જો કે મે તારા વિવાહ તા કર્યાં, પરન્તુ હવે હું તારા પિતાએ ગ્રહણ કરેલ આ દુર્ભાગી દેહના ત્યાગ કરીશ, તેા હે પુત્ર ! વર્ષાઋતુમાં સુખને કારણે પ્રગટેલા તારા પાંદડાંરૂપી હસ્તથી તારે જણાવવું કે-મારી માતાનું આ પ્રમાણે કથન છે. નિય એવા તારા પિતા પેાતાના સમુદ્ર-સથી પાછા ફરે ત્યારે તેમને જણાવવું કે-તમારા વિચેાગથી મારી માતા મૃત્યુ પામી છે.
સમુદ્રદત્ત—હે મિત્ર ! તું નદય'તીનું સતીત્વ અને મારા પ્રત્યેના અનુરાગ જો. નક્રય.તી—ક્રયા વૃક્ષ સાથે હું કંઠપાશ ખાંધુ` ? મારા દુર્ભાગી દેહથી પવિત્ર એવા આંખે લિન બને તે હવે પ્રિયજનના મનની માફક કઠાર એવા કરેણના વૃક્ષ પર ફ્રાંસ ખાંધું.
સમુદ્રદત્ત—પ્રિયાએ મને કઠાર કહ્યો.
(નક્રયંતીએ વેલના ફ્રાંસા પેાતાના ગળામાં નાખ્યું. ) વસુમિત્ર—ભાઈ, ઔરત્ન હમણાં જ મૃત્યુ પામશે. સમુદ્રદત્ત—તે। તું જઇને તેના પાશને છેદી નાખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
રિર૪ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧- મે વસુમિત્રે જલદીથી જઈને તેણીને પાશ છેદી નાખે. એટલે નંદયંતીએ કહ્યું કેનંદયંતી–મૃત્યુ સન્મુખ બનેલ મને અટકાવવાને કણ શક્તિમાન થયું? વસુમિત્ર–હે સ્વામિની ! હું સમર્થ નથી, પણ મારા મિત્ર સમુદ્રદત્તને ભક્ત છું.
વસુમિત્રે આ પ્રમાણે કહ્યું ત્યારે લજજાળ બનેલ નંદયંતીએ પૂછયું કેનંદયંતી–શું તમારા મિત્ર પણ સાથે છે?
સરુદ્રદત્ત –હે પ્રિયા ! હે મહાસતી! હે સાહસિક! તેં મારા પ્રાણને હરણ કરનારું આ કાર્ય શા માટે આરંભ્ય? શીલથી અણમૂલ તારા આત્માને તે સતીપણામાં અતિમૂલ્યવાન બનાખ્યો છે. હે પ્રિયા ! તું પ્રસન્ન થા અને જેવી રીતે કામદેવના બાણે મારા હૃદયને ન પડે તેવી રીતે મારા દેહની રક્ષણ કરનારી બન.
બાદ નંદયંતીને ઊંચકી લઈને તેણીને આલિંગન આપ્યું ત્યારે નંદયંતીએ કહ્યું કે
નંદયંતી–હે સ્વામિન ! મને છોડે. અપ્રિય એવા તમારા આ સંગમથી મને કઈ અણુ પ્રજન નથી. સમદ્રદત્ત-હે માનિની ! અભિમાનનો ત્યાગ કર.
આ પ્રમાણે કહીને તે તેણીના બંને ચરણમાં પડ્યો એટલે
લજજાળુ અને હર્ષિત બનેલી તેણીએ તેને ઊભો કર્યો. વસમિત્ર–રાત્રિ અલ્પ રહી છે, તે કોઈપણ શિલા પર બેસીને આરામ લે, સમુદ્રદત્ત–હે પ્રિયા ! તે વસુમિત્રનું વચન સાંભળ્યું? નયતી--(હસીને) મિત્રનું વચન અવશ્ય સ્વીકારવું જોઈએ. ( પછી વસુમિત્રે બતાવેલી સ્ફટિક મણિની શિલા પર તે બંને બેડા બાદ ) સમદ્રદત્ત–હે પ્રિયા ! પૂર્વે કહેલું તારું વચન તને યાદ આવે છે ?
નંદયંતી-તમારી સાથે હમણાં જ મારે મેળાપ થયો છે, તે તે સ્વામિન્ ! પૂર્વની વાત તમે કયાંથી જાણી?
સમદ્રદત્ત—હે પ્રિયા ! અશેકદરના સંબંધમાં તે કરેલા વાર્તાલાપથી.
નંદયંતીએ વિચાર્યું કે-તે સર્વ હકીકત આર્યપુત્રે સાંભળી જણાય છે. બાદ તેણી બોલી કે
નંદયંતી-હે નાથ! વિરહને કારણે મેં જે કંઈ તમને અનુકુળ કે પ્રતિકૂળ વચન કહ્યું હોય તે તે માફ કરજે.
આ પ્રમાણે કહીને, હષને કારણે નમ્ર બનેલ નંદયંતીને સમુદ્રદત્તે તેના બંને પુષ્ટ સ્તનને પિતાના હૃદયથી ગાઢ આલિંગન આપીને જણાવ્યું કે “આપણા બંનેને વિયેગાગ્નિ શાંત થાય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
નંદયંતી અને સમુદ્રદત્તનું મિલન
[ ૨૨૫ ]. વસુમિત્ર–પાકેલી ડાંગરની ડુંડીઓની માફક તમે બંને નત મસ્તકવાળા બની ગયા જણાવે છે. વિના અપરાધે, મને તે પરિભ્રમણ સિવાય કંઈ પણ ફળ મળ્યું જ નહિ, હવે મારે નંદયતી પાસે રહેવું ચોગ્ય નથી.
આ પ્રમાણે કૃત્રિમ રોષ કરીને વસુમિત્ર ચાલવા લાગ્યા ત્યારે સમુદ્રદો તેને જણાવ્યું કે “ હવે તો તું મને સે વર્ષ પછી જ દેખાજે.” એટલે વસુમિત્રે કહ્યું કે-“ તારે મને ભૂલી ન જ જ. હમણાં તે હું કોઈપણ સ્થળે સૂઈ જઉં છું.”
બાદ નંદયંતીએ સમુદ્રદત્તના ખભા પર મસ્તક મૂકીને પૂછ્યું કે-“હે સ્વામિન ! તમે દિવસનો શેષ ભાગ કેવી રીતે પસાર કર્યો?”
સમુદ્રદત્ત–સાંભળ, ચયુિમને જોતાં તારામાં જ લયલીન ચિત્તવાળા મેં સમય - વ્યતીત કર્યો.
નયતી–હે નાથ ! સાગર કેવો હોય ? સમુદ્રદત્ત–હે ચંદ્રમુખી ! તારાઓ યુક્ત આકાશ સરખો ફીણવાળો સમુદ્ર હોય છે. નદયતી-ચંદ્રની નજીકમાં કયું નક્ષત્ર હોય છે ? સમુદત–હે મુગ્ધા! પુનર્વસુનદયંતી–જે પુનર્વસુ નક્ષત્ર હોય તે આપણા બંનેને સંગમ ફરી વાર બને જ બને.
પછી પ્રણામ કરીને સમુદ્રદત્તે કહ્યું કે-“હું પરદેશ જાઉં ત્યારે તારે આવા પ્રકારનું સાહસ ન કરવું જોઈએ.”
નંદયંતી–હે સ્વામિન ! મને પૂછ્યા વિના તમે ચાલ્યા ગયા તેથી જ હે નાથ! મેં આ વ્યવસાય કર્યો હતે. હવે મને વિશેષ આશ્વાસનની જરૂર નથી. હું આવું અગ્ય કૃત્ય ફરીથી નહીં કરું.
સમુદ્રદત્ત-હવે તે તને મારા સોગન છે. તારે મારા આગમન સંબંધી હકીક્ત કોઈને જણાવવી નહિ.
નંદયતી–હે આર્યપુત્ર ! મને તમે આવી તુચ્છ શા માટે ગણે છે ? સમુદ્રદત્ત–હે પ્રિયા ! તારા શ્રેષ્ઠ કુળને ઉચિત જ તારો જવાબ છે.
તેવામાં જાગીને આવેલા વસુમિત્રે દૂરથી જ જણાવ્યું કે-“ચ અમૃતરસનું પાન કરીને ત્યજી દીધેલી, ભ્રમર સમરૂપી કલકવાળી રાત્રિ અસ્તાચલ પર પોતાની જાતને પડતી મૂકે છે અથ પ્રાતઃકાળ થવા આવ્યો છે. ” ત્યારે ખેદયુક્ત બનેલા સમુદ્રદત્તે કહ્યું કે-“હે પ્રિયા ! હવે અમારે જવાનો સમય થયો છે. , નંદયંતી–હે આર્યપુત્ર! હું તમારી સાથે જ આવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૦ મે. સમુદ્રદત્ત–સમુદ્રની યાત્રા દુઃખદાયક છે.. નંજયંતી–શું તમારા વિરહ કરતાં પણ અધિક દુઃખદાયી છે?
સમુદ્રદત્ત—સમુદ્રમાં મગરમચ્છાદિક બહુ ભયંકર પ્રાણીઓ હોય છે, તે તું સત્વને આશ્રય લઈને અહીં જ સમય વીતાવ.
આ પ્રમાણે પ્રિયાને આશ્વાસન આપીને, પાછું વાળી વાળીને જેતે સમુદ્રદત્ત વસુમિત્ર સાથે સમુદ્રયાત્રા માટે ચાલી નીકળ્યો. નંદયંતી પણ જતા એવા સ્વામીને જોઈને ક્ષણમાત્ર રોમાંચિત બનીને પોતાના આવાસે ગુપ્ત રીતે ચાલી ગઈ.
પ્રાતઃકાળે કુળદેવીની પૂજા માટે ગયેલ સાગરદત્ત સાથે વાતે શિલાતલ પર ચોંટેલ વિલેપનાદિક જોયું. વળી તે શિલાની આસપાસ ચીમળાયેલ માળા, ત્યજી દેવાયેલ તાંબૂલ જોઈને નંદયંતીને વિષે શંકાશીલ બનેલા સાર્થવાહે તે પોતાની પત્ની ધનવતીને જણાવીને ફરમાવ્યું કે-“સાયંકાળે તેણીની દાસીની અવરજવરનું તું ધ્યાન રાખજે. હે પ્રિયે! મારા સંબંધી કેઈપણ આવે તે પણ તારે યત્નપૂર્વક તપાસ રાખવી. દરેક દ્વારે તાળા લગાડવા અને તારે પ્રમાદરહિતપણે રહેવું. તારે પોતે જ ઉપવનમાં જઈને દેવીપૂજા કરવી. જે આ સંબંધમાં તું દાસીને આદેશ કરીશ તે નંદયંતીના સંબંધમાં મહાઅનર્થ થશે. ધનવતીએ સાગરદત્તને હુકમ રવીકાર્યો.
ત્રીજે મહિને નંદયંતીને ગર્ભ પ્રકટ દેખાવા લાગ્યા. ધનવતીએ તે હકીકત સાગરદનને જણાવવાથી તેણે કહ્યું કે-“તેણીના દુરાચારની શંકા સ્પષ્ટ થઈ. આ પાપી સ્ત્રીનું હવે મારે શું કરવું? સ્ફટિક જેવા નિર્મળ ઉભય કુળને તેણીએ કલકિત કર્યો છે. જે સ્ત્રીવર્ગ રૂપથી, વૈભવથી, ગુણથી, પ્રેમથી અને આદરમાનથી પણ વશ કરી શકાતું નથી તે આજનને ધિક્કાર હો ! અમારું જીવિત અને જન્મ ખરેખર કલંક્તિ બન્યા છે તેમજ સ્વજનવર્ગમાં અમારું સખ કઇ રીતે બતાવાશે?” આ પ્રમાણે વિચારીને તેણે પોતાના બાલમિત્ર જેવા નિષ્કરણને બેલાવીને, તેની સમક્ષ નંદયંતીનું સમગ્ર વૃત્તાંત જણાવીને કહ્યું કે-“બંને કુલને કલંકિત કરનાર નંદયંતીને “તારા સાસુ તેમજ સસરા તને પિયર મોકલે છે” એવી કપટ–વાર્તા કહીને, વેગવંત અશ્વ જોડેલા રથમાં બેસારીને, નિર્જન વનમાં તેને ત્યજી દઈને આવ. અમે તેણીને જણાવીશું કે-રાજા આપણા કુટુંબ પર કે પાયમાન થયે છે.” ' નિષ્કરણે તે હકીકત સ્વીકારીને, રાત્રિના સમયે પશ્ચિમદિશા તરફ ચાત્રી નીકળે. નિષ્કરણ તેમજ રથનું આ કાર્ય અયોગ્ય છે—અયોગ્ય છે.” એમ બૂમ પાડીને સંજ્ઞાપૂર્વક કહેવાને માટે જ હોય તેમ સૂર્યે પોતાના કિરણે ઊંચા કર્યા અર્થાત્ સૂર્યોદય થયો. નંદયંતીનું પ્રફુલ મુખ જોઇને નિષ્કરણ અંતઃકરણમાં વિચારવા લાગ્યો કે-“સાર્થવાહે મને ચાંડાલને યોગ્ય કાર્ય સંપ્યું છે. આ વિષયમાં હું હવે શું કરું? મેં તેમને સમજાવ્યા છતાં તે સમજ્યો નહિ. લેકનિંદા અને રાજાના ભયને કારણે તે વખતે જ તેણે મને આવા પ્રકારને હુકમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
નંદયંતીને લઇને નિષ્કરણનું અરણ્યમાં જવું
[ રર૭] કર્યો. કોળિયામાં આસક્ત બનેલ શ્વાનની માફક તે વખતે મેં તેમના હુકમને અનાદર ન કર્યો.
નિષ્કરુણને કઈ પ્રકારે નિરાંત થઈ નહીં અને ત્રીજે દિવસે તે કોઈએક અરણ્યમાં આવી પહોંચ્યો. વનમાં આવેલ તે વિચારવા લાગ્યો કે-“ શું હું સ્વામીની આજ્ઞા પ્રમાણે આચરણ કરું ? અથવા તે બંને લોકને અનુચિત એવું આ ભયંકર કાર્ય હું નહીં કરું. વળી, મારો મૃત્યુ સમય નજીક આવ્યે છતે મને આ કાર્ય કરવું ઉચિત છે? અથવા તે દતિના મૂળરૂપ આ અકાય મારે કરવું ગ્ય નથી; તે આ નંદયંતીને તેના પિતાના ઘરે કાશીનગર પહોંચાડીને હું મારું શેષ જીવન ત્યાં જ પસાર કરું. વળી મેં સાંભળ્યું છે કે નજીકના પ્રદેશમાંથી કાશી નગરીએ સાથે જવાનું છે.” આ પ્રમાણે વિચારીને જતાં એવા નિષ્કરણને નંદયંતીએ પૂછયું કે-“હે પૂજ્ય ! શા માટે રાજા આપણું સર્વસવ હરી લે છે?” નિષ્કરુણે જણાવ્યું કે-“ સાર્થવાહ સાગરદને તે સંબંધમાં મને કંઈ પણ જાણ્યું નથી.” નદયંતીએ કરી પૂછયું કે “પરિવાર વિના જ મને એકલીને પિતાના ઘરે શા માટે મોકલે છે?” નિષ્કરુણે કહ્યું કે- “તારા અવિનયને લીધે તને પરિવાર રહિત રવાના કરી છે. ”
પછી નંદયંતી વિચારવા લાગી કે-“મેં કઈ જાતનો અવિનય કર્યો હશે? ગર્ભને કારણે મારા વડીલો મને અસતી માની રહ્યા છે તે હું આ સંબંધમાં શું કહું? ઉપવનસંબંધી હકીકત તેમના પુત્ર સમુદ્રદત્તને શરમાવનારી છે. વળી, આ સંબંધમાં મારા સ્વામીએ મને સોગન આપ્યા છે. વળી આ હકીકત જણાવવાથી વિશ્વાસ પણ આવવાને નથી. ગર્ભનું રક્ષણ કરતી હું મારા સ્વામીના આગમનની રાહ જોઉં. આવી પહોંચેલા મારા સ્વામી આ હકીકતને ફેટ કરશે.” બાદ નિષ્કરુણને ઉદ્દેશીને કહેવા લાગી કે-“હે પૂજ્ય ! હવે મારે પિતાને ઘરે જઈને શું કહેવું? ” નિકરુણે જણાવ્યું કે-“હે પુત્રી ! આપણે દેશ પસાર થઈ ગયા છે. વાઘ, સિંહ, શિકારી પશુઓથી ચેતરફ વ્યાપ્ત ભયંકર અરણ્ય આવી રહ્યું છે.”
તેવામાં આવતાં કેઈએક સિંહને નિહાળીને નિષ્કરુણે વિચાર્યું કે-“મારું પાપ મને અહીં જ કર્યું. આ તપસ્વીનીની મારે રક્ષા કઈ રીતે કરવી?” નંદયંતીએ તે સમયે જણાવ્યું કે-“હે પૂજ્ય ! આ સિંહથી મને બચાવ.” એટલામાં સિંહથી ભય પામેલા રથનાં અશ્વો રથને આડે રસ્તે ખેંચી ગયા. વિષમ માર્ગમાં ચાલવાથી રથ ભાંગી જવાથી અને પૃથ્વી પર પડી ગયા. નંદયંતી મુછ પામી અને નિષ્કરુણ વિલાપ કરવા લાગ્યો. “ અરે દેવ ! તેં ખરેખર આ સ્ત્રીરનનો વિનાશ કર્યો છે. પૂર્વે તેં મને કેમ મૃત્યુ ન પમાડયો ? હવે મારી શુદ્ધિ કઈ રીતે થશે ? રથની ધુંસરી ભાંગી ગઈ છે, નંદયંતી મૂર્છા પામી છે, સિંહ આવી રહ્યો છે. તો આ સંકટના સમયે પાપી એવા મારે શું કરવું? સ્વામીને આવા પ્રકારને આદેશ સ્વીકારવાથી ખરેખર હું નામથી તેમજ આચરણથી નિષ્કરુણ જ છું.” બાદતેણે સિંહને ઉદ્દેશીને કહ્યું-“હે મૃગરાજ! આ બાળાનું રક્ષણ કરો અને મારું ભક્ષણ કરો.”નિષ્કરુણુના આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧૦ મા.
વચન સાંભળીને નંદયંતીના શિયળના પ્રભાવના કારણે સિંહ બીજી દિશામાં ચાલ્યા ગયા એટલે નિષ્ણરુષ્ણ ચિતવવા લાગ્યા કે—સિહે કાઇપણ પ્રકારના ઉપદ્રવ ન કર્યો તે આશ્ચ કારક છે અથવા તે જેમ સિંડુ મૃગેાને ત્યજી દે તે આશ્ચર્યકારક ગણુાય તેમ હું પણ આ સ્ત્રીહત્યાના પાપથી બચ્ચા તે પણ વિસ્મયકારક જ ગણાય. હવે હું શું કરું' ? શુ' હું મૃત્યુ પાસું કે નંદયંતીને સચેતન કરુ` ?'' આ પ્રમાણે નિષ્કરુણ ચિંતાતુર બન્યા તેવામાં ન ંદયંતી પોતે જ સચેતન બની અને પૂછ્યુ કે− હૈ પૂજય ! તે સિંહ કયાં ગયા ? '' એટલે નંદયંતી જીવતી થઇ છે, એમ જાણીને હર્ષ પામેલા તેણે સિંહ સબંધી હકીકત કહી. ખાદ નિય અનેલ નોંદય તીએ કહ્યું કે-‘હે પૂજ્ય ! આપણે હવે આગળ કેમ વધતા નથી ? ” નિષ્કરણ—રથની ધાંસરી ભાંગી ગઇ છે તે તું શું જોતી નથી ? નયતી—હવે તે ધેાંસરીનું શું કરવું ? નિષ્કરુણ—હે પુત્રી ! દેવના કરેલા કાને કોઇ એળ’ગી શકતુ નથી. નયતી—હૈ પૂજ્ય ! કાંઇક ઉપાય કરેા. વળી ફરી સિંહ આવી પહેાંચશે. નિષ્કણ્—તું ચેાડીવાર અહીં રાહ જો. હું ગામમાંથી ધાંસરી લઇ આવું નંદપ્રતી—આ અટવી ભયંકર હાવાથી હું એકલી ભય પામુ નિષ્કુણું—તું ધીરજ ધારણ કર. હું હમણુાં જ આવી પહોંચ્યા સમજ.
પછી ઘેાડે દૂર જઈને નિષ્કરુણ વિચારવા લાગ્યા કે-“ખરેખર આ સત્તીને મે' સ’કટમાં નાખી, મારાથી ત્યજી દેવાયેલ આ સગર્ભો નંદયતી શૂય અરણ્યમાં નાશ પામશે તે મને નારકીમાં પણ સ્થાન નહીં મળે તેા હું વૃક્ષની ઘટામાં છૂપાઇને જોઉ કે–તેણી હવે શું કરે છે ?
તેવામાં ન’દય'તી વિલાપ કરવા લાગી કે-“ હે પૂજ્ય ! આ નિર્જન વનમાં તમે મારે શા માટે ત્યાગ કર્યો ? હવે હું કૈાના શરણે જઉં ? તે તમે જ કહેા. હે સ્વામિન્! તે વખતે ઉપવનને વિષે તમે મારી સાથે જે ક્રીડા કરી તે વડીલ જનને નહીં કહેવાથી મારા પર અસતીપણાનું કલંક ચઢયું, જો કે હું મારા પ્રાણાને તણુખલાની માફ્ક ત્યજી દેવા ઈચ્છું છું, પણ મને તે વાતનું દુઃખ છે કે મારા મૃત્યુ પામવાથી મારે। ગર્ભ પણુ નાશ પામે, મારા સાસુ તેમજ સસરાએ, પિતાના ઘરે માકલવાના બહાનાથી મારે ત્યાગ કર્યો છે, અરે ! વડીલને આવા પ્રકારના અવળેા બ્યામેહ અને નિચપણું કઈ જાતનું ? અથવા તે। આ વિષયમાં વડીલ જનેાના ઢોષ નથી. માત્ર વિષય-મેગનું જ આ પરિણામ આવ્યું છે. સારી રીતે પાકી ગયેલા તૃષુની મા જે લેક ભેગવવામાં મધુર અને પ્રાંતે કટુક ફુલવાળા વિષચેાને આધીન બનતા નથી તે જ ખરેખર પ્રશ’સાપાત્ર છે. સને સાધારણ એવા મૃત્યુના મને ડર નથી, પરન્તુ મારા નિ`ળ કુલમાં જે આ ખાટુ' કલક લાગ્યુ છે તેથી હું ડરું છું. હે નાથ ! તમે મારા હૃદયમાં રહેવા છતાં શા માટે મારી રક્ષા કરતા નથી ? આતમાં આવી પડેલા પે'તાના સ્વનેની ઉપેક્ષા કરવી તે ચેગ્ય નથી, પરપુરુષની વાત તેા બાજુ પર રહેા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
નંદયંતીને પિતાના મિત્રનેા મેળાપ
[ ૨૨૯ ]
પરંતુ સૌભાગ્યશાળી એવા તારી સાથે કોઇપણ ના મેળાપ ન થાય એવી બુદ્ધિથી પરસ્ત્રીનું પણ મેં ચિંતવન કર્યું નથી. તમારાથી તિરસ્કારાયેલી મારુ' મૃત્યુ થવાથી તમારું રહેવાનું સ્થાન ( મારુ' હૃદય ) નાશ પામશે તે હું સ્વામી ! મારું રક્ષણ કરો. હે કામદેવ સરખા સ્વરૂપવંત ! હે કામદેવને જીતનાર ! વિશ્વાસ પમાડનારા નિર્દે'ય પ્રેમી અને મશ્કરી કરનાર લેાકેાની નજીકમાં તું રહે છતે જાણે તું વજ્રથી ઘડાયા હેાય તેમ જણાય છે, કારણ કે
આ પ્રમાણે વિલાપ કરતી મને તું જવાબ પણ આપતા નથી. ખરેખર ક્ષણમાત્રમાં નાશ પામનાર કર્માંની વિચિત્રતાને ધિક્કાર હા ! વિશાળ વિમાન સરખા મારા આવાસ કયાં અને આ ભચંકર અરણ્ય ક્રાં ? હું પૂજ્ય નિષ્કરુણ ! મને જવાબ આપે।. હું વનદેવી ! મારી રક્ષા કરા, રક્ષા કરે.”
આ પ્રમાણે વિલાપ કરતી તે રુદન કરવા લાગી કે જે સાંભળીને પશુ-સમૂહ પણુ રુદન કરવા લાગ્યા. વળી આ રુદ્ઘન સાંમળીને નિષ્કરુણુ વિચારવા લાગ્યા કે-- ગરીબડી અને પવિત્ર નંદચંતીને મેં દુઃખરૂપી સાગરમાં ધકેલી દીધી છે. ઉચ્ચ કુળમાં જન્મેલી તેણી પેાતાના શિયલથી લેશ માત્ર ચલાયમાન થતી નથી. ભક્ષણ કરવા આવેલે સિહુ પણ તેના શીલના પ્રભાવથી તેણીને ત્રણ પ્રદક્ષિષ્ઠા આપીને ચાલ્યા ગયા, તે હું જાણું છું. શીલવંત પુરુષને શું શું પ્રાપ્ત ન થાય ? નંદયંતીના સાસુ-સસરા વૃદ્ધ વયને કારણે વિપરીત બુદ્ધિવાળા અન્યા જણાય છે કે જેથી મૂઢ એવા તેઓએ નિમળ આચરણવાળી નદયંતીને કલંક આપ્યુ. અલ્પ પુણ્યવાળા તેઓએ પેાતાના ઘરમાંથી વત્સ યુક્ત કામધેનુ સરખી ન ́યંતીને હાંકી કાઢી છે. હું કાઇ પણ રીતે આના ત્યાગ કરીશ નહી'.’
નિષ્કરુણ આ પ્રમાણે વિચારી રહ્યો હતા તેવામાં તે અરણ્યમાં કેઇએક સેનાપતિ શિકારનીે માટે આવ્યે ત્યારે તેના સેવકે તેને જણાવ્યુ` કે− હે સ્વામિન ! અહીં કરુણ રુદનધ્વનિ સ'ભળાય છે. ” સેનાપતિએ પણ તે ધ્વનિ સાંભળીને જજીાવ્યુ` કે- તે સ્ત્રી સત્ત્વશાલી અને સગર્ભા જણાય છે. ’” સેવકે પૂછ્યુ... ૐ—“ હું સ્વામિન્ ! આપે કઇ રીતે તે જાણ્યુ' ? ' સેનાપતિએ જણાવ્યુ' કે− તેણીના આ સ્પષ્ટ દેખાતા પગલાં શુ તારા જાણવામાં આવતા નથી ? તેણીનું શરીર સુકામળ હાવાને કારણે તેને ધ્વનિ ટીટોડીના સ્વર જેવા અને ઊંચાનીચા શ્વાસેાશ્વાસવાળા છે તેથી તે સગર્ભા જણાય છેતેા હું તેણીને જોઉં. ના, ના અત્યારસુધી મેં પરસ્ત્રીનું મુખ જોયુ' નથી, તે તું જા અને તપાસ કર કે તેણી કેણુ છે અને શા માટે રુદન કરે છે ?'
સેવકે જઈને નંદયંતીને “ હું આયે ! ” એ પ્રમાણે ખેલાવી કે જેથી તેણી ભયને કારણે ક’પી ઊઠી, નિષ્કરુણે પણ વિચાયું કે “નંદયંતીને ચાર લેાકાએ ઘેરી લીધી જણાય છે, તે હવે હું શું કરું ? સાગરદત્ત સાથવાહની નિર્દયતા તે જુએ કે જેણે આવા પ્રકારના ન પાર કરી શકાય તેવા કષ્ટમાં મને વૃદ્ધને તેમજ આ ખાલિકાને નાખ્યા, ” તેવામાં સેવકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૦ મો. નંજયંતીને પુનઃ કહ્યું કે “હે આ !તું ભય ન પામ. આ સેનાપતિ પરસ્ત્રીને બંધુ અને દીનજનેને પ્રિય છે, તે તું મને કહે કે તું કેણુ છે ? અને ક્યા કારણસર રુદન કરે છે?” નંદયંતીએ જણાવ્યું કે-“હું કાશી નગરીના વિનયદત્ત સાર્થવાહની પુત્રી છું. તામ્રલિપ્તિ નગરીમાં રહેતા સાગરદત્ત સાર્થવાહના પુત્ર સમુદ્રદત્તની પત્ની છું. મારા સ્વામી સમુદ્રયાત્રાએ ગયા છે. કઈ પણ કારણસર અમારા રાજાએ અમારું સર્વસ્વ હરણ કરવાની આજ્ઞા કરી જેથી નિષ્કરણ નામના વૃદ્ધ પુરુષની સાથે રથમાં બેસીને હું આ ભયંકર અટવીમાં આવી અને રથની નજીક આવી પહોંચેલા સિંહના ભયથી ભયભીત બનેલા આવો આડા માર્ગે નાશી છૂટવાથી રથની ધોંસરી તૂટી ગઈ. નિષ્કરુણ મને અહીં મૂકીને ધૂંસરી લેવા કેઈપણ સ્થળે ગયેલ છે; તે હે બંધુ! જંગલમાં મૃત્યુ સન્મુખ પહોંચેલી, સ્વજનથી ત્યજી દેવાયેલ, શરણુ રહિત મારી રક્ષા કરો !”
“હે બહેન ! જેવામાં હું મારા સ્વામીને આ હકીકત જણાવું ત્યાંસુધી તું રાહ જે.” એમ કહીને તે સેનાપતિ પાસે ગયો અને સર્વ હકીકત કહી સંભળાવી. સેનાપતિએ કહ્યું કે
કાશીનો રહેવાસી વિનયદત્ત તે મારે પરમમિત્ર છે. ધાડ પાડવાને મારા ઉપર આરોપ મૂકીને કેતુ રાજાએ મને બંદીખાનામાં નાખ્યો હતો ત્યારે વિનયદત્ત વૈરકેતુને સોનામહોર આપીને મને છોડાવ્યો હતો. તે મારો પરમમિત્ર છે, એટલું જ નહિં પણ મારે જીવનદાતા છે. તેના ઉપકારને બદલે મારા જીવનના ભેગે પણ વળી શકે તેમ નથી. તેની આ પુત્રી અત્યારે આ વનમાં આવી ચડી છે તે હું માનું છું કે-આળસુ લોકોને માટે ગંગા સરખી, મેરુપર્વતની કપલતા, રંકના ઘરમાં સુવર્ણવૃષ્ટિ, આરાધના કર્યા સિવાયની પ્રસન્ન થયેલ લક્ષમી અને સિદ્ધ થયેલી વિદ્યા સરખી છે, જે વિદત્તને કઈ સેવક હોય તે પણ મારા માટે સન્માનને યોગ્ય છે, તે તેની પુત્રી માટે શું કહેવું? તે તો મારા જીવન કરતાં પણ પ્રિય છે. તેના પિતા મૃત્યુ પામ્યાને ત્રણ માસ થયા છે. પુત્ર વિના મૃત્યુ પામવાથી તેના પિતાનું સર્વસ્વ હરી લેવાયું છે તે આ દીન પુત્રી જાણતી નથી, તે મારા મિત્રની પુત્રીની મારે અધિક રીતે સંભાળ લેવી પડશે.” આ પ્રમાણે કહીને તેની પાસે આવીને કહ્યું કે-“ હે પુત્રી ! તું મારા મિત્રની પુત્રી છે, તે તું પિતાના ઘરે જ આવી છે તેમ માન.” નંદયંતીએ તેમને ઓળખીને કહ્યું કે-“હે પૂજ્ય ! તમે જ ભાલપ્રદેશ પર ધારણ કરવાની ખેતીની માળા મોકલી હતી.”
નિષ્કરુણે જાણ્યું કે કોઈએક સજજન પુરુષે આવીને નંદયંતીને આશ્વાસન આપ્યું છે, એટલે તેણે આવીને સેનાપતિને પ્રણામ કર્યો. “આ નદયંતીને સેવક છે' એમ વિચારીને સેનાપતિએ નિષ્કરણને પૂછ્યું કે-“હે ભાઈ! બાકીનો પસ્વિાર કયાં છે?” નિષ્કરુણે જણાવ્યું કેબીજે કઈ પરિવાર નથી.” સેનાપતિએ પૂછયું કે-“વડીલ જનેએ આ પુત્રીને પરિવાર રહિત કેમ મોકલી?” એટલે નિષ્કરુણે બનેલી સઘળી હકીક્ત તેના કાનમાં કહી. સેનાપતિએ કહ્યું કે-“તેના વડીલ જને અવિચારી કાર્ય કરનારા જણાય છે કારણ કે બીજના ચંદ્રમાં શું કલંક હોઈ શકે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
નંદયંતીએ શરૂ કરેલ દાનશાળા
[ ૨૩૧ ]
બાદ રથને તૈયાર કરીને, નંદયંનીને બેસાડીને, સેનાપતિ, મનહર વનની નજીકમાં રહેલા પોતાના ગામ તરફ ચાલી નીકળ્યો. તે વખતે ફલવાળા કેઈએક વૃક્ષ ઉપર કાગડો ધ્વનિ કરવા લાગ્યું એટલે સેનાપતિએ કહ્યું કે-“હે પુત્રી ! જ્યારે તને પુત્ર-પ્રાપ્તિ થશે ત્યારે તારા સ્વામી પણ આવી પહોંચશે.” તે વખતે શકુનની ગાંઠ બાંધીને નંદયંતીએ કહ્યું કે“હે પૂજ્ય! આપના કથન પ્રમાણે થાઓ.” બાદ સેનાપતિએ ઘરે આવીને પોતાની તિલકવતી પત્નીને કહ્યું કે “આ નંદયંતીને પુત્રી તથા જીવિત સરખી સાચવજે. મનથી કે વાણીથી તેને અંશ માત્ર દુભવીશ નહિ.” બાદ પિતાના સમસ્ત પરિવારને કહ્યું કે “જે કઈ નંદયતીની આજ્ઞા પ્રમાણે નહીં તે તેને હું શિક્ષા કરીશ.”
બાદ તેના ચિત્તની શાંતિ માટે દાનશાળા શરૂ કરી અને પોતે જ તેની શય્યા, સ્થાન વિગેરેની ચિન્તા કરવા લાગ્યો. તેણીને માટે નવાનવા આભૂષણે કરાવ્યા. સેવકવર્ગ પણ તેણીની દેવીની માફક ઉપાસના કરવા લાગ્યો. શિયલથી શેભિત સૌન્દર્યને કારણે લોકોને વિસ્મય પમાડતી નંદયતી દાન દેવામાં સાક્ષાત ક૫લતા સરખી બની. પોતાના સ્વામીને સંભારતી અને પોતાના ગર્ભનું રક્ષણ કરતી હતી. અત્યન્ત વિનયવતી તેણી સુખપૂર્વક સમય વીતાવવા લાગી.
આ બાજી પુત્ર વિયોગ અને પુત્રવધૂના કલંકથી દુઃખી બનેલ સાગરદનના દિવસે ધનવતી સાથે પસાર થવા લાગ્યા. વળી તે શ્રેષ્ઠી મનમાં વિચારવા લાગ્યો કે-“નિષ્કરણ શા માટે પાછો નહીં કર્યો હોય અથવા તો શું તેને વન મચ્ચે કઈ અકસ્માત નડ્યો હશે ? પત્ર સમુદ્રદત્ત સમુદ્રયાત્રાએ ગયો, મારા દુઃખને કલંકિત તેની પત્નીએ વધુ ગાઢ બનાવ્યું છે. વિનયદત્તની પુત્રીએ મારી પુત્રવધૂ બનીને આ કેવું અયોગ્ય કાર્ય કર્યું ? ખરેખર સ્ત્રી. ચરિત્ર ગહન (ન કળી શકાય તેવું) હોય છે.
આ પ્રમાણે દુઃખી બનેલ સાર્થવાહને તેની હરિણી નામની દાસીએ નમસ્કાર કરીને કદા કે હે સ્વામિન ! દેવી ધનવતી પૂછાવે છે કે-કોઈપણ સ્થળેથી નિષ્કરણને કંઈ સમાચાર આવ્યા ?” સાગરદત્ત જણાવ્યું કે-“ હે ભદ્રે ! તેની જ ચિન્તાથી હું દગ્ધ બની રહ્યો છું. તારી શેઠાણી અત્યારે કયાં છે?” હરિણીએ જણાવ્યું કે-“દેવીનું પૂજન કરીને, સ્વજન વગને ભોજન કરાવીને તે લતાગૃહમાં ગયા છે. “લતાગૃહમાં જવું તે ઠીક નહિ ?” એમ વિચારીને સાર્થવાહે હરિણીને કહ્યું કે-“ તેણીને બોલાવી લાવ.” હરિણીએ જઈને બોલાવેલ ધનવતીએ પૂછયું કે-“ શું કામ છે તે કહે.” હરિણીએ કહ્યું કે-“તે હું જાણતી નથી. એ ધનવતી વિચારવા લાગી કે “નિર્જન અને આપત્તિઓના સમૂહરૂપ જંગલમાં એકાકી મારી પુત્રવધુનું શું થયું હશે? હે પુત્રી ! તારા વિયેગને કારણે મેં મૃત્યુ પામવાને જે આરંભ કર્યો હતો તે દૈવયોગથી, સાર્થવાહનના બેલાવવાના કારણે નિષ્ફળ ગયે છે.” આ પ્રમાણે વિચારતી તેણી આવાસમાં આવીને, સાગરદત્તને પ્રણામ કરીને, ઉચિત આસન પર બેસીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧મે બેલી કે-“શું કોઈપણ સ્થળેથી નિષ્કરુણના સમાચાર આવ્યા?” સાગરને કહ્યું કે “કશા સમાચાર આવ્યા નથી અને તેથી નીચે પ્રમાણે ત્રણ પ્રકારના તાપથી હું બળી રહ્યો છું (૧) પુત્રને વિયેગ, (૨) પુત્રવધૂનું કલંકિતપણું અને (૩) નિષ્કરણના સમાચારને અભાવ. તેથી હું જીવી શકું તેમ નથી.
તમે મને હમણાં શા માટે લાવી?” એ ધનવતીએ પૂછવા છતાં સાગરદત્ત મૌન રહ્યો એટલે ધનવતી ગદગદ્દ વાણીથી બોલી કે
હે સાર્થવાહ ! કારણ કહો.”
સાગરદન-લક્ષમી ચંચળ છે, પુત્રવધૂ કલંકિત બની છે, તે હવે હું વનમાં જવા ઈચ્છું છું.”
ધનવતી-ત્યાં વળી કઈ જાતનું સુખ મળવાનું છે?
સાગરદત્ત–વનમાં વસવાથી સ્વજનની ચિન્તા નહીં થાય તેમજ હર્ષ અને શક પણ નહીં થાય, તેથી વનવાસથી સુખની પ્રાપ્તિ થશે.
ધનવતી હું પણ તમારી સાથે આવીશ. સાગરદત્ત–વનમાં આપણે બંને સાથે કેમ રહી શકીશું? ધનવતી–(નીચું મુખ રાખીને) શું બધી સ્ત્રીઓ સરખી હોય છે?
સાગરદત્ત–બધી સ્ત્રીઓ સરખી નથી હોતી. કેટલીક સ્ત્રીઓ નામમાત્રથી પવિત્ર કરનારી હોય છે.
ધનવતી–હે સ્વામિન! શું તમે ખરેખર વનમાં જશે? સાગરદત્ત—તે વાત સાચી જ છે. ધનવતી–હું તમારી સાથે જ આવીશ. સાગરદાતારે મારી પાછળ ન આવવું જોઈએ. ધનવતીશું તમે મને તજી દીધી છે? સાગરદન–હા, મેં તારે ત્યાગ કર્યો છે. ધનવતી–સાર્થવાહ, આ શું બોલી રહ્યા છે?
ઉપર પ્રમાણે બેલીને ધનવતી મૂછ ખાઈને પડી ગઈ અને હરિણી દાસીએ ઉપચાર કરવાથી તેણે સચેત બની. પછી પિતાની શેઠ-શેઠાણીને અશથી ફિક્કા પડી ગયેલા મુખને જોઈને હરિણી ઝારીમાં પાણી લેવા માટે નીચલે માળે ગઈ તે વખતે હાથમાં લેખ લઈને આવતે શર સેવક તેની દષ્ટિએ પડો એટલે હરિણીએ તે હકીકત શેઠાણીને જણાવતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
'
⭑
શૂર સેવકનું આગમન.
[ ૨૩૩
સાગરદત્તે જંણાવ્યુ` કે—“ તેને જલ્દી પ્રવેશ કરાવ,” હરણીએ નીચે ઊતરીને શૂરને કહ્યું કે“તું ભલે આવ્યેા. ’
*
શર—આપણા માલિકની મહેરબાનીથી કુશળ છું. આપણા સ્વામી તે કુશળ છે ને? હરિણી—તેએ કરાડ દીવાળી પર્યંન્ત જીવા.
(આ પ્રમાણે કહીને, મુખ ફેરવીને રુદન કરવા લાગી.) શૂર—હે મૂખ્ત ! તું શા માટે રુદન કરે છે? હરિણી—તે જાણવાથી તને શે। લાભ છે? તને સ્વામીએ ખેલાવ્યે છે, માટે તું
તેમની પાસે જા.
શૂરે વિચાર્યું' કે–કેઈપણુ અપરાધને કારણે શેઠે હિરણીને મારી જણાય છે તે તેને પૂછવાથી થા લાભ? આ પ્રમાણે વિચારી, શેઠ-શેઠાણીને નમસ્કાર કરીને, તેનાથી એલાવાયેલ તે નીચે મેઠા એટલે સાગરદત્ત સાથ વાહે તેને પૂછ્યું' કે-“મારેા મિત્ર કુશળ છે ને ? ” ત્યારે શરે જણાવ્યું કે—“ આ રહ્યો તેમના લેખ, ’’ એમ કહીને શેઠને તેણે પત્ર આપ્યા ને સાગરદત્ત સાથ વાહ તે પત્ર નીચે પ્રમાણે વાંચવા લાગ્યા—
તામ્રલિપ્તિ નગરીમાં રહેલ, ગુન્નુરૂપી માણેકના સાગર સમાન, સાČવાહેામાં શ્રેષ્ઠ સાગરદત્ત નામના મિત્રને સ્નેહપૂર્વક ગાઢ આલિંગન આપીને મથુરા નગરીના વાસી, આપના મિત્ર રત્નસેન સાવાર્હ કુશળ સમાચાર જણાવે છે. સ્વજના તેમજ સજ્જનાના મનને આનંદ પમાડતી, વિનયદત્ત સાવાહની પુત્રી નય`તી પણ કુશળ હશે. હું મિત્ર ! તમે પુત્ર સમુદ્રદત્તને સમુદ્રયાત્રાએ મેાકા તે મારા મનને આનંદજનક નથી બન્યું. નયતી હું મેશાં તમારા ચરણુમાં નમસ્કાર કરે છે તે જાણીને મને અંતઃકરણમાં અત્યંત આનંદ થયે છે, પરન્તુ ભયંકર સમુદ્ર જોઈ ને જો સમુદ્રદત્ત મૂર્છા પામે, અથવા તે પ્રતિકૂળ ભાગ્યને લીધે વહાણ ભાંગી જાય અથવા તે પત્ની-વિયેાગને કારણે તેનું મન વિવળ અને તા પૃથ્વીને વિષે તમે કઠોર મનવાળા છે એમ પ્રસિદ્ધિ થાય,
ઉપર પ્રમાણેના પત્ર વાંચીને સાગરદત્તે વિચાર્યું' કે–ખરેખર હું હજી જીવી રહ્યો છું તેથી કઠાર મનવાળે જ છું. તેવામાં શૂર સેવક નીચુ' મુખ રાખીને રુદન કરવા લાગ્યા.
સાગરદત્ત—તું શા માટે ખિન્ન બનેલા જાય છે ?
શૂર-મથુરાથી પાછા ફરતાં હું વારાણસી નગરીમાં ગયા હતા જ્યાં આગળ મે સાંભળ્યુ કે.......
( શૂરને આગળ લતા અટકાવીને—) સાગરદત્ત—તું મૂંગા મર,
૩૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૦ મા.
શૂર હે સ્વામિન્ ! શું આપને મારી પહેલાં આ સમાચાર મળી ગયા ? સાગરદત્ત—( પત્નીને ઉદ્દેશીને ) હા, મે' સાંભળ્યું છે. ધનવતી—( શૂરને ઉદ્દેશીને ) હૈ શૂર ! તેં શું સાંભળ્યું છે તે કહે,
શૂર-વિનયદત્ત સાથ વાહ સ્વર્ગવાસી થયા છે.
આ પ્રમાણે સાંભળીને શું આ પ્રમાણે બન્યું? ’એમ એાલતી ધનવતી પણ મૂર્છા પામી, સાગરદત્તસમજુ માણસને મરણુ પ્રિય હાય છે. શૂર—થ્રુ સ્વજનનુ` મરણુ પ્રિય હાઇ શકે ?
સાગરદત્ત—તે જીવે છે અને હું મરી ગયા છું તે કાણું જોવાનું છે ? જેના કુલમાં કલક સાંભળવામાં આવતુ નથી તે જ ખરેખર પોતાના કીર્તિરૂપી દેહવડે જીવી રહેલ છે.
શર—તમારી પુત્રવધૂના નમસ્કારથી સ ંતુષ્ટ બનેલ રત્નસેન સાથે વાહે તેને લાયક મસ્તકે ધારણ કરવા માતીની માળા માકલી છે.
સાગરદત્ત——તે માળા તું જ રાખ.
શર—તે મારે ચેાગ્ય નથી, નંદયંતી સિવાય આ માલાને ચેગ્ય કેઇ પશુ ઓ નથી. રત્નસેન સાથે વાહે તેના માટે જ મેાકલી છે; તે હુ કેવી રીતે ગ્રહણ કરી શકુ` ? સાગરદત્ત——નંદય'તી અહીં નથી.
શર—શું તે મૃત્યુ પામી ?
સાગરદત્ત-—જો તેણી મૃત્યુ પામી હાત તે તેા શાક કરવાનું કંઇ પણ કારણ નથી. શર—તમારા આવા પ્રકારના વર્ક વચનનું રહસ્ય હું સમજી શકતા નથી.
પછી સાગરદત્તની આજ્ઞાથી હિરણીએ શૂરના ને કહ્યુ ને તપેલા સેાયના સમાન દુઃખકાર્યોં કલંક સંબંધી હકીકત કહી. એટલે વિલાપ કરતા શૂર ખેલવા લાગ્યા કે- પવિત્ર, સ્વજનને પ્રિય અને કલ્પલતા સરખી પુત્રવધૂ ન ય'તી નિરર્થંક છેદાઈ છે. અધકારે સૂર્યની કાંતિ હરી લીધી, ચંદ્રિકાને મશથી લિ`પવામાં આવી છે અને ગંગાના મેાજાઓને મલિન અનાવવામાં આવ્યા છે. સજ્જનને અયેાગ્ય, પરીક્ષા કર્યા વગરનું આવું મહાધાર કૃત્ય આપે શા માટે કર્યું ?
સાગરદત્ત—દોષ પ્રત્યક્ષ દેખાતા હોય ત્યાં વળી પરીક્ષા કરવાપણુ` શા માટે ? શૂર—જેમ સુકાની સમુદ્રનું સવ સ્વરૂપ જાણે તેમ હું પણ સઘળી હકીકત જાણું છું. સાગરદત્ત—(વિસ્મય પામીને ) તું સમસ્ત વૃત્તાંત સંભળાવ,
શૂર—આપની આજ્ઞા થવાથી જણાવુ છું કે-નયંતીના આવાસને દરવાજે હું સૂત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
⭑
શૂરે તથા હંસિકાએ સમુદ્રદત્ત અને નČયંતીના મિલાપનેા કરેલ ખુલાસા.
[ ૨૩૫ ]
હતા તેવામાં મિત્ર સહિત સમુદ્રદત્તે આવાસમાં પ્રવેશ કર્યાં. ચારની શકાથી મેં ઉચ્ચ સ્વરે તેઓને પડકાર્યો ત્યારે સમુદ્રદત્ત મને જણાવ્યું કે હું શૂર! એ તે હું છું. તું ઉચ્ચ સ્વરે ન ખાલ. ',
સાગરદત્ત શૂરને વચ્ચે જ પૂછ્યું કે તેનું આગમન તે' મને શા માટે ન જણાવ્યું ? શૂર-લાંચ તરીકે વી’ટી આપીને તેણે મને ખેલતા ખધ કર્યો હતા.
સાગરદત્ત-તે વીંટી તું મને ખતાવ.
શૂર—લાવીને અતાવીશ.
સાગરદત્ત—કાંથી લાવીશ ?
શૂર---તમારા આદેશથી મથુરાપુરી જવાની ઇચ્છાવાળા મે' તે ધનપાળ ખજાનચીને આપી છે.
એટલે હરણી દાસીદ્વારા સાગરદરો તે વી'ટી મગાવીને, તેને જોઈને, મૂર્છા પામ્યા. ચેતના પ્રાપ્ત થયા બાદ પાપકૃત્યને કારણે તે શ્રેષ્ઠી વિલાપ કરવા લાગ્યા. “ હે પુત્રી ! પેાતાના વંશમાં ધ્વજ સમાન ! હે મહાસતી નદયંતી ! તું. આ વીંટીને કારણે પવિત્ર છે. ચાંડાલની જેવા આચરણવાળા મારી હવે કઈ રીતે શુદ્ધિ થશે ? લેાકેા સાચું જ કહે છે કે ઘડપણમાં બુધ્ધિના ફેરફાર થાય છે. હજી પણ મારું મન વનવાસ સ્વીકારવાને શા માટે તૈયાર થતું નથી ? હે શૂર ! ખરેખર, આ સત્ર પાપકા તે જ મને કરાવ્યું છે. ” ત્યારે શ્રે જણાવ્યું કે- તે વખતે ન દયંતીના આવાસમાં પ્રવેશ કરતી હુંસિકાને મે જોઈ હતી. તે આપને સવ હકીકત જણાવશે તેમ મેં માન્યું હતું.’
તે સમયે જેવામાં સા་વાહ સાગરદત્ત હંસિકાને ખેલાવી લાવવા માટે હિરણીને આજ્ઞા આપે છે તેવામાં હ'સિકા પોતે જ શૂરને મળવાને માટે તેમજ નંયતીના કુશળસમાચાર જાણવા માટે તે સ્થળે આવી પહેાંચી, સાગરદત્તને નમસ્કાર કરીને તેણી ઊભી રહી એટલે સાથ વાહે તેણીને પૂછ્યું કે-“હે ભદ્રે ! સમુદ્રદત્તે કયે દિવસે પ્રયાણ કર્યું તે તને યાદ
છે કે કેમ ?
હસિકા—મને કઈક યાદ છે.
સાગરદત્ત—તે રાત્રિએ તું કયાં ગઈ હતી ?
હસિકા—ઉદ્યાનમાં, પ્રિય‘ગુલતા સાથે અશેાકદત્તના ન ંદયંતીએ વિવાહ કર્યાં બાદ તેણીએ મને જવા માટે આજ્ઞા આપીને કહ્યું કે-તુ' જા, હું' પાછળથી આવુ' છું. પણ તેણીને આવવામાં ઢીલ થવાથી હું ફ્રીથી ઉપવનમાં ગઇ. જેવામાં ઉદ્યાનમાં હું પ્રવેશ કરું છુ તેટલામાં તા............
(આ પ્રમાણે કહીને શરમને અંગે હુ'સિકા મૌન રહી એટલે) સાગરદત્ત તું શા માટે શરમાય છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
[ ર૩૬ ]
શ્રી શેયાંસનાથ ચરિત્ર-સગ ૧૦ મે હંસિકા–વસુમિત્રની સાથે સમુદ્રદત્તને મેં જોયા. સાગરદર–અરે પાપિણી! તે જ વખતે તે હકીકત તે મને શા માટે ન જણાવી
હંસિકા–હે પૂજ્ય! નંદયંતીએ મને પોતાના સેગન આપ્યા હતા કે–તારે આ હકીકત કેઈને ન જણાવવી. હે સ્વામિન્ ! અત્યારે જ આ વાત આપને જણાવું છું.
ઉપર પ્રમાણે હકીકત સાંભળીને સર્વ એકી સાથે જ માટે સ્વરે રુદન કરવા લાગ્યા, એટલે હંસિકાએ પૂછયું કે-“ અરે પૂજ્ય માત-પિતા ! આ શુર વારંવાર શા માટે રુદન કરી રહ્યો છે?” એટલે સાર્થવાહની સૂચનાથી શરે નંદયંતી સંબંધી સમાચાર તેણીના કણમાં કહા એટલે તેણી પણ વિલાપ કરવા લાગી કે-“હે સ્વામિનિ. હે સેવક વર્ગ પ્રત્યે સ્નેહ રાખનાર . ગુણસમૂહનાં સાગર સમાન ! હે દેવી! હવે તમારા વિના પુણ્યહીન એવી મારો કેણ આધાર બનશે? હે સાર્થવાહ! તમે પણ આવું અવિચારી કાર્ય શા માટે કર્યું?”
સાગરદન–દેવે મને છેતર્યો છે, હવે હું ઘરને ત્યાગ કરીશ. ધનવતી–હે સ્વામિન ! તમે શું ધાર્યું છે?
સાગરદર–હે પ્રિયા ! તેવું કંઈ નથી. અવિચારી માણસને જે કરવું ઘટે તે હું કરીશ.
ધનવતી–પુત્રને સમુદ્રની સફરેથી પાછે તે આવવા દો. . .
સાગરદત્ત–હે પ્રિયા ! તે મને નંદયંતી સંબંધી પૃચ્છા કરે તે પાપી એ હું શું જવાબ દઉં?
ધનવતી–તે હું પણ તમારી સાથે જ વનમાં આવીશ. સાગરદન–હે પ્રિયા! તું મને શા માટે વારંવાર દુભવે છે? ધનવતી–પાછળ રહીને ગૃહસ્થાશ્રમમાં મારે શું કરવું?
સાગરદત્ત-દેવીની પૂજા કર, દાન દે, તપશ્ચર્યા કર અને પૂજવા લાયક વ્યક્તિની પૂજા કર કે જેથી કોઈપણ પ્રકારે તારું કલ્યાણ થાય. હે શૂર ! સમુદ્ર-યાત્રાથી પાછા ફરેલા સમુદ્ર દત્તને તારે મારું વચન જણાવવું કે–હે પુત્ર ! હે વિનયશિરોમણિ ! ક્રોધને ત્યાગ કર. તારી માતાના કથનથી મેં આ અકાર્ય કરેલ છે, તે ધીરજ ધારણ કરીને સમયને યોગ્ય કાર્ય તું કરજે. વિશેષ શું કહું? જે કાંઈ પણ મારું પુણ્ય હોય તે ભાભવને વિષે તારા જે વિનયશીલ અને બુદ્ધિમાન પુત્ર મને પ્રાપ્ત થજે. જે હું અવિચારી, ક્રૂર અને ક્રોધાન્ય બન્યા તેમ હે પુત્ર! તું બનીશ નહિ. '
શર–સ્વામિન ! હવે તમે કયાં જશે? સાગરદત્ત– હું સંન્યાસી બનીને નગર, ગામ, આકર, નદી, નેશ કે લતાકુ જેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
વસુમિત્ર અને નંદયંતીનો મેળાપ.
હું મારી પુત્રવધૂની તપાસ કરીશ અને જે તેણી મને પ્રાપ્ત નહીં થાય તે રીહત્યા અને બાળહત્યાના પાપથી મલિન બનેલા મારા દેહને ત્યાગ કરીશ.
આ પ્રમાણે કહીને અટકાવવા છતાં પણ સાર્થવાહ સાગરદન ગૃહમાંથી બહાર ચાલી નીકળ્યો. આ રીતે અનાથની માફક એકલે વિચરતે સાર્થવાહ સર્વ સ્થળે લોકોને નંદનો સંબંધી સમાચાર પૂછવા લાગ્યો.
આ બાજુ, સુલક્ષણવાળા પુત્રને ગર્ભમાં ધારણ કરતી, શૃંગાર વિનાની, પતિનું સ્મરણ કરતી અને પવિત્ર નંદયંતી પોતાના અટવી સંબંધી દુઃખને યાદ કરીને, અટવીમાં ભૂલા પડેલા રંક જનને દાન દેતી સુખપૂર્વક સમય વ્યતીત કરવા લાગી. કાળક્રમે પુત્રજન્મ બાદ, પુત્રે સ્તનપાન છેડયું ત્યારે અઠ્ઠમની તપશ્ચર્યાને પારણે દાસીને જણાવ્યું કે-સેવકોને મોકલીને અતિથિઓને બેલાવ, દાસીદ્વારા મોકલાએલ સેવકો એક વૃદ્ધ, એક યુવાન અને ત્રીજે વસુમિત્ર-એ ત્રણ વ્યક્તિને લઈ આવ્યા.
તે ત્રણે ઉચિત સ્થાને બેઠા એટલે વસુમિત્રે વિચાર્યું કે “સદ્દભાગ્યની વાત છે કેપાંચમે દિવસે વગર માંગ્યે ભેજન મળ્યું. વસુમિત્રને જોઈને યુવાન પુરુષે વૃદ્ધને જણાવ્યું કે- આ વ્યક્તિ વાચાળ જણાય છે. તે આપણને આ સ્થળે વિનકારક નીવડશે. હું માનું છું કે-આપણું ભેજન સારી રીતે થશે નહીં.” વૃદ્ધ પુરુષે જવાબ આપે કે-“તારું અનુમાન સાચું જણાય છે.”
દાસીએ નંદયંતીને જણાવ્યું કે “ત્રણ અતિથિઓ આવ્યા છે. ” નદયંતીએ દાસીને કહ્યું કે “તું પૂછી જે કે ક્યા ક્યા સ્થાનથી તેઓ આવ્યા છે?” દાસી પૂછીને નંદયંતી પાસે આવી એટલે યુવાન અને વૃદ્ધ બંનેએ આશીર્વાદ આપે કે-હે પુત્રી ! તે જય પામ. વસુમિત્ર તે મૌન જ રહ્યો. દાસીએ નંદયંતીને જણાવ્યું કે-“આ વૃદ્ધ પુરુષ મથુરાથી આવેલ છે.” ત્યારે “પૂજય વ્યક્તિના આવાસભૂત મથુરા નગરી છે.” એ પ્રમાણે બલીને નંદયંતીએ તે વૃદ્ધ પુરુષની પૂજા કરી. બાદ દાસીએ જણાવ્યું કે “આ યુવાન પુરુષ કાંચીપુરી નગરીથી આવેલ છે.” એટલે “તે નગરી સર્વ નગરીઓમાં શ્રેષ્ઠ છે.” એમ બોલીને તે યુવાન પુરુષની પુથી પૂજા કરી. પછી દાસીએ જણાવ્યું કે-“આ ત્રીજી વ્યક્તિ તામ્રલિપ્તિ નગરીથી આવેલ છે.” એટલે નંદયંતી કંઈક હર્ષ અને શરમથી બેલી કે-“આ વ્યક્તિ મારા સાસરાના નગરમાંથી આવેલ છે એટલે મારે તેની વિશેષ પ્રકારે પૂજા કરવી જોઈએ. ” એ પ્રમાણે કહીને પુષ્પાદિ અધ્ય સામગ્રીવાળી નદયંતી જેવામાં સુખપૂર્વક તેને નિહાળે છે તેવામાં બેદપૂર્વક જાણયું કે આ વ્યક્તિ તે વસુમિત્ર જેવી જણાય છે. આ પ્રમાણે ખેદચુત બનેલ તેણીના હાથમાંથી પુષ્પની માળા પડી ગઈ. આ બાજુ વસુમિત્રના હાથમાંથી લાકડાનો દંડ પડી ગયો. વસુમિત્રે કહ્યું કે-“હે સ્વામિનિ ! તમે લાંબા વખત સુધી વિજય પામે ! '' નદયંતીએ વિચાર્યું કે “ આને અવાજ વસુમિત્રના દવનિ જેવું જણાય છે.” વસુમિત્રે વિચાર્યું કે “જરૂર આ ચારિત્રશીલ નંદયંતી જણાય છે તે હવે મારે અહીં ભજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૩૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧૦ મા.
⭑
..
કરવુ જોઇએ નહી....' વૃદ્ધ પુરુષે જણાવ્યું કે-“આ યુવાન વસુમિત્રે કપટ-નાટક શરૂ કરી દીધું છે.” વસુમિત્રે વિચાયું કે- તપને કારણે દુખળ દંહવાળી અને વાગિની આ નદયંતી જણાય છે; તેથી તેની સાથે હું વાતચીત કરું, ’” આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે—“ તમે નંદય’તી જણાવ છે. ” નંદયંતીએ તેને કહ્યુ કે તમે વસુમિત્ર જણાવ છે. આય પુત્રના હોવા છતાં તમારી આવી દશા કેમ થઇ ? '’ એમ એલીને તેણી મૂર્છા પામી. તે વખતે તે યુવાન પુરુષ વૃદ્ધને કહ્યું કે-‘ જુએ, આ વ્યક્તિએ આપણા લેાજનમાં વિઘ્ન નાખ્યું. વસુમિત્રે પણ વિચાયુ" કે-“હું પણ ખરેખર પાપી છુ.” એટલામાં સચેતન બનેલ ન યતીએ આકુન્દપૂર્ણાંક કહ્યું કે-“ હે દેવ ! તે શા માટે મને જન્મ આપ્યા ? તેવા કુળમાં મને શા માટે પરણાવી ? ત્યારબાદ મને આવા દુઃખરૂપી દાવાનળમાં શા માટે ફેંકી ? ’’
39
આ પ્રમાણે રુદન કરતી નોંધૈયતી ફરી મૂર્છા પામી એટલે વૃદ્ધ પુરુષ ખેલ્યા કે– નેત્ર સન્મુખ નિધિ દેખવા છતાં તે હરી લેવાય તેના જેવું બન્યું; તેા હવે આપણે બંને લેાજન માટે બીજે સ્થળે જઇએ. ’’ એમ વિચારીને રક્ત નેત્રવાળા તે અને રાષપૂર્વક ત્યાંથી ચાલ્યા ગયા. નંદતીને મૂર્છા પામેલ જોઇને દાસીએ સેવકને કહ્યું કે-“ સેનાપતિને જણાવા કે–અતિથિના દનથી ન'દયંતી મૂર્છા પામી છે; તે તમે જલ્દી આવેા. ' એટલે નિષ્કરુણની સાથે સેનાપતિએ આવીને, શીતાપચારથી તેને સ્વસ્થ બનાવી. પછી નિષ્કરુણે કહ્યું કે કયા અતિથિ આવ્યેા હતા તે તું જાવ, ” ત્યારે દાસીએ વસુમિત્રને બતાવવાથી નિષ્કરુણે વિચાયું કેવસુમિત્ર આવ્યેા જણુાય છે. સમુદ્રદત્ત વિના આ વસુમિત્ર અહી... હાય નહીં. વળી તેણે વિચાયુ" કે-“ નંદ”તી સદ્ભાગી જણાય છે ” પછીતેણે વસુમિત્રને પૂછ્યું' કે“ તારો મિત્ર કુશળ ! છે ને? ” તેવામાં ક્રોધી અનેલ નંદયંતીએ કહ્યુ` કે-'તમે ઠીક પૂછ્યું. આય પુત્રની સાથે આ વસુમિત્ર પણ ગયા હતા, પરન્તુ આવ્યું છે તે એકલા તે તું સત્ય હકીકત કહે,” એટલે વસુમિત્રે જણાવ્યુ` કે-“આપના સાગન ખાઈને હુ` કહુ છું કે-મારા મિત્ર જીવે છે.” સેનાપતિએ કહ્યુ` કે—“ હું નિષ્કરુણુ ! આ અતિથિ કેણુ છે?”
નિષ્કણું--હે સ્વામિન્ ! આ
બીજો આત્મા છે.
અતિથિ સમુદ્રદત્તના જીવનના આધારભૂત સેનાપતિ--સમુદ્રદત્તની ખરાબ સ્થિતિમાં આવા મિત્ર છે તે વ્યક્તિ ખરેખર ધન્યવાઢને પાત્ર છે.
નંદયંતી—તેમની વિદ્યમાનતામાં તારી આવી દશા કેમ થઇ ?
વસુમિત્ર--તાપ્રલિમિ નગરીથી નીકળ્યા બાદ કેટલાક દિવસો પછી અમે રત્નદ્વીપે પહેાંચ્યા. રત્નાથી વહાણ ભરીને અમે ત્યાંથ? નીકળ્યા. અમે ચાલી રહ્યા હતા તેવામાં અયા નક મેઘગર્જના થવા લાગી, વીજળી ચમકવા લાગી, અને સાગરનાં મોજા ઉછળવા લાગ્યા. વહાણુમાં બેઠેલા લેાકેાના ચિત્તની સાથેાસાથ તે વહાણુ પણ ડાલવા લાગ્યું. લોકો પણ પોત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
નંદયંતીને આપઘાતનો સંક૯૫.
[ ૨૩૯ ]
પોતાની કુલદેવીની ઈષ્ટ માનતા કરવા લાગ્યા. જોરાવર પવનથી પ્રેરાયેલું તે વહાણુ પર્વતના કિનારા સાથે અથડાઈને ભાંગી ગયું, અને વહાણમાં રહેલી વસ્તુઓ સાગરના તળિયે પહોંચી ગઈ..
વસુમિત્ર આ પ્રમાણે કહી રહ્યો હતો તેવામાં નંદયંતી બેલી ઊઠી કે-“અરે! બચાવો. બચાવે. જે વહાણ ભાંગી ગયું તે આર્યપુત્ર મૃત્યુ પામ્યા હશે.” આ પ્રમાણે બે લતી મૂછ પામી અને શીતોપચાર કર્યા બાદ સચેતન થતાં સેનાપતિએ કહ્યું કે-“હે પુત્રી ! આ હકીકત તે ભૂતકાળની છે.” વંદયંતીએ કહ્યું કે-“હે પૂજ્ય! તેવી સ્થિતિમાં સમુદ્રમાં તેઓ પડ્યા તે હકીકત તે મેં જાણી.”
બાદ વસુમિત્ર બોલ્યો કે “ મગરમચ્છ બધા લોકોને ખાઈ ગયા અને કુલદેવીનું મ. રણ કરતો હું સમુદ્રના કિનારે પહોંચ્યો. મેં વિચાર્યું કે-“મિત્ર સમુદ્રદત્ત મૃત્યુ પામ્યો હશે, તે તેના સિવાય મારા જીવતથી શું? વળી મેં વિચારણા કરી કે-મારી માફક કુલદેવીએ તેને પણું જીવાડ્યો હશે, એ પ્રમાણે વિચારીને ભ્રમણ કરતાં મે સમુદ્રદત્તને જોયા. તેને ગાઢ આલિંગન આપીને, દેવની વિચિત્રતાને વિચાર કરીને અમે ચાલી નીકળ્યા. પુલિન્દક નામના ગામમાં અમે એક સાથે જોયો એટલે તેની સાથે અમે ચાલ્યા, તેવામાં મદોન્મત્ત હાથીએ તે સાર્થમાં ભંગાણ પાડયું. હું મારા મિત્રથી જુદો પડી ગયો અને વિપ્નની શંકા કરતો નાશી નીકળ્યો. તેવામાં મને સમાચાર મળ્યા કે સમુદ્રદત્ત આગળ ગયો છે અને તે કુશળ છે; તે તું તેની પાછળ , એટલે તેની પાછળ નીકળેલ હું વિધ્યાટવીમાં ભૂલે પડ્યો, અને ત્યાંથી અહીં આવતાં મને પાંચ દિવસ થયા છે એટલા સમયમાં તો મારો મિત્ર તામ્ર લિસિનગરીએ પહોંચી ગયો હશે.”
નંદયંતીએ જણાવ્યું કે “મારા પુણ્યને કારણે આર્યપુત્રની સમુદ્ર સંબંધી તથા મદોન્મત્ત હસ્તીની બંને આફતો દૂર થઈ ગઈ ” સેનાપતિએ કહ્યું કે-“ નંદયંતીએ અઠ્ઠમ તપ કરેલો છે, તે તે વસુમિત્ર! તું થાકી ગયો હઈશ તે હવે ભજન કરી લે.” તે વખતે વસમિત્રે પૂછયું કે- નંદયંતી અહીં કઈ રીતે આવી ? ” એટલે નિષ્કને તેના કાનમાં સઘળી હકીકત કહી સંભળાવી. વસુમિત્ર છે કે-“સાગરદત્ત સાથે વાહનો આ કઈ જાતને મતિભ્રમ?” પછી તેણે ભોજન કર્યું અને નંદયંતીએ તેને પિતાની પાસે રાખે.
કોઈએક વખત નંદયંતી વિચારવા લાગી કે-“મારા સ્વામી જીવતા જણાતા નથી. વસુમિત્રનું કથન માત્ર આશ્વાસનરૂપ જણાય છે. પુત્રના મુખદશનથી હું ખરેખર કૃતાર્થ બની છું, તે હુ નજીકમાં રહેલા પર્વતના શિખર પરથી ઝંપોપાત કરું.” બાદ રાત્રિ સમયે નીક નીને ખિન્ન મુખવાળી અને દિશાને નહીં જાણતી અટવીમાં તે ચાલવા લાગી. સ્વામી પ્રત્યેની આસક્તિને લીધે ભૂલી પડેલી નંદવંતી થાક ખાઈ ખાઈને ચાલવા લાગી. તેવામાં શીકાર કરતાં બે પાપી ભીલ દ્વારા તેણી જેવાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
(૨૪૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૦ મે.
આ હરિણસેનાપતિની પુત્રી નંદયંતી જણાય છે. આ વનમાં આપણને એકલી પ્રાપ્ત થઈ છે તેથી આપણે ધન્ય છીએ, કારણ કે હવે તેણીને ભેગવવી જોઈએ. “ હવે તે બંને પૈકી એકે વિચાર્યું કે-જે હું બીજાને હણી નાંખુ તે નંદયંતી મારી બને એટલે તેણે તેના પર પ્રહાર કર્યો. મરતા એવા બીજા ભીલે પણ તેના પર પ્રહાર કર્યો એટલે તેઓ બંને મૃત્યુ પામ્યા. ભયથી ત્રાસ પામેલી નંદયંતી પર્વત પર ચઢવા માટે જાય છે તેવામાં તેને હસ્તી ભેગે થયે. એટલે તેણે તેને ઉદ્દેશીને બોલી કે-“હે હસ્તિ ! તું મારા દુઃખને અંત લાવ.” તે વખતે તે હસ્તી તેણીની નજીક આવ્યો છતાં તેને પકડવાને અસમર્થ બનીને, ત્રણ વાર પ્રદક્ષિણા આપીને, નમસ્કાર કરીને, જેમ સ્વપ્નમાં આવ્યો હોય તેમ ચાલે ગયે.
નંદયંતીએ વિચાર્યું કે- “ હજી મારું ભાગ્ય પ્રતિકળ જણાય છે. તે મને હજી ઘણું દુઃખ આપશે.” બાદ ભૂખ, તરસ અને થાકથી પીડિત થયેલી તેણી પર્વત પર ચઢવા લાગી,
આ બાજુ, તે સ્થળે અરણ્યમાં પરિભ્રમણ કરતાં સમુદ્રદત્તે પહેલાં પગલાઓ જોઈને વિચાર્યું કે-“આ શું? રેખા યુક્ત આ ચરણપંક્તિઓ મારી પ્રિયા આ સ્થળે આવી હોય તેનું સૂચન કરે છે, તે નંદયંતી અહીં કઈ રીતે આવી હશે? હે દેવ! શું તમે ફક્ત મને આપવા માટે જ દુઃખ બાકી રાખેલ છે કે જેથી મને વારંવાર દુઃસહ્ય દુઃખની ઉપર દુઃખ જ આવી રહ્યું છે. (૧) સમુદ્રની સફર, (૨) વહાણનું ભાંગી જવું, (૩) ધનને નાશ થ() સમુદ્ર તરી બહાર નીકળવું, (૫) મિત્રને અસહ્ય વિગ, (૬) અરણ્યમાં આવી પડવું, (૭) અને આ સ્થળે પ્રિયાની પદ-પંક્તિ નિહાળવી-આ પ્રકારનું એક એક દુઃખ મારું શોષણ કરી રહ્યું છે; છતાં પણ મારા પ્રાણ ત્યાગ કરવો મુશકેલ બન્યો છે. જેને ખાતર મેં આ જીવિત ધારણ કર્યું છે તે મારી પ્રિયા મારાથી અળગી કરાઈ છે અને તેના વિયોગમાં બધી દિશાઓ મારા માટે શુન્ય જેવી બની ગઈ છે, છતાં પણ હવે, હું આ પદપંતિ કયાં સુધી જાય છે તેની તપાસ તે કરું.”
આ પ્રમાણે વિચારીને સમુદ્રદત્ત આગળ ચાલ્યો તે સમયે શિયાળણીએ રૂદન કર્યું, ઘુવડ સન્મુખ આવ્યું અને ડાબી બાજુ કોયલ મધુર રીતે ટહુકવા લાગી એટલે તેણે વિચાર્યું કે “આ શુકન પહેલાં તે મને અનિષ્ટ અને ત્યારબાદ પ્રિય વસ્તુના મેળાપનું સૂચન કરે છે.” એટલે પહેલાં ભયભીત અને પછી હર્ષ પામેલ તે કંઈક આગળ ચાલે એટલે બે ભીલેએ જોઈને તેને જણાવ્યું કે-“અરે મૂર્ખ ! કહે કે તેં સંતાડેલું સોનું કયાં છે?” સમુદ્રદત્તે જણાવ્યું કે “મારી પાસે તે કંઈ નથી. ” એટલે એક ભીલે કહ્યું કે-“આને બાંધી લે.” સમુદ્રદત્તે તે ભીલને જણાવ્યું કે-“ શા માટે તમે મને ફેગટ દુઃખ આપે છે?” ત્યારે તે બંને ભલે બોલ્યા કે-“ આ મૂર્ખ બંધન વિના સત્ય હકીકત જણાવશે નહિં.” એટલે કેઈપણ એકાન્ત સ્થળમાં તેને લઈ જઈને વૃક્ષ નીચે બાંધ્યો. તે સ્થળે તેને મજબૂત રીતે બાંધીને તે બંને ભીલે નદીનું પાણી પીવા માટે ગયા તેવામાં તે સ્થળે એક બીજો ભીલ આવી ચઢ્યો. તે દયાળુ હતું. તેણે સમુદ્રદત્તના બંધને કાપી નાખ્યા એટલે સમુદ્રદરો આદરપૂર્વક કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
સમુદ્રદત્તને પૃપાપાત કરવાનો નિશ્ચય.
[ ૨૪૧ ].
કે “હે મહાભાગ્યશાળી! તમે મારા પરમ ઉપકારી છે, તે હમણાં નિધન એવો હું તમારા માટે શું કરું? તામ્રલિસી નગરીના નિવાસી એવા મારા (સમુદ્રદત્તના) તમે અતિથિ થજો.” આ પ્રમાણે બેલીને, જાણે પોતે પુનર્જન્મ પ્રાપ્ત કર્યો હોય તેમ તે શીઘ તે સ્થળેથી નાસી છૂટયો.
પછી નંદયંતીની ચરણપંક્તિવાળા સ્થળે આવીને નંદયંતીના નેત્રથી પગલે-પગલે . ભીંજાયેલ પૃથ્વીને જતો, પ્રિયાના સ્થળે થોડી વાર આરામ લઈને આગળ વધતા તેણે, પરસ્પર યુદ્ધ કરીને મૃત્યુ પામેલા બંને ભીલને જોઈને વિચાર્યું કે-“ અહીં તો પ્રિયાને અનર્થ થયો જણાતું નથી, જતી એવી તેણીની આ ચરણપંક્તિ તેનું કુશળ સૂચવી રહી છે.” બાદ આગળ વધતાં, હસ્તીની ચરણ પંક્તિને જોઈને, ભયભીત બનેલ તે પુનઃ વિચારવા લાગ્યો પણ પર્વતની તળેટી પાસે જતાં નંદયંતીની ચરણપતિ ફરી વાર જઈને તેણે નિશ્ચય કર્યો કે–વનહસ્તીએ મારી પ્રિયાનું હરણ કર્યું જણાતું નથી.” બાદ પત્થરને કારણે પગલાં નહીં પડવાથી તેમજ સરી પડેલાં પગના કડલાંને જોઈને આગળ ગયેલા તેણે “હે પ્રિયા નંદયંતી! ” એ ઉચ્ચાર કર્યો.
ઉપર પ્રમાણેને શબ્દ સાંભળીને નંદયતી પણ વિચારવા લાગી કે-“ આ વનિ મારા પ્રિયતમના શબ્દ સરખે જણાય છે. ખરેખર આ મત્યે લોક ઘણે જ માયાવી જણાય છે. અહીં મારા સ્વામી કયાંથી હોઈ શકે?” તેવામાં કરી પણ તે જ શબ્દ શ્રવણ થવાથી તેણીને શરીર-કંપ થયે, મરજી વિકસ્વર બની ગઈ, ડાબું નેત્ર અને હોઠ ફરકવા લાગ્યા ઈત્યાદિક શુભ સૂચનો થવા લાગ્યા, પરંતુ પ્રિયતમની અસંભાવના કરતી તે પર્વતના એક શિખર પર ચઢી.
આ બાજુ સમુદ્રદત્ત પણ તેણીને જોઈને હર્ષ પામ્ય અને વિચારવા લાગ્યું કે હવે હું શું કરું?” પછી તે પણ તેણે ન જોઈ શકે તેવી રીતે એક તરફ ઊભે રહો. નંદયંતી પણ કછટા બાંધીને બેલી કે-“હે સિન્ધદત્ત! તારા મુખને જેવાથી પ્રગટતું સુખ મને લાંબા સમયથી પ્રાપ્ત થયું નથી. હમણાં પણ મને તારો વિયોગ છે, તે હે પૂર્ણિમાના ચંદ્ર સરખા મુખવાળા ! તારી પણ શી દશા હશે?” ત્યારે સમુદ્રદત્તે વિચાર્યું કે-“આ સ્ત્રી દુરાચારિણુ જણાય છે. તેણી તે સિધુદત્તને માટે સંતાપ અનુભવી રહી છે. તેની સાથે નાશી છૂટેલી તેણી તેનાથી વિખૂટી પડીને જંગલમાં આવી પડી જણાય છે. ખરેખર ચંચળ સ્ત્રીસ્વભાવને ધિક્કાર છે. જે હું સમુદ્ર, વનહસ્તી અને ભીલથી હણાયો હોત તો સારું થાત. પિતાના પ્રિયજનને બીજા પ્રત્યે અતિ અનુરાગી બનેલ જેવું તે ખરેખર દુસહ્ય દુખ છે દેવ! તારી પાસે હું બીજી કઈ પણ પ્રાર્થના કરતો નથી. ફક્ત મારી પ્રાર્થના એટલી જ છે કે-પર્વત પરથી ઝંપાપાત કરતાં મને તું સહાય કર. જ્યાં સુધી હું નંદયંતીને જોઈ શકું ત્યાં સુધી પૃપાપાત કરવાથી અટકે. ?? ૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧૦ મા
⭑
તેવામાં તેા ન ંદયંતી ફરી ખેલી કે હે પુત્ર સિન્ધુદત્ત ! હું તને મારું જીવિત આપી ચૂકી છું, તા હવે તારા પિતા સમુદ્રદત્તની સાથે તુ લાં સમય આનંદ કર. તું જ મારા સંસાર છે. હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે. આ પુત્ર વિશાખા નક્ષત્રમાં જન્મ્યા છે તેવુ' લખાણુ હુ' વસુમિત્રના હસ્તમાં ન આપી શકી તેના મને અત્યારે સંતાપ થઇ રહ્યો છે. કદાચ ભાગ્યયેાગથી તને તારા પિતા સમુદ્રદત્તના મેળાપ થાય, તેા પણુ “ આ મારા પુત્ર છે” એવા વિશ્વાસ તેને શી રીતે આવશે? હવે આવા પ્રકારની ચિન્તા કરવાથી શે લાભ ? કારણ કે નિષ્કરુણ પણુ તે નક્ષત્ર જાણે છે. ”
સમુદ્રદત્ત પણ નંદતીની આવા પ્રકારણી વાણી સાંભળીને અમૃતથી સિચાયા અને વિચારવા લાગ્યા કે નદયંતી પવિત્ર આચરણવાળી છે. તેણીના શીલપ્રભાવથી જ હું જીવતા રહ્યો છું. વળી તેણીએ મારા મિત્ર તથા પુત્રના કુશળ સમાચાર પણ જણાવ્યા છે. મારા પ્રયાણના દિવસે પુનવસુ નક્ષત્ર હતુ' અને ત્યારથી પ્રારંભીને વિશાખા નક્ષત્ર દશમુ આવે છે. જ્યાતિષની દૃષ્ટિએ પણ આ ઉચિત છે.” તેવામાં નંદયતી ખેલી કે—“હે વનદેવીએ ! જો વિશુદ્ધ શીલા પ્રભાવ હાય તા ભવેલને વિષે મને સ્વામી તરીકે સમુદ્રદત્ત પ્રાપ્ત થાવ, ’’ આ પ્રમાણે ખેલીને જેવામાં તેણીને પકડવાને માટે સમુદ્રદત્ત ઢાડે છે તેવામાં એકદમ નયતીએ ઝ ંપાપાત કર્યાં અને તેની પાછળ સમુદ્રદરો પણ અપાપાત કર્યો.
શીલના માહાત્મ્યથી વનદેવીએ રચેલા અને અશોક વૃક્ષની નીચે રહેલા પલ`ગને વિષે તેઓએ પેાત-પેાતાની જાતને જોઈ. પતિને જોઈ નયતીતા રેશમાંચ વિવર થયા. અને કંચુકીના બંધન તૂટી ગયા. મુખરૂપી કમળ વિકસ્વર બનયું, પછી પતિના ક’ઠે વળગીને તેણી ઉચ્ચ સ્વરે રુદન કરવા લાગી કે જેથી સમુદ્રદત્તનું હૃદય સ્નેહને કારણે આ બન્યું. સમુદ્રદત્તે તેને અમૃત જેવા વચનેથી આશ્વાસન આપીને, સ્નેહ પરિપૂર્ણ ચિત્તવાળા તેણે તેણીને ગાઢ આલિંગન આપ્યું. તે બંનેના આલિ ંગનદ્વારા પ્રગટેલ સુખ એવું ગાઢ બન્યુ કે જેથી પૂર્વનું સમસ્ત દુઃખ ભૂલી જવાયું.
બાદ નદયંતીના પૂછવાથી સમુદ્રદત્તો પેાતાના સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યેા અને વિશેષમાં જણાવ્યું કે−“ હે પ્રિયા ! દૈવ પ્રતિકૂળ હોય ત્યારે ન બનવાનુ પણ મને છે. અને જ્યારે ભાગ્ય અનુકૂળ હોય છે ત્યારે મનુષ્યને કઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી ? આ બાબતમાં વિશેષ શું કહેવુ...? નહીતર તારી સાથે મારા મેળાપ કયાંથી થાત ? ” પછી સમુદ્રદત્તના પૂછવાથી ન દય તીએ પણ પોતાના સમસ્ત વૃત્તાંત કહ્યો. બાદ સમુદ્રદત્તો પણ સરી પડેલા નુપૂરને પ્રિયાના ચરણમાં પહેરાવ્યું. બાદ પાણી લાવીને, તેણીનું મુખ ધેાઇને પાણી પીવરાયું, તેણીને આગળ કરીને સમુદ્રદત્ત રમણીય ઉદ્યાન તરફ ચાલી નીકળ્યા.
'
આ માજી નિષ્કલંક પુત્રવધૂને કાઢી મૂકવાથી પેાતાના જીવિતને નિંદતા, પૃથ્વીપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
વયેાગે થયેલ સતે। મેળાપ,
[ ૨૪૩ ] પર ભ્રમણુ કરતા સાગરદત્ત સાથે વાહ તે અટવીમાં જ આવી ચઢવાથી તે ' સવ એકત્ર થયા એટલે સમુદ્રદત્તે તેના ચરણમાં નમસ્કાર કર્યો. તેને વધુ યુક્ત જાણીને સાગરદત્તે ગાઢ આલિં ગન આપ્યું : પછી અશ્રુ યુક્ત લેાચનવાળા અને આશ્ચય પામેલા સાગરદત્તે નય તીને પણ જોઇ. સમુદ્રદત્તે પિતાને પૂછ્યું કે- તમારી આવી દશા શી રીતે થઇ ? ’ સાગરદત્તે જણાવ્યુ' કે-“હે પુત્ર ! મારા અવિવેકરૂપી વૃક્ષનુ ફૂલ મને પ્રાપ્ત થયું છે; કારણ કે કુલીન, સુશીલ, વિનયી, મીઠું ખેલનારી, કુલની વૃદ્ધિના કારણુરૂપ, તારા જીવિતના આલ’બનરૂપ, અને પવિત્ર એવી તારી વહુના મૂઢ બુદ્ધિવાળા મે વનમાં ત્યાગ કરાવ્યા તેથી હું વત્સ ! હું તારા પિતા નથી, પણ દુશ્મન છું. ” ત્યારે સમુદ્રદત્તે જણાવ્યું કે હૈ પૂજ્ય ! તમારા લેશમાત્ર દોષ નથી, પણ પૂર્વે ઉપાર્જન કરેલા અશુભ કર્મોના જ છે, તે આપ સ`તાપ ન કરે. તમારા સતાના પર પ્રસન્ન થાઓ.” સાગરદત્તે તે વખતે દોષ વિચાયુ' કે—“અરે ! મારા પુત્રનું વિનયીપણું કેવું છે ? ”
આ બાજુ, નંદયતીને નહીં દેખવાથી સેનાપતિ પણ વસુમિત્ર અને નિષ્કરુણની સાથે ન'ક્રય'તીની રોાધ માટે વનમાં પરિભ્રમણ કરવા લાગ્યા. શાકયુક્ત અનેલા તેણે પોતાના સેવકદ્વારા દરેક માણસને પૂછાવ્યું કે-“ તમે ઢાઈ સ્રીને જોઈ ? ” ત્યારે એક ભીલે જણાવ્યું ૐ મેં એક પુરુષને જોયા છે. બંધાયેલા એવા તે પુરુષના બંધનાને મેં કરુણાને લીધે જલ્દી છેદી નાખ્યા. ત્યારે તે વ્યક્તિએ મને જØાવ્યું હતું કે-“ હું મહાભાગ્યશાળી ! તમે માર્શ મહાઉપકારી બન્યા છે, તેા તમે તામ્રલિસી નગરીમાં રહેનાર (મારા) સમુદ્રદત્તના અતિથિ અનજો. '' ભીલનું આવા પ્રકારનું કથન સાંભળીને વસુમિત્રે કહ્યું કે- અરે ! વિધિનું પરાંગમુખપણું વિચિત્ર છે. હે પૂજ્ય ! મારા મિત્રના સમાચાર તા પ્રાપ્ત થયા, પણુ ન યતીના સમાચાર મળવા મુશ્કેલ છે. જુએ, દેવે, ભૂતને બલિદાન અપાય તેમ, આ સમસ્ત કુટુ અને સંકટમાં નાંખ્યું છે, ”
આગળ જતાં સેનાપતિએ સન્મુખ આવી રહેલ ત્રણે વ્યક્તિઆને જોઇને, તેમાં નદય'નીને એળખી કાઢીને હર્ષ પામ્યા. સમુદ્રદત્ત તથા સાગરદત્તને પણ ઓળખીને તેના ચિત સત્કાર કર્યાં અને તે સમયે સવ'ના નેત્રામાં હર્ષાશ્રુ આવ્યા. માદ સેનાપતિ હું પૂર્વક તે સવને પેાતાના સ્થાને લઇ ગયા. સાગરદત્તે પેાતાના પુત્રની પ્રતિકૃતિ જેવા પૌત્રને જોઈને હ પૂર્વક જણાવ્યું કે—‹ હે વત્સ ! તું એક ડાળીવાળા જીણુ વૃક્ષના પાંદડાં જેવા છે. આજે મારા જન્મ, જીવિત અને નેત્ર સફળ થયા છે. આજે મારું' પુણ્ય જાગ્યું અને મારા માટે આજે જ સૂર્યોદય થયા છે; કારણ કે આજે જ મને વાછડા યુક્ત કામધેનુની માફ્ક પુત્ર સહિત પુત્રવધૂની પ્રાપ્તિ થઈ છે.” લાંબા સમય સુધી પૌત્ર( સિંધુદત્ત)ને રમાડીને તેને સમુદ્રદત્તને સાંપ્ચા એટલે પુત્રના સ્પર્શથી રામાંચિત બનેલા સમુદ્રદત્તને સાગરદત્તે એકી નજરે નિહાળ્યા.
.
બાદ ઉદાર દિલવાળા સેનાધિપતિએ અત્યંત આનંદ અનુભવતાં તેએ સવની ભેાજન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
[૨૪૪]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૦ મે અલંકાર અને વસ્ત્ર વિગેરેથી આગતાસ્વાગતા કરી. સાગરદને સમુદ્રદત્તને જણાવ્યું કે-“હે પુત્ર! આ સેનાપતિ પિતા, બંધુ અને પરમ મિત્ર રૂપ છે કે જેમણે તારી વધુને જીવાડી તે ધન વિગેરેની તે વાત જ શી કરવી? પરંતુ આપણા સર્વના પ્રાણે પણ તેમને જ વશ છે.” સમુદ્રદત્તે જણાવ્યું કે “સેનાપતિને ઉપકાર વર્ણવી શકાય તેવું નથી. મને તે ચિન્તા થાય છે કે મારા જીવિતના ભોગે પણ તેમના ઉપકારને બદલે વળી શકે તેમ નથી, તો પછી હું અનુણી કઈ રીતે થઈશ?”સેનાપતિએ જણાવ્યું કે-“પારકાના અલ્પ ગુણને મહાન સમજનાર તમોએ આવા સુંદર વચનથી મને શરમાવો જોઈએ નહિ. દૈવે પહેલાં વિયોગ કરાવીને પછી સમસ્ત કુટુંબને એકત્ર કર્યું. આ ઘટના ખરેખર ઇંદ્રજાલ જેવી બની છે.”
સેનાપતિના આવાસે કેટલાક દિવસે રોકાઈને તેઓ સર્વ સહિત પિતાની તાઝલિસી નગરીએ ગયા અને તેથી સ્વજન વગમાં હર્ષ વ્યાખ્યો. લોકોને વિષે નંદયંતીની ઉત્કૃષ્ટ કીતિ પ્રસરી અને સ્વજને દેવીની માફક તેની આરાધના-ઉપાસના કરવા લાગ્યા. આ જ સમયે શંખદત્ત વણિકપુગનું વહાણ પણ મૂળ દ્રવ્યને હજારગણું વૃદ્ધિ પમાડી આવી પહોંચ્યું.
આ પ્રમાણે આનંદ યુક્ત બનેલા તેઓને કેટલાક સમય વ્યતીત થયા બાદ સાગરદત્ત અને ધનવતી મૃત્યુ પામવાથી સમુદ્રદત્ત લક્ષમીને માલિક થયો. લોકો પર ઉપકાર કરતાં તેને સુશ્રાવક જિનદત્ત સાર્થવાહની સાથે નિમળ મૈત્રી થઈએકદા તે નંદયંતી અને સમુદ્રદત્તને રત્નાકરસૂરિ પાસે લઈ ગયો અને ત્યાં તેમણે દેશના સાંભળી. નંદયંતી સાથે તેણે સમકિત સ્વીકાર્યું અને પોતાની જાતને કૃતાર્થ માનતાં તે પિતાના દ્રવ્યને સાધુ તેમજ સાધર્મિક ભક્તિમાં ઉપયોગ કરવા લાગ્યો.
પિતાના બંધન કાપનાર અને તે સ્થળે આવેલા ભીલને, સંતુષ્ટ ચિત્તવાળા અને સ્વજનને પ્રીતિ પમાડતાં સમુદ્રઢ કુબેર સરખે ધનપતિ બનાવ્યો. સાત ક્ષેત્રમાં સ્વ-દ્રવ્યને સદુપચોગ કરીને, સિન્ધદત્તને ઘરનો સ્વામી બનાવીને, સમુદ્રદત્તે પ્રિયા સાથે રત્નાકરસૂરિ પાસે સંયમ ગ્રહણ કર્યું. ક્રમશઃ સમુદ્રદત્ત મુનિ મૃતકેવલી થયા અને સાવી નંદયંતી પણ અગિયાર અંગની જ્ઞાતા થઈ. સંયમનું શુદ્ધ રીતે પાલન કરીને એક મહિનાનું અનશન સ્વીકારીને, આયુષ્યને અંતે મૃત્યુ પામીને તેઓ બારમા અશ્રુત દેવલોક ઉપજ્યા. ત્યાંથી રવીને મોક્ષે જશે.
આ પ્રમાણે શીલને પ્રભાવ જાણીને સજન પુરુષોએ શીલ પાલનમાં હંમેશાં સાવધાન રહેવું. શીલ-માહાસ્યથી સમસ્ત વિશ્વને આનંદ આપનાર નદયંતીનું આ પવિત્ર ચરિત્ર જાણીને કામ-વાસનાથી વિરામ પામ અને સદેવ શીલનું પાલન કરવું.
સમવસરણને વિષે, હર્ષિત મનવાળી પર્ષદામાં શ્રી શ્રેયાંસનાથ પરમાત્માએ સૂર્યના કિરણ સરખું તેજસ્વી અને શીલ-માહાસ્ય દર્શાવતું નંદયંતીનું ચરિત્ર વર્ણવ્યું.
છે નંદયંતીના શીલ માહાભ્યને સૂચવતો દશમે સર્ગ સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
.
સર્ગ અગિયારમા
શીરૂપી ચંદ્રના ઉદય થયે છતે જે તપરૂપી તેજ પ્રગટે તો અજ્ઞાનરૂપી ધકાર અત્યન્ત રીતે નાશ પામે કે જેથી તે અજ્ઞાનના ફ્રી પ્રાદુર્ભાવ જ ન થાય. તપની તુલ્યે આવી શકે તેવા ઢાઇ પણ પદાથ નથી કેમકે તપના પ્રભાવથી દુર્લભ એવી આમષૌષધિ પ્રમુખ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. સુરેન્દ્ર, અસુરેન્દ્ર અને રાજાએ જે શ્રેષ્ઠ પ્રકારનાં સુખા ભાગને છે તેને તમે તપરૂપી વૃક્ષના અસાધારણ પુષ્પરાશિપ જાણેા. તે તપના પ્રભાવનું અમે તે કેટલું વણ ન કરીએ કે જે તપના માહાત્મ્યથી નિકાચિત કર્મો પણ બળીને ખાખ થઈજાય છે. તપના ગુણ કરતાં ખીને કાઈપણ ગુણુ શ્રેષ્ઠ નથી, કારણ કે શ્રી જિનેશ્વર ભગવંતાએ પણ ક્ષય નહીં પામેલા કર્મોના ક્ષયને માટે તે તપશ્ચર્યાંનુ અવલ`ખન લીધેલુ' છે. આ સંબંધમાં તપશ્ચર્યાને કારણે તુષ્ટ અનેલ શાસનદેવીએ જેને સહાય કરી હતી તે નિર્મળ ભાશયવાળી કમલાનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે.
A
સ સમૂહથી શે।ભતી ભાગવતી નગરીની જેમ વિલાસી પુરુષષથી ચાલિત તેમજ પરપુરુષના આલિંગનથી રહિત સતી સ્ત્રીની માક દુશ્મનના આક્રમણ રહિત ચપા નામની નગરી છે. તે નગરીનુ ક્રિયા તેમજ નામથી શત્રુસમૂહરૂપી કપાસ તેમજ ધૂળને ઊડાવવામાં પવન સરખા સહાખલ નામના રાજા પાલન કરતા હતા. તે રાજવીને ત્યાગી, વિલાસી, પરાક્રમી અને રાજ્યની ધરાને વહન કરવામાં સમર્થ સાથક નામવાળા કમલાકર નામના પુત્ર હતા. વળી મતિસાર નામના બુદ્ધિમાન મંત્રી હતા કે જેના પર રાજ્યભાર સ્થાપીને રાજવી સ્વય' આનંદપૂર્વક રહેતા હતા.
એકઠા જગતને જીતવામાં કામદેવને સહાય કરવા માટે જ જાણે હાય તેમ વૃક્ષને વિકસિત કરતી વસંત ઋતુ આવી પહેાંચી. રાજા પણ અંતઃપુર સહિત ઉદ્યાનમાં ગર્ચા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૬]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૧ મોર તે સ્થળે વિલાસ કરતાં તે રાજાને, કેઈપણ સ્થળેથી આવીને દુષ્ટ સર્ષે ડુંખ માર્યો. અંતઃપુરની સ્ત્રીઓના જેવા છતાં એ રાજા પૃથ્વી પર પડી ગયો. અને તેટલા જ ખાતર જાણે હોય તેમ તે સર્વ સ્ત્રીઓ મહાઆક્રન્દ કરવા લાગી. રાજાના સપ-હંસને નિવારવાને માટે ઘણા રાજાઓ સહિત મંત્રી તથા રાજકુમાર ઉતાવળા આવી પહોંચ્યાં. સર્પના તે ડંખને જોઈને મંત્રવાદીઓ બોલ્યા કે- “આ ડંસથી રાજા મૃત્યુ પામશે તો હવે તમને ઉચિત લાગે તેમ કરે.” રાજાના મૃત્યુ બાદ કમલાકર કુમારે રાજાની ઔર્વદેવિકી કિયા કરી. અતિસાર મંત્રીએ કુમારને શંકરહિત કર્યો.
કેટલેક કાળ વ્યતીત થયા બાદ કમલાકરે પિતાના સેવકજનોને ઉચિત અધિકારપદે સ્થાપ્યા તેમજ કમલગુપ્ત નામના શખને મંત્રી બનાવ્યું. ત્રીજનમાં આસક્ત યુવાન રાજવી કમલાકર જે જે સુન્દર અને યૌવનવતી કન્યાઓને જોવે છે તેની માગણી કરીને પરણે છે. કેઈએક દિવસે તેણે ગવાક્ષમાં બેઠેલી, સુન્દર અલંકાર ધારણ કરેલી, સર્વાગે મનહર. બિંબ ફલના જેવા રક્ત એછવાળી, આકર્ષક નેત્રવાળી અને પિતાના રૂપથી દેવીઓને પણ કાંતિ રહિત બનાવતી મતિસાર મંત્રીની કમલા નામની પુત્રીને જોઈ. તેને નિરખીને સનેહજાળા અનેલા રાજવીએ પિતાના સેવકોને પૂછયું કે–“ ગવાક્ષમાં બેઠેલ સ્ત્રી કોણ છે?” સેવ
એ કહ્યું કે તે કમલા છે.” એટલે આશ્ચર્ય પામેલા રાજાએ પૂછયું કે-“ શું મંત્રીના !"વરમાં શરીર-ધારણ કરેલી સાક્ષાત લક્ષમી જ વસે છે?” ત્યારે સેવકએ હસીને જણાવ્યું કે-“હે સ્વામિન! આ કમલ લક્ષ્મી નથી પણ મંત્રીની પુત્રી છે. ” * * આ પ્રમાણે સાંભળીને, તેણીમાં જ લયલીન ચિત્તવાળા રાજાએ પિતાના મહેલે પહોંચીને કમલાનું માગું કરવા માટે પિતાના સેવકોને મેકલ્યા. સેવકજનેએ જઈને મંત્રી પાસે કમલાની માગણી કરી એટલે મંત્રીએ પુત્રીને પૂછયું ત્યારે કમલાએ જવાબ આપે કહું પિતાજી! જે તમે મારું હિત ઈચ્છતા હો તે મિથ્યાત્વી અને અનેક પત્નીવાળા આ રાજા સાથે મને પરણાવશે નહીં.” આ રાજા મિથ્યાત્વી અને અનેક પત્નીવાળા છે. આ પ્રમાણેનું કમલાનું વચન સાંભળીને મંત્રીએ આવેલ માણસેને કમલાને અભિપ્રાય
. બાદ મંત્રીથી સન્માન કરાયેલા અને વિલખા બનેલા તે સેવક પુરુષે રાજા પાસે ગયા અને જણાવ્યું કે-“મંત્રી તમને કન્યા આપવા ઈચ્છતા નથી.”
તે સમયે જાણે વજથી હણા હેય તેમ તે મૂછ પામ્ય અને શીતપચાર બાદ મૂચ્છ રહિત બનેલ તેણે નિ:શ્વાસપૂર્વક સેવકેને પૂછયું કે-“શા માટે મંત્રીએ મને નિષેધ બં?” સેવકેએ કહ્યું કે “તમે ભિન્નધર્મવાળા અને અનેક પત્નીવાળા છે.” આ પ્રમાણે નિષેધ કરાવા છતાં પણ કેટલાક દિવસ બાદ કમલાકરે ફરીવાર કમલાની માગણી કરી. મતિસારે તે સમયે પણ નિષેધ કરવાથી રાજાએ પિતાની દૂતી(દાસી)ને કમલા પાસે મોકલીને જણાવ્યું કે “મારા સર્વ વૈભવ તારે જ છે. સેવકની માફક હું તારે અનુચર બનીશ, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
કમલાકર રાજાએ કમલાની કરેલી અયોગ્ય માંગણી
[ રજણ ]
મારા પર પ્રસન્ન થઈને મારી સાથે લગ્ન કર.” કમલાએ જણાવ્યું કે-“ રાજા ભલે બીજી
વ્યક્તિઓનું અપહરણ કરે, પણ મારું હરણ કરી શકાશે નહિ.” કમલાનું આ કથન દાસીએ રાજાને જણાવવાથી ક્રોધી બનેલા રાજવીએ વિચાર્યું કે હવે મારે મતિસાર મંત્રીને અનર્થમાં પાડવો પડશે. તેમજ તેની રૂપથી ગવિત બનેલી પુત્રીને ભિન્નધર્મવાળા અને અનેક પનીવાળા પુરુષ સાથે પરણાવવી. * આ પ્રમાણે વિચારણા કરતાં રાજાને મતિસાર મંત્રીને કષ્ટમાં નાખવા માટે કમલગુપ્ત યુક્તિ બતાવી કે-“હે સ્વામિન ! તમારા શત્રુ ૨ પાસે પિતાના સેવકોને મોકલીને અતિસારે કહેવરાવેલ છે કે-જે તું હમણાં ચંપાનગરી પર, ચઢાઈ કરીશ તે સાત અંગવાળું રાજ્ય તને પ્રાપ્ત કરાવીશ. એટલે રણુકેતુએ સેવકજનેને પુષ્કળ દ્રવ્ય આપ્યું છે. મંત્રી પર આ આરોપ મૂકો અને તેવા અપરાધની ઉપેક્ષા કરવી.. જોઈએ નહિ.” ક્રોધી બનેલા રાજાએ તેને જણાવ્યું કે- મંત્રીનું સર્વસવ હરણ કરીને તેને તું બંદીખાનામાં નાખ.” કમલગુપ્ત તેમ કરવાથી નગરીમાં હાહાકાર વ્યાપી ગયે . - રાજાનું આ પ્રમાણેનું દુષ્ટાચરણ જાણવા છતાં પણ ધમબુદ્ધિવાળા મતિસારે વિચાર્યું કે- લક્ષમી ચપળ છે અને કઈ વ્યક્તિને સર્વ સમય સુખમાં જ વ્યતીત થાય છે ? ધર્મના તત્વને જાણવાવાળે મંત્રી બંદીખાનામાં કેટલાક દિવસો રહ્યા બાદ નૂતનમંત્રી કમલરુખે આવીને તેને જણાવ્યું કે-“મારા પ્રતિકુળપણમાં તારી આવા પ્રકારની દુઃખી દશા થઈ છે. " હવે આટલો સમય વીતી ગયો છે તે તું કમલાકર રાજવીનું કથન સ્વીકારી લે.” મંત્રીએ જણાવ્યું કે-“તું તારે રુચે તેવા ઉપાયો કર. શું તલના અસંખ્ય દાણાઓથી પણ મેરુપર્વતકંપાયમાન થાય ? ” મંત્રીના આવા સચોટ જવાબથી વિલખો બનીને કમલગુસ પિતાના આવાસે ચાલ્યો ગયો. - કમલાકર રાજવીની રત્નમાલા નામની માતાએ તેને જણાવ્યું કે-“હે પુત્ર! મતિ સાર મંત્રોનું તેં અપમાન કર્યું તે ઠીક ન કર્યું, કારણ કે એકાન્ત હિતસ્વી અને પિતાતુલ્ય પૂતે વંશપરંપરાગત મંત્રી તરીકે વિદ્યમાન છે, તે તું તેને બંદીખાનામાંથી મુક્ત કર." લખ્યા લોકોની વાતોને ન સાંભળ, કારણ કે તે મંત્રીની બીકને લીધે જ શત્રુરાજ આપણું * દેશના સીમાડામાં આવી શકતો નથી. તેને વિશેષ શું કહેવું ? મંત્રીને મુક્ત કર્યા બાદ જ હું ભોજન કરીશ.” રાજાએ મંત્રીને મુકત કરવાથી તે સ્વાવાસે ગયો અને ભેજનાદિ સામગ્રીના અભાવે પિતાના પરિવારને દુઃખી જતાં તેના પણ નેત્રોમાં અશ્રુઓ ઉભરાઈ આવ્યાં.
એકદા રાત્રિને વિષે કમલગુપ્ત રાજવીને જણાવ્યું કે “હે રાજન! જગતને વિષે જે પદાર્થો રત્નતુલ્ય હોય તેની માલિકી હમેશાં રાજાની જ ગણાય જે આપ અતિસાર મંત્રીની પુત્રી કમલાને પરણે તે જ તમારું “કમલાકર એવું નામ સાર્થક ગણાય.” પછી રાજવી સમક્ષ તેણીના રૂપનું એવું સુંદર વર્ણન કર્યું કે-રાજાને ત્રણ પહેરવાની તે રાત્રિ પણું સે પહોર જેવી લાંબી થઈ પડી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧૧ મે
⭑
પ્રાતઃકાળે તે જ રસ્તેથી રચવાડીએ નીકળેલા રાજાએ ગવાક્ષમાં બેઠેલી, હાથમાં પુસ્તકવાળી અને અધ્યયન કરતી કમલાને જોઇ. તેણીને જોઈને રાજા વિચારવા લાગ્યા કે અરે! ખરેખર આ તા અદ્ભુત સૌન્દ્રય' છે. ટુ' માનુ છુ' કે—આ કમલા કામદેવની હાલતીચાલતી પ્રત્યક્ષ રાજધાની સરખી છે. તેણીનું મુખ અને ચંદ્ર તે ખ'ને પૈકી કાણુ મેાટુ' અને કાણુ નાનું તે હું જાણી શકતા નથી. જાણે તેણીના સ્ત્રરથી જ જીતાઈને હોય તેમ કાયલે વનમાં ચાલી ગઇ જાય છે. ’’ આ પ્રમાણે કમલાને વિષે જ લયલીન ચિત્તવાળા તેણે રયવાડી પૂર્ણ કરી, મહેલમાં આવ્યા બાદ તેણે સેવક વગને રજા આપી.
આ બાજુ પેાતાના સૌન્દર્યને કારણે પિતાના દ્રશ્ય-વિનાશના કારણભૂત પેાતાને સમજતી કમલાએ ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી અને દીક્ષા લેવાની મનેાવૃત્તિવાળી બની. તેના પ્રત્યેના વાત્સલ્ય ભાવને કારણે મતિસારે તેને સયમ લેવાના અનુમતિ ન આપી તેમજ પાતે દ્રવ્યવિહીન થઇ જવાથી તેણીનું લગ્ન કરવા માટે પણ અસમર્થ બન્યા
એકદા અકસ્માત્ કમલાકર રાજવીએ કમલગુપ્ત નામના નવા મંત્રી પાસેથી મત્રોમુદ્રા લઇને શય્યાપાલકની સાથે મતિસારને ઘરે મેાકલી, મત્રીએ જણુાવ્યુ કે “ મારે આ મ`ત્રી– મુદ્રાનું કામ નથી. રાજા ભલે પેાતાની પાસે રાખે.’ એમ કહીને તે પેાતાના આવાસે ગયા. કમલાને નિરખવાની ઉત્કંઠાવાળા રાજાએ પેાતાના સેવકદ્વારા મ`ત્રીને કહેવરાવ્યુ. અને તેને સમજાવવાને માટે પેાતે થેાડા સેવકવગ સાથે મત્રીના આવાસે ગયા એટલે મ`ત્રીએ રાજાને ઉચિત સત્કાર કર્યો. રાજાએ પણ તેને સમજાવીને મત્રીમુદ્રા આપીને કહ્યું કે-“ હે મત્રી ! પૂર્વની માફક તમે રાજકાર્યો સંભાળા, કારણ કે તમે હવે મારા પિતા મહામલને સ્થાને છે.” મત્રીએ રાજવીના આગ્રહથી તેનુ કથન સ્વીકાર્યું..
રાજાએ પણ કમલાના સૌન્દર્ય રૂપી જળનુ પેાતાના નેત્રદ્વારા પાન કર્યુ. પછી અવલેાકન કરતાં કરતાં રાજાએ સરસ્વતીની અદ્ભુત મૂતિ નીહાળી મંત્રીને પૂછ્યું કે- આ શુ છે ? ’’ મંત્રીએ જણાવ્યું કે-“ હે સ્વામિન્ ! તે સરસ્વતી દેવીની મૂર્તિ છે. ” કમલાને નિરખતાં એવા તે રાજાએ પેાતાના કંઠમાંથી હાર ઉતારીને મનેાભાવનાપૂર્વક કહ્યું કે- આ હારવટે તમે સરસ્વતી દેવીના અને ચરણાની પૂજા કરેા. બાદ આ શેષારૂપ હાર કમલાને આપેા.” વળી રાજાએ પૂછ્યુ કે “ સરસ્વતી દેવી માટે શુ કાઇ પણ અલંકાર નથી ? ” મતિસારે જણાવ્યું કે હે નાથ ! અલકારા તા હતા, પણ તે સર્વ રાજભંડારમાં ગયા છે. ’' રાજાએ જણાવ્યુ કે તે તમારું' તે સં દ્રવ્ય, આભૂષણ વિગેરે યાદ કરીને રાજભડારમાંથી લઇ લ્યા. ’’
બાદ રાજા પોતાના મહેલે ગયા અને લેાકેામાં તેની પ્રશંસા ફેલાઈ. મંત્રીને પુનઃ મંત્રીપદ પ્રાપ્ત થવાથી સમસ્ત જનવગ ખુશી થયા. માતાની સૂચનાથી કમલાકર રાજવીએ અસ્માત જ મંત્રીને મુદ્રા આપણુ કરી, જ્યારે લેાકેા કહેવા લાગ્યા કે- મતિસાર મત્રીની બુદ્ધિ જ કાઈ અપૂર્વ છે. ’”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
આખરે કમલાકર અને મલાના થયેલ લખ.
[૨૪૯ ]. . પિતાના રાચરથી દાઝે બળતાં કમલગુપ્ત વિચાર્યું કે-“પારકાને દુઃખમાં પાડ- ' નારની લક્ષમી કદાપિ સ્થિર થતી નથી.” આ પ્રમાણે વિચારીને, મંત્રી પાસે જઈને તેના ચરણમાં પોતાના શો મૂકી દીધાં અને બોલ્યો કે-“હે સ્વામિન ! અપરાધી એવા મારું આપને ઉચિત લાગે તેમ કરે.” એટલે નમસ્કાર કરનાર પ્રત્યે વાત્સલ્યભાવવાળા મંત્રીએ તેની પીઠ થાબડીને દિલાસે આપે. કમલા પ્રત્યે આસકત મનવાળે રાજવી તે દીન સરખે જ બન્યો હતો. મંત્રીને ઉચિત સત્કાર કરીને રાજાએ કમલાના હસ્તની તેની પાસે માગણી કરી. મંત્રીએ જણાવ્યું કે- તમે કહ્યું. તે ઉચિત છે, પરંતુ તે વસ્તુ દૈવાધીન છે; તે પણ વિચારીને હું તમને જણાવીશ.” રાજાએ કહ્યું: “તે સંબંધમાં વિચારવા જેવું શું છે?” સ્ત્રીરત્ન તે હંમેશાં માન્ય જ હોય.” મંત્રોએ જણાવ્યું કે-“હે સ્વામિન્ ! મારી પુત્રી. કમલા સંયમ લેવાની ઈચ્છાવાળી છે.” રાજાએ પૂછયું કે- કેળ કરવતની પીડાને કઈ રીતે સહન કરી શકશે ? વળી મને અપ્રિય એવું વ્રત તેણી શા માટે ગ્રહણ કરશે ?” મંત્રીએ વિચાર્યું કે-“મારી પુત્રીને વિષે આસક્ત રાજાએ હમણાં મને મંત્રી મુદ્રા અર્પણ કરી જણાય છે.” બાદ મંત્રીએ જઈને તે વૃત્તાંત પોતાની પુત્રીને જણાવ્યો એટલે કમલાએ કહ્યું કે“ મિથ્યાત્વી રાજાથી મારે કંઈ પણ પ્રયોજન નથી. રાજ્યપાપ્તિ થવી એ કંઈ દુર્લભ વસ્તુ નથી.. શ્રી જિનધની પ્રાપ્તિ થવી તે જ ખરેખર દુર્લભ છે, તે મિથ્યાત્વીના સંસર્ગથી ધમ હારી, જે એગ્ય ન ગણાય. કદાચ તમે ભયને લીધે મને તેની સાથે પરણાવવા ઈચ્છતા હે તે તેની પાસે જઈને પહેલાં મારી શરત જણાવે કે-“વિવાહ કર્યા બાદ પણ હું નિધમનું જ આચરણ કરીશ અને અંતઃપુરમાં રહા છતાં પણ સાધ્વીજી પાસે અધ્યયન કરીશ. જે રાજાને મારી આ માગણી મંજૂર હોય તે તમે મને રાજા સાથે ખુશીથી પરણ્યા. તમારા આદેશથી હું શોકય સંબંધી દુઃખ સહન કરીશ.”
મંત્રીએ કમલાને જણાવ્યું કે-“હે પુત્રી ! તારા સિવાય બીજું કેણ આવા પ્રકારનું કૌશલ્ય જણાવી શકે? આવા પ્રકારના વિવેકથી તું ખરેખર મને બંને પ્રકારે નંદના ( ૧પુત્રી, ૨-આનંદદાતા) બની છે.” મંત્રીએ રાજવીને કમલાની શરતો જણાવવાથી રાજાએ હર્ષપૂર્વક કહ્યું કે-“હે મંત્રી ! તું જે કહે તે આ સંબંધમાં હું તને લેખ કરી આપું. તમે જઈને તમારી પુત્રીને પૂછે કે-“ભલે, તમે અન્ય ધર્મનું આચરણ ન કરશો, પણ મને મારા ધર્મનું પાલન કરવા દેશે કે નહિં?” આ પ્રમાણે મતિસાર મંત્રીને રાજાએ કરેલા પ્રણય વચન સાંભળોને કમલા રાજા પ્રત્યે પ્રીતિવાળી બની. પૂર્વે પણ મંથન કરાયેલા સમુદ્રની પુત્રી-લકમીને, બલવાન ગ્રહ સંબંધી વિપ્ન હોવા છતાં, કૃષ્ણ પરણ્યા હતા. કમલા પણ પિતાના ગુણેથી રાજાને પ્રિય થઈ પડી. તેની પ્રાપ્તિને કારણે રાજા પિતાની રાજલક્ષમીને સફળ માનવા લાગ્યો.
રાજા પિતાની બીજી પત્નીઓને ભાવ પણ પૂછતે નહતે. એક વખત કમલાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
[ ર૫૦ ]
શ્રી કોયાંસનાથ ચરિત્ર-સમ' ૧૧ મે રાજાને કહ્યું કે “હે સ્વામિન્ ! તમે બીજી રાણીઓને યાદ પણ કેમ કરતા નથી ?” જેમ જેમ કમલા આ સંબંધી રાજાને વાત કરતી તેમ તેમ તેણે પોતાના ઈર્ષાભાવ રહિત ગુણેને કારણે રાજાનું ચિત્ત પણ પોતાનો પ્રત્યે ગાઢ રીતે આકર્ષવા લાગી. કમલાએ કરેલ જિન પૂજા જેવાને માટે વિચક્ષણ રાજા, તેના પ્રત્યેના સ્નેહને કારણે જિનમંદિરમાં જવા લાગે કમલા પ્રત્યે રાજાને અનુપમ પ્રેમભાવ નીહાળીને અન્ય રાણીએ તેણીની ઈર્ષ્યા કરવાની સાથોસાથ ખેદ અનુભવવા લાગી. ક્રોધે ભરાયેલ તે શેય રાણીઓએ તાપસીના ઉપદેશથી કમલાની દાસીને ધન દ્વારા ફેડીને દાભનું પૂતળું રાજાની શયામાં સંતાડાવ્યું; એટલે રાજાને કઈ પણ પ્રકારે ચેન પડવા લાગ્યું નહીં. ભૂખ તેમજ નિદ્રાના ભંગને કારણે કઈ પણ પ્રકારની ચિકિત્સાનો ફાયદો થયે નહિં એટલે કમલા વિગેરે સમસ્ત જનસમૂહ દુઃખી થયે; જયારે પાપીઈ એવી બીજી રાણીઓ હદયમાં અત્યંત આનંદ પામી.
એકદા વિજયા નામની પટ્ટરાણીએ રાજાને જણાવ્યું કે-“હે સ્વામિન ! સાધવીના ઉપદેશથી કમલાએ દાભનું પૂતળું તમારી શખ્યામાં મૂકાવ્યું છે. ” વારંવાર આવી જાતની હકીકત સાંભળીને રાજાએ શમા ખેલાવી તે દાભનું પૂતળું જોઈને કમલાને પૂછ્યું કે-“આ શું છે?” કમલાએ કહ્યું કે-“હું આપ પૂજ્યના સેગન ખાઈને કહું છું કે આ કોઇ દુર્જન વ્યક્તિનું કર્તવ્ય જણાય છે. આ પ્રમાણે જણાવાયેલ રાજાએ તેણી પ્રત્યેના નેહને કારણે તેને એક પણ દુઃખદાયક વચન કહ્યું નહિ. સાધ્વીજીને અંતઃપૂરમાં આપવાનો નિષેધ કર્યો અને પોતે જૈન ધર્મ પ્રત્યે ઉદાસીન બની ગયે. વળી આ બનાવથી તેને કમલા પ્રત્યેનો વિશ્વાસ ઊઠી ગયે.
કમલા પરત્વે રાજાને સનેહ ઓછો થઈ ગયાનું જાણીને વિજયા રાણીએ રાજાને એકાંતમાં જણાવ્યું કે-“હજી પણ આપને કંઈક જણાવવાનું રહે છે, પરંતુ આપની પાસે વાણી દ્વારા તે કહી શકાય તેમ નથી, કારણ કે અધમ કુળમાં પણ જેનું આચરણ ન થાય એવું આચરણ તમારી પતની કમલા કરી રહી છે, જે કે આપને તેણીના પરત્વે અનુરાગ છેતેથી આપ તે માનશે નહીં, છતાં આપને હું જણાવું છું કે તેને મનોરમ નામનો જે નાન ભાઈ છે તે તેની પાસે આવે છે અને તેણી પણ તેને, નાના ભાઈના બહાનાથી લાંબા સમય સુધી આલિંગન આપે છે.”
જાએ વિશ્વાસુ દાસીને તે સંબંધી નિરીક્ષણ કરવા માટે આદેશ કર્યો. દાસીએ. તપાસ કરીને રાજાને જણાવ્યું કે-“હે સ્વામિન્ ! તેણીને તેની સાથે માતા-પુત્ર જેવો સંબંધ જણાય છે.” રાજાએ તે હકીકત વિજયાને જણાવી કે “તે બંનેને વ્યવહાર કંઈ અનુચિત નથી.”વિજયાએ કહ્યું કે-“હે નાથ ! કમલા પ્રપંચી છે અને તમે ભેળા છે.” એટલે વળી ફરી શંકાશીલ બનેલા તેણે બીજી વાર બીજી દાસીને તપાસ કરવા કહ્યું.
એકદા મનેરમ સુવર્ણના પુષ્પનું લેટયું લઈને આવ્યા. તે સમયે નજીકમાં કોઈપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
શાસનદેવીએ કમલાને કરેલ સહાય.
[ ૨૫ ]
દાસી ન હોવાથી કમલાએ તેના હસ્તેથી જ સવણના પપોદ્વારા પોતાને અંબેડો બંધાર્થે. તે જોઇને દાસીએ તે હકીકત રાજાને જણાવવાથી રાજાએ એકાન્તમાં વિચાર્યું કે-“વિજય રાણીનું વચન સત્ય નીવડતું જાય છે.” આ પ્રમાણે વિચારીને કોધથી અંધ બનેલા રાજાએ મલાને અડો અને મનોરમના બંને હસ્તો કપાવી નાખ્યા. રાજ કાને મિત્ર થા છે? પોતાનો અંબોડો છેદાયેલો જોઈને તેમજ પોતાના લઘુ બંધુના બંને હસ્તે કપાયાના. સમાચાર સાંભળીને કમલા મરછ પામી, અને કેટલાંક શીપચાર કર્યો અદ સચેતન બની,
, અશ્રયુકત લોચનવાળી અને નિ:શ્વાસ નાખતી તેણી વિચારવા લાગી કે-“પૂર્વે મેં પાપ કર્યું હશે, જેથી મને આવા પ્રકારની વિડંબના પ્રાપ્ત થઈ. પિતા તથા ભાઈને દુઃખદાયક છે આ કુળમાં કયાંથી જન્મી? પાપના મંદિરરૂપ એવી મને ધિક્કાર હો ! મેં સર્વજ્ઞપ્રણીત જિન ધર્મ અને નિર્મળ એવું મારું કુળ કલંકિત. કર્યું, તેથી મારી પવિત્રતા સાબિત થયા. સિવાય હું ભજન કરીશ નહીં.” બાદ સર્વજ્ઞ પરમાત્માનું પૂજન કરીને, શાસનદેવીનું ધ્યાન ધરીને; પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતી તેણી કાઉસગ્ગ ધ્યાનમાં ઊભી રહી. સાતમે ઉપવાસે શાસનદેવીએ પ્રસન્ન થઈને પ્રત્યક્ષ કહ્યું કે-“હે પુત્રી ! તારું જે ઈચ્છિત હેય તે માગી લે.” કમલાએ કહ્યું કે-“હે માતા! જિનશાસંનની ઉન્નતિ, મારા ભાઈને બને હાથેની પ્રાપ્તિ અને મારા પરના કલંકની શુદ્ધિ કર.” એટલે “ હું તે સર્વ કરીશ” એમ જણાવીને શાસનદેવી અંતર્ધાન થયા અને કમલા સન્તોષ પામી. , - હવે સવારે જાગેલે રાજા પોતાના બંને નેત્ર દ્વારા કંઈ પણ જોઈ શકવાને અસમર્થ બન્યું એટલે તેણે જણાવ્યું કે “આ જગતમાં કંઈ પણ હું જોઈ શકતું નથી. એકત્ર બનેલા રાજવગ પણ અતિ દુઃખી થયો. ચારે દિશાઓથી વૈદ્યો, જ્યોતિષીઓ અને મંત્રવાદીઓ
લાવવામાં આવ્યા, પરંતુ ઔષધથી, ગ્રહપૂજાથી કે મ ત્રોરચારથી કંઈ પણ લાભ ન થયો. એવામાં આકાશવાણી થઈ કે-“ મન, વચન તેમજ કાયાથી પવિત્ર અને જગતના કલ્યાણની ઈચ્છક કેઈપણ તારી રાણીના સ્નાનજળથી ધાવાએલ તારા બંને નેત્રે પુનઃ જઈ શકશે અને મને રમના બંને હતે પણ નવા થઈ જશે.” વિજયા રાણીના સ્નાન જલથી રાજાના બંને નેત્રો છેવાથી ઉલટી રાજાને વિશેષ પીડા થવાથી તેણે વિચાર્યું કે-“વિજયા સદાચારી જણાતી નથી. ” આ પ્રમાણે સર્વ રાણીઓની પરીક્ષા લેવાથી તે સર્વનું દુરાચારીપણું સાબિત થયું. રાજા પણ નિરાશ બની ગળે એટલે પ્રધાનેએ તેને કહ્યું કે-“હે નાથ! હજી સુધી કમલા રાણીનું નાનજલ લાવવામાં આવ્યું નથી.” રાજાએ જણાવ્યું કે-“ તને બધા મૌન રહે. પૂર્વે તેનું શીલ કલંકિત જણાયું છે.” પ્રધાને કહ્યું કે* સ્વામિન! આપ આમ ન બોલો.” એટલે પીડા પામેલા રાજાએ કહ્યું કે“ તો તેણીનું સ્નાનજલ પણ લાવે.”
મહાસતી કમલા જે વખતે સ્નાન કરવા બેઠી તે વખતે તેને અંગે પૂર્વ કરતાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૧ મે.
⭑
વિશાળ બની ગયા, પુષ્પ તથા ગંધાકની વૃષ્ટિ થઇ, દુંદુભી વાગવા લાગી, આશ્ચયપૂર્વક લા કે રૃખી રહ્યા હતા તેવામાં આકાશમાં ચામરો વીંઝવા લાગ્યાં અને તેણીનું સ્નાનજળ સુવર્ણ ના કળશમાં નાખવામાં આવ્યું. ઇર્ષ્યાને કારણે ખીજી રાણીએ દશ્ય થવા લાગી અને સર્જના હૃદયમાં હર્ષ પામ્યા ત્યારે મસ્તક પર કળશ લઈને મુખ્ય દાસી રાજા પાસે આવી અને તે જળવડે રાજાના અને નેત્રા ધેાયા, તે સ્નાન જળના સિચનથી રાજા તરત જ દેખતા થયે અને મનેારમના અને હસ્તા નવા પ્રકટી નીકળ્યા.
દેવના સ્નાનજલની માફ્ક લેાકાએ કમલાના સ્નાનજળને વ ́દન કયુ" અને મસ્તક પર ચંઢાવ્યુ. આકાશમાં રહેલ દેવીએ જણાવ્યું કે– સજ્ઞ શાસન અને મહાસતી કમલાને જય હૈ! ” આ પ્રમાણે આકાશવાણી સાંભળીને લેાકેા તેમજ સ્વજન વર્ગ હૃદયમાં આનદિત થયા. પશ્ચાત્તાપ કરતાં કમલાકર રાજાએ પણ જણાવ્યુ` કે-“પાપી મેં વિજયા રાણીના કથનથી સતી કમલાને કલંકિત કરી. દુષ્ટ ભૂતથી બીજા સામાન્ય ભૂતા જેમ પરાભવ પામે તેમ કમલા પરાભવ પામી હતી, પણ હવે મને કમલાના જિનધનું જ શરણુ હા !''
પછી કમલાને પટ્ટરાણી પદે સ્થાપીને મડાત્સવ કર્યો; અને કમલાની નિળ કીતિ પણ સત્ર પ્રચાર પામી, તેણીથી પ્રતિòધાયેલ રાજા પણ હમેશાં જિનશાસનની ઉન્નતિ કરે છે અને હુંમેશાં ત્રણે કાળ જિનબિંબાની પૂજા કરે છે. આ પ્રમાણે જૈન ધર્મનું આચરણું કરતાં તે અને દંપતી ક્રમપૂર્ણાંક મેાક્ષને પ્રાપ્ત કરશે; તેા તરૂપી પવનથી ચલાયમાન સિ’હાસનવાળી શાસનફ્રેવીએ શીઘ્ર આવીને કમલાના મહુમા વિસ્તાર્યાં એમ જાણીને હે સભ્ય લેાકેા ! તમે તપશ્ચર્યાનુ' સેવન કરવામાં પ્રયત્નશીલ અનેા.
આ પ્રમાણે શ્રી શ્રેયાંસનાથ ભગવંતે તપશ્ચર્યાના પ્રભાવથી પરિપૂર્ણ મંત્રીપુત્રી કમલાનું કથાનક પદા સન્મુખ કહી સ’ભળાવ્યું,
તપના પ્રભાવ વિષે કમલાના વૃત્તાંતવાળા અગિયારમા સર્ગ સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
સર્ગ -બારમા.
જો પ્રાણીઓના નિ:સ્પૃહ ચિત્તમાં ભાવના ર તા ાન, શીલ અને તપ વિગેરે સંબં પ્રકારો સાથ ક અને જેમ વ્રુષ્ટિ વિના બીજ ફલરૂપ ન બને અને હું સિદ્ધિરસ વિના સુવર્ણ ન અને તેમ ભાવ વિના મેાક્ષ પ્રાપ્ત થઇ શકતુ નથી. દુઃસાધ્ય વસ્તુને પણ પ્રાપ્ત કરવાના ભાવ વિના બીજો કેઇ ઉપાય નથી, કારણ કે તે ભાવને કારણે જ શ્રી ભરત ચક્રવતીએ ગૃહસ્થાવસ્થામાં જ દેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું' હતુ તેથી વિવેકી પ્રાણીએ ધનાવહ શ્રેણીની માક, સ’સારરૂપી સ’તાપની શાન્તિને માટે ભાવરૂપી જળવર પેાતાના આત્માને સિચિત કરવા જોઈએ. કં
જિનમદિરાના ધ્વજસમૂહથી ચૈાભિત અને ધ્વનિ કરતી ઘુઘરીવાળી કાંચી નામની નગરી પૃથ્વીરૂપી સ્ત્રીના કંઢારા સરખી Àાલે છે. જે નગરીમાં લેકિસમૂહ મર્યાદાવાળા છે પરન્તુ પ્રિય છતાં તુચ્છ વસ્તુ પરત્વે પ્રીતિ ધરાવતા નથી. સંપત્તિ-સમૃદ્ધિથી ઉન્નત હોવા છતાં પૂછ્યુંવગ ને પ્રણામ કરવામાં નગ્ન-વિનયી છે. તે નગરીમાં ધનપાલ નામના શ્રાવક • વસતા હતા કે જે સપૂર્ણ મનારથવાળા ડાવા છતાં, અરિહંત પરમાત્માની વાણીના ઇચ્છુક હતા. તે ધનપાલ ગંભીર, ધૈર્યવાન, દયાળુ, પવિત્ર સ્માશયવાળા, ત્યાગી, પાપકારી, કૃતજ્ઞ અને વિવેકી હતા. તેને પાતાનાં પ્રાણા કરતાં પણ વહાલા, સદાચારી, વિનયી અને જૈન ધમ માં અત્યંત સ્નેહવાળો ધનાવહ નામના લઘુ મધુ હતા. એકચિત્તવાળા તેઓ અને માત્ર શરીરથી જ ભિન્ન હતા. ધનપાલને ધનવતી અને ધનાવહુને ધનશ્રી નામની પત્નીઓ હતી.
વજ્રાદિક સર્વ સામગ્રી તે અને માટે સરખે સરખી લેવા છતાં ધનશ્રીએ એકદા એકાન્તમાં પેાતાના સ્વામી ધનાવહુને કહ્યું કે–“ હે મૂઢ ! તમે તમારા ઘરનું સ્વરૂપ પણ જાણતા નથી. તમારા માટાભાઇ માટે મીઠા છે પણ અ`તરમાં--હૃદયમાં જુદું' જ ચિન્હવી રહ્યા છે. ગુપ્ત રીતે અલ કારાદિક લાવીને તે પેાતાની પત્નીને આપે છે, તે ધનવતી પોતાની સંપત્તિ વધારે
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
( ૨૫૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૨ મે. છે અને પિતાના ભાઈઓને આપે છે. સમય વીત્યે તમને પિતાને પણ તેની ખબર પડશે.” ધનાવહે કહ્યું કે મોટા ભાઈ મને કદાપિ છેતરે જ નહિ. ધનવતી પણ માતાની માફક વાત્સલ્યભાવ દર્શાવનારી છે.” એટલે ધનશ્રી મૌન રહી. ફરીવાર પ્રસંગ મળતાં તેણે ધનાવહને તે જ હકીકત પુનઃ કહી પરંતુ તે તે મૌન જ રહ્યો, ત્યારે ધનશ્રીએ કહ્યું કે “તમને તે બંને પરત્વે પ્રીતિ જણાય છે. પિતે મોટો ભાઈ હેવા છતાં તે તે રાજાની માફક રહે છે અને તમને જ કાર્યમાં જોડે છે. તેની પત્ની ધનવતી પણ મને દાસીની માફક કામ જ કરાવ્યા કરે છે. જડ એવા તમારા સાથે બંધાયેલી હું આ સર્વ સહન કરી રહી છે, તમારા માટે શું કરવું તે હું જાણતી નથી, કારણ કે હું સમર્થ નથી.”
ધનશ્રીના આ પ્રમાણે ભંભેરવાથી ધનાવહે મોટાભાઈ ધનપાલને કહ્યું કે-“હે ભાઈ! મને મારા ભાગ આપો.” એટલે ધનપાલે કહ્ય કે-“હે વત્સ! તું આ સવ શું બોલી રહ્યો છે? તારે ને મારે કોઈ પાર નથી તેમ જ આપણે બંને વચ્ચે કંઈ મનદુઃખ પણ નથી. વળી હું તો તારા મુખ સામે જ જોનારે હેઈને તું જે આપીશ તે જ હું બહણ કરીશ.”
ઉપર પ્રમાણેના મોટા ભાઈના કથનથી તે મૌન રહ્યો એટલે ધનશ્રીએ તેને કહ્યું કે-“હું મારા જેઠના વચનેને જાણું છું. તમે મૂઢ બુદ્ધિવાળા હોવાથી જાણી શકતા નથી. ધૂર્તશિરમણિ તમારા મોટાભાઈ મીઠું મીઠું બેલે છે, પરંતુ હૃદયને વિષે કઠોર છે. તમે દાસની માફક કાર્ય કર્યા કરે, હું તે દાસીપણાથી કંટાળી ગઈ છું. અન્ય વ્યક્તિની માફક હું તમારે ત્યાગ કરું છું. હું તે મારા પિતાને ઘરે જઈશ. મારું કંઈ કામ નથી. તમારે ઘડો પણ હવે ભરાઈ ગયો છે.” ત્યારે “તું શાન્ત થા.” એમ તેણીને કહીને તેણે ધનપાલ પાસે પિતાના ભાગની માગણી કરી ત્યારે તેનાથી ફરી સમજાવાયેલ તે ડામાડોળ ચિત્તવાળો બન્ય. - એકઠા ધનશ્રીએ ધનવતીને તેની ભાભીઓને વીંટી આપતી દેખાડીને કહ્યું કે- “જુઓ, આ પ્રમાણે આપણું ઘર લૂંટાય છે.” એટલે રોષ પામેલા અને જેમ તેમ બેલતા તેને જોઈને ધનપાલે વિચાર્યું કે-“પોતાની પત્નીથી ભ્રમિત બનેલા ધનાવહ ભક્તિ યુક્ત હોવા છતાં આ પ્રમાણે આચરણ કરી રહ્યો છે. જ્યાં સુધી સ્ત્રીના પ્રેમરૂપી વશીકરણથી વશ બનતું નથી ત્યાં સુધી જ ભાઈ સ્વજનવર્ગ પ્રત્યે નેહાળ રહે છે. આ પ્રમાણે વિચારીને ધનથી પરિપૂર્ણ ઘરને ત્યાગ કરીને, ફક્ત પહેરેલા બે વઅવડે ધનપાલ જહદીથી ઘરની બહાર નીકળી ગયો.
. તેવામાં આકાશમાં રહીને કુલદેવીએ ધનાવહને કહ્યું કે-“હે ધનાવહ ! તું તારા ભાઈથી જુદે ન ૫ડ, ધનપાલે જ ધનનું રક્ષણ કર્યું છે. તેની ગેરહાજરીમાં તેને ભેજનના પણ સાંસા પડશે.” છતાં પણ દુર્ભાગ્યને કારણે ધનાવહે કુલદેવીનું કથન સ્વીકાર્યું નહિ. લોકમાં ધનપાલની પ્રશંસા થવા લાગી ત્યારે ધનશ્રીએ કહ્યું કે-“તેના શા વખાણ કરવા તે તે પિતાની મૂડી ભેગી કરીને ગયે છે?”
કેટલોક સમય વીત્યા બાદ ધનાવહની સંપત્તિ ચેર અને અનિ વિગેરેના ઉપદ્રવથી નાશ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #371
--------------------------------------------------------------------------
________________
* ધનાવહને પ્રાપ્ત થયેલ પાંચે રત્ન ની થયેલ ધનપાલને પુયોગે માધિ [ ર] પામી, જ્યારે ધનપાલની લક્ષમી વૃદ્ધિ પામીધનાવહ પિતાની નગરીમાંથી નીકળીને પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યો, છતાં તેને કંઈપણુ લકમી પ્રાપ્ત ન થઈ. એકદા પર્વત પર ચઢલા તેણે એક દેવી મંદિર જોયું. તે સત્યગિરા દેવીની સન્મુખ, કેઈએક ધન નામના માસુસને ધન, આરોગ્ય અને પુત્રની ઈચ્છાથી લાંઘણુ કરતે જે એટલે તે પણ ચતુર્વિધ આહારને ત્યાગ કરીને, ધનની ઈચ્છાથી તે દેવી સન્મુખ રહ્યો એટલે પંદરમે દિવસે દેવી પ્રત્યક્ષ થઈ. દેવીએ કહ્યું કે-“ તારામાં ધનપ્રાપ્તિની યોગ્યતા નથી, છતાં બહુ મૂલ્યવાળા પાંચ રને લઈને નું ઘરે, જ. તે તેજસ્વી જેને જોઈને ધનાવહ ૫ણ તેજસ્વી બન્યા અને પર્વત પરથી નીચે ઉતરીને ઉકિત બનેલ તે પોતાની પ્રિયા પાસે જવાને ચાલ.
તળેટીમાં આવેલા ગામમાં ભાતું બનાવીને, શરીરને સશક્ત બનાવીને, ભાતામાં તે પાંચ રત્નને મૂકીને તે ઘર તરફ ચાલી નીકળે. સાથવાની સાથે મધ્યરાત્રિને સમયે કાંચી નગરીના બંધ થયેલા દરવાજે આવી પહોંચ્યો. કિલાની નજીકમાં રહેલ પરબમાં સૂઈને તે નીચે પ્રમાણે વિચારવા લાગ્યું કે “ હું સુખરૂપ પાંચ રને લઈને મારી નગરીએ આવી. પહોંચે છું. હવે તે પાંચ પૈકી એક રનને વેચીને હું મારો વ્યવહાર ચલાવીશ, કેટી મલ્યવાળા બીજા રનથી ધનશ્રીને અલંકારો કરાવીશ, ત્રીજા રનથી મોક્ષને આપનર મને ડર અને ઉત્તગ જિનમંદિર કરાવીશ, બાકીના બે રને હું કોઈને પણ આપીશ નહિ, જેથી પ્રસંગ પડયે હું તેને ઉપયોગ કરી શકે.” આમ વિચારણા કરતે કરતે ધનાવહ થાકને કારણે ઊંધી ગયે. . ' ધનાવહના ભાતાની પોટલીને ઉપાડીને કૂતરે કિલાની ખાળદ્વારા ધનપાલના હે પહોંચી ગયો. તેના ઘરના એકાન્ત પ્રદેશમાં કૂતરાએ તે ભાતુ ખાધું. આ બાજુ ધનાવહ પિતાની માતાની પાટલીને નહીં જેવાથી મૂચ્છિત બન્યો, પણ સચેતન બનેલ તે વિચારવા લાગ્યો કે-“હું ખરેખર પુણ્યહીન છું. સમુદ્ર તરીકે હું ખાચિયામાં ડૂબી ગયે. ખરેખર કુલદેવીનું વચન સત્ય નીવડયું છે તો હું શું કરું? ફરીવાર તે પર્વત પર જાઉં કે દેશાન્તર જાઉં ? પહેલાં તે ધનશ્રીને મળી લઉં.” આ પ્રમાણે વિચારીને તે સ્વગૃહે ગયે. અશ્રયુક્ત લેનવાળા તેણે ધનશ્રીને પોતાની હકીકત કહી એટલે તેણી ખિન્ન બની. અને તે બંને જણાએ પિતાનું પુણ્ય કેટલું છે તેની ખાતરી કરી.
આ તરફ, પ્રાતઃકાળે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતે ધનપાળ શયામાંથી ઊઠીને, લઘુનીતિને માટે ઘરના એકાન્ત પ્રદેશમાં જતાં તેણે પિતાના પુણ્યની માફક દિશાઓને પ્રકશિત કરતાં પાંચ અમૂલ્ય રત્ન જોયા ત્યારે તેણે વિચાર્યું કે- કુલદેવીએ આ રત્નો મને આપેલા જણાય છે, તો હું આ ૨દ્વારા શ્રેષ્ઠ જિનમંદિર બંધાવીશ. ” એમ વિચારીને તે 5 રને ભંડારમાં મક્યા. ધનાવહ પણ કેટલાક દિવસે પર્યંત ગુપ્ત રીતે રહીને, કઈક ભાતું લઇ પિતાની સાથે કાંચી નગરીનો ત્યાગ કરીને ચાલ્યો ગ. : : : !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૨ મે. .. તે દંપતી પગે ચાલીને મુસાફરી કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં સામા મળતાં અને આશ્ચર્ય પામતાં મુસાફરો ધનશ્રીના દિવ્ય સ્વરૂપને નીહાળતાં હતાં. એકદમ ચાલતાં ચાલતાં ધનાવહે રાત્રિને વિષે ભયંકર શબ્દ સાંભળ્યો એટલે ચાર લોકોની આશંકાથી વિશાળ વડલાની ઘટામાં છુપાઈ ગયો. તે સમયે તે વડલા નીચે ચાર લેકે આભૂષણે ભાગ પાડવા લાગ્યા ત્યારે લોભને કારણે ધનાવડે કહ્યું કે-“મારે ભાગ પણ પાડજે.” ત્યારે અંધકારને કાશે ધનાવહ નહીં જોતાં “આ કોઈ યક્ષ કે રાક્ષસ બેલી રહ્યો છે.” એમ વિચારીને ચર લકે આભનો ત્યાગ કરીને નાસી ગયા એટલે કંઈક હસીને તેણે, પ્રિયાની સાથે તે આભૂષણે ગ્રહણ કર્યા. પછી હર્ષપૂર્વક બેલ્યો કે-“ આપણને અનાયાસે જ આ આભરણે મહંયા. હવે આપણે આપણી નગરીમાં જઈએ.” - શેષ રાત્રિ વ્યતીત કરીને પ્રાતઃકાળે ઘનશ્રી સાથે તે ચાલી નીકળ્યો. મધ્યાહન કાળે નજીકના એક બગીચામાં નીકના પાણીથી હાથપગ ધોઈને, કંકેલી વૃક્ષની છાયા નીચે બેઠેલા તેણે ધનશ્રીને કહ્યું કે-“હે પ્રિયા ! જેટલામાં હું કંદોઈની દુકાનેથી કંઈક ભેજન લઈને આવું ત્યાં સુધી તે અહીં જ રહેજે.” ધનશ્રીએ જણાવ્યું કે-“ભલે, એમ થાઓ.” :
મનોહર બગીચાને જોતી તેમજ કોયલના મધુર સ્વરને સાંભળતી ધનશ્રી કામાભિલાષી બની તેવામાં અસ્કુટ સ્વરવાળા અને કર્ણપ્રિય સંગીતને સાંભળવાથી તે વિશેષ કામેચ્છાવાળી બની. મયૂરે કેકારવ કરવા લાગ્યા એટલે થોડે દૂર ગયેલ તેણીએ શૃંગાર રસવાળાં પદોને ગાતે તેમજ મનહર સ્વરૂપવાળો રેટ હાંકનારે તરુણ પુરુષ જોયે. તેને જોઈને તેણીએ વિચાર્યું કે “આ પુરુષના સ્વરમાં અત્યંત મીઠાશ હેવા છતાં પૂર્વકમના એગથી તેને અનુરૂપ ગુણ નથી. જ્યાં સંસારના સારરૂપ આવું સુન્દર ગીત સાંભળવાનું નથી મળતું ત્યાં બીજા મનોહર સુખેથી શું લાભ? મૃગોને હું વખાણું છું કારણ કે તેઓ મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા સંગીતને માટે જન્માંતરમાં પ્રાપ્ત થનારા સ્વજીવિતની પણ દરકાર રાખતા નથી.” : તે રેટ હાંકનાર પુરુષે પણ, રોષે ભરાયેલ દેવી સરખી ધનશ્રીને નિશ્ચળ અંગવાળી સંજમપૂર્વક જોઇને - અંતઃકરણમાં વિચાર્યું કે “આ કઈ વનદેવી જણાય છે” પરન્તુ તેણીના નેત્ર નિમેષવાળા જઈને તે તેની પાસે ગયો. તેને પિતા પ્રત્યે અભિલાષવાળી જોઇને તેણે તેને પૂછ્યું ત્યારે લજજાળુ સીની માફક ઉરસ્થળ પરથી સરી પડેલ ઉત્તરાસનને જોતી તેમજ કટાક્ષપૂર્વક નિહાળતી તેણી બોલી કે તમારા દર્શનથી હું અભિલાષાવાળી બની છું.” રેટ હાંકનાર તે યુવાને કહ્યું કે-“હે સુંદરી! તું ફરમાવ કે હું શું કરું?” ધનશ્રીએ જણાવ્યું કે- તારા સંગીતથી પ્રસન્ન બનેલ હું તારે આધીન બની છું.” ? મારા સ્વામી ભોજન લેવાને માટે પાસેના નગરમાં ગયા છે. તેને આવવાનો સમય થયો છે. તે જો આપણે બંનેને જોઈ જશે તો અનર્થ થશે. તે જીવતાં હશે ત્યાં સુધી આપણે નિર્વિક્તપણે સંસારસુખ ભોગવી શકશું નહિ, તે તે અધમ પુરુષને દૂર ત્યજી દઈને હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
ધનશ્રીનું દંભીપણું.
[ ૨૫૭ ]
તારી સાથે આવીથ, કારણ કે માર્ગમાં કેઈપણ સ્થળે હું મારા સ્વામીને ત્યજી દઈશ. તારે નિઃશંક બનીને મારી પાછળ-પાછળ ચાલ્યા આવવું ભાતા સંબંધી તારે કોઈપણ પ્રકારની ચિન્તા ન કરવી, કારણ કે તે અમારી પાસે પુષ્કળ છે. તારે અમારી પાછળ-પાછળ ચાલ્યા આવવું.”
પ્રાતઃકાળે તે બંનેની પાછળ-પાછળ ગુપ્ત રીતે ચાલતાં તે રંટ ફેરવનાર યુવાને વિયાયું કે-“મારી પાસે તે કંઈપણુ દ્રવ્ય નથી, જ્યારે આ સ્ત્રી ધનવાન છે, તે મારે કોઈપણ પ્રકારે તેણીનો ત્યાગ કરવો ઘટતો નથી. દુરાચરણ સંબંધી તો વાત જ શી કરવી?” આ પ્રમાણે વિચારીને વિવેક વગરના તેણે ધનશ્રીનું કથન અંગીકાર કર્યું. સૌન્દર્યયુક્ત નવીન સ્ત્રી પ્રત્યે કેને ઉત્કંઠા ન હોય? આ પ્રમાણે તે યુવાન પુરુષની સાથે સંકેત કરેલી અને પિતાના સ્વામી ધનાવહ પ્રત્યે ઉદાસીન બનેલી ધનશ્રી કાન્વિત બનીને અશોક વૃક્ષ નીચે આવીને બેઠી.
ચાલ્યા આવતાં ધનાવહે દૂરથી જ તેણીને યુથથી ભ્રષ્ટ બનેલ હાથણીના માફક ચિન્તાથી શૂન્ય નેવવાળી અને ખિન્ન બનેલી જોઈ, તેની પાસે આવીને, મીઠાઈ વિગેરે મૂકીને તેણે કહ્યા કે-“ હે પ્રિયા ! ગિનીની માફક તું ઉદાસીન કેમ દેખાય છે? ” એટલે સંજમપૂર્વક ઊભી થઈને તે બેલી કે-“હે સ્વામિન ! તમે મોડા આવવાથી હું દુઃખી થઈ છું.” ત્યારે ભેળા ધનાવહે તેણીનું તે કથન સાચું માની લીધું અને તેણીનું આશ્વાસન આપ્યું. પછી દેવે ગુરુનું સ્મરણ કરીને ધનાવહે પ્રથમ ભોજન કર્યું. ધનશ્રીએ પણ પાછળથી સ્વાદરહિતપણે ભજન કર્યું. - લતામંડપમાં થોડો સમય વિશ્રામ લઈને, તડકે કંઈક ઓછો થયો ત્યારે ધનાવહે ધનશ્રીને કહ્યું કે-“ચાલો, આપણે જઈએ.” ધનશ્રીએ જણાવ્યું કે થાકને લીધે ચાલવાને હું સમર્થ નથી. ધનાવહે કહ્યું કે-“હે મુગ્ધા! આ ધન અનર્થકારક છે, માટે જલ્દી સ્વસ્થાને પહોંચી જવું એ જ ઉચિત છે.” એટલે ધનશ્રીની ઈચ્છા ન હોવા છતાં પણ તે ચાલી. રેટ હાંકનાર તે યુવાન પુરુષ પણ ધનાવહથી થોડે થેટે આંતરે દૂર રહીને ચાલવા લાગ્યા. - ધનશ્રી પોતાના સ્વામીને ત્યજી દેવાને ઉપાય ચિંતવવા લાગી અને ધનાવહના બેલાવવા છતાં પણ તેણી બોલતી નહોતી. તેનાથી વારંવાર બેલાવવા છતાં પણ તેણી તેની સન્મુખ જેતી ન હતી. એટલે ધનાવહે પૂછ્યું કે-“હે સુન્દર મુખવાળી ! તું હમણાં શા માટે વિપરીત મુખવાળી બની છે ? ” એટલે ક્રોધપૂર્વક તેણી બેલી કે-“તમે પારકી પીડાને લેશ માત્ર પણ જાણતા નથી. નિય! “હું થાકી ગઈ છુંએવું મારું વચન પણ તમે માન્યું નહીં.” ધનાવહે કહ્યું કે-“હે પ્રિયા ! મારે તે અપરાધ તું માફ કર, હવેથી તું જે પ્રમાણે કહીશ તે પ્રમાણે જ વર્તીશ.” ૩૩ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
| [ ર૫૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૨ મે તેવામાં અડથી ઢંકાયેલા મુખવાળા અને ઊંડા જળવાળા !
કવાને જોઈને ધનશ્રીએ કે ધનાવહને જણાવ્યું કે-“મને પાણી પાવ.” તેણે જણાવ્યું કે-“ આ કૂવામાંથી પાણી કેવી રીતે ખેંચી શકાય?” ધનશ્રીએ કહ્યું કે-“ખડનું દોરડું બનાવે અને વડલાના પાનના બે પડિયા કરો. દોરડે બાંધેલા એક પડિયાવડે પાણી ખેંચીને બીજા પડિયામાં પાણી નાખો જેથી હે સ્વામી! હું પાણી પી શકું.” ધનાવહે તેમ કર્યું. સ્ત્રીનાં વચનથી પુરુષો શું શું નથી કરતા? જુએ, શંકરે પાર્વતીને પોતાનું અધું શરીર આપી દીધું હતું. ધનાવહ ધનશ્રીને પાણી પાયા પછી પિતાને પીવા માટે પાણી ખેંચતે હતું તેવામાં પાપિણી તેણીએ તેને જલ્દી પાછળથી ધક્કો માર્યો, જેથી તે કૂવામાં પડી ગયે. ભવિતવ્યતાને કારણે તેને શરીરે કંઈ પણ વાગ્યું નહીં અને ગોઠણ સુધી પાણીમાં તે કાયોત્સર્ગમાં રહેલ વ્યક્તિની માફક ઊભે રહ્યો.
પછી તે વિચારણા કરવા લાગ્યો કે-“દયાહીન ધનશ્રીની કેટલી ભૂલો હું ભૂલી જાઉં? લજજાહીન તેણીને દુષ્કર કાર્ય કરનારા મારી શરમ પણ ન આવી. તેણીના વચનને ખાતર મેં કુટુંબ યુક્ત બંધુને ત્યાગ કર્યો, કુલદેવીનું કથન ન સ્વીકાર્યુ, પૃથ્વી પર સવ સ્થળે બ્રમણ કર્યું, પર્વત પર સત્યગિરા દેવીની આરાધના કરી, નગરીનો ત્યાગ કર્યો, માગમાં વડલાના પાનના વડીયા અને ઘાસનું દુષ્કર એવું દોરડું બનાવ્યું. પડિયાદ્વારા દુખપૂર્વક જલ ખેંચીને પ્રથમ તેણીને પાયું અને છેવટે અતિ નિદંય તેણીએ મને આવા પ્રકારનાં કષ્ટમાં નાખ્યો. હું માનું છું કે-બગીચાની મધ્યે કોઈપણ પુરુષના સંકેતથી તેણી અલગ કારો સાથે ચાલી જશે. સ્ત્રીચરિત્ર ખરેખર ગહન છે. કપટી સ્ત્રીનું મન કયો પુરુષ વશ કરી શકે? એક આંખથી તે હસતી હોય છે, જ્યારે બીજી આંખથી તે રુદન કરતી જણાય છે. સમાચિત બુદ્ધિથી સ્ત્રી પંડિતોને પણ જીતી લે છે; અને ઉન્માદને પ્રગટાવવાને કારણે મદિરા કરતાં પણ વિશેષ ઘેલછા ઉત્પન્ન કરે છે. ખરેખર સ્ત્રીઓ જ સંસારના સર્વ પ્રકારનાં દુઃખનું મૂળ છે. તે જ ખરેખર સુખી છે કે જે બુદ્ધિમાન પુરુષ તેને ત્યાગ કરે છે. ધન તેમજ આ સ્ત્રી અને બીજી જે પાપકારી કાર્ય હોય તે સવન હે ત્રિવિધ વિવિધ ત્યાગ કરું છું. મને નમસ્કાર મહામંત્રનું શરણ હે ! આ લેક તેમજ પરલોકમાં મેં જે કંઈ પણ પાપ ઉપાર્જન કર્યું હોય તે સર્વની હું સિદ્ધ પરમાત્માની સાક્ષીએ નિન્દા કરું છું તેમજ ગહ કરું છું. સંસારમાં કામ કરતાં પૂર્વે જે કંઈ જીવને મેં દુઃખ આપ્યા હોય કે હણ્યા હોય તે સર્વ જીવોને હું નમાવું છું. હે આત્મન ! ચતુતિરૂપ આ સંસારમાં તે ઘણું જ દુઃખ સહન કરેલ છે, તે હમણાં સ્વકર્મના ફલસ્વરૂપ આ અલભ્ય દુઃખ પણ તું સહન કરી લે. ખરેખર તારા આત્મા સિવાય અન્ય કોઈ તારા મિત્ર નથી. જે તને મોક્ષફલની ઈચ્છા હોય તે તું સમતા ધારણ કર. સર્વ વસ્તુઓને વિષે રાગ અને દ્વેષનો સર્વથા ત્યાગ કર, કારણ કે આ સંસારમાં ફક્ત ધમ સિવાય બીજું કંઈ પણ આપણું નથી. અને તેથી જ શાશ્વત સુખના ઈચ્છક કેટલાક પુરુષે ચક્રવર્તીપણાને પણ ત્યાગ કરીને મુશ્કેલ એવું સંયમ વ્રત સ્વીકારે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
ધનાવહને થયેલ કેવળજ્ઞાન
[ ૨૫૯ ].
માટે હે આત્મન ! સંસારને વિષે ચિન્તામણિ રત્ન જેવા દુર્લભ આ જૈન ધમને પ્રાપ્ત કરીને તેને ફગટ હારી ન જા. જે તું ત્રણે લેક મિત્ર થઈશ તો લેક તારા મિત્રરૂપ બનશે અને જે તે દુર્જનરૂપ બનીશ, તો ત્રણ લોક પણ તારા માટે દુર્જનરૂપ બનશે; માટે હવે અન્તર્મુખ દષ્ટિથી તું તારા કર્મશત્રુઓને જીતજે જેથી તારા સંસાર સંબંધી દુઃખ દૂર થાય.”
આવી રીતે ભાવનારૂપી જળથી તેણે પિતાના આત્માને તેવી રીતે નિર્મળ કર્યો કે જેથી પોતાની તિથી સમસ્ત પદાથને પ્રકાશના કેવળજ્ઞાન તેને પ્રાપ્ત થયું. એટલે શાસનદેવીએ તેને કવામાંથી પોતાની શક્તિથી બહાર ખેંચી લીધે. જ્યારે તે ધનાવહ ભવરૂપી કુવામાંથી બહાર નીકળે ત્યારે આ કુવામાંથી બહાર નીકળે તેમાં શું આશ્ચર્ય ! તેને સાધુ-વેશ આપીને, નમસ્કાર કરીને તેમજ અભતા મહોત્સવ કરીને શાસનદેવી અંતર્ધાન થઈ ગઈ.
ધનાવહ મુનિ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. કાંચી નગરીમાં પાંચ રત્નોના મૂલ્યથી બંધાવેલ જિનમંદિરમાં જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરવા તેમજ પૂજા કરવા રથમાં બેસીને આવેલા ધનપાલે તે મંદિરના દરવાજામાં ધનાવહ મુનિને રાતા અશોકના વૃક્ષની નીચે યાનસ્થ બેઠેલા જોઇને અત્યંત પ્રમોદ અનભો . ધનપાળ તેમને વંદન કરવા તૈયાર થયે ત્યારે એ બનાવેલ સુવર્ણ કમળ પર બેઠેલા તે કેવળી ભગવંતને તેણે વંદન કર્યું. પછી ધનપાલે તે મુનિવરને પૂછયું કે- “ આપે કયારે સંયમ સ્વીકાર્યુ?” એટલે ધનાવહ મુનિવરે સમસ્ત બીના વર્ણવી અને વિશેષમાં કહ્યું કે-તે પાંચ રત્નનો તે યોગ્ય સ્થળે ઉપયોગ કર્યો છે. તે ખરેખર ધનનું સાચું ફળ પ્રાપ્ત કર્યું છે. તે દુર્ગતિનું દ્વાર બંધ કર્યું છે, પરલોકને સાથે છે અને સ્વર્ગ તથા મોક્ષનાં સુખને તેં હસ્તગત કર્યો છે. ”
ધનાવહ કેવળજ્ઞાનીને નમસ્કાર કરીને ધનપાળે તેમજ પૌરજનોએ વિસ્મયપૂર્વક પૂછયું કે-“ અત્યારે ધનશ્રી કક્યાં છે ? ' કેવળી ભગવંતે જણાવ્યું કે તેના ચાર સાથે રાત્રિના કેઈએક ગામમાં તેણી ગઈ. થાકી ગયેલી તેણી આનંદપૂર્વક ઊંધી ગઈ ત્યારે રંટ ચલાવનાર તે યુવાન પુરુષે વિચાર્યું કે- જે સ્ત્રીએ પોતાના સ્વામીનું અહિત કર્યું તે મને અનુકૂળ કેમ બને? પ્રેમવાળા, સુન્દર અને ચિરપરિચિત એવા સ્વામીને જેણે ત્યાગ કર્યો તે સ્ત્રી જે મને પ્રતિકૂળ થાય તે મારી શી વલે થાય ?” આ પ્રમાણે વિચારીને, તેણીને સૂતેલી જ ત્યજી દઈને, આભૂષણે લઈને તે નાસી ગયો. પ્રાત:કાળે તેને નહીં જેતી ધનશ્રી રુદન કરવા લાગી, થોડો વખત શાકાકુળ બનીને, પછી તેણી પોતાના પિતાને ઘરે ગઈ અને તેઓને જણાવ્યું કે-“ચેરોએ મારા સ્વામીને હણી નાખ્યો છે અને હું સ્ત્રી હોવાથી મને ત્યજી દીધી છે. ”
ધનાવહ કેવલી ભગવંતે આ પ્રમાણેની પિતાની જ કથાકારા ઘણું મિથ્યાષ્ટિઓને પ્રતિબોધ પમાડ્યા બાદ લાંબા સમય સુધી પૃથ્વી પર વિહાર કરીને ભવ્ય જીવોને પ્રતિબંધ આપીને, એક માસનું અણુસણું કરીને મોક્ષપ્રાપ્તિ કરી. શ્રાવક ધનપાલ પાંચમાં બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. ધન શ્રી ત્રીજી નરકમાં ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
[ ર૬૦ ]
થી માંસનાથ ચરિત્ર-સગ ૧૨ મે સુખપૂર્વક સાધી શકાય તેવા ભાવના વિશાળ ફલને જાણીને, સંકટ સમયે કે સુખ સમયમાં તે ભાવનું જ શરણ સ્વીકારવું. આ રીતે ભાવના ભાવવી કે તે દિવસ કયારે આવે કે જ્યારે હું ગૃહસ્થાવાસને ત્યાગ કરીને, ગુરુ સમીપે વ્રત રહણ કરું અને ફુલાકાંક્ષા રહિત તપશ્ચર્યા દ્વારા કુશ બનીને ગુરુમહારાજની સાથે વિચાં. આ પ્રમાણે પરમાર્થને વિચાર કરીને હું ધનને સાર્થક કરીશ.” હે ભવ્ય છો. આ પ્રકારના ધનાવહના દાન્તથી ભાવનું નિર્મલ ફલ જાણીને, દાન, મિલ અને તપને સાર્થક કરવા માટે સંસારના શત્રુસ્વરૂપ ભાવ૫મને વિષે જ તમારા મનને નિશ્ચળ બનાવે.
આ બારમા સગમાં શ્રી શ્રેયાંસનાથ પરમાત્માએ ધનાવહના પવિત્ર : ચરિત્ર-કથન દ્વારા ભવ્ય પ્રાણીઓને શુભ ભાવનું સુંદર કલ દર્શાવ્યું,
-
| શ્રી દેવેન્દ્રસૂરિએ રચેલ ઉપમિતિસાદ્ધાર” નામના સંપૂર્ણ ગ્રંથને જેમણે છે જે શુદ્ધ કર્યો તે શ્રી પ્રદ્યુમ્નસૂરિ ભગવંતને હું (શ્રી માનતુંગસૂરિ) નમસ્કાર કરું છું. છે.
=
=
| અરીસ વર્ષ અમાસ છે
બારમો સર્ગ સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
સર્ગ તેરમ
( આ પ્રમાણે શ્રી શ્રેયાંસનાથ પરમાત્માની દેશના સાંભળીને કે મ વિગેરે છેતેર ક્ષત્રિય પુરુષે પિતાપિતાના સે-સો સેવકજને સાથે પ્રતિબંધ પામ્યા અને પરમાત્માના હસ્તે દીક્ષા ગ્રહણ કરી. ધારણા પ્રમુખ કુલીન સીએએ પણ સંયમ સ્વીકાર્યું. તિર્યંચે, દેવે અને અસુરે એ સમકિતની પ્રાપ્તિ કરી અને રાજા તથા રાણીઓએ દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો. આ પ્રમાણે શ્રી શ્રેયાંસનાથ ભગવંતના પ્રથમ સમવસરણમાં અનંત ગુણરત્નના સમુદ્ર સરખા ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. ભવિષ્યમાં ગણધર થનારા કૌરભ વિગેરે શિખ્યોને ઉત્પાદ, વ્યય અને પ્રીય એ ત્રિપદી આપી. પરમાત્માએ તેઓને ગણધર પદે સ્થાપ્યા. એટલે તેઓએ બુદ્ધિના અતિશયને કારણે દ્વાદશાંગીની રચના કરી. પછી ઈદ્રમહારાજા વાસથી પરિપૂર્ણ રત્નને થાળ લાવ્યા એટલે પરમાત્માએ આસન પરથી ઉઠીને ચૂર્ણની સંપૂણ મણિ ભરી ત્યારે ભાવનાથી દદીવમાન દેવોએ મંગળ વાજિંત્રો વગાથા એટલે “ દ્રવ્ય અને ગુણપર્યાય યુકત સૂત્ર તેમજ તદુભય(સૂત્ર અને અર્થ બંને )થી હું તમને અનુયોગની તથા ગણુની આજ્ઞા આપું છું.” એમ બોલતાં પરમાત્માએ નત મસ્તકવાળા તે ગણધરો પર પ્રથમ વાસક્ષેપ નાખ્યો. અને ગુણીયલ ધારણીને પ્રવતિની પદ અર્પણ કરવામાં આવ્યું; એટલે સર્વ સુરાસુરે અત્યન્ત હર્ષ પામ્યા. પરમાત્માના કસ્તુભ વિગેરે છેતેર ગણધરો થયા, જેમના ગુણેને બુદ્ધિમાન પુરુષો પણું જાણી શકે નહીં તે તેનું વર્ણન તે શી રીતે થઈ શકે ? વિશેષ શું કહેવું? ત્રિપદી દ્વારા તેઓ પોતાની પ્રજ્ઞાથી શ્રતરૂપી સમુદ્રને પાર પામી ગયા તેનું વર્ણન શી રીતે થઈ શકે?
બાદ પૃથ્વીતતને વિષે મિથ્યાત્વને નાશ કરનાર અને અત્યંત સુદઢ એ દાન, શીલ, તપ અને ભાવરૂપ-એ ચાર પ્રકારને ધર્મ પ્રવર્યો. જેમ હસ્તીઓના સમૂહથી રાવણ હસ્તી, * ગિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં “ગેશુભ” નામ જણાવ્યું છે. ,
, , , ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૩ મા
⭑
કલ્પવૃક્ષાથી જેમ મેરુપ'ત અને મૌક્તિકાથી જેમ સમુદ્ર શેલે તેમ પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ચતુર્વિધ સંઘથી શેાલવા લાગ્યા. પહેલી પારસી પૂ થઈ એટલે સુવર્ણ ના થાલમાં રહેલ, ચાર પ્રસ્થ(આઠ શેર)ના પ્રમાણુ જેટલા, સુગંધી ક્રમાદમાંથી નીપજાવેલા, દુભિના અવાજથી નિમ`ળ (પવિત્ર) નિવાળા અક્ષત-અલિ મગાવીને સેામચન્દ્ર રાજવીએ પૂર્વ દ્વારથી સમવસરણને વિષે પ્રવેશ કર્યાં. આકાશમાં ઉછાળેલા તે અલિમાંથી અડધાઅડધ દેવાએ આકાશમાંથી ગ્રહણ કરી લીધે। અને બાકીના શેષ અધ ભાગ રાજાએ તથા શ્રેષ્ઠ લેાકેાએ ગ્રહણ કર્યો, તે અલિના પ્રભાવથી પૂના થયેલા રોગો નાશ પામે છે, છ માસ પર્યન્ત નવા રાગા થતાં નથી. બધા લેાકાએ તે ખલિ ગ્રહણ કર્યો. ઢવાથી પરિવરેલા પરમાત્માએ ઉત્તર દરવાજેથી નીકળીને ઈશાન ખૂણામાં રહેલ દેવછંદામાં જઈને વિશ્રામ કર્યો; એટલે ભગવંતની પાદ્યપીઠ પર બેઠેલા મુખ્ય ગણધર કૌસ્તુભે બીજી પારસીને વિષે, કલેશ-સંતાપને દૂર કરનારી શિક્ષા આપી. તે દેશના પૂર્ણ થઇ એટલે દેવછંદામાં પરમાત્માને નમસ્કાર કરીને આનદસમૂહથી દેદીપ્યમાન જણાતા દેવ અને દાનવા પાતપાતાના સ્થળે ચાલ્યા ગયા.
શ્રી શ્રેયાંસ પરમાત્માના તીથ માં ચાર હસ્તવાળેા, ત્રણ નેત્રવાળા, શ્વેત વણુ વાળા અને વૃષભના વાહનવાળા ઈશ્વર (અપરનામ મનુજ) નામના યક્ષ થયા. તે યક્ષે જમણા એ હસ્તમાં હસ્તી અને ખીજોરુ તેમજ ડામા એ હાથમાં અક્ષમાલા અને નકુળ ધારણ કર્યાં હતાં. વળી તે પરમાત્માના શાસનમાં માનવી ( અપરનામ શ્રીવત્સા ) નામની યક્ષિણી થઈ જેના જમણા એ હાથમાં વર (પાશ) અને મુગર હતા અને શત્રુથી રક્ષણ કરનારા બે હાથમાં કલશ અને અકુશ હતા. વળી, ગાયના જેવા કણવાળી અને દુષ્ટ હસ્તીના નાશ કરનાર સિ’હુના વાહનવાળી હતી. હમેશાં તે યક્ષ-યક્ષિણીથી સેવાતા પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ કરાડી સુરા અને અસુરાથી હંમેશા ઉપાસના કરાતા હતા.
આ પ્રમાણે સિંહપુર નગરમાં કેટલાક દિવસે સુધી ભવ્ય પ્રાણીઓને પ્રતિષેધ આપીને પરમાત્માએ પૃથ્વીપીઠ પર વિહાર શરૂ કર્યાં. કાંટાને અધેા મુખવાળા બનાવતા, છએ ઋતુનુ એકી સાથે પ્રકટીકરણ કરાવતા, દુકાળ, ઉપદ્રવ, મરી અને ઇતિઓને દૂર કરતા. જાણે પેાતાના પ્રભાવથી, ત્રણ જગતની લક્ષ્મી એક જ સ્થળે એકત્ર થઇ હોય તેમ દર્શાવતા, ધર્મના નાશ કરનાર મિથ્યાત્વને દૂર કરતા, ગ્રામ, આકર અને નગરવાળી પૃથ્વીપીઠ પર ક્રમપૂર્ણાંક વિહાર કરતાં, કલ્યાણના ભંડારરૂપ પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ પેાતનપુરે આવી પહોંચ્યા. વાએ ઇશાન દિશામાં સમવસરણ કર્યું એટલે પરમાત્મા શ્રી શ્રેયાંસનાથે રત્નમય સિહાસન અલ કૃત કર્યું. બાર પ્રકારની પદા પાતપેાતાને ચાગ્ય સ્થળે બેઠી એટલે ઉદ્યાનપાલકે જઇને ત્રિપૃષ્ઠ વાસુદેવને પરમાત્માનું આગમન જણાવ્યું, એટલે તે ઉઘાનપાલકને સાડા બાર કરોડ રૂપયા આપીને વાસુદેવે પોતાના પ્રધાન પુરુષોને સર્વ પ્રકારની તૈયારી કરવાના આદેશ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
પરમાત્માએ ત્રિપૃષ્ઠને કહેલ તેના પૂર્વભવ.
[ ૨૬૩ ]
પછી હસ્તી પર બેઠેલા, છત્રને ધારણ કરેલ, સામર્થ્ય શાળી લશ્કરથી પરિવૃત્ત, ખત્રીશ હજાર રાણીઓ યુકત, ચેાસડ હજાર વારાંગનાએ સહિત, સેળ હજાર રાજાઓથી શોભિત, એતાલીશ લાખ રથ, બેતાલીશ લાખ અશ્વ અને ખેતાલીશ લાખ હસ્તિ-સમૂહથી યુક્ત તેમજ પૌરજનેાથી પરિવરેલ ત્રિપૃષ્ઠ વાસુદેવ પરમાત્માને નમસ્કાર કરવા માટે ચાલ્યા અને ન્યાયપરાયણ તેણે સમવસરણમાં પ્રવેશ કર્યાં. પરમાત્માને પ્રદક્ષિણા આપીને, પોંચાંગ પ્રણિપાત કરેલા તે રાજાએ “ હે પરમાત્મા! તમે જયવ'ત વતા, જયવત વાં” એમ ઉચ્ચ સ્વરે ખેલીને પરમાત્માની સ્તુતિ કરી.
ઇંદ્ર અને વાસુદેવ વિગેરે સ્વસ્થાને બેઠા એટલે પરમાત્માએ સર્વ ભાષામાં સમજાય તેવી ભાષાથી નીચે પ્રમાણે દેશના આપવી શરૂ કરી. “ભયંકર સ’સાર-સાગરમાં ડૂબતા ભવ્ય પ્રાણીઓનેાતા૨વામાં ધમ` નૌકા સરખા છે. તે ધમ સાધુધ અને માવકધમ એમ બે પ્રકારને છે. તેમાં પ્રથમ સાધુધમ' દશ પ્રકારના છે. ક્રોધના જયરૂપ (૧) ક્ષમા, માનના ત્યાગ કરવારૂપ (ર) માર્દવ, કપટના ત્યાગ કરવારૂપ (૩) આવ, મુક્તિરૂપ (૪) નિલેભતા, ખાર પ્રકારના (૫) તપ, જીવરક્ષારૂપ (૬) સંયમ, હિતકારક અને મીઠી ત્રાણીરૂપ (૭) સત્ય, પારકાનું ધન નહી' ચારવારૂપ (૮) શૈા, ઔના સંગના ત્યાગરૂપ (૯) બ્રહ્મચય અને પરિગ્રહરહિતપણું (૧૦) આકિચન્ય. શ્રાવક ધમ' પણ બાર પ્રકારના કહેલેા છે, જેમાં પાંચ અણુવ્રતા અને સાત શિક્ષાવતા કહેલાં છે. ( ૧ ) પ્રાણાતિપાત (જીવહિંસા ), ( ૨ ) મૃષાવાદ ( જૂઠ્ઠું' ), (૩) અદત્તાદાન ( ચારી ), (૪) અબ્રહ્મ ( મૈથુન ) અને (૫) પરિગ્રહ-આા પાંચેની દેશ થકી વિરતિ તે અણુવ્રતા કહેવાય છે. (૧) દિપરિમાણુ, (૨) ભાગાપભાગપરિમાણ, (૩) અનદંડવિરમણુ, (૪) સામાયિક, (૫) દેશાવકાશિક, ( ૬ ) પૌષધ અને (૭) અતિથિસવિભાગ એ સાત પ્રકારનાં શિક્ષાત્રતા છે, હે ભવ્ય પ્રાણીઓ ! તમે સાધુ તથા શ્રાવક ધનુ' અવલંબન હ્રયા કે જેથી ભય કર એવા સ’સારરૂપી કૂવામાં તમે ન પડી, ”
પરમાત્માની દેશના સાંભળીને કેટલાકએ સવિરતિ, કેટલાકોએ દેશવિરતિ ગ્રહણ કરી, જ્યારે ત્રિપુષ્ઠ વાસુદેવે ફક્ત સમકિત જ ગ્રહણ કર્યું. મા ત્રિપૃષ્ઠે ભગવંતને પૂછ્યું કે“હે સ્વામિન્ ! મને વિરતિના પરિણામ શા માટે થતાં નથી ? ” પરમાત્માએ જણાવ્યુ` કે– “પૂર્વે તે નિયાણું યુ" છે તે હકીકત સાંભળ—
લક્ષ્મીના પેાતાના જ સ્થાનરૂપ રાજગૃહ નામનું નગર હતુ. તે નગરમાં ઇંદ્ર સરખા પરાક્રમી વિશ્વનદી નામના રાજા હતા. તેને પ્રિયંગુ નામની પટ્ટરાણી અને વિશાખભૂતિ નામને નાના ભાઇ યુવરાજ પદે હતા. તેને શિયલરૂપી અલંકારને ધારણ કનારી ધારણી → નામની પત્ની હતી. તે 'નેને સમય પાંચ પ્રકારની ઇંદ્રિયાના સુખ ભોગવવામાં વ્યતીત થતા હતા. એકદા તારા નયસારના ભવથી સેાળમે ભવે તું ધારણીની કૂક્ષીએ પુત્ર તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર સર્ગ ૧૩
જઓ અને તારું વિશ્વભૂતિ એવું નામ પાડવામાં આવ્યું. પ્રિયંગુ રાણીએ પણ વિશાખનદી નામના પુત્રને જન્મ આપે.
' અનુક્રમે વિશ્વભૂતિ અને વિશાખનંદી યૌવનવયને પ્રાપ્ત થયા. તેઓ બંનેને રાજપુત્રીએ સાથે પરણાવવામાં આવ્યા. એકદા કામદેવના મિત્ર સરખી વસંત ઋતુ આવી પહોંચે એટલે ક્રીડા કરવાને માટે વિશ્વભૂતિ અંતઃપુર સહિત સર્વ ઋતુના ફલવાળા પુષ્પકરંડક નામના ઉઘાનમાં ગયો. ત્યાં દેગુંદક દેવની માફક તેણે અંતઃપુરની સ્ત્રીઓ સાથે પુષ્પ ચૂંટવા, જળકીડા કરવી વિગેરે પ્રકારની ક્રીડાઓ દ્વારા વિવિધ ક્રીડાઓ કરી. નંદન વન સરખા તે ઉદ્યાનમાં યુવરાજ ક્રીડા કરી રહ્યો હતો ત્યારે પટ્ટરાણી પ્રિયંગુએ મકવેલ દાસીએ પુષ્પ લેવા માટે આવી. તે સખતે વિશ્વભૂતિને ક્રીડા કરતો નીહાળીએ તે દાસીઓએ રાણીને જણાવ્યું કે“વિશાખનંદીને ક્રીડા કરવા લાયક વનમાં બીજે રજપુત્ર કેમ કીડા કરી રહ્યો છે?” સ્ત્રીભાવગત તુછપણાને કારણે પ્રિયંગુ રાણી કેપ-ગૃહમાં ગઈ એટલે તેને મનાવવા માટે રાજાએ પણ ત્યાં જઈને તેણીને કહ્યું કે “હે દેવી! તમારે કેપ કરવાનું શું કારણ છે?” રાણીએ જણાવ્યું કે-“આપણા પુષ્પકરંડક ઉદ્યાનમાં વિશ્વભૂતિ ક્રીડા કરી રહ્યો છે, તે ત્યાં વિશાખનંદી ક્રીડા કરે તેવું કરે.” રાજાએ જણાવ્યું કે-જે સથળે એક વ્યક્તિ ક્રીડ કરી રહી હોય ત્યાં બીજી વ્યક્તિ જઈ ન શકે તે આપણે કુળાચાર છે.” એટલે પ્રિયંગુએ જણાવ્યું કે “આ પ્રકારના પરાભવથી તે હું મારા પ્રાણેને ત્યાગ કરીશ.” '; “ રાજાએ તે હકીકત પ્રધાને જણાવી અને તેઓએ પણ રાણીને સમજાવવા છતાં તેણી સમજી નહી. રાણીને હઠાગ્રહ જોઈને વિચક્ષણ મંત્રીએ રાજાના આદેશથી રણભેરી વગડાવીને ખે હું પ્રયાણ શરૂ કર્યું. ભેરીને અવાજ સાંભળીને વિશ્વભૂતિએ એકદમ ઉધાનનો ત્યાગ કરીને, રાજા પાસે જઈને પૂછ્યું ત્યારે રાજવીએ જણાવ્યું કે-“હે પુત્ર! તું જાણે છે કે રાજાને પિતાની આજ્ઞાનું પાલન એ જ જીવિત છે. મારે પુરુષસિંહ નામને સામંત રાજા મારી
આજ્ઞાનો અનાદર કરી રહ્યો છે.” વિશ્વભ્રતિ કુમારે કહ્યું કે-“હે પૂજ્ય! તમારી આજ્ઞા ‘ઉઠાવવા હું તૈયાર છું. મૃગને મારવા માટે સિંહને પ્રયાસ બસ છે. તેમાં અષ્ટાપદની જરૂર નથી.” આ પ્રમાણે બેલીને સંન્ય સાથે ગયેલા વિશ્વભૂતિએ તે સામંતને નમાવીને તેની પાસેથી ભેટયું લઈને, રાજાને અર્પણ કર્યું..
પછી રાજાથી પિતાના આવાસે જવા માટે રજા અપાયેલ વિશ્વભૂતિ કુમાર પુષ્પકરંડક ઉદ્યાનમાં ગયો અને દરવાજામાં પ્રવેશ કરતાં તેને પ્રતિહારીએ અટકાવ્યા. “ઉદ્યાનમાં હાલમાં વિશાખનંદી કીડા કરી રહ્યો છે.” એમ સાંભળીને વિશ્વભૂતિએ વિચાર્યું કે–“પૂર્વે મને કપટપૂર્વક ઉદ્યાનરૂપી ઘરમાંથી બહાર કાઢ્યો છે. પૂજ્ય વ્યક્તિએ પણ પ્રપંચ કરે છે. એમ વિચારીને ક્રોધને લીધે તેણે કઠાના ઝાડને મુષ્ટિવડે પ્રહાર કરી તેના ફલે નીચે પાડયા અને રોકીદારને ઉદ્દેશીને કહ્યું કે-“અરે! જો હું રોષ પામું તે કાઠાના ઝાડની માફક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #381
--------------------------------------------------------------------------
________________
ત્રિપ૪ વાસુદેવનો પરમાત્માએ કહેલો પૂર્વભવ. [૨૬૫ ] તમારા મસ્તકેને નીચે પાડું, પરંતુ સમુદ્રની માફક હું પૂજ્ય જનની મર્યાદાને ઉલંઘીશ નહિં.”
ઉપર પ્રમાણે બેસીને તેણે આર્ય સંભૂત પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. દીક્ષિત કુમાર ને સમજાવવાને માટે રાજા આવ્યા અને કહ્યું કે-“ હે પુત્ર ! તું હર્ષપૂર્વક પુષ્પકરંડક ઉદ્યાનમાં ક્રીડા કર.” વિશ્વભૂતિએ જણાવ્યું કે-“મેં હમણાં ફલકરંડક (મોક્ષરૂપી ફલના કરંડિયારૂપ) સંયમ સ્વીકાર્યું છે, તેથી હવે મને પુષ્પકરંડક ઉદ્યાન પર આસક્તિ નથી રહી. તમે હવે ખેદ ન પામે. મેં જે કર્યું છે તે ઉચિત જ છે કારણ કે સમસ્ત લોક પિતાના કાર્યો સાધવાને ઉદ્યક્ત જ હોય છે. વાસ્તવિક રીતે તો કોઈ કેઈને પારકે કે પોતાનો નથી. આત્માને દ્રોહ કરનાર-છેતરનાર મેહનો ત્યાગ કરે.”
વિવભૂતિનું આવું કથન સાંભળીને રાજા ચાલ્યો ગયો અને લોકે વિશ્વભૂતિની પ્રશંસા કરવા લાગ્યા. અંગીકાર કરેલ વસ્તુને નિર્વાહ કર, પાલન કરવું, એ મહાપુરુ
નું મોટું વત છે. ગીતાર્થ બનેલ અને તપને કારણે દુર્બલ દેહવાળા વિશ્વભૂતિ મુનિવર ગુરુની આજ્ઞાથી એકલા વિચરતાં મથુરા નગરીએ ગયા. વિશાખનંદી પણ મથુરાનગરીના રાજાની પટ્ટરાણી–પિતાની ફઈની પુત્રીને પરણવા માટે તે જ નગરીએ આવ્યો હતો. માસખમણુને પારણે, વિશાખનંદીના આવાસની નજીકમાં ગોચરીએ જતાં વિવભૂતિ મુનિને બળદદ્વારા ભૂમિ પર પાડી દેવાયા. તે સમયે ત્યાં રહેલા વિશાખનંદીએ વિવભૂતિને પડી ગયેલા જોઈને પિતાના સમસ્ત પરિવાર સહિત અટ્ટહાસ્ય કર્યું. એટલે વિશાખનદીને જોઈને, રોષે ભરાયેલા વિશ્વભૂતિ મુનિએ તે બળદને બંને ઈંગડાઓ દ્વારા ઉછાળીને આકાશમાં ત્રણ વાર જમાડ્યો અને વિશાખનંદીને ઉદ્દેશીને બેલ્યા કે-“ અરે પાપીણું! ફેગટ શા માટે ક્રોધ ઉત્પન્ન કરાવે છે? કોઠાના ઝાડના ફલેને પાડી નાખનારું મારું પૂર્વનું તે બળ શું ચાલ્યું ગયું છે?”
ઉપર પ્રમાણે કહીને વિશ્વભૂતિ મુનિ પિતાને સ્થાને ગયા અને અનશન સ્વીકારીને, સિદ્ધાન્તમાં નિષેધ કરેલું અને દુઃખદાયક એવું નિયાણું બાંધ્યું કે-“જે મારા આ વતનું તેમજ તપનું ફલ હોય તે મૃત્યુ પામીને બીજા ભવમાં હું અતિશય પરાક્રમી થઉં.” આ પ્રમાણે નિયાણું બાંધીને, કાળધર્મ પામીને તું મહાશક નામના આઠમા દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવને તું અર્ધચક્રી ( વાસુદેવ ) મહાબલશાળી ત્રિપૃષ્ઠ થયો છે એટલે તને વિરતિનાં પરિણામ નથી થતાં. ભવિષ્યમાં તું શ્રીવર્ધમાન નામને વીશ તીર્થંકર થઈશ.”
આ પ્રમાણેનું પરમાત્માનું સમ્યફ કથન સાંભળીને વિપૃષ્ણ વિશેષ હર્ષવાળો બન્ય અને શ્રી શ્રેયાંસનાથ પરમાત્માને નમીને પિતાના સ્થાને ગયે, પરમાત્મા વિશ્રામ માટે દેવ
૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
[૨૬૬ ]
*
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૩ મે.
છંદામાં પધાર્યા એટલે પાદપીઠ પર બેઠેલા કૌસ્તુભ ગણુધરે દેશના આપી. આ પ્રમાણે ભલે પ્રાણીઓને સન્માર્ગે સ્થાપીને, સંસારસમુદ્રમાં નૌકા સમાન શ્રી જિનેશ્વર ભગવંતે પિતનપુરથી વિહાર કર્યો. પર્વના દશ તીર્થકરોએ આવીને પોતાના ચરણકમલથી પવિત્ર કરેલા અને સિદ્ધિના સ્થાનરૂપ શ્રી શત્રુંજય મહાતીર્થે પરમાત્મા આવ્યા. ભવ્ય પ્રાણીઓને શીતળતા અપનાર શ્રી યુગાદિજિન શ્રી ઋષભદેવના જિનમંદિરને કારણે ચૂલિકાયુક્ત બનેલ તે શ્રી શ જય પર્વત નંદનવન સહિત મેરુપર્વતની માફક શોભે છે. તે તીર્થ પર અચિન્ય ફલદાતા કલ્પવૃક્ષ સરખા શ્રી ઋષભજિનનું દર્શન માત્ર ક્ષફલને આપે છે.
તે પર્વત પર દેવોએ સમવસરણની રચના કરી અને ક્ષેત્રના પ્રભાવને કારણે લેકે વિશેષ પ્રતિબંધ પામ્યા. પછી વિષ્ણુના હૃદયપ્રદેશ પર રહેલ કૌસ્તુભ મણિ સરખા કૌસ્તુભ ગણધરે શ્રીશ્રેયાંસનાથ પરમાત્માને પૂછ્યું કે “અહીં કેણે આવું સુંદર જિનમંદિર બંધાવ્યું?” પરમાત્માએ કહ્યું કે-“ શ્રી ઋષભદેવ પરમાત્માના પ્રથમ ચક્રવતી ભરત નામના મુખ્ય પુત્ર હતા. તેમને વંશરૂપી વનમાં કમળ સમાન પુંડરીક નામના પુત્ર હતા; જે પ્રથમ જિનપતિ શ્રી ઝષભદેવના પ્રથમ ગણધર થયા હતા. તેઓએ પિતાના ગુરુ શ્રી ઋષભદેવના કથનથી આ પર્વત પર કટિ સુનિવર સાથે આહારનો ત્યાગ કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પિતાના પરિવાર સહિત મોક્ષની પ્રાપ્તિ કરી હતી. પંડરીક ગણધરના મુક્તિ સ્થાને, પિતાની લક્ષમીને સાર્થક કરનારા શ્રી ભરત ચક્રવર્તીએ પિતે આ સ્થળે આવીને આ વિશાળ જિનમંદિર બંધાવ્યું છે. ત્યારથી પ્રારંભીને અનેક મુનિવરો અત્રે દુષ્કર ચારિત્રનું સુંદર રીતે પાલન કરીને નિર્વાણ પામ્યા છે. બીજા પણ અનેક વિનયશીલ મુનિવરે આ સ્થળે મોક્ષે જશે. તેમજ બીજા તીર્થકર ભગવતે પણ આ પર્વતની સ્પર્શના કરશે. બળી ગયેલ દોરડાની કાંતિ સરખા અ૫ કર્મના નાશને માટે કેવળજ્ઞાન-પ્રાપ્તિ થવા છતાં પણ તીર્થકર ભગવતે શત્રુંજય તીર્થનું શ્રેષ્ઠ પ્રકારે સમરણ કરે છે. ત્યારથી પ્રારંભીને પૃથ્વીપીઠને વિષે આ તીર્થ સૌથી પ્રથમ તીર્થ તરીકે અને નિકપટી મુનિવરોના પ્રથમ નિર્વાણક્ષેત્ર તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. ક્ષેત્રના પ્રભાવથી મુનિવરોના રાગ, દ્વેષ વિગેરે આત્યંતર શત્રુઓને નાશ થાય છે, તેથી આ તીર્થ શત્રુંજય તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. ઘણું કરીને આ તીર્થમાં મૃત્યુ પામેલા પશુઓ પણ ઉત્તમ જાતિને પ્રાપ્ત કરે છે તેથી બુદ્ધિમાન પુરુષો તેને વિમલાચલ પણ કહે છે.” આ પ્રમાણે સાંભળીને મુક્તિરૂપી સ્ત્રીના સંગમના કારણભૂત આ પર્વત પર અનેક મુનિ વરોએ અનશન કરીને મોક્ષ પ્રાપ્તિ કરી.
જન્મથી જ ચાર પ્રકારના અતિશયથી શોભતા, ઘાતી કર્મના નાશથી અગિઆર અતિશથી સુશોભિત તેમજ દેવકૃત ઓગણીશ અતિશયથી વિરાજિત અને પૃથ્વીરૂપી સ્ત્રીના ઉરસ્થળને વિષે હાર સમાન તેમજ ત્રિકાલજ્ઞાની પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ પૃથ્વીપીઠ પર વિહાર કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #383
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #384
--------------------------------------------------------------------------
________________
પવિત્ર શ્રી સમેન શિખર તીર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #385
--------------------------------------------------------------------------
________________
સિટી
શ્રી શ્રેયાંસનાથ પરમાત્માનું શ્રી સમેતશિખર પર્વત (તીર્થ) ઉપર નિર્વાણ (મક્ષગમન.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #386
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #387
--------------------------------------------------------------------------
________________
પરમાત્માના પરિવાર, મેક્ષપ્રાપ્તિ અને નિર્વાણમહત્સવ,
[ ૨૬૭ ]
ચારાશી હજાર સાધુઓ, ત્રણ લાખ ને એંશી હજાર સાધ્વીએ, એ લાખ ને આગણુ એ'શી હજાર શ્રાવકા, ચાર લાખ ને અડતાલીશ હજાર શ્રાવિકાઓ, તેરસેા ચૌઢપૂર્વી, છ હજાર અવધિજ્ઞાની, છ જાર્ મનઃ વજ્ઞાનીએ અને સાડા છ દ્વાર કેવળજ્ઞાનીઓ, અગિયાર હજાર વૈક્રિયલબ્ધિધારી, પાંચ હજાર વાદ લબ્ધિધારી-આ પ્રમાણે પરમાત્મા શ્રી શ્રેયાંસનાથને પરિવાર થયા.
એકવીશ લાખ વર્ષ કુમારપણામાં, બે તાલીશ લાખ વર્ષે રાજવીપણામાં, એકવીશ લાખ વ પર્યન્ત સાધુપણામાં-આ પ્રમાણે ચેારાશી લાખ વસ્તુ આયુષ્ય ભાગવીને શ્રેયાંસનાથ પરમાત્મા, કલ્યાણકારી તીથ' શ્રી સમ્મેત્તશિખરે આવ્યા. પૂર્વ શ્રી અજિતનાથાદિથી શ્રી શીતલનાથ "તના નવે તીથ કરાદ્વારા મુક્તિને માટે સેવાયેલ તેમજ અષ્ટાપદે તે ફક્ત શ્રી ઋષભસ્વામીનું એક જ નિર્વાણ કલ્યાણક થયુ છે અને મારા પર તે અનેક કલ્યાણુă। થયા છે ’’ એમ જાણે વિકસિત પુષ્પાના સમૂહદ્વારા હાસ્ય કરતા હોય તેમ એ પવ ત ગીષ્ઠપણાને કારણે ઉન્નત થયા હતા.
હજાર સાધુઓ સાથે પરમાત્માએ અનશન સ્વીકાયુ" એટલે ઇંદ્ર - મહારાજાઓના આસનેા કંપી ઊઠ્યા ત્યારે અવધિજ્ઞાનદ્વારા પરમાત્માને નિર્વાણુસમય જાણીને એકી સાથે જ સવ ઇંદ્રોએ આવીને, પરમાત્માને નસ્મકાર કરીને પેાતાની બેઠક લીધી. તે સમયે શ્રાવણ વદિ ત્રીજને દિવસે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં આવ્યે છતે, બાદર કાયયેાગમાં રહી, આદર મના ચેાગ અને માદર વચનયેાગને પરમાત્માએ રુંધી દીધા. પછી સૂક્ષ્મ કાયયેળને આશ્રય કરી ભાદર કાયયેાગ, સૂક્ષ્મ મનાયેાગ તેમજ સૂક્ષ્મ વચનયાગને રુંધ્યા. છેવટે સૂક્ષ્મ કાયયેાગના પણ અસ્ત કરીને ‘સૂક્ષ્મક્રિય” નામના શુકલધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રત્યે પ્રાપ્ત થયા, તે પછી “ઉચ્છિન્નક્રિય” નામના શુકલધ્યાનના ચાથા પાયેા, જેના પાંચ હસ્વાક્ષરના ઉચ્ચાર જેટલે જ માત્ર કાળ છે તેનું ધ્યાન કરતાં પરમાત્મા, નારકીના જીવાને પ ક્ષણમાત્ર આનંદ આપવાપૂર્વક મેાક્ષે ગયા. પરમાત્માની સાથે અનશન સ્વીકારેલા તે હજાર મુનિવર પણ પરમાત્માની માફક તે જ સમયે સિદ્ધિ વર્યાં.
પરમાત્માના ઢેહને સ્નાન કરાવીને, તેમના અ ંગાને ગેાશીષ ચંદનથી લીંપીને, દિબ્ય વઓ પહેરાવીને ઇંદ્રે પૂજા કરી. ખાદ અશ્રુને વહાવતાં ઈંદ્રે પરમાત્માના દેહને શિખિકામાં પધરાવ્યા, અને વહાવતાં બીજા દેવાએ પણ નિસ્તેજ બનીને અન્ય સાધુએના દેહને સ્નાનાદિક ક્રિયા કરાવી દેવા અને દેવીઓના સમૂહે ગીત, નૃત્ય અને વાદ્યો વગાડયે છતે શ્રી જિનેશ્વર ભગવંતના મોક્ષગમન મહેત્સવ કર્યાં. દિવ્ય ગંધાદક અને પુષ્પસમૂહથી Àાલતા માગ વડે ઇંદ્ર પરમાત્માની શિક્ષિકાને ચિતા સમીપે લઇ ગયા. બીજા મુનિવરેરાની શિબિકાને દેવતા ચિતા સમીપે લઈ ગયા એટલે અગ્નિકુમાર દૈવાએ ચિતામાં અગ્નિ પ્રગટાવ્યેા. * ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રમાં એક લાખ તે ત્રણ હજાર જણાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #388
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૩ મે.
અસ્થિ સિવાય પરમાત્માના દેહ દગ્ધ થઈ ગયા ત્યારે મેઘકુમાર ઢુવાએ ચિંતાને ગધાકની વૃષ્ટિથી શાન્ત કરી: વિચક્ષણ સૌધર્મેન્દ્રે જમણી દાઢા ગ્રહણ કરી, નિપુણ બુદ્ધિવાળા ઈશામને ડાબી' બાજુની ઉપલી દાઢા લીધી. ચમરેન્દ્રે નીચેની જમણી અને બટ્વીન્દ્રે નીચેની ડાખી દાઢા લીધી. બીજા નિષ્પાપ સ્વાએ દાંત ગ્રહણ કર્યાં.... ખાદ ચિંતાની જગ્યાએ દેવાએ રત્નના સ્તૂપ કર્યો, જે સમેતશિખર પવ'તનું બીજું રત્નમય શિખર હોય તેમ શેલતા હતા. ખીજા દેવાએ પરમાત્માના અસ્થિના અવશેષો ગ્રહણુ કર્યાં. ભક્તિથી પ્રકાશિત રાજાઓએ ચિતાની ભ્રમઃ ગ્રહણ કરી. પરમાત્માની નિર્વાણુશિલા પર ઈં` વવડે પ્રશસ્તિની માફક પરમાત્માનું નામ અને લાંછન તy".
#
.
પણ્માત્માના નિર્વાણ મહેસવ કરીને ઈંદ્રો નદીવર દ્વીપે ગયા. ત્યાં આગળ શાશ્વતા તીથી કરેાના અક્ષિક મહોત્સવ કરીને, કઇક એછા શેકવાળા બનેલા તે સ્વમમાં ગયા. માણુવા સ્તામાં પરમાત્માની દાઢાઓને સ્થાપીને, દિન્ય સુગધી દ્રવ્યેાથી પ્રતિદિન પૂજા કરવા લાગ્યા. પરમાત્માની દાઢાના પ્રભાવથી વૃદ્ધિંગત સંપત્તિવાળા અને મંગળના સ્થાનરૂપ ઇદ્રો અસાધારણ સ્વગ સુખને લેગવવા લાગ્યા.
#
આ પ્રમાણે મંદ બુદ્ધિવાળા મેં' ( શ્રી માનતુંગસૂરિએ ) નૂતન અથ, તેવા પ્રકારની સુન્દર શબ્દરચના તેમજ સુન્દર અલકારા આ ચરિત્રમાં વધુ ન્યા નથી, પરન્તુ મારા પેાતાના અભ્યાસને માટે સસ્કૃત ભાષામાં અગિયારમા શ્રી શ્રેયાંસનાથ પરમાત્માના ચરિત્રની રચના કરી છે. તે પુષકાીને વિષે વિશેષ પ્રકારે ઈચ્છાઓને વૃદ્ધિ પમાડા,
શ્રીમાનતુ ગસૂરવિરચિત શ્રી શ્રેયાંસનાથ ચરિત્રમાં શ્રી શ્રેયાંસ જિન મુક્તિગમન નામના તેરમે સગ સમાપ્ત.
શ્રી નકપ્રભસૂરિના શિષ્ય, સુકવિ, શ્રી ભાલચંદ્રના લઘુ બધુ શ્રીજયસિહ સરિ થો માટા, અને પોતાની બુદ્ધિપ્રભાને કારણે વસ્તુપાલ મંત્રીવડે સ્તુતિ કરાયેલ, અમાશ માં શ્રેષ્ઠ, કવિજનાના પણ ગુરુ તેમજ વિદ્વાન સમૂહના કાવ્યેાને શોધવામાં નિપુણ શ્રી પ્રશ્નસૂરિ મહારાજે આ ગ્રંથને હષ્ટપૂર્ણાંક સુધારી શુદ્ધ કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #389
--------------------------------------------------------------------------
________________
,
ગ્રંથકર્તાની પ્રશસ્તિ
ઃ
પદ, બીજ વિગેરે ત્રણ પ્રકારના મૂળરૂપ, સ્મરણ માત્રથી સંકટસમૂહને હરનારી, નવતત્વની જન્મદાત્રી એવી શ્રી જૈનાગમરૂપી મૃતદેવી જયવંત વર્તે છે. શ્રી વીર પરમાત્મારૂપી નંદનવનમાં કલ્પવૃક્ષ સરખે કટિક ગચ્છ થયે, તેમાંથી નવીન શાખારૂપ રિ” નામની શાખા પ્રગટી, તે શાખામાં પુષ્પ સરખા ચાર ગચ્છા થયા, જેમાં એક પુષ્પરૂપ ચંદ્રકળ પ્રગટયું, જેમાં ભ્રમર સરખા શ્રી શીલભદ્ર નામના આચાર્ય થયા. તેમને શ્રીચંદ્રસૂરિ, શ્રી ભરતેશ્વરસૂરિ, શ્રી ધનેશસરિ, શ્રી સર્વદેવસૂરિ અને શ્રી ધર્મઘોષસૂરિ નામના પાંચ શિષ્યો થયા. તે સર્વ શિષ્યો પૈકી શ્રી ધર્મઘોષસૂરિ ગચ્છના નાયક બન્યા. બાળવયમાં જ તેઓ બે કે ત્રણ ઘટિકામાં પાંચ સે લોકોનું અધ્યયન કરીને ઉત્તમ વાદી બન્યા. ભાલેજ : નામના નગરમાં શ્રી મહાવીર જિનચેત્યમાં વ્યાખ્યાનાવસરે ગુરુ શ્રી સર્વદેવ આર્યા દેવીના વજનું પોતાના હસ્તદ્વારા રક્ષણ કર્યું હતું. તેમના શિષ્ય શ્રી ચંદ્રપ્રભસૂરિ થયા જેમના ઉપવાસની તપશ્ચર્યાથી સ્થભન તીર્થની શાસનદેવી પ્રત્યક્ષ થઈ હતી. તેમના ચાર વિદ્યામાં નિપુણ શ્રી જિનેશ્વરસૂરિ નામના શિષ્ય થયા, જે, નિત્યરી પ્રાણીઓના શત્રુ ભાવને દૂર કરનારા હતા. બ્રહ્મરન્દ્રમાં પ્રગટેલ તેજપુંજથી જેમણે અજ્ઞાનાંધકારને દૂર કર્યો છે તેવા તેમજ કલાસમૂહના આવાસભૂત તે રિવરની સ્તવના કરવાને કાણુ શક્તિમાન થાય ? વળી તેમના શિષ્ય શ્રી રતનપ્રભસૂરિની પણ કઈ રીતે અમે સ્તુતિ કરીએ ? કે જેના કલિયુગને વિષે શ્રી જિનેશ્વરસૂરિ જેવા ગુરુ છે. તેમના ચરણકમળમાં ભ્રમરપણાને ધારણ કરતા, શ્રતમાંથી ઉદ્ધરીને જેમણે સ્વોપજ્ઞ વૃત્તિ બનાવી તે શ્રેષ બુદ્ધિશાળી શ્રી માનસૂરિએ આ શ્રી શ્રેયાંસનાથ મહાકાવ્યની રચના કરી છે. વિક્રમ સંવત ૧૩૩૨ની સાલમાં માઘ માસની વદિ . પાંચમને દિવસે સરસ્વતી દેવીની કૃપાથી શીઘ મેં આ ચરિત્રની રચના કરી છે. જ્યાં સુધી ભવ્ય પ્રાણીઓના કર્મરૂપી વનમાં દુઃખ સમૂહરૂપી દુર્વાને ચરતો અને પુષ્ટ શરીરવાળો શ્રી જૈન ધમરૂપી વૃષભ મોક્ષને પ્રાપ્ત કરાવે ત્યાં સુધી મુનિવૃંદને વિષે વ્યાખ્યાન દ્વારા પ્રચંડ દવનિને કારણે ગર્જના કરતું આ શ્રી શ્રેયાંસનાથ ભગવંતનું ચરિત્ર વિશ્વને વિષે વિસ્તાર પામે ) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર સમાપ્ત.
واییییییییییییییییییییییییین
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #390
--------------------------------------------------------------------------
________________ = = = =જરી ============mRepe જાહેર ખબર. ગુજરાતી ગ્રંથ શ્રી સુપાશ્વનાથ ચરિત્ર ભાગ 2 જે શ્રી શાતિનાથ ચરિત્ર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર લેઝર–આટ ? ઇઝ વસુદેવ હિંદી ગુજરાતી ભાષાંતર તને યાદ યુગારવાર શતક રૂ. 2-8-0 રૂા. 7-8-0 રા. 15-0-0 રૂ. 13-0-0 રૂ. 15--0 રૂા. 1- રૂા. ૧ર૦ રૂ. 3-0-0 2-0-0 રૂા. રૂ. રૂ. 7-8-0 2-0-0 4-0-0 0-4-0 1-8-0 1-0-1 જિન મેઘદૂત જેન એતિહાસિક ગુજર કવ્ય સંગ્રહ દમનની ચરિત્ર બાદશ જે સ્ત્રી ને ભાગ 2 જ્ઞાન પ્રદીપ ભાગ 2 સંઘપતિ ચરિત્ર વિજયાનંદસૂરિ બ્રહથયા પદ પૂજા ખંમ પરમેષ્ઠી ગુણ રત્નમાળા જ્ઞાનામૃત કાવ્યકુંજ કાવ્ય સુધાકર આચાર ઉપદેશ સંરકત ગ્રંથ ક્ષિષ્ટિ પર્વ 1 હું , પ 3-4 ભા. 2 જે ,, પર્વ 2-3-4 ભા. 2 જે પ્રતાકરે કથાન કે સંપૂર્ણ છે. વસુદેવહિંડી અંશ બીજે મૂળ પ્રાપ્તિસ્થાન - શ્રી જૈન આત્માનંદ સભા - ભાવનગર (સૌરાષ્ટ્ર) 2-8-0 1-0-0 સુકાકારે રૂા. 6-0-0 રૂા. 8-0-0 રૂા. 10-0-0 રૂા. 8-8-0. રૂા. 3-8-0. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com