________________
શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન.
ی
ی
ی
ی
ی
ی
ی
ی
• તેમણે કરે છે
ی
ی ی
મી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમમત પૂરણ પામી, સહજ અગતી ગતિગામી રે.
શ્રી. એ... ૧ સયલ સંસારી ઈલિયામી, મુનિગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિકામી રે.
શ્રી. એ. ૨ નિજસ્વરૂપે જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે દિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે.
શ્રી. એ. ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે; ભાવ અધ્યાતમ નિજગુણ સાધે, તે તેહશું રઢ મંડે રે
શ્રી. એ. ૪ શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિરવિકલ્પ આદરે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન પ્રહણ મતિ ધરજે રે,
* શ્રી. એ. ૫ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે.
.
કે
-
533353333333
શ્રી. એ. ૬
.
(શ્રી આનન્દઘનજી મહારાજ )
: سیمی ناموں میں بی بی سی
سی
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com