SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૬૦ ] થી માંસનાથ ચરિત્ર-સગ ૧૨ મે સુખપૂર્વક સાધી શકાય તેવા ભાવના વિશાળ ફલને જાણીને, સંકટ સમયે કે સુખ સમયમાં તે ભાવનું જ શરણ સ્વીકારવું. આ રીતે ભાવના ભાવવી કે તે દિવસ કયારે આવે કે જ્યારે હું ગૃહસ્થાવાસને ત્યાગ કરીને, ગુરુ સમીપે વ્રત રહણ કરું અને ફુલાકાંક્ષા રહિત તપશ્ચર્યા દ્વારા કુશ બનીને ગુરુમહારાજની સાથે વિચાં. આ પ્રમાણે પરમાર્થને વિચાર કરીને હું ધનને સાર્થક કરીશ.” હે ભવ્ય છો. આ પ્રકારના ધનાવહના દાન્તથી ભાવનું નિર્મલ ફલ જાણીને, દાન, મિલ અને તપને સાર્થક કરવા માટે સંસારના શત્રુસ્વરૂપ ભાવ૫મને વિષે જ તમારા મનને નિશ્ચળ બનાવે. આ બારમા સગમાં શ્રી શ્રેયાંસનાથ પરમાત્માએ ધનાવહના પવિત્ર : ચરિત્ર-કથન દ્વારા ભવ્ય પ્રાણીઓને શુભ ભાવનું સુંદર કલ દર્શાવ્યું, - | શ્રી દેવેન્દ્રસૂરિએ રચેલ ઉપમિતિસાદ્ધાર” નામના સંપૂર્ણ ગ્રંથને જેમણે છે જે શુદ્ધ કર્યો તે શ્રી પ્રદ્યુમ્નસૂરિ ભગવંતને હું (શ્રી માનતુંગસૂરિ) નમસ્કાર કરું છું. છે. = = | અરીસ વર્ષ અમાસ છે બારમો સર્ગ સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy