________________
વિશિષહ્યયાતિનુક્રિસમર્સિણિી કા
સગ પહેલે (૫. ૧ થી ૩૪)
વિષય ૧. મંગલાચરણ. ... ....... ૨. શુભા નગરીનું વર્ણન. ૩. ભુવનભાનુ રાજવીનું મૃગની પાછળ જવું. ૪. ભુવનભાનું રાજવીનો લેખ લઈને આવેલ વિધાધર. ૫. વિધાધરે કહેલ ભુવનભાનુ રાજવીનો વૃત્તાન્ત. ૬. રાજાએ તાપસીને જણાવેલ આત્મ-વૃત્તાન્ત.... ૭. તાપસીએ ભુવનભાનુ રાજવીને કહેલ સ્વ-વૃત્તાન્ત. ૮. ચંદ્રરેખાની ચંદ્રકુમાર પરત્વે આસક્તિ. ... ૯. દૂતીએ ચંદ્રરેખાને જણાવેલ ચંદ્રકુમારની વિહવળ સ્થિતિ. ૧૦, ચંદ્ર ચંદ્રરેખા પાસે ધાવમાતાને મોક્લવી. ૧૧. ચંદ્રરેખાનો ચંદ્રકુમારે છેદેલ કંઠપાશ. ... ૧૨. ચંદ્રરેખા માટે ધનદ શ્રેઝીપુત્રની માગણ. ... ૧૩. ચંદ્રકુમારનું વહાણ ભાગી જવાના ચંદ્રરેખાને મળેલ સમાચાર. ૧૩ ૧૪, ચંદ્રરેખાની કામદેવને પ્રાર્થના. .. ૧૫. ચંદ્રરેખા અને ચંદ્રકુમારને સમાગમ. ૧૬. ચંદ્રરેખા અને ચંદ્રને વિવાહોત્સવ. ૧૭. ધનનું દુષ્ટાચરણ. ... ... ૧૮, ધનની ચંદ્રરેખા પાસે અગ્ય માગણી.
૧૯. ચંદ્રરેખાનો આત્મહત્યાને પ્રયાસ. • - ૨૦, ભુવનભાનુએ તાપસીદ્વારા કરેલ મંત્ર-સ્વીકાર.
૨૧. ભુવનભાનુ રાજવીને યક્ષે કહેલ આત્મવૃત્તાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com