Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher
Catalog link: https://jainqq.org/explore/001776/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ see 19 મૂતિતપેાનિષ્ઠ વિજયસિદ્ધિસૂરીશ્વરપાદપણેભ્યો નમેનમઃ ૧ સાંવત્સરિક પર્વતિથિ વિચારણા. 春の式の લેખક : શાંતમૂત્તિ આચાર્ય શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી શિષ્ય મુનિરાજશ્રી જનવિજયજી મહારાજ પ્રકાશક: ભાભેર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્ત્તિપૂજક સંઘ. વિક્રમ સંવત ૧૯૯૩ G વીર સંવત ૨૪૬૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ ીિ શાંતમૂર્તિતપેનિછવિજયસિદ્ધિસરીશ્વરપાદપો મેનમ: સાંવત્સરિક પર્વતિથિ વિચારણા. લેખક : શાંતમૂત્તિ આચાર્ય શ્રીમદ વિજયભદ્રસૂરીશ્વરજી શિષ્ય મુનિરાજશ્રી જનકવિજયજી મહારાજ SEAUX6ZXNXSGLANSANGANXA ANXP2OPA PANDANGAMOPANK પ્રકાશક: ભાભર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ. છે વિક્રમ સંવત ૧૯૯૭ - વીર સંવત ૨૪૬૩ જsee @ @ @ @ @ Page #3 -------------------------------------------------------------------------- ________________ મુદ્રકઃ મણિલાલ છગનલાલ શાહ, ધી વીરવિજય પ્રી. પ્રેસ, સાગરની ખડકી, રતનપોળ : : અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ બે બોલ આ નાનકડી ચર્ચા પુસ્તિકાને બે બોલની જરૂર ન હૈય કારણકે પુસ્તિકા પિતેજ બે બોલ સ્વરૂપ છે. આ પુસ્તિકાને પ્રાદુર્ભાવ ગઈ સાલ અને આ સાલ સવછરીની તિથિના કૈધીભાવને લઈને થયેલ છે. જે કે પ્રથમ પણ તિથિ સંબંધી જેન સંઘમાં મતભેદ પડતું પરંતુ તેને માટે જે છણાવટ આ સાલ થવા પામી છે તેટલી ભાગ્યેજ થતી. તેમજ આ સાલ સવચ્છરીના તિથિનિર્ણય અંગે ક્ષયપૂર્વની સંગતતા તેરશ પુનમની ચર્ચા અને ઉદયતિથિ આરાધન ચર્ચા વિગેરે ખુબ ખુબ ચર્ચાયેલ છે. વાંચક મધ્યસ્થભાવ રાખી શાસ્ત્રીય પાઠો તેને અનુવાદ તિથિ સબંધીની આખી વસ્તુસ્થિતિને ખ્યાલમાં રાખી આ પુસ્તિકાને વાંચશે તે તેને પિતાનેજ કઈ વસ્તુ સત્ય છે તે નિર્ણય આપોઆપ થઈ જશે. આમાં જે લખાણ લેવામાં આવ્યું છે. તે સર્વ શાસ્ત્રીય આધારે પૂર્વકજ છે. તેથી તેને શાસ્ત્રો શું કહે છે તે પણ સમજાશે. આરાધના કરવાને તૈયાર થયેલ માણસ અપ પર્વની આરાધના કરવારૂપ તેમજ પર્વે પર્વની આરાધનાથી વંચિત થવારૂપ વિરાધનાથી બચે તેજ આશયે આ પુસ્તિકા દ્વારા યથાતથ્ય શું છે તે રજુ કરવા પ્રયત્ન કર્યો છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તિકાના પ્રકાશનમાં સહાયક તરીકે પાટનિવાસી ઝવેરી મણીભાઇ, શ્રી. કેશવલાલભાઈ, શ્રી ભાગીલાલભાઈ તેમજ રાધનપુરિનવાસી મસાલીયા શાંતિલાલભાઈ તથા ભાલેર જૈન સંઘ તેરવાડા જૈન સંઘ વિગેરે છે. પ્રેસદોષ દષ્ટિદાષ યા બીજી કાઈ રીતે આ પુસ્તિકામાં સ્ખલના થઈ હાય તેની ક્ષમા વાંચકગણુ જરૂર આપશે. તા. ૧૯–૮–૩૭. પ્રકાશક શ્રાવણ વદ ૧૧ : બુધવાર : તા. ૧-૯-૩૭ 99 " આ વર્ષે શ્રી પયુ`ષણા પ`ની આરાધન માટેના શાસ્રામા તથા પરંપરા મુજબના ક્રમ "" ભાદરવા શુદ ૧ 77 શ્રી પર્યુષણા અઠ્ઠાઇની શરૂઆત. અઠ્ઠાઈધર. વદ ૧૪-૦)) : શુક્ર-શનિ : તા. ૩, ૪-૯-૩૭ છઠ્ઠું. વદ ૦)) શનિવારઃ "" 99 ૪ : રવિવારઃ તા. ૪૯૩૭ શ્રી કલ્પસૂત્રવાંચન શરૂ. તા. વમાન શાસનના નાયક ભગવાન શ્રી મહાવીરદેવના જન્મનું વાંચન. 8-2-h : સામવાર : તા. : બુધવાર : તા. ૬-૯-૩૭ તલાધર. ૮-૯-૩૭ શ્રી સંવત્સરી Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાંવત્સરિક પર્વ તિથિ વિચારણું પૂજ્ય આચાર્યવર્યો પ્રતિ પ્રાર્થના. સૌ કોઈને માલુમ હશે કે–ગઈ સાલ ઉજવાયેલ પર્યુષણ મહાપર્વમાં તિથિ અંગે જે પ્રશ્ન સમાજ સન્મુખ ઉત્પન્ન થયેલ છે, તેજ પ્રશ્ન આ સાલના પર્યુષણ મહાપર્વના અંગે પણ આપણું સમુખ ખડે છે. કારણ કે–આવતી સાલના ભાદરવા માસમાં પણ આ વખતની માફક બે પાંચમ છે. આને અંગે આપણું અગ્રગણ્ય આચાર્યએ યોગ્ય વિચારણું કરી સમાજને એ પ્રશ્ન પર્યાલોચનથી મુક્ત કરવાની જરૂર છે, અને એ રીતે સમાજની એકત્રંથી સાચવવાની ખાસ આવશ્યક્તા છે. જેનસમાજમાં ફેલાયેલી ક્ષય-વૃદ્ધિ બાબત. આપણું પરમ શાંતિપ્રિય જૈન સમાજમાં આપણે જોઈએ છીએ કે-કેટલાક વર્ષોથી પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિ બાબતમાં એમ કહેવાય છે કે-કઈ પણ તિથિ વધે નહિ અને ઘટે પણ નહિ. આપણા સમાજમાં પ્રસરેલી ઉપર્યુક્ત બાબત કોઈ પણ રીતે વાસ્તવિક સત્ય છે કે કેમ ? આપણા પરમપાસ્ય આગમાદિમાં તે સ્વીકાર છે કે કેમ? ચાલુ રિવાજમાં પૂર્ણ સત્યાંશ છે કે કેમ? આપણી પૂર્વ આચરણમાં હાલની આચરણનું એકીકરણ છે કે કેમ ? Page #7 -------------------------------------------------------------------------- ________________ ચાલુ રિવાજ આગમથી અવિરૂદ્ધ આચરણ છે કે તેથી ભિન્ન ? તેની નગ્ન સત્ય ઉષણા પૂજ્ય આચાર્યવએ શ્રી જૈન સમાજને કરી સાચી વસ્તુ સ્થિતિથી વંચિત ન રાખવો જોઈએ. જે ઉપર્યુક્ત બાબતની સત્ય ઉદ્ઘોષણા શાસ્ત્રોક્ત અને સાચી આચરણાનુસાર સમાજ સન્મુખ ધરવામાં આવે તે તિથિને અંગે વખતોવખત ઉપસ્થિત થતી વિષમ સ્થિતિ થવાનું કારણ ભાગ્યે જ રહેવા પામે. જૈનદર્શનમાં ફરમાવાયેલા સંવત્સર. પરમતારક શ્રીજિનેશ્વરદેવના શાસનમાં પાંચ સંવત્સર ફરમાવાયેલા છે. તે અંગે ફરમાવવામાં આવ્યું છે કે – आइन्चो उदु चंदो, रिक्खो अभिवडिओ य पंचेए । संबच्छरा जिणमए, जुगस्समाणे विधीयन्ते ॥ ३३ ॥ ભાવાર્થ –આદિત્યસંવત્સર, ઋતુ-કર્મસંવત્સર, ચંદ્રસંવત્સર, નક્ષત્રસંવત્સર અને અભિવધિતસંવત્સર-એ રીતે પાંચે સંવત્સર શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સૂર્યના પાંચ સંવત્સર રૂપ યુગની ચિંતામાં ઉપયોગી થાય છે. એ સંવત્સરનું પરિણામ ને લક્ષણ. ૧–જેમાં પૃથ્વી તથાવિધ પાણીના સંબંધથી અતિજ રસવાન થાય છે, વળી પાણી પણ પરિણામે સુંદર અને રસે કરી સહિત થાય છે, અને આંબા વિગેરેના ફળમાં અને પુષ્પમાં રસ પુષ્કળ થાય છે. તેને પૂર્વમહાપુરૂષ આદિત્યસંવત્સર કહે છે. ૧. મુકિત તિષ્કરંડક ગાથા ૩૩ મી [ આ પછીથી જ્યાં જ્યાં મુઠ હોય ત્યાં ત્યાં મુક્તિ સમજવું ] ૨. મુ. સૂર્યપ્રજ્ઞપ્તિ પરથી પા. ૧૭૨. Page #8 -------------------------------------------------------------------------- ________________ " सूर्यसंवत्सरस्य परिमाणं त्रीणि शतानि षट्षष्टयधिकानि रात्रीन् दिवानां द्वादशभिश्च मासैः संवत्सरास्तत्र त्रयाणां शतानां षट्पष्टयधिकानां द्वादशभिर्भागो हियते, लब्धाः त्रिंशत् ३०, शेषाणि तिष्ठन्ति षट्, ते अर्द्ध क्रियते जाता द्वादश, ततो लब्धमेक दिवसस्या मेतावत्परिमाणः સૂર્ય માતઃ 1 ) અર્થાત–સૂર્યસંવત્સરનું પરિમાણ તેના બાર માસ વડે ૩૬૬ અહેરાત્રનું છે. તેના બાર ભાગ કરવામાં આવે તો એક એક ભાસમાં ૩૦ અહોરાત્ર હોય છે, અને આના યુગમાં ૧૮ ૩૦ અહોરાત્ર ૬૦ માસ વડે થાય છે. રોજાત્રા સૂર્યવંમવાર ” અર્થાત-અહોરાત્ર સૂર્યથી થાય છે. ૨-જે સંવત્સરમાં વનસ્પતિઓ પલ્લવોને અંકુર વડે પરિણમે છે તથા પોતપોતાની ઋતુના અભાવમાં પણ પુષ્પ અને ફળને આપે છે, વળી જેમાં વરસાદ સારી રીતે ન વર્ષે તેને મહર્ષિઓ કર્મ સંવત્સર કહે છે." "कर्मसंवत्सरस्य परिमाणं त्रीणि शतानि षष्ठ्यधिकानि रात्रिन् दिवानां तेषां द्वादशाभिर्भागे हृते लब्धास्त्रिंशदहोरात्रा एतावत्कर्ममासપરિમાળ !” અર્થાત–તે કર્મસંવત્સરનું પરિમાણ ૩૬૦ અહોરાત્રનું છે. તેના ભાગ બાર કરવા વડે માસમાં ૩૦ અહોરાત્ર થાય છે. ૩. મુ. સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રા. પ્રા૦ ૨૦. પ્રા૦ ૧૦. ૪. મુળ જ્યોતિષ્કરંડક ગાથા પ૬ ની વૃત્તિમાં પૃષ્ટ ૩૦ મું. ૫. મુળ સૂર્યપ્રકૃપ્તિ પરથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ " एषः ऋतुसंवत्सरः, ऋतवो लोकप्रसिद्धाः वसन्तादयः तत्प्रधानः संवत्सरः ऋतुसंवत्सरः, अस्य चापरमपि नामद्वयमस्ति, तद्यथा, कर्भसंवत्सरः सावनसंवत्सरः, तत्र कर्मलौकिको व्यवहारस्तत्प्रधानः संवत्सरः कर्मसंवत्सरः, लोकोहि प्रायः सर्वोप्यनेनैव संवत्सरेण व्यवहरति ।" અર્થાત–આ ઋતુ સંવત્સર છે. લોકપ્રસિદ્ધ વસંત વિગેરે ઋતુઓ પ્રધાન છે જેમાં તે ઋતુસંવત્સર. આના બીજા પણ બે નામે છે. ૧-કર્મસંવત્સર અને ૨-સાવનસંવત્સર. લૌકિક વ્યવહાર પ્રધાન છે જેમાં તે કર્મસંવત્સર કહેવાય છે. પ્રાયઃ કરીને નિશ્ચય પૂર્વક લેકે આ સંવત્સરથી જ વ્યવહાર કરે છે. યુગમાં “સાતોઃ સંવત્સ0 રન માર્વિમળમાને છે - બ્રિમણા મવનિત” કર્મસંવત્સરના ૬૧ માસ થાય છે, અને જેના યુગમાં ૧૮૩૦ અહોરાત્ર કરવામાં આવે છે. ૩-જે સંવત્સરમાં ચંદ્રની સાથે મને પ્રાપ્ત કરેલ છે જેમણે, એવા વિષમચારી માસથી જુદા નામવાળા નક્ષત્રો તે તે પૂર્ણિમાને સમાપ્ત કરે તે અને ઠંડક આતપ રાગાદિ દેશની બહુલતા વડે પરિણામમાં દારૂણ એવો કટુક છે જેમાં અને ઘણું પાણી છે જેમાં તે ચન્દ્રસંવત્સર કહેવાય. " चान्द्रमासे रात्रिन्दिवा परिमाणचिंतायामेकोनत्रिंशद्रात्रिन्दिवानि द्वात्रिंशद् द्वाष्टिभागा रात्रि दिवस्य, एतद् द्वादशभिर्गुण्यते, जातानि त्रीणि शतानि चतुष्पंचाशद् अधिकानि रात्रिं दिवानां द्वादश च द्वाषष्टि भागा रात्रिंदिवस्य एवं परिमाणश्चान्द्रः संवत्सरः । " ૬. મુ. સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રા. પ્રા. ૨૦ પ્રા. ૧૦. ૭. મુ. જ્યોતિષ્કરંડક ગાથા ૫૮ મીની વૃત્તિમાં પૃ. ૩૧ મે. ૮ મુસૂર્યપ્રજ્ઞપ્તિ પ્રારા પ્રા. ૨૦ પ્રા. ૧૦ પાને ૧૭ર પરથી ૯. મુજ્યોતિષ્કરંડક ગાથા ૩૫ ની વૃત્તિમાં. Page #10 -------------------------------------------------------------------------- ________________ અર્થાત-તે ચાંદ્રમાસમાં કેટલી રાત્રિ અને દિવસે થાય છે. તેના પરિણામની ચિંતામાં ૨૯ રાત્રિદિવસ અને એક અહોરાત્રને બત્રીસ–બાસઠમે ભાગ માસમાં હેય છે. એને બારથી ગણવામાં આવે તે ૩૫૪ અહોરાત્ર અને બાર-બાસઠમે ભાગ થાય. એ ચંદ્રસવત્સરનું પરિણામ છે. “ચંદ્રમા ૩પગાતે તિથિઃ તિશય: રાશિ-સંમે:” અર્થાત-ચંદ્રથી તિથિ ઉત્પન્ન થાય છે અને આથી ચંદ્રથી ઉત્પન્ન થયેલી તે તિથિ કહેવાય. સૂર્યના પાંચ સંવત્સરાત્મક યુગ હોય છે. અને આથી चंद्रसंवत्सरसत्केन मासेन च विमज्यमाना मासा युगे सर्वसंख्यया द्वापष्टिर्भवन्ति।" અર્થાત–ચાંદ્ર સં. ચાંદ્ર સં. અભિવહિંત સં. ચાંદ્ર સં. અ. સંવત્સરના માસ વડે જુદા પાડેલા ચાન્દ્ર માસે યુગમાં સંપૂર્ણ સંખ્યા દ્વારા બાસઠ હોય છે, અને એ રીતે યુગમાં ૧૮૩૦ અહોરાત્ર થાય છે. ૪ એક કાળમાં ઋતુઓની સાથે નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરે તે અથવા એક કાળમાં પૂર્ણિમાની સાથે ઋતુઓ સમાપ્ત થાય તે, જે સંવત્સરોમાં નક્ષત્રોની સાથે ઋતુઓને નજીકનો માસ સમાપ્ત થાય અને ઋતુ પણ સમાપ્ત થાય છે, જેમાં ઉષ્ણતા અને શિતળતા અત્યંત ન જણાય તે ચંદ્ર સાથે પેગ કરીને પૂર્ણિમાની સમાપ્તિ કરે, એ વિગેરે લક્ષણવાળો નક્ષત્રસંવત્સર કહેવાય.૧૨ તેનું પરિમાણુ ૧૦. મુળ જ્યોતિષ્કરંડક ગા. ૧૦૫, ૫૬ પૃ૦ ૬૨, ૩૦. ૧૧. મુ. જ્યોતિષ્કરંડક ગાથા ૫૮ ની વૃત્તિમાં પૃ. ૩૧ મે. ૧૨. મુ. સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રા. પ્રા. ૨૦ પ્રારા ૧૦ પરથી પાને ૧૭૨ મે. -- -- -- - - - - - Page #11 -------------------------------------------------------------------------- ________________ "सम्प्रति नक्षत्र संवत्सरमाह-नक्षत्रवृन्दयोगा:-सप्तविंशत्या नक्षत्रैः साकल्येन य एक क्रामणयोग एष द्वादशभिगुणितो " नक्षत्रो" नक्षत्र सावत्सरो भवति अत्र पुनरेकः समस्तनक्षत्रयोगपर्याय एव नक्षत्रमासः, स च सप्तविंशतिरहोरात्रा एकविंशतिश्च सप्तषष्टि भागा अहोरात्रस्य एष राशियदा द्वादशभिर्गुण्यते तदा त्रीण्यहोरात्रशतानि सप्तविंशत्यधिकानि एकपंचाशच सप्तषष्टिभागा अहोरात्रस्य, एतावत्प्रमाणो नक्षत्रसंवत्सरैः" ભાવાર્થ-હવે નક્ષત્રસંવત્સર કહે છે. ૨૭ નક્ષત્રની સાથે એકવાર જે સંપૂર્ણ રીતે ક્રમણ કરવાનો છે કે તેને બારથી ગુણવામાં આવે તો નક્ષત્રસંવત્સર થાય છે. અહીં એક સંપૂર્ણ નક્ષત્રોને જે યોગ તેના પર્યાયવાળો તે નક્ષત્ર માસ કહેવાય છે. જેમાં ૨૭ અહેરાત્ર અને ૨૧/૬૭ મો ભાગ એક અહોરાત્રનો હેય તે નક્ષત્ર માસ છે. એ રાશિને જ્યારે બારથી ગુણુએ ત્યારે ૨૭ અધિક ૩૦૦ અહોરાત્ર અને ૫૧/૬૭ મે ભાગ જેમાં હોય, તે નક્ષત્રસંવત્સર કહેવાય છે. તથા “નક્ષત્રે નક્ષત્રમાણે પરિમાણમાને સર્વસંધ્યા યુને નક્ષત્રનામ: સતટર્મન્સેિ” અર્થત નક્ષત્રસંવત્સરના માસને ગણે છતે યુગમાં નક્ષત્ર ભાસો ૬૭ થાય છે, અને એ રીતે યુગમાં ૧૮૩૦ અહેરાત્ર કરવામાં આવે છે. ૫–અભિવહિંત સંવત્સર. જે સંવત્સરમાં ક્ષણ-લવ-દિવસઋતુઓ સૂર્યના તેજ વડે કરીને અતિજ તપ્ત પરિણમે અને દરેક ૧૩. મુદ્ર તિષ્કરંડક ગાથા ૩૫ ની વૃત્તિમાં પૃ૦ ૧૫ એ. ૧૪. મુ જ્યોતિષ્કરંડક ગાથા ૫૮ ની વૃત્તિમાં પૃ૦ ૩૧ મે. Page #12 -------------------------------------------------------------------------- ________________ નીચેના સ્થાના ને સ્થળેા પાણી વડે પૂરાય છે. તેને મહાપુરૂષો અભિવર્ધિત સંવત્સર કહે છે.૧૫ તેનું પરિમાણુ " त्र्योदश चन्द्रमासा यस्मिन् संवत्सरे भवन्ति स एष संवत्सरोऽभिवर्द्धित इत्युच्यते, एकस्मिंश्व चन्द्रमासे अहोरात्रा एकोनत्रिंशद् भवन्ति द्वात्रिंशद् द्वाषष्टिभागा अहोरात्रस्य एष राशित्रयोदशभिर्गुण्यते जातानि त्रीण्यहोरात्रशतानि अशीत्यधिकानि चतुश्चत्वारिंशच द्वाषष्टिभागा अहोराત્રય, તાવત્ રાત્રિવિવરિમાળોઽમિયાદ્રિતસ્વėર:।” ભાવા-૧૩ ચંદ્રમાસા જેમાં હાય તે અભિવર્ધિત સંવત્સર કહેવાય. એક ચંદ્રમાસમાં અહારાત્ર ૨૯ અને ૩૨૨ મા ભાગ હાય છે. તેને ૧૩ થી ગુણતાં ૩૦૦ ને ૮૦ અહારાત્ર અને ૪૨/૬૨ મે ભાગ અહારાત્રના જે સંવત્સરમાં હેાય છે. તે અભિષ્કૃિત સંવત્સર કહેવાય છે. એ રીતે પરમ તારક શ્રી તીર્થંકરદેવના શાસનમાં પાંચ સંવત્સરા દર્શાવાયેલા છે. સુજ્ઞ સજ્જનાને ખ્યાલ આવે તે માટે એ અંગે કંઈક જણાવ્યું છે. અનેકવિધ વિસ્તૃતરીતે તે અંગેની બીજી અનેક વસ્તુ અંગે · સૂર્યપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ, જ્યોતિષકર’ડક, ’ વિગેરેમાં વર્ણન કરાયેલ છે. પૂ, મુનિવરેએ સ્વપર તત્ત્વજ્ઞાનના વિકાસ માટે તે તરફ્ ધ્યાન આપવાની જરૂર છે. . પૂર્વોદ્ધ-ઉત્તરાન યુગના પર્વાંની સમાપ્તિમાં રહેતા નક્ષત્રો, જૈન માસ અને તિથિના નામો. સૂના પાંચ સંવત્સરની અપેક્ષાએ થતા ચાન્દ્રયુગમાં કયા ૧૫. મુ॰ સૂર્યપ્રાપ્તિ પ્રા॰ પ્રા॰ ૨૦ પ્રા ૧૦ પરથી પા૦ ૧૭૩ મે, ૧૬. સુ॰ જ્યેાતિકરડક ગાથા ૩૬ ની વૃત્તિમાં પૃ૦ ૧૫ મે. Page #13 -------------------------------------------------------------------------- ________________ કયા પાઁની સમાપ્તિમાં કયા કયા નક્ષત્રા હોય છે, તે અંગે દર્શાવાયું છે કે— ૧-યુગના પૂર્વા માં પ્રથમ પની સમાપ્તિમાં સ`દેવતાથી ઉપલક્ષિત અશ્લેષા નક્ષત્ર હોય છે. ૨-ખીજામાં ધનિષ્ઠા. ૩–ત્રીજામાં અમાદેવતાથી ઉપલક્ષિત ઉત્તરાકાલ્ગુન. ૪-ચેાથામાં અભિવૃદ્ધિ દેવતાથી ઉપલક્ષિત ઉત્તરાભાદ્રપદા. ૫-પાંચમામાં ચિત્રા. ૬-છટ્ટામાં અશ્વદેવતાથી ઉપલક્ષિત અશ્વિની. છ–સાતમામાં ઈન્દ્રાગ્નિદેવતાથી ઉપલક્ષિત વિશાખા. ૮-આઠમામાં રહિણી. ૯-નવમામાં જ્યેષ્ઠા. ૧૦-દશમામાં મૃગશિર. ૧૧-અગીયારમામાં વિશ્વદેવતાથી ઉપલક્ષિત ઉત્તરાષાઢા. ૧૨-બારમામાં અદિતિથી ઉપલક્ષિત પુનવસુ. ૧૩-તેર મામાં શ્રવણુ. ૧૪ ચાદમામાં પિતૃદેવામધા. ૧૫-૫દરમામાં અજદેવતાથી ઉપલક્ષિત પૂર્વાભાદ્રપદા. ૧૬-સાલમામાં અમાદેવતાથી ઉપલક્ષિત ઉત્તરાફાલ્ગુન્ય. ૧૭-સત્તરમામાં અભિવતૢિતદેવતાથી ઉપલક્ષિત ઉત્તરાભાદ્રપદા. ૧૮-અઢારમામાં ચિત્રા. ૧૯-ઓગણીસમામાં અશ્વદેવતાથી ઉપલક્ષિત અશ્વિની. ૨૦–વીસમામાં વિશાખા. ૨૧એકવીશમામાં રાહિણી. ૨૨-બાવીશમામાં મૂળ. ૨૩-ત્રેવીશમામાં આર્દ્ર. ૨૪-ચાવીશભામાં વિ. દે. ઉપલક્ષિત ઉત્તરાષાઢા. ૨૫-પચીશમામાં પુષ્પા. ૨૬-છવ્વીશમામાં ધનિષ્ઠા. ૨૭–સત્તાવીસમામાં ભ. દેવતા ઉપલક્ષિત ઉત્તરાષાઢા. ૨૮-અઠ્ઠાવીશમામાં અ. દે. ઉ. પૂર્વભાદ્રપદા. ૨૯–ઓગણત્રીશમામાં અ. દે. ઉ. ઉત્તરાફાલ્ગુન્ય. ૩૦ત્રીશમામાં પૂ. દે. ઉ. રેવતી. ૩૧-એકત્રીશમામાં સ્વાતિ. ૩૨-અત્રીશમામાં અ. દે. . કૃતિકા. ૩૩-Àત્રીશમામાં ચિત્રાનામા દેવ છે જેને તે અનુરાધા. ૩૪-ચેાત્રીશમામાં રાહિણી. ૩૫-પાંત્રીશમામાં પૂર્વાષાઢા. ૩૬-છત્રીશમામાં પુનર્વસુ. ૩૭–સાડત્રીશમામાં વિ. દે. . ઉત્તરાષાઢા, ૭૮-આડત્રીશમામાં અહિ દે. ઉ. અશ્લેષા. ૩૯–આગણુચાલીશમામાં વસુદેવ ઉ. ધનિષ્ઠા. ૪૦-ચાલીશમામાં ભગદેવ ઉપલક્ષિત પૂર્વ કાન્શુન્ય, ૪૧-એકતાલીશમામાં અભિવૃદ્દિક દે. ઉ. ઉત્તરા Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાદ્રપદા.૪૨–બેંતાલીશમામાં હસ્ત ૪૩-તેંતાલીશભામાં અશ્વદેવાધિની. જ ચુંવાલીશમામાં વિશાખા. ૪૫-પીસ્તાલીશમામાં કૃતિકા. ૪૬-છેતાલીશભામાં ભેચ્છા. ૪૭–સુડતાલીશમામાં સેમદેવ ઉ. મૃગશિરા. ૪૮-અડતાલીશમામાં આયુર્દેવા-પૂર્વાષાઢા. ૪૯-ઓગણપચાશમામાં રવિનામકદેવ ઉપલક્ષિત પુનર્વસુ. ૫૦–પચાશભામાં શ્રવણ. ૫૧–એકાવનમામાં પિતૃદેવા મઘા. પર-બાવનમામાં વ. દે. ઉ. શતભિષ. ૧૩–૫નમામાં ભ. ઉત્તરાફાલ્યુન્ય. ૫૪-ચોપનમામાં અ. ઉત્તરભાદ્રપદા. ૫૫-પંચાવનમામાં ચિત્રા. ૫૬–છપ્પનામામાં અ. અશ્વિની. ૫૭–સત્તાવનભામાં વિશાખા. ૫૮–અઠ્ઠાવનમામાં અ. કૃતિકા. ૫૯-ઓગણસાઠમામાં મૂલ. ૬૦-સાઈઠમામાં આદ્ર. ૬૧-એકસઠમામાં વિ. ઉત્તરાષાઢા. ૬૨–બાસઠમામાં પુષ્પ. એ નક્ષત્રો યુગના પૂર્વાર્ધમાં ૬૨ પર્વેમાં તેમાં ક્રમ વડે જાણવા અને યુગના ઉત્તરાર્ધમાં પણ ઉપર કહ્યા પ્રમાણે ૬૨ પર્વેમાં જાણવા.૧૭ પૂ, મલયગિરિજી મહારાજાએ લકત્તર માસના નામે આ પ્રમાણે ફરમાવ્યાં છે. ૧-અભિનંદિત. ર–પ્રતિષ્ટ. ૩-વિજય. ૪-પ્રીતિવદ્ધન. ૫-શ્રેયાન . -શિવ. ૭–શિશર. ૮-હેમવાન. ૯-વસંતમાસ. ૧૦-કુસુમસંભવ. ૧૧-નિદાઘ. ૧૨–વનવિરહ. લૌકિકમાં શ્રાવણદિ માસનાં નામે પ્રસિદ્ધ છે. દિવસની તિથિઓના નામે આ પ્રકારે પૂ. મલયગિરિજી મહારાજાએ વર્ણવેલ છે. પ્રથમ નંદા. દ્વિતીયા ભદ્રા. તૃતીયા જયા. ચતુર્થી તુરછા. પંચમી પૂર્ણ. પછી નંદા. સપ્તમી ભદ્રા. અષ્ટમી જયા. નવમી તુછા. દશમી પૂર્ણ. એકાદશી નંદા. દ્વાદશી ભદ્રા. ત્રયોદશી જયા. ચતુર્દશી તુચ્છા. પંચદશી પૂર્ણ. ૧૭. મુજ્યોતિષ્કરંડક ગાથા ૨૩૮ થી ૨૪૨ ની વૃત્તિ પરથી. Page #15 -------------------------------------------------------------------------- ________________ અવમાત્ર અને અતિરાત્રની ચિંતના. પૂ. શ્રી સ્થાનાંગસૂત્રમાં અને સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરેમાં “ g૧૮)) એ સૂત્રમાં ફરમાવાયેલ અવમાત્ર અને “રત્યે૧૯ પ માં દર્શાવાયેલ અતિરાત્ર એ અંગે આ પ્રમાણે સમજવું. ___ " कर्ममासापक्षेया एकैकस्मिन् ऋतौ लौकिकमेकैकं चन्द्रर्तुमधिकृत्य व्यवहारत एकैकोऽवमरात्रो भवति, सकले तु कर्मसंवत्सरे षट् अवमरात्राः तथा चाहे " त्यादि तत्र कर्मसंवत्सरे चन्द्रसंवत्सरमधिकृत्य व्यवहारत खल्विमे-वक्ष्यमाणक्रमाः षट् अवमरात्राः प्रज्ञप्ताः तद्यथा “ तइए ભાવાર્થ-કર્મ માસની અપેક્ષાએ એક એક ઋતુમાં લૌકિક એક એક ચંદ્રઋતુને અધિકાર કરીને વ્યવહારથી એક એક અમરાત્ર થાય છે. સંપૂર્ણ કર્મસંવત્સરમાં ૬ અમરાત્ર થાય છે. કર્મસંવત્સરમાં ચંદસંવત્સરને આધકાર કરીને વ્યવહારથી જ વફ્ટમાણુ ૬ અવમાત્ર પ્રરૂપાયેલ છે. તે આ રીતે– “છે મોમર ૫. નં.--સતિપૂવે, સામે પવે, રસમ પર્વે પર પવે, પશુળવીને પર્વે, તેવીસતીને પ !” ૧૮. મુ. પૂ. સ્થાનાંગસૂત્રના છઠ્ઠા સ્થાનાંગના ત્રીજા ઉદ્દેશાનું ૫૨૩ મું સૂત્ર. ૧૯. મુળ સ્થાનાંગસૂત્રના છઠ્ઠાસ્થાનાંગના ત્રીજા ઉદેશનું પર૪ મું સૂત્ર. ૨૦. મુ. સૂર્યપ્રકૃપ્તિ પ્રા. ૧૨ સૂત્ર ૩૫ ની વૃત્તિમાં પાને ૨૧૭ માં. ૨૧. મુસૂર્યપ્રાપ્તિ પ્રા. ૧૨ સૂત્ર ૭૫ પા૦ ૨૦૯ માં. Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ-ત્રીજા પર્વમાં, સાતમા પર્વમાં, અગીયારમા પર્વમાં, પન્નરમા પર્વમાં ઓગણીસમા પર્વમાં, ત્રેવીસમા પર્વમાં,-એ રીતે છ અવમાત્ર નિશ્ચયે થાય છે. અવરાત્ર-લક્ષણ એક એક અહોરાત્રમાં તિથિ સંબંધી બાસઠમો ભાગ હાનિ પામતાં જે ૬૧ અહોરાત્રમાં ૬૧ - ૬૨ રૂપ તિથિઓ નાશ પામે છે, તે બાસઠમી તિથિ ૬૧ મા અહોરાત્રમાં નાશ પામે છે. એમ થયે છતે સૂક્ષ્મ ૬૨ મા રૂપ ઝીણું એક એક ભાગ વડે નાશ થતી જે બાસઠમી તિથિ, તેનો એકસઠમો અહોરાત્ર અંતમાં આવે છે. તે અહેરાત્રમાં તે તિથિ સર્વ પ્રકારે રાવને નાશ પામે છે.૨૨ ___ " आदित्यमपेक्ष्य कर्ममासचिन्तायां प्रतिवर्ष षट् अतिरात्रा મવત્તિઓ અર્થત-સૂર્યસંવત્સરની અપેક્ષાએ કર્મ માસની ચિન્તામાં પ્રતિ વર્ષ છે અતિરાત્ર થાય છે. અને તે આ પ્રમાણે તસ્થ રવહુ રૂ છે ગતિરસ્તા ૫. તે. વાથે gવે, અમે ઘ, बारसमे पव्वे, सोलसमे पव्वे, वीसइमे पव्वे, चउवीसतिमे पव्वे ।" ભાવાર્થ ચોથા પર્વમાં, બારમા પર્વમાં, સલમા પર્વમાં, વીસમા પર્વમાં, એવી શમા પર્વમાં, નિશ્ચયે આ છ અતિરાત્ર થાય છે. નાશ એટલે સૂર્યોદયનો અભાવ કે જે તિથિને લોકવડે પતિતા તરીકેને વ્યવહાર થાય છે. ૨૨. મુજ્યોતિષ્કરંડક ગાથા ૧૧૧ પરથી. ૨૩. મુ. સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રારા ૧૨ સૂત્ર ૭૫ ની વૃત્તિમાં પા૦ ૨૧૯ મે. ૨૪. મુ. સૂ૦ પ્ર પ્રા. ૧૨ સૂત્ર ૭૫ પાને ૨૦૯. Page #17 -------------------------------------------------------------------------- ________________ " इह कर्ममासमपेक्ष्य सूर्यमासचिंतायामेकैकसूर्यर्तुपरिसमाप्तावेकैकोऽधिकोऽहोरात्रः प्राप्यते तथाहि-त्रिंशताहोरात्रैरकः कर्ममासः साईत्रिंशताहोरात्रैरेकः सूर्यमासो मासद्वयात्मकश्च ऋतुस्तत एक सूर्यर्तुपरिसमाप्तौ कर्ममासद्वयमपेक्ष्यैकैकोधिकोऽहोरात्रः प्राप्यते ॥" ભાવાર્થ—અહીં કર્મમાસની અપેક્ષાએ સૂર્યમાસની ચિંતામાં એક એક સૂર્યસ્તુની પરિસમાપ્તિમાં એક એક અધિક અહેરાત્ર પ્રાપ્ર થાય છે. જેમકે-૩૦ અહોરાત્ર વડે એક કર્મકાસ થાય છે. “૩ાઅહોરાત્ર વડે એક સૂર્યમાસ થાય છે. બે માસના સ્વરૂપવાળી એક ઋતુ થાય છે. તેથી એક સૂર્યતુની પરિસમાપ્તિમાં બે કર્મમાસની અપેક્ષાએ એક એક અધિક અહોરાત્ર પ્રાપ્ત થાય છે. અહીં કને પર્વ શબ્દ જ્યાં જ્યાં દર્શાવાયેલ છે, ત્યાં ત્યાં તેનો અર્થ “વ જ ચરા તિથ્થરમાર” અર્થાત ૧૫ તિથિના સ્વરૂપવાળું પર્વ છે. અને “અમાવાસ્યા મારી વા તદુપક્ષિત પst g” અર્થાત પુનમ અને અમાવાસ્યાથી ઉપલક્ષિત જે પક્ષ તે પણ પર્વ કહેવાય છે એમ સમજવું– જેન ટિપ્પણના અભાવનું કારણ, પૂ. શ્રી વિનયવિજયજી મહારાજાએ ફરમાવેલ શ્રી કલ્પસૂત્રસુબોધિકામાં “ગર ૪ ગુણ મળે જોવો યુવાને જ આપવો વતે ના માતા” અર્થાત તે યુગના મધ્ય ભાગમાં અર્થાત ૩૦ માસ બાદ એક પોષ માસ વધે છે અને યુગના અને એટલે ૬૧ માસ બાદ અષાડ માસ વધે છે, પરંતુ અન્ય માસ વધતા ૨૫. મુ૦ પ્ર પ્રા. ૧૨ પા. ૨૧૯ મે. ૨૬. મુસૂ૦ પ્ર. પાને ૨૧૮ મે. ૨૭. મુ સ્થાણાંગસૂત્ર વૃત્તિમાં. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ નથી. એ બાબત પર્યુષણામાં એ શ્રાવણ કે એ ભાદરવા આવે તે વખતે શું કરવુ* ? ક્યારે પર્યુષણા કરવાં એ અંગે વિચારાયેલ છે. આથી પૂ. વિદ્વાન મુનિવરા ઉપર્યુક્ત સંવત્સરની વિચારણામાંથી જૈનશાસનમાં કયા સંવત્સરના તિથ્યાદિ અંગેના વ્યવહાર હતા, તે સ્વયં સમજી શકે તેમ છે. અને યુગની આદિ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં પ્રતિષ ્ તિથિએ ખાલવકર છતે, અભિજિત નક્ષત્રમાં ચન્દ્રના યેાગ પ્રાપ્ત થયે છતે કરવામાં આવતી.” યુગની આદિ, પર્વોમાં નક્ષત્રાની વાસ્તવિક સ્થિતિ, તિથિક્ષય, જૈની માસાની પ્રસિદ્ધિ, પાષ અને અષાડ શિવાયના માસાની અપવૃદ્ધિ વિગેરે લેાકેાત્તર વ્યવહાર ક્યારે ? કયા સંજોગામાં નષ્ટ પામ્યા ? એ સવ ઘણું જ વિચારણીય છે. નાના અનુપમ સૂર્યપ્રજ્ઞપ્તિ, જ્યાતિષ કરડ ક, લેાકપ્રકાશ, સ્થાનાંગ સૂત્રની હયાતિ અને તેમાં વર્ણવાયેલી અનુપમ યુગ અંગેની સામગ્રી છતાં પણ શાથી, કયા કારણે લૌકિકવ્યવહાર સંવત્સર અંગે લેાકેાત્તર શાસનમાં દાખલ થવા પામ્યા ? તે ઘણું જ ચિન્તનીય છે. બાકી પર્વની સમાપ્તિમાં નક્ષત્રાની ગરબડ, તિથિઓની અનિયમિતતા, જૈન માસેાની અપ્રસિદ્ધિ, અન્ય માસાની વૃદ્ધિ વિગેરે બાબતે અપનાવવામાં, પૂ. શ્રી વિનયવિજયજી મહારાજાના શ્રી કલ્પસૂત્રસુખેાધિકામાં કમાવેલા “તકૃપા વધુના લક્ષ્ય ન શાયણે ” અર્થાત્ ‘ તે જૈન ટિપ્પણું તા હાલમાં ખરાખર જાણવામાં નથી. ' એ મુજબ અને શ્રી સમયસુંદરજી મહારાજાના જણાવ્યા પ્રમાણે “ તન્નેટિવ્વળ તુ વ્યવચ્છિન્ન '' અર્થાત્ ‘ તે જૈન ટિપ્પણું તા વિચ્છેદ ગયું છે. ' એ કારણ ગણાય. પ્રમાણભૂત હવે કર્યુ. ટિપ્પણ...? 9 આમ લોકોત્તર દર્શનની મૌલિક વસ્તુની વાસ્તવિક સ્થિતિ ટકાવવાના વિચ્છેદ બાદ કોઇ પણ ટિપણાના આધાર તા રાખવા જ પડે. અને તેમ જો કરવામાં ન આવે તે આરાધક આત્માઓને www Page #19 -------------------------------------------------------------------------- ________________ પાંચમ વિગેરે પર્વતિથિઓ, જન્મકલ્યાણક, ચ્યવન કલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવળજ્ઞાનકલ્યાણક, નિર્વાણ કલ્યાણક, રોહિણી, અઠ્ઠાઈના દિવસે, ચૌમાસિક તિથિ, સાંવત્સરિક મહાપર્વ, વિગેરે તિથિઓની આરાધનામાં ઘણું જ મુશ્કેલી ઉભી થાય. પર્વોની યત્કિંચિત પણ આરાધના જેન ટિપ્પણના વિચ્છેદ બાદ વિચ્છેદ થવા ન પામે, તે ખાતર પ. પૂ. તત સમયના નિષ્ણાત સૂરિવિએ લૌકિક ટિપ્પણાને ગ્રહણ કરીને પૌષ અને અષાડથી ભિન્ન માસોની વૃદ્ધિ કાયમ રાખી. લોકોત્તર શાસન પ્રમાણે ચેમાસું ચાર માસનું થાય, છતાં પાંચ માસનું પણ કાયમ જ રાખ્યું. તિથિઓને અનિયમિત ક્ષય કાયમ રાખ્યો. તિથિઓની વૃદ્ધિ ભાદરવાદિ માસ વૃદ્ધિની જેમ કાયમ રાખી. પર્વોની સમાપ્તિમાં આવતા નક્ષત્રોની વાસ્તવિક સ્થિતિને બદલે જેનેતર ટિપ્પણું પ્રમાણે સમાપ્તિ કાયમ રાખવામાં આવી, ચોમાસામાં શ્રાવણ કે ભાદરવાની વૃદ્ધિ ન થાય અને અષાડ માસાથી પચાસમી તિથિએ પર્યુષણ મહાપર્વ ઉજવાય, છતાં લૌકિક શાસનમાં આવતા શ્રાવણ કે ભાદરવાની વૃદ્ધિ તે પ્રમાણે જ રાખી. જ્ઞાનીઓએ ફરમાવેલા માસોના નામોમાં આવતી આરાધનીય તિથિઓની આરાધના કરવામાં, શ્રાવણ માસની વૃદ્ધિએ આષાડ વૃદ્ધિ કરવાની ભાવનાવાળાઓને તેમ ન કરવા જણાવવામાં આવ્યું અને તત્સામયિક આચરણ વિગેરે પ્રમાણે આરંભસિદ્ધિ વિગેરે ગ્રંથોની મુનિવરો માટે રચના કરવામાં આવી. આ બધું શું સૂચવે છે? માત્ર તેનું કારણ એ છે કે-“જેન ટિપ્પણાના વિચ્છેદ બાદ લૌકિક ટિપ્પણુને પ્રમાણભૂત માની તેનું જ અનુકરણ કરવામાં આવ્યું.” એ વિગેરે અંગે ફરમાવવામાં આવ્યું છે કે– " एवं पर्युषणाकृत्यानि श्रावणे क्वापि न दृश्यन्ते । यदि श्राव. णेऽपि स्युः तदा पुनः पुनः वर्षत्रयानन्तरभाविनि अभिवतिवर्षे श्राव Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ dsप्युक्तान्यभविष्यन् सिद्वान्ते न तूक्तानि । तथा श्रावणे पर्वकरणे पूर्व पर्युषणातः आश्विनादय एकादशैव मासा इति व्यवहारे वर्तमानाः स्युः नाम गणिताः । आ. १, का. २, मा. ३, पो. ४ माह ५, फाल्गु. ६, चेत्र ७, वै... ८, ज्येष्ट ९, आषा. १०, श्रा ११, ततौ " बार सह मासाणं " इत्यादिक्षामणालापको मृषा स्यात् अथ श्रावणद्वय सद्भावेन द्वादशमाससद्भावात् कथं मृषेति चेत् । न तस्य नपुंसक मासत्वेनागणनात् । युष्माभिरपि चतुर्मासकादौ कर्तव्ये तद्दिनानाम् गण्यमानत्वात् । द्वयोरपि श्रावणनाम्नैव प्रसिद्धत्वात् तथा आग. मिपर्युषणापर्व च जैन लौकिक टिप्पनानुसारेण कस्यापि मासस्य वृध्ध्यभावेऽपि प्रमाणभूतैस्त्रयोदशभिरेव मासः । भा. १, आ. २, का. ३, मा. ४, पो. ५, माह ६, फागु. ७, चै. ८, वै. ९. ज्ये. १०, आषा. ११, श्रा. १२, मा. १३ मास, रूपैः स्यात् । तथाऽत्राऽपि " बारसह मासाणं " इत्यादि क्षामणकालापो मृषैव स्यात् । त्रयोदशानां लोकप्रमाणभूतानां मासानां सद्भावात् । एवं पूर्वोत्तरयोरपि पर्वणो युक्त्यभावः । अत्राह कश्चित् । सिद्धांत टिप्पनानुसारेण पंच वर्षात्मकयुगमध्ये तृतीय वर्षे पौषः पंचमवर्षान्ते आषाढो वर्द्धते । तदनुसारेण वयमाषाढमेव वर्द्धयित्वा प्रथम श्रावणे आषाढचतुर्मासकं कृत्वा विंशत्यादिनैः पर्युषण पर्व कुर्वाणाः स्म, इति सत्यं परं तट्टिप्पनं क्वास्ति, संप्रति तदनुसारेण सर्वग्रहचारपर्वतिथ्यादि स्वरूपाऽपरिज्ञानात्, यतः सिद्धान्ते । आसाढ बहुल पक्खे भद्दवए कत्तिए अपोसे अ. फग्गुण वइसाहेसु अ नायव्वा उमरत्ताउ || १॥ इति षड्विंशोत्तरा - ध्ययनादि वचनात् कृष्णपक्षसत्का एव वर्षे षट् तिथयः पतन्ति वर्द्धते Page #21 -------------------------------------------------------------------------- ________________ चैकापि न, तदनुसारेण गृह्यमाणासु तिथिषु आसमंजस्यमेव स्यात् । अष्टः म्यादि पर्वाणि सूत्रोक्तानि न स्युः । सर्वपर्वादिविरोधश्च स्यात् । अतएव सर्वगीतार्थसरिभिर्मिलित्वा लौकिकटिप्पनमेव प्रमाणीकृतम् ॥ १२८ ભાવાર્થ—અપરગચ્છીઓ શ્રાવણની વૃદ્ધિમાં બીજા શ્રાવણમાં પર્યુષણું પર્વ કરે છે. તેઓને કેટલીક બાબતે જણાવ્યા બાદ ફરમાવવામાં આવ્યું છે કે-એ પ્રમાણે પર્યુષણ પર્વનાં પુણ્યકાર્યો શ્રાવણમાં કઈ પણ ઠેકાણે દેખાતાં નથી. જે શ્રાવણમાં પણ પર્યુંપણું પર્વ થાય તે વારંવાર ત્રણ વર્ષમાં થનાર અભિવર્ધિત વર્ષમાં શ્રાવણમાં પણ કહેવું જોઈતું હતું અને સિદ્ધાન્તમાં તેમ કહેલું જ નથી. વળી જે શ્રાવણમાં પર્યુષણ પર્વ કરાય, તે પૂર્વ પર્યુષણથી આશ્વિન વિગેરે ૧૧ ભાસ થાય છે, એ પ્રમાણે વ્યવહારમાં રહેવું જોઈએ. તેનાં નામે-આ, કા, મા,પિ, મા., ફ, ચિત્ર, વૈ, જે, આ, શ્રા–એ ૧૧ માસો આમ જે થાય તો “વીરપદું મારાdf એ વિગેરે ક્ષામણના આલાપ ખોટા થશે. હવે બે શ્રાવણું છે માટે બાર માસને સદ્ભાવ થઈ જશે. માટે ખોટા કેમ થશે ? એમ જે કહેતાં છે તે તેની નપુંસક માસપણાથી ગણના નથી તમે પણ ચતુમસ વિગેરેના કાર્યોમાં તે દિવસેને ગણતાં નથી. તે બને માસની શ્રાવણ નામથી જ પ્રસિદ્ધિ છે. તેમજ આગામી પર્યુષણ પર્વ જૈનને લૌકિક ટિપ્પણુનુસારે તે કઈ માસની વૃદ્ધિ ન રહેવા છતાં પણ પ્રમાણભૂત ૧૩ માસથી થશે. જેમકે-ભા, આ, કા, મા, પ, ભા., ફા, ચ, વૈ, જે, આ, શ્રા, ભા, ૨૮. અધિક મા આશ્રયી રચાયેલ “પર્યુષણું વિચાર”માંથી આ અતિ ઉપયોગી પાઠ લખે છે. આ પ્રતિ ઘણા ઝીણા અક્ષરમાં, ને ઘણું પ્રાચીન, પત્ર એવાળી, ગ્ર. 2. શ્લોક ૮૮ વાળી, પાટણના ફેફળીયાવાડાના, બૃહદ્ ભંડારમાં છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તેમાં પણ “વાસ મારા' એ આલાપક મૃષા જ થશે. તેર મહિના લેકમાં પ્રમાણભૂત છે, એમ વિચારવાથી પર્વની પૂર્વ અને ઉત્તર યુક્તિને અભાવ જ છે. એમાં કેટલાક કહે છે કે સિદ્ધાનના ટિપ્પણના અનુસારે પાંચ વર્ષવાળા યુગના મધ્યમાં તૃતીય વર્ષમાં પિષ અને પાંચમા વર્ષના અન્તમાં અષાઢ વધે છે, તેના અનુસાર અમે પણ આષાઢને જ વધારી, પ્રથમ શ્રાવણમાં આષાડ-ચેમાસું કરીને વીસ દિવસ વડે પર્યુષણ પર્વ કરીએ છીએ. એમ જે કહેતા હે તે અમે પૂછીએ છીએ કે તે ટિપણું કયાં છે?–તે ટિપ્પણું વિચ્છેદ ગયેલું હોવાથી હાલમાં તે અનુસાર સર્વ ગ્રહોની ગતિ અને પર્વતિથિ આદિના સ્વરૂપનું જ્ઞાન જાણવામાં નથી. સિદ્ધાંતમાં ૧–આષાડ, ૨-ભાદરવો, ૩-કાર્તિક, ૪ પિષ, ૫–ફાગણ, ૬-વૈશાખ, એ છ માસના કૃષ્ણ પક્ષમાં શ્રી ઉત્તરાધ્યયનના ૨૬ મા અધ્યયન વિગેરેમાં દર્શાવ્યા મુજબ વર્ષમાં છ તિથિઓને પાત (ક્ષય) થાય છે. અને વર્ષમાં સામાન્ય તિથિ કે પર્વતિથિ અર્થાત કોઈ પણ તિથિ વૃદ્ધિ પામતી જ નથી. તેના અનુસાર ગ્રહણ કરાયેલ જે તિથિ તેમાં વિરોધ થશે. આઠમ વિગેરે પર્વે સૂત્રોક્ત નહિ થઈ શકે અને સવ પર્વોમાં વિરોધ આવશે. આથી સર્વ ગીતાથ સૂરિવરેએ મળીને લૌકિક ટિપણું જ પ્રમાણ કર્યું છે. લોકોત્તર (જૈન) શાસનમાં થઈ ગયેલા મહાપુરૂષોએ અને લૌકિકમાં થઈ ગયેલા પુરૂષોએ રચેલા જે નિષ્પક્ષ જ્યોતિષ શાસ્ત્રો તે શાસ્ત્રાનુસારે ગણિત પ્રમાણે ટિપ્પણમાં જે તિથિ જે પ્રમાણે આવતી હોય તે તિથિ તેજ પ્રમાણે ગ્રહણ કરવી જોઈએ. માત્ર ભતિકલ્પનાએ ટિપ્પણુંમાં દર્શાવાયેલી તિથિની ઉપેક્ષાકર્તાને, મહેપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી મહારાજે ઘણું જ સુંદર રીતે હિતશિક્ષા આપતાં ટિપ્પણામાં દર્શાવાયેલી જ તિથિ ગ્રહણ કરવા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ફરમાવેલ છે. અપરગચ્છીઓ, ચૌદશના ક્ષયે તેરસમાં ચૌદશના ભેગની ગંધ હોય છે તેને અવગણી પૂર્ણિમામાં ચૌદશને ગ્રહણ કરે છે. તે પ્રસંગ પામી ટિપ્પણુમાં દર્શાવાયેલી તિથિ સિવાય અન્ય તિથિ ગ્રહણ કરવા માટે મહત્વતાવાળું ફરમાન શ્રી તત્ત્વતરંગિણુની ગાથા ૨૧ મીમાં ફરમાવાયું છે કે – " आये किं स्वामिमतांतां विहायान्यामादातुमुपक्रमते ? नह्यन्धम मन्तरेण स्वाभिमतं वस्तु परिहत्य तबुद्ध्यान्यद्ग्रहीतुमुपक्रमते, द्विती यस्तु, असंभवीति तु त्वमसि जानासि, नो चेत्, ट्टीप्पनकमवलोकनीयम् તત્તા વા પ્રષ્ટિગ્ય: ” ભાવાર્થ–આઘમાં પિતાને અભિમત જે તિથિ તેને છોડીને બીજી તિથિને કેમ ગ્રહણ કરે છે? ન દેખતા મનુષ્ય સિવાય બીજે કેઈ પુરૂષ, પોતાને અભિમત જે વસ્તુ તેને છેડીને તે બુદ્ધિ દ્વારા બીજી વસ્તુને ગ્રહણ કરતું નથી. અને દ્વિતીય તો અસંભવી છે તે તમે પણ જાણે છે. ન જાણતાં હે તે ટિપ્પણું જૂઓ. ટિપ્પણું જોતાં ન આવડતું હોય તે તેના જાણકારને પૂછો. એવી રીતે પૂર્વ પૂજ્યવરોની આજ્ઞા પ્રમાણે ગણિતાનુસાર ટિપ્પણું પ્રમાણભૂત થયેલું હોવાથી, ટિપ્પણામાં દર્શાવાયેલી તિથિઓ આજ્ઞાના આરાધકોને પ્રમાણભૂત જ છે, એમ દરેક સુજ્ઞ બંધુએ આથી દરેક રીતે સમજી શકશે. પરાધન કયી તિથિએ કરવું તેના શાસ્ત્રાધારે. આરાધનીય તિથિના નિર્ણય સંબંધમાં પૂ-વર્ય શ્રી રત્ન શેખરસૂરીશ્વરજી મહારાજાએ પત્તવૃત્તિ યુક્ત બનાવેલ શ્રી શ્રાદ્ધવિધિ ગ્રંથના પાના ૧૫ર માં સ્પષ્ટ દર્શાવેલ છે જે– Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ " तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् आहुरपि (नीशिथभाष्ये) " चाउम्मासिअ वरिसे पक्खिअ पंचठ्ठमीसु नायव्वा । नाओ तिहिओ जासिं उदेइ सूरो न अण्णाओ ॥ १ ॥ पूआ पच्चक्खाणं पडिक्कमणं तहय निअमगहणं च । जीए उदेइ सूरो, तीइ तिहीओउ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमागोए । आणाभंगणवत्था मिच्छत्त विराहणं पावे ॥ ३ ॥ "" ભાવાથ—“ સવારના પ્રત્યાખ્યાન વખતે જે તિથિ હાય તે પ્રમાણ, કેમકે લેાકમાં પણ સૂર્યોંદયના અનુસારે દિવસાદિના વ્યવહાર છે. નિશીથ ભાષ્યમાં કહ્યું પણ છે કે-ચૌમાસી, વાર્ષિક (સ’વચ્છરી), પાક્ષિક, પ'ચમી, અષ્ટમીને વિષે જે તિથિઓમાં સૂર્ય ઉદય પામે તે તિથિ જાણવી. એ તિથિમાં પૂજા, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ અને નિયમ ગ્રહણ કરવું. ઉદયમાં જે તિથિ હાય તે પ્રમાણુ ખીજી કરવામાં આવેતા આજ્ઞાભ'ગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પામે.” ક્ષય-વૃદ્ધિ વખતે શું કરવું ? ઉપર કહેલી બાબત જે તિથિને ક્ષય કે વૃદ્ધિ ન હોય ત્યારે બરાબર છે. પરંતુ ક્ષય કે વૃદ્ધિ વખતે શું કરવું ? કારણ કે—૨૯ ક્ષયતિથિમાં સૌંદય નથી હાતા; પરંતુ એક તિથિના સૂર્યોદય બાદ ખીજીના આરંભ થાય છે. અને બીજા દિવસના સૂર્યોદય પહેલા એ તિથિ ખતમ થતી હાઈ ક્ષય તરીકે ગણાય છે, અને વૃદ્ધિ વખતે પહેલી અને બીજી એમ બન્ને તિથિ સૂર્યોદયવાળી હોય છે. આથી ૨૯. ક્ષયને વૃદ્ધિ તિથિનું વિસ્તૃત લક્ષણ “ આરાધ્ય તિથિ અંગેના શાસ્ત્રીય ભાગ ”. એ લેખમાં દર્શાવાયેલ અતિ મનન કરવા ચેાગ્ય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ક્ષય-વૃદ્ધિ વખતે પવરાધન કયી તિથિએ કરવું એ પ્રશ્ન સ્વાભાવિક ઉત્પન્ન થાય એ માટે, પૂ. શ્રી ઉમાસ્વાતિજી વાચકવર્ય ફરમાવે છે કે-“ચે પૂર્વ તિથિઃ શા ી ા તથા ૩૦ અર્થાત પર્વતિથિનો ક્ષય છતે પૂર્વતિથિએ પરાધન કરવું અને તિથિ બેવડાયે છતે બીજી તિથિએ પરાધન કરવું.૭૧ ઉપર કહેલ વૃત્તાંતથી સમજાશે કે–પર્વતિથિ બેવડાય છે, તે ૩૦. આ પ્રૉષ જુદા જુદા ગ્રંથમાં નીચે પ્રમાણે છે. – “થે પૂર્વ તિથિઃ જો વૃદ્ધ કાર્યો તથા ” આ પ્રમાણે શ્રાવિધિ ને ઉપદેશ કલ્પવલિમાં છે. “સ પૂર્વ તિથિગ્રાહ્ય” આ પ્રમાણે પૂ૦ ઉમાસ્વાતિવાચકવરકૃત “વિધિપ્રવાદ”માં દર્શાવાયેલ પાઠ “પરિજાતક પર્વચારવિચાર ”માં છે. -क्षये पूर्वा तिथिाह्या वृद्धौ ग्राह्या तथोत्तरा ! પ્રમાણે તત્ત્વતરંગિણમાં છે. – વૃદ્ધો વૈવ રથોત્ત. આ પ્રમાણે પણ ક્યાંક ક્યાંક પાઠ છે. આદિના બે પદ અંગેજ મેં ઉપર પ્રમાણે જણાવ્યું છે. ૩૧. તિથિને રપતિ શ્રેણ, સૂવાતા તિથિઃ | तिथेः पाते च पूर्वस्मिन्नह्नि वृद्धौ परत्र च ॥२३॥ તિથિમાં ઉત્પન્ન થતા તપમાં સૂર્યોદય પામેલી તિથિ શ્રેષ્ઠ છે. પણ જો તિથિને ક્ષય હોય તો પૂર્વ તિથિમાં તપ કરે. અને તિથિની વૃદ્ધિ હેય તે (બેમાં) બીજી તિથિમાં તપ કરે. Page #26 -------------------------------------------------------------------------- ________________ બેવડાએલી તિથિમાંની પૂર્વ તિથિને તેની પહેલાની તિથિમાં જોડી દેવાનું પૂ. શ્રી ઉમાસ્વાતિજી વાચકવર્ય જણાવતા જ નથી. પરંતુ બેવડાયેલી તિથિ પર્વ તરીકે બીજી આરાધનીય છે એવી સંજ્ઞા આપે છે અને અર્થપત્તિએ બેવડાએલો પૂર્વ તિથિને પહેલી તિથિ તરીકે કાયમ રાખે છે. આ જ પ્રકારનો નિર્ણય અનેક ગ્રન્થમાં સ્પષ્ટ રીતનો છે. પરંતુ કઈ પણ ગ્રંથમાં તેવું જણાવાયું નથી કે–બેવડાએલી તિથિની પૂર્વતિથિને પૂર્વતિથિમાં જોડી દેવી. “ચૌદશને ક્ષય છતાં ઉદયાત તેરસને દિવસે ચૌદશનું કાર્ય થાય છે તે તેરશને ચૌદશ કહી શકાય કે કેમ?” તેને ખૂલાસો આપતાં ઉ. ધર્મસાગરજી મહારાજ જણાવે છે કે – ___नन्वौदयिकतिथिस्वोकारान्यतिथितिरस्कारप्रवणयोरावयोः कथं त्रयोदश्या अपि चतुर्दशीत्वेन स्वीकारो युक्त इति चेत् ? सत्य, तत्र त्रयोदशीति व्यपदेशस्याप्यसंभवात् , किंतु प्रायश्चितादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात् , यदुक्तं-संवच्छर चउमासे पक्खे अाहियासु य तिहीसु । ताओ पमाणं भणिया जाओ सूरो उदयमेइ ॥१॥ अह जइ कह वि न लभंति ताओ सुरुग्गमेण जुत्ताओ। ता अवर विद्ध अवरावि हुज' नहु पुवतविद्धा ॥२॥ 卐 अत्र प्रथमगाथायाः सुगमत्वेन द्वितीयगाथार्थों यथा-अथ कथमपि ताः पूर्वोक्ताः सूर्योद्गमेन युक्ताः अवाप्तसूर्योदया इति यावत् न लभ्यन्ते ता अवरविद्धत्ति अवरविद्धा क्षिणतिथिभिर्विद्धा अर्थात् प्राचीनास्तिथयः अपरा अपि क्षीणतिथिसंज्ञिका प्राकृतत्वात् बह्वर्थे एकवचनं हुजत्ति भवेयुः व्यतिरेकमाह न हुत्ति हुरेवार्थे व्यवहितः संबध्यते तद्विद्धाः सत्यो न पूर्वा एव पूर्वतिथिनामन्य एव भवेयुः किन्तु Page #27 -------------------------------------------------------------------------- ________________ उत्तरसंज्ञिका अपि इति भावः ॥२॥ न च प्राक् चतुर्दश्येवेत्युक्तम् अत्र तु 'अवरावी' त्यनेन अपिशब्दादन्यसंज्ञाऽपि गृह्यते तत् कथं न विरोधः इति वाच्य, प्रायश्चित्तादिविधावित्युक्तत्वात् गौणमुख्यभेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपेदशो युक्त इत्यभिप्रायेणोक्तत्वाद्वा एतच त्वयाऽप्यङ्गीकृतमेव, अन्यथा क्षोणाष्टमीकृत्य सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत, न चेष्टापत्तिः आबालगोपालं प्रतीतमेव अद्याष्टम्याः पौषधोऽस्माकं इति, एतद्वचनवक्तृपुरुषानुष्ठीयमानानुष्टानापलापित्वे નૌન્મયપ્રસન્ન ” ભાવાર્થ–“પ્રશ્ન એ છે કે–દયિકી તિથિને સ્વીકાર અને અન્ય તિથિને તિરસ્કારમાં કુશળ એવા આપણે બન્નેને કેવી રીતે તેરશનો પણ ચૌદશ પણ વડે સ્વીકાર યુક્ત છે? એમ જ કહેતા હે તે સત્ય છેઃ કારણ કે–ત્યાં તેરશ એ પ્રમાણે સંજ્ઞાને પણ અસંભવ છે. પરંતુ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચૌદશ એ પ્રમાણે સંજ્ઞા આપેલ છે. કહ્યું છે કે–સાંવત્સરિક, ચૌભાસી, પફખી, અઠ્ઠાઈ આદિની તિથિઓ તેજ પ્રમાણ કરવી કે જેમાં સૂર્યોદય હોય. ના હવે જે સૂર્યોદયથી યુક્ત તે તિથિઓ પ્રાપ્ત ન થાય તો ક્ષય પામેલ પર્વ ૩૨. ઉપરના પાઠમાં કહ્યું -ગાથાની ટીકા કે જે બે સાથીઓની મધ્યમાં જાણ માટે પાટણવાડી પાર્શ્વનાથના ભંડારની લગભગ ૧૬૧૭ ની સાલની લખાયલી ડા. ૧૭ પ્રતિ નં. ૬૧ ની તવતરંગિણું અને અન્ય ભંડારોની પ્રત તપાસી જોતાં જણાઈ છે તે ટીકા છપાયેલી પ્રતમાં કોઈ પણ કારણે રહી ગયેલ છે. આશા છે કે પ્રકાશકો પુનરાવૃત્તિ પ્રસંગે ફરી તેમ ન થવા પામે તેને ખ્યાલ રાખે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તિથિથી વિંધાયેલી એવી પૂર્વની તિથિ ગ્રહણ કરવી. એવી રીતે ક્ષયતિથિ યુકત પૂર્વતિથિ ક્ષયતિથિની સંજ્ઞાવાળી પણ થાય છે. રા પહેલાં ચૌદશ એ પ્રમાણે કહેલી જ છે. અહીં કને “અરવિ’ છે ત્યાં કને અપિ શબ્દ વડે અન્ય સંજ્ઞા પણ ગ્રહણ કરવી, તે કેમ વિરોધ ન કહેવાય? એમ જે તમે કહેતા હે તો તેમ ન કહેવું. કારણ કે પ્રાયશ્ચિત્તત્વાદિ વિધિમાં તેજ પ્રમાણેનું વિધાન હોવાથી ગૌણ અને મૂખ્યભેદથી મૂખ્યતયા ચૌદશ એજ સંજ્ઞાયુક્ત છે. આ પ્રમાણે કહેલું હોવાથી આ પ્રમાણે તમે પણ અંગીકાર કરેલું છે. નહિ તો ક્ષય જે અષ્ટમીનું કાર્ય સાતમમાં કરાતાં છતાં. આઠમનું કાર્ય છે એ પ્રમાણેની સંજ્ઞાને પ્રાપ્ત નહિ કરે. ઈષ્ટપત્તિ છે એમ પણ નહિ કહી શકાય, આબાલગોપાલ આજે આઠમને પૌષધ છે એમ બેલે છે. આ પ્રમાણેના વચનને કહેનારા પુરૂષદ્વારા કરાયેલ જે અનુષ્ઠાન, તેને નિષેધ કરવાથી ઉન્માદી કહેવાશે.” ઉપર્યુક્ત હકીકતથી વાંચક સમજી શકશે કે-ચૌદશને ક્ષય છે, તે ચૌદશના ગંધવાળી તેરશમાં આપણું ચૌદશનું કાર્ય કરવાની શાસ્ત્રોક્ત રીત છે અને તે તેરશને ઉપર્યુક્ત રીતે ઉદયગત તેરશ અને ચૌદશથી વિંધાયેલી તેરશ હેવાથી ગૌણમૂખ્ય ભેદથી મુખ્ય તયા ચૌદશ કહેવી પણ યુક્ત છે. બેવડાયેલી તિથિ પહેલી આરાધનીય કે બીજી તેના ચર્ચાત્મક શાસ્ત્રાધાર, આપણે જોઈ ગયા કે બેવડાયેલી પર્વતિથિ છતે બીજી તિથિમાં પવરાધન કરવું. આ બાબતને સમાજને બરાબર ખ્યાલ આવી જાય તે શંકાનું કે મહાપર્વની આરાધનાના કળાહળનું કઈ કારણ રહે નહિ. અને ચિત્તના વિક્ષેપ વિના હયાતી ભગવતી ઉદયગતે Page #29 -------------------------------------------------------------------------- ________________ તિથિની અવહેલનાથી લાગતા જ્ઞાનીઓએ ફરમાવ્યા મુજબ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને પર્વ-વિરાધનાના દોષથી સુખે બચી જવાય. કેટલાક મહાનુભાવો એમ પ્રશ્ન કરે છે કે-આપણું સમાજમાં બે આઠમ વિગેરે વખતે બે સાતમ વિગેરે બોલાય છે, અને ભતિયાં ટીપ્પણમાં બે આઠમ વખતે બે સાતમ હોય છે તેનું કેમ? હું તે મહાનુભાવોને સાદર જણાવું છું કે તેના કારણ તરીકે પૂનમ અંગેની શાસ્ત્રીય બાબત સામે ૧૯ મી સદીમાં પ્રગટ થયેલી અશાસ્ત્રીયપૂનમની ચર્ચા છે કે જેણે પાછળથી અન્ય તિથિ અંગે પણ મતભેદ ઉત્પન્ન કરેલ છે. શાસ્ત્રો તો સ્પષ્ટતયા ઈન્કાર કરે છે. કારણ કે શાસ્ત્રોમાં પહેલી આઠમ આરાધનીય કેમ નહિ ? બીજી જ કેમ આરાધનીય ? આવી રીતના પ્રશ્નો આવે છે. જે આપણું જૈન સમાજમાં પહેલી આઠમ અને બીજી આઠમ વિગેરેની બાબત જ ન હોય અને સીધી રીતે બે આઠમના સ્થાને બે સાતમ કરી દેવાનું હોય, તો પછી એટલી બધી ચર્ચાનું પ્રજન જ શું હોય ? પરંતુ બે આઠમના સ્થાને પરમ પૂ. શાસ્ત્રકારોએ બે સાતમ વિગેરે કહેલ જ નથી. પરંતુ બેવડાયેલી તિથિમાં પહેલી તિથિને આરાધના માટે અધિકારી તરીકેની સંજ્ઞા આપીને વર્જ્ય ગણી છે અને બીજી તિથિને પર્વ તરીકે આરાધનીય ગણું છે. પૂ. શ્રી વિજ્યસેનસૂરીશ્વરજી મહારાજાને પંડિત શ્રીપદ્માનંદજી ગણિવરે પ્રશ્ન કરેલ છે કે – " तदा १८५ अष्टम्यादितिथिवृद्धौ अग्रेतन्या आराधनं क्रियते यतस्तद्दिने प्रत्याख्यानवेलायां घटिका द्विघटिका वा भवति.तावत्या एवाराधनं भवति, तदुपरितनवम्यादीनां भवनात् , सम्पूर्णायास्तु विराधनं जातं, पूर्वदिने भवनाद् , अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते, तदा तु पूर्वदिने Page #30 -------------------------------------------------------------------------- ________________ द्वितीयमप्यस्ति, प्रत्याख्यानवेलायां समग्रदिनेऽपीति सुष्टु आराधनं भवसीति प्रश्नोऽत्रोत्तरं " क्षये पूर्वी तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा" इति उमास्वातिवाचकवचनप्रामाण्याद् वृद्धौ सत्यां स्वल्पाप्यग्रेतना तिथिः प्रमाणमिति ॥ (સેના પ્રશ્ન 3 søારણ પર ૬૮ ) ભાવાર્થ –“અષ્ટમી વિગેરે તિથિની વૃદ્ધિ છતે (બીજી) તિથિ આરાધાય છે, કારણ કે-તે દિવસે પ્રત્યાખ્યાન વેલામાં ઘડીએ ઘડી હોય છે. એટલે તેટલી જ આરાધના થાય છે. તે પછી નેમ વિગેરે હોવાથી સંપૂર્ણ જે પહેલી તિથિ હતી તેની વિરાધના થઈ, કારણકે–તે પૂર્વદિવસમાં હોય છે. અને જે પ્રત્યાખ્યાન વેલાને વિષે જોવાય છે ત્યારે તો પૂર્વ દિનમાં આઠમ અને સૂર્યોદય હોય છે. પ્રત્યાખ્યાનવેલાને વિષે સમગ્ર દિવસમાં પણ એ પ્રમાણે સારી રીતે આરાધના થાય છે. આ પ્રમાણેના પ્રશ્નમાં અહીં ઉત્તર છે કે-“તિથિનો ક્ષય છતે પૂર્વતિથિએ આરાધના કરવી અને વૃદ્ધિ છતે બીજી તિથિએ આરાધના કરવી.” જે પૂર્વ તિથિ થ વૃદ્ધો વાય તથોર ' આ પ્રમાણે ઉમાસ્વાતિ વાચકવર્યનું કથન પ્રમાણ હોવાથી, વૃદ્ધિ છતે થોડી પણ આગળની અર્થાત બીજી તિથિ આરાધના તરીકે પ્રમાણ છે. ઉપરની દરેક હકીકતથી સુજ્ઞ વાચક જરૂર સમજી શકશે કેજૈનશાસનમાં બે આઠમ વિગેરેની બાબત જ ન હેત, તે પછી પહેલી આઠમ આરાધવી કે બીજી આઠમ? એને પ્રશ્ન જ ઉપસ્થિત થવા કેમ પામે? આરાધનીય તિથિમાં પહેલી આખી છે ને બીજી ઘડી-બે ઘડી છે, એ વિગેરે ચર્ચા પણ જે બે આઠમ કે બે પાંચમ વિગેરે ન જ હેત તે થવા પામે, તે પછી પ્રશ્ન કરવાની એ પંડિતવર્ય શ્રી પદ્માનંદજી ગણિવર જેવાને જરૂર જ શી પડે ? Page #31 -------------------------------------------------------------------------- ________________ છતાં પ્રશ્નના ઉત્તરમાં બે આઠમની બે સાતમાં જણાવવામાં જે નિરાબાધ સ્થિતિ જેનશાસનમાં જણાત, તે પૂ. પ્રવર શ્રી વિજય સેનસૂરિજી મહારાજાને બીજી આઠમમાં અરાધના કરવી વિગેરે જણાવવાની જરૂર જ શી હોત? આ સર્વ પરથી આપણે સમજી શકીએ છીએ કે—બે પાંચમ કે બે આઠમ જેનસમાજમાં આવે તેમાં ચર્ચાનું કોઈ કારણ જ ન હોય. હાલની ચર્ચામાં “ચાલુ ખલનાશીલ વૃત્તાન્તને કઢકારક બીજું પણ કારણ અનુમાનથી જાણું શકાય. કારણ કે સંભવે છે કે-પં. પદ્માનંદજી ગણિવર જેવા પણ પહેલી આઠમે આરાધના કેમ ન કરવી ? એ પ્રકારને પ્રશ્ન કરે અને ખૂલાસો મેળવી બીજી આઠમ આરાધે. પરંતુ દરેક બાળજી તે પ્રકારના પ્રશ્નશીલ નજ હેય એ સ્વાભાવિક છે. એટલે ભિંતીયા ટિપ્પણું વિગેરેમાં જે બે આઠમ વિગેરે લખાય તે વસ્તુસ્થિતિથી અજ્ઞાત બાળજી વાસ્તવિક આરાધનીય પર્વતિથિની કદાચ વિરાધના કરી બેસે. એટલે એ વિરાધના ન થઈ જાય અને વિના સંદેહે બાળજી પણ પરાધન કરી શકે, તે ખાતર બે આઠમને બદલે બે સાતમ અને એક આઠમ બાળજીવોની સુગમતા ખાતર ચલાવી લેવામાં આવી હોય. હવે વસ્તુસ્થિતિ આવીરીતની હોવાથી બાળજીવને સુગમતા ખાતર ચલાવી લેવાયેલી બાબત બાળજીને કોઈ વખત મુંઝવનાર ન થઈ પડે, તે ખાતર પૂર્વાપરને ખ્યાલ રાખવાની તે તે સમયના પૂ. શાસનનાયક આચાર્યવર્યોની આવશ્યક ફરજ છે. પર્વના દિવસે તેમાં કરવાગ્ય અવશ્ય કૃત્યો અને આરાધનાનું ફળ આદિને વિચાર. પૂ. શ્રી ર-નશેખરસૂરીશ્વરજી મહારાજા મહાગ્રંથ શ્રીશ્રાદ્ધવિધિના તૃતીયપ્રકાશને બર–ામાં અતિ સ્પષ્ટતાપૂર્વક એ અંગે ફરમાવે છે કે – Page #32 -------------------------------------------------------------------------- ________________ पव्वेसु पोसहाइ, बंभ अणारंभ तव विसेसाइ । आसो अ चित्तअठ्ठाहिअपमुहेसु विसेसेणं ॥१॥ व्याख्या-पर्वस्वष्टमी चतुर्दश्यादिष्वागमोक्तेषु " पोषं पुष्टिं प्रस्तावाद्धर्मस्य धत्ते इति पौषधः” तव्रतादि श्राद्धेनाऽवश्यं कार्यमिति शेषः । यदागमः-- આગમમાં કહેલ આઠમ ચઉદશ વિગેરે પર્વો વિષે “ પ્રસ્તાવથી ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ કહીએ.” તે પૌષધ વિગેરે વતો. શ્રાવકે અવશ્ય કરવા ગ્ય છે. તે વિષે આગમમાં કહેલું છે કે – सव्वेसु कालपव्वेसु, पसत्थो जिणमए हवइ जोगो । अठ्ठमि चउद्दसीसु अ, नियमेण हविज पोसहिओ ॥१॥ શ્રી વીતરાગદેવના મતમાં સર્વે કાળપને વિષે પ્રસ્તયોગ હેય છે. આઠમ ચઉદશને દિવસે શ્રાવક અવશ્ય પિષહ કરે. ___ आदिशब्दाद् वपुरपाटवादिपुष्टावलंबनैः पौषधस्य कर्तुमशक्यत्वे द्विष्प्रतिक्रमणबहुबहुसामायिककरणबहुसंक्षेपरूपदेशावकाशिकवतस्वीकरणादि कार्य । तथा पर्वसु ब्रह्मचर्यमनारंभ-आरंभवर्जनं तपोविशेषः प्राक क्रियमाणतपसोधिकं यथाशक्त्युपवासादि तपः । आदिशब्दात् स्नात्रचैत्यपरिणाटीकरणसर्वसाधुनमस्करणसुपात्रदानादिना प्राक क्रियमाणदेवगुरुपूजादानादिभ्यो विशिष्य धर्मानुष्ठानं तत्कार्यं । यतः । આદિ શબ્દથી શરીરની અકુશળતા વિગેરેના પુણાલંબને વડે પૌષધ કરવાની અશક્યતા હોય તે બે વખતના પ્રતિક્રમણ, ઘણા ઘણું સામાયિકનું કરવું. બહુ સંક્ષેપરૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારાદિ કરવા યોગ્ય છે. વળી પર્વેને વિષે આરંભને ત્યાગ, Page #33 -------------------------------------------------------------------------- ________________ પહેલાં કરેલા તપ કરતાં અધિક તપ, યથાશક્તિએ ઉપવાસાદિક તપ, આદિ શબદથી સ્નાત્ર ચિત્યપરિપાટીકરણ સર્વ સાધુ નમસ્કરણ, સુપાત્રદાનાદિ દ્વારા પહેલાં કરેલી દેવગુરૂની પૂજા, દાનાદિથી વિશેષેકરીને ધર્માનુષ્ઠાન કરવા છે. કારણ કે जइ सव्वेसु दिणेसु, पालह किरिअं तओ हवइ लटुं । जइ पुण तहा न सकह, तहवि हु पालिज पश्वदिणं ॥१॥ જે સર્વ દિવસોમાં ધર્મક્રિયા પાલન કરી શકે તે ઘણું સારું છે પરંતુ જો તેમ ન કરી શકો તે પર્વદિવસે તે અવશ્ય ધર્મક્રિયાનું પાલન કરે. __ यथा विजयदशमी-दीपोत्सवाक्षयतृतीयायैहिकपर्वसु भोजननेपथ्यादौ विशिष्य यत्यते, तथा धर्मपर्वसु धर्मेऽपि । बाह्यलोका अप्येकादश्यमावास्यादिपर्वसु कियदारंभवर्जनोपवासादिकं संक्रान्तिग्रहणादिपर्वसु सर्वशक्त्या महादानादिकं च कुर्वन्ति । ततः श्राद्धेन पर्वदिनाः सर्वे विशिष्य पालनीयाः । पर्वाणि चैवमूचुः। જેમ વિજયદશમી, દીવાલિ, અખાત્રીજ, વિગેરે ઐહિકપર્વોમાં, પથ્થભેજનાદિમાં વિશેષ કરીને યત્ન કરાય છે તેમ ધર્મ વિષે પણ ધર્મના પર્વેમાં વિશેષ કરીને યત્ન કરવો જોઈએ. બાહ્ય લોક (જૈનેતરે ) પણ એકાદશી અમાવાસ્યાદિક પર્વેમાં કેટલાક આરંભવજન, ઉપવાસાદિક અને સંક્રાંતિ ગ્રહણદિપમાં સર્વ શનિવડે મહાદાનાદિક કરે છે તેથી શ્રાવકે પર્વ દિવસે વિશેષ કરીને પાલવા યોગ્ય છે. પર્વે આ પ્રમાણે કહેલા છે. अठमी चउद्दसोपुण्णिमा य, तह मावसा हवइ पव्वं । मासंमि पव्वछकं, तिन्नि अ पव्वाइं पखंमि ॥१॥ तथा ॥बीआ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ पंचमी अमी, एगारसी चउदसी पण तिहीओ । एआओ सुअतिहीओ, गोयमगणहारिणा भणिआ ॥ २ ॥ बीआ दुविहे धम्मे, पंचमि नाणेसु અઠ્ઠમી મ્મ | પ્રાપ્તિ બંગાળ, પત્ની નવજુવાળ ॥૨॥ વં યંત્રपर्वी पूर्णिमामावास्याभ्यां सह षट्पर्वी च प्रतिपक्षमुत्कृष्टतः स्यात् । वर्षमध्ये त्वष्टाका चतुर्मासकादीन्यनेकानि पर्वाणि । આઠમ, ચઉદશ, પુનમ, અમાવાસ્યા એ પર્વ છે. એમ એક માસમાં છ પવ` હોય છે, પખવાડીયામાં ત્રણ પવ હાય છે. ૧ વળી, બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચઉદ્દેશ, એ શ્રુત તિથિયે છે. એમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજીએ કહ્યું છે. ૨ એ પ્રકારના ધર્મ આરાધન માટે ખીજ, પાંચ જ્ઞાન આરાધન માટે પાંચમ, આઠે કર્યાં નાશ કરવા માટે આઠમ અગીયાર અંગે આરાધવા માટે અગ્યારસ, ચૌદપૂર્વ આરાધન માટે ચૌદશ આરાધવા યાગ્ય છે. ૩ એ રીતે પખવાડીયામાં પાંચ પ થાય છે અને પૂનમ, અમાવાસ્યાની સાથે પખવાડીયામાં ઉત્કૃષ્ટથી છ પ થાય છે. વમાં અટ્ઠાઓ ચામાસા વિગેરેના અનેક પર્વી છે. आरंभवर्जनं सर्वथा कर्तुमशक्तेनापि स्वल्पस्वल्पतरारंभेण पर्वसु भाव्यं । सचिताहारश्च जीवहिंसात्मकतया महानेवारंभः, ततोऽनारंभेति पदेन पर्वसु सर्वसचित्ताहार परिहारोऽपि कार्यतया ज्ञेयः । - आहारनिमित्तेगं, गच्छा गच्छेति सत्तमं पुढविं । सच्चित्तो आहारो न खमो मणसा विपत्थेउं ॥१॥ इति वचनान्नित्यं सचित्ताहारः श्राद्धेन परिहार्यो मूख्यवृत्या । जातु तथा कर्तुमशक्तोऽपि पर्वसु तं परिहरेत् । પર્વોમાં સર્વથા આર્ભ ત્યાગ કરવાને અશક્ત હોય તે પણુ જેમ બને તેમ થાડા અતિ ઘેાડા આરભવડે હેાવા લાયક છે. અર્થાત્ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦. બનતી રીતે આરંભનો ત્યાગ કર. સચિત્ત આહાર જીવહિંસારૂપ હેવાથી મહાઆરંભ જ છે તેથી મૂળમાં અણારંભ શબ્દ વડે પર્વોમાં કાર્યરતયા સર્વસચિત્ત આહારને ત્યાગ જાણો કારણ કે આહારના નિમિત્તથી તંદુલીયો મચ્છ સાતમી નરકે જાય છે તેથી સચિત્ત આહાર ખાવાની મનથી પણ પ્રાર્થના (ઈચ્છા) કરવી નહિ. એ વચનથી શ્રાવકે નિત્ય સચિત્ત આહારનો ત્યાગ મૂખ્ય વૃત્તિઓ કરવો. તેમ કરવાને હંમેશાં સમર્થ ન હોય તે પણ પર્વોમાં તો તે સચિત્ત આહારનો ત્યાગ કરે. एवं पर्वसु स्नानशीर्षादिशोधनग्रथनवस्त्रादिधावनरञ्जनशकटहलादिखेटनमूढकादिबंधनयन्त्रादिवाहनदलनकण्डनपेषणपत्रपुष्पफलादित्रोटनसचित्तखटीवर्णिकादिमर्दनधान्यादिलवनलिंपनमृदादिखनन गृहादिनिष्पाऽ नाद्यारंभः सर्वोऽपि यथाशक्ति परिहार्यः । निजकुटुंबनिर्वाहस्याऽन्यथा कर्तुमशक्तौ पर्वस्वपि गृहिणः कियानारंभः स्यात् । सचिताहार परिहारस्तु स्वायत्तात्वदिना सुकरतया करणीय एव । गाढमान्द्यादिना सर्वसचित्तानि त्यक्तुमशक्तस्तु नामग्राहमेकादिसचित्तमुत्कलीकरणपूर्वं शेषनिःशेषसचित्तानि नियमयेत् । એ પ્રમાણે પર્વોમાં સ્નાન, મસ્તક વિગેરેનું જેવું, ગુંથવું, વસ્ત્ર વિગેરે જોવાં, રંગવાં, ગાડાં હળ વિગેરે ખેડવાં, મૂઢકાદિ બાંધવાં, યંત્રાદિ વાહન, દળવું. ખાંડવું પીસવું, પત્ર, પુષ્પ, ફળ વિગેરેનું ત્રોડવું, સચિત્ર ખડી વણિકાદિના મર્દન, ધાન્યાદિનું લણવું, લિંપવું, માટી વિગેરેનું ખોદવું, ઘર વિગેરે બનાવવાં. વિગેરે સર્વ આરંભ પણ યથાશક્તિ ત્યાગ કરે. પિતાના કુટુંબની અન્ય રીતે નિર્વાહની અશક્તિમાં પર્વોમાં પણ ગૃહસ્થાએ આરંભ ન કરો. પિતાને સ્વાધીન હેવાથી ગૃહસ્થાએ સુખેથી સચિતના આહારને ત્યાગ કરવા Page #36 -------------------------------------------------------------------------- ________________ 39 રોગ્ય જ છે. ગાઢ માંદગી વિગેરે કારણે સર્વ સચિત્તને ત્યાગ કરવાને અશક્ત હોય તો પણ જેના વિના ન ચાલે એવા કેટલાક પદાર્થનાનામ દઇને મેકળા રાખી બાકીને સચિત્તોનો નિયમ કરે. त्याग अरे. ___ तथा आश्विानष्टाहिका-चैत्राष्टाहिकाप्रमुखेषु पर्वसु विशेषेण पूर्वोक्तविधिविधेयः । प्रमुखशब्देन चतुर्मासक वार्षिकाद्यष्टाहिकाचतुर्मासकत्रयसांवत्सरपर्वादिसंग्रहः । उक्तं च-संवच्छरचाउम्मासिएसु, अठाहिआसु अ तिहीसु । सव्वायरेण लागइ, जिणवरपूआतवगुणेसु ॥१॥ अत्रगुणा ब्रह्मत्रतादयः । વળી આસોની અદ્દાઈ. ચૈત્રની અઠાઈ વિગેર પર્વોમાં વિશેષ પૂર્વોક્ત વિધિ કરવા યોગ્ય છે. પ્રમુખ શબ્દ વડે ચોમાસાની સંવત્સરી વિગેરેની અઠાઈઓનો અને ત્રણ ચૌમાસી સંવત્સરી વિગેરે પર્વોનો સંગ્રહ છે જેથી તેમાં પણ સચિત્તનો ત્યાગ કરે. કહેલ છે કે-સંવત્સરીની, ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ અને બીજી પણ શાશ્વતી અશાશ્વતી અઠ્ઠાઈઓમાં સર્વાદર વડે શ્રી જિનેશ્વરદેવની પૂજા, તપ, બ્રહ્મચર્ય વ્રતાદિને ઉદ્યમ કરે. ___ अष्टाहिकासु चैत्राश्विनाष्टाहिके शाश्वत्यौ, तयोर्वैमानिकदेवा अपि नन्दीश्वरादिसु तीर्थयात्राद्युत्सवान् कुर्वन्ति । यदाहुः दो सासय जताओ, तत्थेगा होइ चित्तमासंमि । अठ्ठाहिआइमहिमा, बीआ पुण अस्सिणे मासे ॥१॥ एआउ दोवि सासय, जत्ताउ करंति सव्वदेवावि । नंदीसरंमि खयरा, नराय नियएसु ठाणेसु ॥२॥ तह चाउमासिअतिअगं, पजोसवणा य तह य इअ छक्कं । Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ર जिण जम्म दिक्खकेवल - निव्वाणासु असासइआ ॥ ३ ॥ जीवाभिगमे त्वेवमुक्तं " तत्थणं बहवे भवणवइवाणवंत रजोइस वेमाणिया देवा तिहिं चउमासिएहिं पजोसवणाए अ अट्ठाहिआओ महामहिमाओ करितीति " અઠ્ઠાઈઓમાં ચૈત્ર અને આસાની અઠ્ઠાઈઓ શાશ્વતી છે. તે એ અઠ્ઠાઈમાં વૈમાનિકદેવા પણ નન્દીશ્વરજી વિગેરે સ્થળે તીર્થયાત્રાદિ ઉત્સવાને કરે છે. કહેલું છે કે-એ શાશ્વતી અઠ્ઠાઈ એ છે એક ચૈત્રની અને બીજી આસાની કે જેમાં દેવા અઠ્ઠાઈ મહોત્સવ વિગેરે કરે છે? આ બે શાશ્વતી યાત્રાએ સર્વ દેવા પણ કરે છે. નદીશ્વરજી પર ખેચરા કરે છે અને મનુષ્યા નિયત સ્થાનામાં કરે છે. ૨ તેમજ વળી ત્રણ ચામાસાની અને પયુષાની આ છ અઠ્ઠાઈ એ અને જિનેશ્ર્વર દેવના જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, નિર્વાણુ કલ્યાણક વિગેરેની અઠ્ઠાઈ એની યાત્રા નદીશ્વરજી પર બેચરા કરે છે. આ અશાશ્વતી અઠ્ઠાઈ એ છે શ્રી જીવાભિગમ”માં તે એમ કહેલું છે કે“ ત્યાં ઘણા ભવનપતિ, વાણુષ્યંતરિક, જ્યાતિષી, વૈમાનિક, વા ત્રણ ચામાસી અને સવશ્કરીની અઠ્ઠાઇઓમાં મહામહિમા કરે છે.” ( અહિં`કને પૂ. શ્રાવિધિકારશ્રીએ પ્રભાતિથિ આરાધના ક્યારથી કરવી અને ભ્રય. વૃદ્ધિતિથિ વખતે આરાધના ક્યાં કરવી? તે સ્પષ્ટતા પૂર્વક જણાવ્યું છે. ) अर्हतां जन्मादिपंचकल्याणकदिना अपि पर्वतिथित्वेन विज्ञेयाः, द्वित्र्यादिकल्याणकदिनाव विशिष्य । શ્રી અરિહતદેવના જન્મ વિગેરે પાંચ કલ્યાણકા પણ પૂર્વતિથિપણે જાણવા યાગ્ય છે અને જે દિવસમાં બે ત્રણ કલ્યાણક હાય એવા દિવસા તા’વિશેષતાએ પતિથિપણા વડે જાણવા ચાગ્ય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પતિથિના આરાધનનું મહત્ફળ श्रूयते हि कृष्णमहाराजेन सर्वपर्वदिनान्याराधयितुमशक्तेन "वर्षमध्ये स्वामिन्नुत्कृष्टं पर्वदिनमाराध्यं किन्नाम ?" इति श्री नेमि पृष्टः प्राह " 44 महाभाग ! मार्गशीर्ष शुक्लैकादृशी जिनेन्द्रपश्चाकल्याणकी पवित्रता । अस्यां पञ्च पञ्च भरतैरावत क्षेत्रकल्याणकानां मीलने पचासत् कल्याणकानि स्युः” । ततः कृष्णेन मौनपौषधोपवासादिना तदिनाराद्धं । ततः प्रभृति " यथा राजा तथा प्रजा ” ત્યાશી સર્વેजनेष्वाराध्यतया प्रसिद्धिं प्राप । पर्वतिथिपालनं च महाफलं शुभायुबन्ध हेतुत्वादिना । यदागमः - h ખરેખર સંભળાય છે કે શ્રોષ્ણુજીએ પોતે દરેક પર્વના દિવસેાને આરાધવા અશક્ત હોવાથી ભગવાન નેમિનાથજીને પ્રશ્ન ર્યો કે ભગવાન્ ! વર્ષમાં સથી ઉત્કૃષ્ટ આરાધવા યોગ્ય પ દિવસ કયે। ? ભગવાન્ શ્રીનેમિનાથજીએ ફરમાવ્યું કે--હે મહાભાગ! માગસર સુદ એકાદશી શ્રી જિનેશ્વરદેવના પાંચ કલ્યાણકના દિવસવાળી પવિત્ર છે. એ એકાદશીમાં પાંચ ભરત, પાંચ ઐરવત ક્ષેત્રનાં કલ્યાણકો મળવાથી પચાસ થાય છે (અને જો ત્રણ કાળથી ગણુવામાં આવે તા ૧૫૦ કલ્યાણક થાય છે) સ્વામીના એ વચનથી શ્રીકૃષ્ણજીએ મૌન, પૌષધ અને ઉપવાસ વિગેરે વડે તે દિવસને આરાખ્યા. તેથી જેમ રાજા વતે તેમ પ્રજા વતે” એ ન્યાયે એકાદશી સજનામાં આરાધ્યપણા વડે પ્રસિદ્ધિને પામી. પતિથિનું પાલન શુભ આયુષ્યનું કારણ હાવાથી મહાકળવાળુ છે. જે માટે આગમમાં કહેલું છે કે— भयवं ! बीअपमुहासु पंचसु तिहीसु विहिअं धम्माणुट्ठाणं किं फलं होइ ? गोयमा ? बहुफलं होइ । जम्हा एआसु तिहीसु पाएणं जीवो દ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪. परभवाउअं समजिणइ, तम्हा तवोविहाणाइ धम्माणुठ्ठाणं कायव्वं । जम्हा सुहाउभं समजिणइत्ति " ભગવન ! બીજ વિગેરે પાંચ તિથિઓમાં કરેલા ધર્માનુષ્ઠાનનું શું ફળ હોય છે ? ભગવાન ફરમાવે છે કે-હે ગૌતમ? બહુ ફળ હેય છે. માટે એ તિથિઓમાં પ્રાયઃ કરીને જીવ પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી તે દિવસમાં તપ વિધાન વિગેરે ધર્માનુષ્ઠાન કરવાં કે જેથી શુભ આયુષ્યનો બંધ થાય. - પાંચ પર્વના આરાધનમાં દર્શાવાયેલ મહફળનો વિચાર કરી. સંવત્સરી માસી વિગેરે અશાશ્વતી, ચિત્રી આસોની શાશ્વતી અઠ્ઠાઈઓનું, જન્મ કલ્યાણક વિગેરે અઠ્ઠાઈઓનું, કલ્યાણકાદિના આરાધનાનું પણ મહત્કળ સુજ્ઞ બંધુઓએ સ્વયં વિચારી લેવું. પર્વ તિથિઓની આરાધના કયારથી કરવી? ઉપર્યુક્ત રીતે પર્વદિને વિગેરેનો વિચાર કરી હવે તે પર્વ દિનની આરાધના ક્યારથી કરવી ? તે વિચારવું જરૂરી છે કારણ કે તિથિમાં ઉત્પન્ન થતા તપમાં તિથિની શરૂઆત પૂર્વદિનના સૂર્યોદય બાદ થયેલી હોય અને પર સૂર્યોદયમાં પણ તે તિથિમાં રહેતી હોય ત્યારે શું પર્વદિનની આરાધના પૂર્વ સૂર્યોદય બાદ થયેલી તિથિથી કરવી ? કે સૂર્યોદયમાં રહેલી તિથિથી કરવી ? જે સૂર્યોદય [ સમાપ્તિ સૂચક વાળો] ન લેવામાં આવે તે અનેક રીતે અનવસ્થા થવા પામે. આથી આરાધનાના નિર્ણય અંગે પ. પૂ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રાદ્ધવિધિના ત્રીજા પ્રકાશના ત્રીજા દ્વારમાં ફરમાવે છે કે ___ "तिथिश्च प्रातःप्रत्याख्यानवेलायां या स्यात्सा प्रमाणम् । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्।" " चाउम्मासियवरिसे, पक्खिय-पंचमीसु नायव्वा । ताओ तिहीओ जासिं, उदेइ सूरो य अन्नाओ ॥ १ ॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ " पूआ पञ्चक्खाण, पडिक्कमणं तह य नियमगहणं च । - जीए उदेइ सूरो, तीइ तिहीए हु कायव्वं ॥२॥ " उदयंमि जा तिही, सा पमाणमिअरीए कोरमाणीए । શાખામંજ-વસ્થા–fમછત્ત-વિIf u રૂ II બે ચાદશ વિગેરેના સ્પષ્ટ ઉલ્લેખ જો કે બે અષ્ટમી આદિ જણાવવાથી દરેક આરાધનીય તિથિને અંગે વૃદ્ધિ સમયે સંપૂર્ણ નિર્ણય થઈ જ જાય છે, તે પણ ચાલુ વિષયની વિશેષ સુગમતા ખાતર વિશેષ પ્રમાણો આપવા ઉચિત ધારું છું. કલ્પસૂત્ર સુબોધિકા સગાચારીમાં પૂ. . શ્રી વિનયવિજયજી મહારાજા જણાવે છે કે– " भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशोमवगणय्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककत्यं क्रियते તથા x x x ” - “અર્થાત–ભાદરવાની વૃદ્ધિમાં પહેલો ભાદરવો પણ અપ્રમાણુ છે. જેમ ચૌદશની વૃદ્ધિમાં પહેલી ચૌદશ અપ્રમાણ હોવાથી તે ચૌદશ અવગણ બીજી ચૌદશમાં પાક્ષિક કૃત્ય કરાય છે તેમ” આથી વિવેકી વાંચકો જરૂર સમજી શકશે કે–ભાદરવો જેમ પહેલો ગણાય. છે તેમ ચૌદશ પણ પહેલી ગણાય. અને પ્રથમ ભાદ્રપદમાં પર્યુષણ ન કરતાં દ્વિતીયમાં કરીએ છીએ તેમ બીજી ચૌદશમાં પાક્ષિક કૃત્ય કરીએ છીએ. આથી સમજી શકાશે કે–પહેલાં બે ચિદશને સ્થાને બે તેરશે પૂર્યપુરૂષ નહોતા કરતા પરંતુ બે આઠમને બે ચિદશ વિગેરેને બે આઠમ ને બે ચૌદશ તરીકે કાયમ રાખતા હતા. હવે અહીં જે આપણે બે ચૌદશ ન માનીએ તો ઉપર્યુક્ત ઉદાહરણનો સંબંધ બંધબેસતો કેમજ થઈ શકશે? વળી બે ચૌદશની બે તેરશ કરીએ તો બે ભાદરવાની જગ્યાએ બે શ્રાવણું થવા પામશે અને પ્રતિપક્ષીઓ એ રીતે આક્ષેપ કર્યા વિના રહેશે જ કેમ? Page #41 -------------------------------------------------------------------------- ________________ અને આ સાલથી પર્યુષણ મહાપર્વની નવી શરૂ થયેલી પ્રવૃત્તિ કે જે બે પાંચમને સ્થાને બે ચેક કરાયેલ છે, તેમને માટે માસની વૃદ્ધિની અને તિથિની વૃદ્ધિની સ્થિતિ એકસરખી હેવાથી, જેઓએ બે પાચમને સ્થાને બે ચોથ કરી છે તેઓના મતે બે ભાદરવાના ૩૩. સંવત ૧૯૫૨માં ભાદરવાસુદ પાંચમને ક્ષય હતો. તે સમયે ભાદરવા સુદ ચોથને ઔદયિકી રાખવા માટે શ્રી આનંદસાગરજી મહારાજ (હાલમાં આચાર્યશ્રી) સિવાય કેઈએ પણ એથને હેરફેર કરી નહોતી. અને ભાવનગરના જૈન ધર્મપ્રસારક સભાના ટીપ્પણામાં સુદ ચોથ પછી સુદ છઠ્ઠ છાપવામાં આવેલી હતી સુદ પાંચમ અંગે એ સમયે ઉહાપોહ થતાં કેટલાકેએ પાંચમ ક્ષય સમયે ઔદયિકી ચોથની અવગણના ના થઈ શકે એ પ્રકારને વિચાર જણાવ્યા હતા. કેટલાકએ ઉપર પ્રમાણેનો પિતાનો વિચાર છતાં જનતાની સુગમતા ખાતર અન્ય ટીપ્પણાના આધારે છઠ્ઠનો ક્ષય જણાવ્યું હતું. જ્યારે કેટલાકએ તે પ્રકારના પ્રશ્નમાં વિશેષ તસ્દી ન લેતાં એથની બાબતમાં કોઈ પણ જાતને પ્રશ્ન જ ન રહે તે ખાતર સુદ છઠ્ઠને ક્ષય અન્ય ટીપણાના આધારે જણાવ્યું હતો. સંવત ૧૯૬૧ માં ભાદરવા સુદ પાંચમના ક્ષય પ્રસંગે શ્રી આનંદસાગરજી મહારાજે (હાલમાં આચાર્યશ્રી) પણ ચોથને હેરફેર કરી નહતી ને ઔદયિકી ચોથ આરાધી હતી તે સાલમાં સકલ જેનસંઘોએ સુદ ચોથ યથાસ્થિત રહેવા દીધી હતી, સંવત ૧૯૮૯ માં ભાદરવા સુદ પાંચમને ક્ષય હતો જ્યારે શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ સિવાય દરેકે ચોથને યથાસ્થિત રહેવા દઈ ઔદયિકી ચોથ આરાધી હતી અને શાસ્ત્રીયઆજ્ઞાઓ પણ સારી રીતે જાહેર થઈ હતી. ( સં. ૧૯૫ર ના “સયાજીવિજય”માં વૈદ્યના “જેને માટે ખાસ” એ લેખ પરથી અને શ્રી અમદાવાદના શ્રાવકે પર લખાયેલ પં. ગંભીરવિજયજી મહારાજના પત્ર વિગેરે પરથી.) Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્થાને બે શ્રાવણ કરવાની દોષાપત્તિ લાગુ પડશે. આથી બે ચૌદશ વિગેરેને યથાસ્થિત રહેવા દેવાથી કોઈ જાતની ઉપર્યુક્ત શાસ્ત્રીય બાબતમાં અસંબંધતા કે દષાપત્તિ લાગુ નહિ પડે. આ ઉપરથી ચોથ ઔદયિકો અને યથાસ્થિત રહેવા દઈ નીચે પ્રમાણે કરવાનું થાય. ૧ પાંચમનાં ક્ષયની માન્યતાવાળાઓએ પાંચમની વૃદ્ધિ કાયમ રાખવી જોઈએ કારણકે પાંચમ ક્ષય પ્રસંગે જેમ ચેાથ ઔદયિકી પાંચમ ક્ષય કાયમ રાખવાથી રહી શકી, તેમ પાંચમ વૃદ્ધિ કાયમ રાખવાથી ચૌથ ઔદયિકી રહી શકે. ૨ ચંડાશુગંડુ પંચાંગ પ્રમાણે જેમ ઔદયિકી ચોથ કાયમ રખાઈ અને અન્ય પંચાંગ પ્રમાણે પાંચમની બાબત લેવાઈ તેમ ચંડાશુચંડ પ્રમાણે ઔદયિકી ચોથ કાયમ રાખી. અન્ય પંચાંગ પ્રમાણે પાંચમ ગ્રહણ કરી, ચંડાશુગંડુમાં આપેલી યથાસ્થિત ચોથ આરાધવી જોઇએ. ( જે કે વાસ્તવિક રીતે તો પાંચમ વૃદ્ધિ મૂળ પંચાગને અનુસરવા પ્રમાણે કરવી જોઈએ). પાંચમ ક્ષય પ્રસંગે, વિશેષ તસ્દી ન લેતાં. ચંડાશુગંડુ પ્રમાણે ચેથ કાયમ રાખી અન્ય પંચાંગ પ્રમાણે પાંચમ ગ્રહણ કરાઈ તેમ ચંડાશુગંડુ પંચાંગ પ્રમાણે ચોથ કાયમ રાખી અન્ય પંચાંગ પ્રમાણે પાંચમ ગ્રહણ કરવી જોઈએ. ( સત્ય રીતે તે શાસ્ત્રીય ખ્યાલ પૂરત અપાવે જોઈએ.) ખંભાતસ્થિતથી સં. ૧૯૩૦ માં બે પાંચમ હતી કારણ કે પંજાબના ચોપડામાં બે પાંચમ છે ને મુંબઈ ગોડીજીના ચેપડામાં બે ચેથ છે માટે સં. ૧૯૩૦માં બે પાંચમની બે ચોથ થઈ છે. એમ જણાવાયું છે જે વજુદ વિનાનાનું છે. જેનસમાજમાં ચંડાશુગંડૂ પંચાગને વ્યવહાર છે ને તેમાં બે પાંચમ નહિ પણ બે ચોથ છે અને છગનલાલ ગેડીદાસ ૩ પણ છેTચાગને અવિનાના ભય Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વૃદ્ધિ છતે અનધિકારી પૂર્વતિથિ અને અધિકારી અપરતિથિ ’’ કલ્પસૂત્ર દિપીકાકાર પૂ.--પ્રવરશ્રી પણ ફરમાવે છે કે— " भाद्रपदवृद्धौ प्रथमभाद्रपदोऽपि पर्युषणाकृत्येषु अनधिकृत एव, अभिवर्धिततिथिरिव तदीयकृत्येषु इति, तथाहि विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तस्य चतुर्दश्यां नियतं सा च यद्यपि वर्द्धिता तदा प्रथम પરિત્યગ્ય, દ્વિતીયાનીજા ( જ. . રીવિજા ક્યા. ૬ પત્ર ૬ ) ભાવાર્થ જેવી રીતે એવડાયેલી પહેલી તિથિ તે તિથિકામાં અધિકારી છે, તેવી રીતે એ ભાદરવા છતે પહેલા ભાદરવા પર્યુષણાકૃત્યમાં અનધિકારીજ છે. જેમકે-વિવક્ષિત પાક્ષિક પ્રતિક્રમણુ નિશ્ચયાત્મક રીતે ચૌદશમાં નિયત હેાય છે. પરંતુ જો ચૌદશે વૃદ્ધિ પામેલ હોય તેા પહેલી ચૌદશ ચૌદશના વાસ્તવિક કૃત્યમાં અધિકારી જ હોવાથી પહેલી ચૌદશ ોડી પાક્ષિક કૃત્યમાં બીજી ચૌદશ આંગીકાર કરવી. પ 66 ઉપરની બાબતમાં એ પણ સ્પષ્ટ ખુલાસા આવી જાય છે કે~ જેએ અજ્ઞતાથી એમ કહે છે કે-“ ત્યારે શું બન્ને તિથિએ આરાધન કરવું ? ” તા નહિ જ. જે જે વધેલી તિથિ હાય તે તે પ કૃત્યામાં અનધિકારી જ છે. એટલે જેમ ભાદરવા મિહના પ`ષાને લીધે ઘણા ઉત્તમ ને મહિમાશીલ ગણાય છે, પરંતુ જો તે એ હાય તા પહેલાને છેડી દઈએ છીએ. પરંતુ તેમાં ચર્ચાનું કોઈ કારણ પાઁચાંગમાં પણ એ સાયલા લીંબડીનું અનાવેલ અસેા વર્ષના ચેાથ છે. એટલે એ રીતે ખીજી ચેાથને બુધવારે સ. ૧૯૩૦ માં સંવત્સરીનું આરાધન થયેલ છે. આથી અન્ય અન્ય પચાંગને નામે ભ્રમ ઉત્પન્ન કરવા ન જોઈએ. >> સંવત ૧૯૬૧ પ્રમાણે સકલ શ્રીધે એકમતે ચંડાશુચ ુ પ્રમાણે ચેાથ કાયમ રાખી ઔયિકી ચેાથ આરાધવી જોઈએ. Page #44 -------------------------------------------------------------------------- ________________ જ નથી હોતું. તેવી રીતે માત્ર બે પાંચમ, બે આઠમ, ચૌદશ કહેવાથી ભડકવાનું કારણ જ નથી. પરંતુ બન્નેમાંથી પર્વ તરીકે આરાધનીય કઈ ? તે પહેલી તિથિ તે તે તિથિના કાર્યમાં અનધિકારી હોવાથી બીજી અંગીકાર કરવી, એવી સ્પષ્ટ શાસ્ત્રોક્ત અને સત્ય પૂર્વપરંપરા છે. પરંતુ ચૌદશ વિગેરેને સ્થાને તેરશ વિગેરે કરવાનું સૂચન માત્ર પણ કયાંય શોધ્યું મળે તેમ નથી. પરંતુ ઉપર્યુક્ત રીતના સ્પષ્ટ ઉલ્લેખો શાસ્ત્રોમાં સ્પષ્ટ આવે છે, એ સૌ કેઈથી સમજી શકાશે. કેટલાક ગ૭વાળાઓ આપણે વૃદ્ધિ છતે બીજી તિથિ આરાધીએ છીએ, ત્યાં ઉપાલંભ આપે છે ને કહે છે કે–પહેલી ૬૦ ઘડીની તિથિ છતાં બીજી ઘડી–બે ઘડીની ન આરાધવી જોઈએ. એમ કહીને હાલ પણ તેઓ બેવડાયેલી તિથિની પહેલી તિથિમાં આરાધના કરે છે. જો કે તે શાસ્ત્રોક્ત નથી. છતાં તે પરથી આપણે એ સમજવું જોઈએ કે–પહેલી તિથિ અને બીજી તિથિ એ આજની નવી બાબત નથી, પરંતુ પ્રાચીન સત્ય પરંપરાવાળી તદ્દન સત્ય મૂળ બીના છે. પંડિત મેઘવિજયજી ગણિવર કૃય પ્રશ્નોતર સેનપ્રશ્નના ૩ જા ઉલ્લાસમાં પત્ર ૮૭ માં છે કે " एकादशीवृद्धौ श्रीहीरविजयसूरीणां निर्वाणमहिमपौषधोपवसादि कृत्यं पूर्वस्यामपरस्यां वा किं विधेयमिति प्रश्नोऽत्रोत्तरं औदयिक्येकादश्यां श्रीहीरविजयसूरिनिर्वाणपौषधादिविधेयम् ।" ભાવાર્થ—“ જ્યારે એકાદશી બે હોય ત્યારે શ્રી હીરવિજયસૂરિછને નિર્વાણુમહિમા પૌષધ-ઉપવાસાદિ કૃત્ય પહેલી અગ્યારશ કરવું કે બીજીમાં ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી સેનસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે- ચિવ એટલે બીજી એકાદશીએ શ્રી હીરવિજયસૂરિ નિવણ-પૌષધાદિ કૃત્ય કરવું.” Page #45 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પર્વમાં પણ અનધિકારી મહાપર્વમાં ઉપયોગ કેમ આવે ? ઉપરના દરેક શાસ્ત્રીય પાઠથી સમજી શકાશે કે–શાસ્ત્રકારોએ બેવડાયેલી તિથિમાં પહેલીને અનાધિકારી અને બીજીને અધિકારી તિથિ તરીકે કહેલ છે. અને તેથી પ્રથમ તિથિએ પહેલાંની તિથિની બીજી તિથિ થઈ જાય છે એ જે હાલમાં રિવાજ છે, અને તેને નામે જે વાસ્તવિક ચેાથ અવગણવાનું થાય છે તેને સ્પષ્ટ ઈન્કાર થઈ જાય છે. અને બેવડાયેલી પહેલી પાંચમ કે જેને માસિક પર્વરાધનમાં પણ અધિકારી ગયું છે, તે ફલ્ગ પાંચમને સંવછરી જેવા મહાપર્વની આરાધનામાં કેમ જ ઉપયોગ કરાય ? તે પણ વિચારણીય છે. વળી આપણામાં ચાલતો રિવાજ બાળકોથી બે આઠમ વિગેરે આવે ત્યાં વાસ્તવિક પર્વ તરીકે આરાધનીય અધિકારી બીજી આઠમ વિગેરે વિરાધાઈ ન જાય તેની સુગમતાની ખાતર હાઈ વાસ્તવિક પૂર્વ સત્ય પરંપરા અને શાસ્ત્રીય વિધાનોને બાધક થતો નથી. અને મહાપર્વના પ્રસંગે તો એ રિવાજ છેજ નહિ. આથી શાસ્ત્રોક્ત પરંપરાવાળી વાસ્તવિક ચેય વિરાધવી ન જોઈએ. મહાપર્વ બેવડાય તો લઘુપ બેવડાવવામાં શે બાધ? શ્રાદ્ધવિધિકાર પૂ. આચાર્ય મહારાજશ્રીએ પાક્ષિક છ પર્વતિથિ કેવળજ્ઞાન નિર્વાણ કલ્યાણકાદિના દિવસો અને સંવત્સરી દિન વિગેરે પર્વતરીકેમાં ગણવેલ છે. અને એ પર્વતિથિઓના આરાધનીય દિનના નિર્ણય માટે પૂ. શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ય વિરચિત પાઠ નિશિથ ભાષ્યના પાઠેને પરાશરસ્કૃતિનો પાઠ દર્શાવ્યો છે. એટલે જેઓ બે પાંચમના સ્થાને બે ચોથ કરવા માગે છે, તેઓએ લક્ષમાં લેવું જોઈએ કે–તેઓશ્રીના મતે સામાન્ય પર્વતિથિ પણ વૃદ્ધિ થવા ન પામે, તો પછી મહાપર્વની તિથિને બેવડાય Page #46 -------------------------------------------------------------------------- ________________ જ કેમ? અને એ રીતે મહાપર્વની અવગણના કેમ થાય ? મહાપર્વની તિથિ બેવડાય તે લધુ–પર્વતિથિ કેમ ન બેવડાય ? આ બાબત જે હૃદયંગમ થઈ જાય, તો પછી સ્વમતેજ વાસ્તવિક ચેથની સંવત્સરીમાં કોઈ જાતની શંકાનું કારણ જ નહિ રહે એ આપ આપ સમજાઈ જશે. ક્ષત પર ક્ષાર જેવું ન થાય એજ ઈચ્છવાગ્ય. કેટલાક મહાશયો એમ જણાવે છે કે–આપણું સમાજમાં પુનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરીએ છીએ. તેમ પાંચમની ૩૪. “પૂર્ણિમા વૃદ્ધિ અંગેની ૧૯મી સદીની જુદા જુદા મન્તવ્યવાળી ભિન્ન ભિન્ન ઘટના. १. अत्र विजयानंदगच्छोयाः प्रतिपद्यपीति अपि शब्दं गृहीत्वा पूर्णिमाभिवृद्धौ प्रतिपद्धिं कुर्वन्ति तन्मतं अपास्तं, यतः पूर्णिमाभिवृद्धौ त्रयोदश्या वृद्धिर्जायते, न तु प्रतिपदः यतष्टिप्पनकादौ चतुर्दश्यां पूर्णिमासंक्रमो दृश्यते, न तु प्रतिपदि, ननु पूर्णिमा चतुर्दश्यां संक्रमिता तदा भवद्भिः द्वे चतुर्दश्यौ कथं न क्रियेते. तृतीयस्थानवर्तिनी त्रयोदशी कथं वद्धिता इति त्वं पृच्छसि राणु तत्रोत्तरं-जैनटिप्पनके तावत् पर्वतिथीनां वृद्धिरेव न भवति ततः परमार्थतः त्रयोदश्येव वर्द्धिता न तु प्रतिपदवृद्धिर्भवति लौकिकलोकोत्तरशास्त्रप्रतिषेधत्वात् तस्मात् सिद्धं चैतत् पूर्णिमावृद्धौ त्रयोदशीवर्द्धनं, चेदेवं तव न रोचते तदा प्रथमां पूर्णिमा परित्यज्य द्वितीयां पूर्णिमां भज, अथ एवमपि ते न रोचते तर्हि प्रष्टव्योऽसि वत् चतुर्मासकसंबंधिपूर्णिमावृद्धौ त्वं त्रयोदशीवृद्धिं कुरुषे शेषपूर्णिमासु च प्रतिपद इति कुत्र शिक्षितोऽसि ? અર્થાત–અહીં વિજયાનંદગચ્છી પ્રતિપદ્દપણુ એમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ કર પણ શબ્દ ગ્રહણ કરીને પુનમની વૃદ્ધિમાં પડવાની વૃદ્ધિ કરે છે તેમને મત દૂર થઈ ગયેા. કારણકે પુનમની વૃદ્ધિમાં તેરશની વૃદ્ધિ થાય છે. પણ પડવાની નહિ. કારણ કે ટિપ્પા વિગેરેમાં ચૌદશમાં પુનમને સક્રમ દેખાય છે પણ પડવામાં નહિ. તું પૂછે છે કે-પુનમ ચૌદશમાં સંક્રમેલી છે માટે એ ચૌદશ આ પવડે કેમ નથી કરાતી ? અને ત્રીજા સ્થાનવાળી તેરશ કેમ વધારાય છે ? તેમાં ઉત્તર સાંભળ–જૈન ટિપણામાં તેટલી પતિથિની વૃદ્ધિ જ થતી નથી તેથી પરમાથી ( જૈન ટિપ્સણામાં) તેરશ જ વધે છે. પણ પડવાની વૃદ્ધિ થતી નથી લૌકિક ક્ષેત્તરશાસ્ત્રમાં પ્રતિષેધ હાવાથી. તેથી સિદ્ધ એ થયું કેપુનમ વૃદ્ધિમાં તેરશ વૃદ્ધિ કરવી. જો આ પ્રમાણે તમે ન રૂચે તેા પહેલી પુનમ છેાડી બીજી પુનમને આરાધ પણ મે પડવા ન કર. આમ ચાદા આરાધી વચ્ચે પહેલી પુનમ ખાલી રાખી મીજી પુનમ આરાધવાનુ પણ જો તને ન રૂચે ત્યારે તું પૂછવા ચાગ્ય છે. જે ચૌમાસી ત્રણ પુનમવૃદ્ધિમાં તું ત્રણ તેરશ વધારે છે ને બાકીની પુનમવૃદ્ધિએ તું એકમ વધારે છે એ યાંથી શિખેલા છે ? ” આ પત્ર પાટણ મુનિરાજશ્રી જવિજયજી મહારાજશ્રી પાસે તથા મારા પૂ॰ ગુરૂદેવશ્રીજીના પુસ્તકામાં તેમજ શ્રી વીરરિજી જ્ઞાનભંડારમાં જોવામાં આવેલ છે. જેમાં લેખક ઈત્યાદિના નિર્દેશ નથી. જામનગરવાળા ભાષાંતર સાથેના છપાયેલા પાનામાં નામ નિર્દેશ કર્યાં છે જેમાં પંડિત ભાજાજીએ ખરતરગચ્છમાં કપુરશાને સ. ૧૮૯૫માં લખી આપી છે એમ જણાવ્યું છે આ એ પાનાના કર્તા જે કાઈ અન્ય હાય તા કાઈ લહીયાએ ન લખતાં પડિત ભેાજાજી એ કેમ લખ્યાં પંડિત થઈ ને નકલ કરવાનું કામ કરે એ વિચારણીય ન Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ગણાય ? વળી તે પાના ખરતરગચ્છમાં કપૂરશાને લખી આપેલ છે આથી આ પાનાના ભાષાંતર કર્તાને પુછુ આ બે પાના કયાગચ્છનાને અભિમત તે સમયે લખાયલાં છે તેના પૂરતા વિશ્વાસના અભાવે યા જનતામાં જરૂર અવિશ્વસનીય આ પાનાં રહે તે ન રહે તે ખાતર કોઇપણ સ્થળના પાનામાં श्री विजयदेवीयानां पूर्णिमामावास्ययोर्वृद्धौ त्रयोदश्या एव वृद्धिर्भवतीति मतपत्रकम् એમ ન લખેલું છતાં લખી દેવું પડયું છે. આમ લખે તે માત્રથી જનતા ભ્રમમાં પડે તેમ નથી કારણ કે ૧ સંવેગી શાખા. ૨ વિજયદેવગચ્છોય તરીકેના ઝંડા લઈ ફેરવતી યતિશાખા ૩ અને શ્રી વિજયાનદગચ્છીય શાખામાં ઉપલી રીતે વિચારણીય હવા છતાં તે વિજયદેવગચ્છીયના ઝંડાવાળી યતિશાખાથી શ્રી સંવેગી શાખા અનેક માન્યતાઓમાં ભિન્ન છે એટલે એ બાબત શ્રી સ ંવેગી શાખાની નથી ને તે પૂ. ૫. રૂપવિજયજી મહારાજના પત્રથી સાંગામાંગ સમજાશે. ૨. ઉપલા બે પાનામાં જે એ એમ પણ જણાવાયું છે જે. પૂનમ વૃદ્ધિમાં એકમવૃદ્ધિ ન કરી પણ પૂનમવૃદ્ધિએ ચૌદશ યથાસ્થિત રહેવા દઈ પહેલી પુનમમાં જે પુનમનું આરાધન કરા છે. તે ખીજી પુનમમાં કરે। અર્થાત્ પહેલી પુનમ ખાલી રહેવા દા. “ અથ વન તે નોચતે હૈં પ્રષ્ટોઽત્તિ ” અર્થાત્ આ પ્રમાણે પણ જે તને ન રૂચે તે તું પૂછવા ચેગ્ય છે. એટલે પૂછવા યાગ્ય પણ ત્યારે જ કે જ્યારે તું એકમવૃદ્ધિ કરે ત્યારે જ. પણ જો પુનમવૃદ્ધિએ પુનમવૃદ્ધિ જ કાયમ રાખે તેા પૂછવા ચેાગ્ય નથી. અર્થાત્ તેમાં ચર્ચાનું કારણ નથી. એ ખાખતા એ પત્રથી પણ સ્પષ્ટ છે, છતાં જે અધિત ચર્ચા. Page #49 -------------------------------------------------------------------------- ________________ ४४ T-1 * * * T અને વ્યર્થ પ્રશ્નાવલી કરી જનતામાં નિપ્રયોજન અશાંતિ ફેલાવાય છે તે તો ભાષાંતરવાળા તે પાનાથી પણ વિરૂદ્ધ જ છે. ૩ વળી પુનમની વૃદ્ધિમાં બે પુનમ કાયમ રાખવાનું જે અશાસ્ત્રીય તે પાનાના કર્તાને પણ લાગી તે પ્રથમ પૂfમાં પરિત્યજ ક્રિયપૂર્ધામાં મન અર્થાત ચૌદશને યથાસ્થિત રહેવા દઈ પહેલી પુનમ છેડી બીજી પુનમ આરાધ. પણ એકમવૃદ્ધિ ન કર એમ કેમ જ જણાવત? એથી જ સ્વતસિદ્ધ છે કે–ચૌદશ ઔદયિકી આરાધી. પહેલી પુનમ છોડી બીજી પુનમમાં આરાધના કરવી તેમાં કોઈ જાતે પૂછવા જેટલું પણ પ્રયોજન નથી. તે પછી વ્યર્થ ચર્ચાનું તો કારણ હેજે ય રહેતું જ નથી. ૪ સૌથી વધુ વિચારણય તો એ છે કે–એ પાનાના ભાષાંતર કર્તાને એ પાનામાં પણ દર્શાવાયેલી ઉપલી માન્યતા પિતાની કલ્પેલી માન્યતાને પણ ધક્કો પહોંચાડતી હોવાથી અને પાનામાં દર્શાવાયેલી રીતે પણ ચર્ચા અટકી જતી હોવાથી વળી એ પાનામાં અન્ય અશાસ્ત્રીય બીના હેવાથી વિગેરે કારણે ભાષાંતરકર્તાને જવાબદાર ન રહેવુ પણ તે માટે પ્રકાશકનું નામ ને છેવટ પ્રેસને પ્રીન્ટીંગકર્તા સુધાંનું નામ આપવા છતાં ભાષાંતર કારકે પિતાનું નામ છૂપાવ્યું છે અર્થાત નામ પ્રગટ કર્યું નથી. જો એ પાનાથી પિતાની માન્યતા ને આગ્રહને ધક્કો ન પહોંચતો હેય પિતાની માન્યતા તે મજબૂતી મળતી હોય વળી તેમાં અશાસ્ત્રીય રીતને કશેય ઉલ્લેખ ન કરાય હોય તો પછી ભાષાંતરકારકને પિતાનું નામ પ્રગટ કરવામાં આટલી બધી ભીરુતા કેમ દર્શાવવી પડી છે? એ બીના પણ અને વિચારવા ગ્ય છે. ૫ ૧૯ મી સદીની છેવટના શ્રી સંવેગી શાખાના શિરોમણિ પં Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ .f "" રૂપવિજયજી ગણિવરની રતલામ શ્રીસંધના પત્ર તરફથી ખે પૂર્ણિમાની કાયમિકસ્થિતિ વાંચકોને જાણુમાં હશે? આમ સર્વગી શાખામાં એ પુનમ ઢાયમ રહેતી તેથી અને હીરપ્રશ્નના પૂર્ણિમા ક્ષય અંગેના પાઠ વૃદ્ધિમાં લાગુ થતા નથી જ એથી અને પૂ. ઉ. શ્રીકલ્યાણુવિજયજી ગણિવર સબંધીના હીર પ્રશ્નોત્તરમાં પહેલી પૂર્ણિમાને “ પૂર્વતની ” પુનમ અને બીજી પુનમને ઔચિજી (બીજી) પુનઃમવાળા પાઠ હૃદયમાં જચવાથી ‘પ્રથમાં ત્તિમાં ત્યિન્ય દ્વિતીયવૃત્તિમાં મન 'એ એ શાસ્ત્રીયમા તે પાનાના કર્તાને દર્શાવવાની જરૂર પડી હોય એમ પણુ કેમ ન મનાય ? કારણ કે વસ્તવિક બીના જો ન જણાત તો “પ્રથમાં પૂણિમાં પરિચય દ્વિતીયવૃત્તિમાં भज એમ જણાવી જ ન શકત. "" એ પાનાના કર્તાએ ઝેનટિપ્પનને સાવત્ વૃત્તિથીનાં વૃદ્ધિ रेव न भवति ततः परमार्थतः त्रयोदश्येव वर्द्धिता अर्थात् જૈનટિપ્પણામાં તેટલી પતિથીની વૃદ્ધિની વૃદ્ધિ જ થતી નથી માટે પરમાથી જૈન ટિપ્પણમાં તેરશ જ વધે છે એમ જણુાવ્યું છે. જેને આશય એ છે કે તેટલી તીથીની વૃદ્ધિ ન થાય પણ અમૂક પતિથીની ને અપતિથિની વૃદ્ધિના જૈનટિપ્પણાના હિસાબે થાય . આમ જણાવી તેરશની વૃદ્ધિ જણાવી છે. તે પાનાના કર્તાની અનતા છે ૧૪, ૧૫ ની વૃદ્ધિ ન થાય તેમ ૧૩ ની પણ વૃદ્ધિ ન જ થાય અને જૈનેતર ટિપ્પણુ પ્રમાણે ૧૩ વૃદ્ધિ થાય તે। તેજ પચાંગ પ્રમાણે ૧૪૧૫ ની વૃદ્ધિ પણ થાય જ, વળી એ પુનમની એ તેરશ કરાય तो आराध्यत्वे च पंचदशीकल्याणकतिथ्योरप्य विशेष xxx આરાધ્યપણામાં પુનમને કલ્યાણક તિથિની વિશેષતા નથી” માટે કલ્યાણક તિથિની વ્યવસ્થાની જેમજ પુનઃમની વ્યવસ્થા 66 Page #51 -------------------------------------------------------------------------- ________________ રહેવી જોઈએ. જે પુનમની વ્યવસ્થા ફરે તે કલ્યાણકતિથિની વ્યવસ્થા પણ ફરશે જ ને આથી નોમવૃદ્ધિએ સાતમ વૃદ્ધિ કરવી પડે. (પુનમને કલ્યાણક તિથિની વ્યવસ્થા માટે જુઓ “પુર્ણિમાનો ક્ષય છતે તપ કયાં કરવો ?”) પણ તેમ ન કરતા હોવાથી તેરશવૃદ્ધિની અશાસ્ત્રીયતા ત્યાગવી જોઈએ. વળી જેન ટિપ્પણમાં શ્રાવણભાદરવાની વૃદ્ધિ જ થતી નથી છતાં તે વૃદ્ધિ ખસેડી અષાડવૃદ્ધિ કરાતી નથી. કલ્પસૂત્ર દીપિકાકારે તિથિવૃદ્ધિની જેમજ માસવૃદ્ધિ જણાવી છે એટલે જે પૂનમવૃદ્ધિએ તેરશવૃદ્ધિ કરીએ તો ભાદરવા શ્રાવણનીવૃદ્ધિએ અષાડવૃદ્ધિ કરવી પડે. પરંતુ શ્રાવણવૃદ્ધિમાં અષાડવૃદ્ધિ કર્તાને જેનટિપ્પણાનું વિચ્છેદપણું જણાવાઈ નિષેધ કરવામાં આવેલ છે તેમ પુનમવૃદ્ધિએ જેનટિપ્પણાનો વિચ્છેદ હોવાથી શાસ્ત્રકારે પૂનમવૃદ્ધિ કાયમ રાખતા હોવાથી કોઈપણ જાતને ફેરફાર ન થઈ શકે એ સ્પષ્ટ છે. ભાષાંતરકારક તાવ શબ્દનો અર્થ નથી કરી શક્યા વળી સિનદિધ્વન રાવત પર્વ તિથિનાં x x x માં પર્વ શબ્દ મૂળકારે કૌંસમાં ન મૂકેલો છતાં [૪] શબ્દ કૌંસમાં છપાવનાર મૂક્યો છે ને ભાષાંતરકારકે-“મૂળ કર્તાને અપર્વ તિથિની વૃદ્ધિ અભિમત હેવા છતાં” “જેન ટિપ્પણુમાં પહેલાંને તિથિની કે પર્વ તિથિની વૃદ્ધિજન હોય” એ અર્થ જણાવી મૂળ કર્તાના આશયને શાસ્ત્ર વિરૂદ્ધ ઠરાવ્યો છે. એટલે ભાષાંતર કર્તાની દૃષ્ટિએ પણ એ પાના શાસ્ત્ર વિરૂદ્ધ છે. भूरे प्रथमां पूर्णिमां परित्यज्य द्वितीय पूर्णिमां भज એમ લખ્યું છે જેને ભાષાંતરકારકે “પહેલી પુનમ છોડીને બીજી પૂનમ રાખ.” અર્થ કર્યો છે તે એ અર્થ સાચે નથી ૮. Page #52 -------------------------------------------------------------------------- ________________ - ૪૭ ' કારણ કે મન નો અર્થ “રાખ“ ન થાય. પણ અલલેવાયામ્ એથી ભજ એટલે સેવન કર. એવો આદરપૂર્વને અર્થ ન કરતા “રાખ” અર્થ જુઠ્ઠો ને અનાદરવાળો અર્થ કર્યો છે. અમાવાસ્યાને ક્ષયે એકમ ક્ષયકર્તાને તેરશ ક્ષય જણાવવા માટે પૂર્વસૂરિઓના નામે નીચે પ્રમાણે જણાવવામાં આવેલ છે. ( આ પાનામાં કેટલીક બાબત અશાસ્ત્રીય છે. કર્તાનું નામ નથી. સંવત પણ લખેલ નથી. તેનું કારણ કે નામ લખેલું હોય તો પાછળથી પણ જવાબદારી રહે છે. એ જવાબદારી પણ ન રહે ને ઈચ્છાનુસાર જેમ લખવું હોય તેમ લખાય. માટે નામ વિગેરેને નિર્દેશ નહિ હેય.) जहा पुन्निमाखए तेरसिखओ, तहा पुन्निमा वृदिए तेरसिवुटि जायइ ॥ इअ वयणं पूव्वसूरिहिं भणियं ॥ १॥ इति वचनात् तथा च-जइ पव्वतिहि खओ तह कयव्वो पूव्वतिहिओ, एवमागम वयणं कहियं ते तेल्लुकनाएहिं. २ આમ જે પૂર્વસૂરિવરએ પુનમ ક્ષયે તેરશ ક્ષય જણાવ્યું હોય તો તેમનું પિતાનું વચન ન મૂકતાં નવું પ્રાકૃતમાં શા માટે લખવું પડયું હશે ? એજ એ સૂચવે છે કે-પૂર્વસૂરિઓનું તેવું વચન ન હોવાથી નવાં પદો બનાવવા પડ્યાં છે. ને તેટલાથી સંતોષ ન માનતાં આગમમાં પૂર્વ તિથિના ક્ષયની યતકિંચિત્ પણ બાબત ન હોવા છતાં પૂર્વ તિથિનો ક્ષય કરવો એ આગમ વચન છે એ શ્રી ત્રિલોકનાથે કહ્યું છે એ રીતે શ્રી ત્રિલોકનાથના નામે પણ કલ્પિત પૂર્વ ક્ષય તિથિ કરવાને મહત્વના આપવા નવી કલ્પિત ગાથા ઉભી કરવી પડી છે. ચૌદશ ઔદયિકીજ આરાધાવી જોઈએ એ બાબત Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નિશ્ચિત છતાં ચૌદશને ઔદયિકી ન રાખવાને અનવસ્થિત કરવા. સ્વસંપ્રદાયમાં તેવી બીના ન હોવાથી છેવટ પૂર્ણિમા પક્ષકારેની કલ્પિત ગાથાઓનો આસરો. “પુનમ ક્ષય વૃદ્ધિએ તેરશ ક્ષયવૃદ્ધિ” કારકોને પડો ને છૂટક પાનાઓમાં લખવો પડ્યો. (જે ગાથાઓ ખરતરગચ્છની શાખાભૂત રૂદ્રપલીય શાખાના અભયદેવસૂરિજીએ “ તિથિપયન્ના”માં લખી છે.) જે અક્ષરશઃ નીચે પ્રમાણે છે. पक्खिअ पडिक्कमणाओ सट्ठिय पहरम्मि अट्ठमीओ। तत्थेव पञ्चक्खाणं, करंति जिणवयणाओ ॥ १ ॥ અર્થ–પકખી પ્રતિક્રમણ કર્યા પછી સાઈઠ પહોરે ગણાતાં અષ્ટમી આવે તે વારે એટલે તે જ વખતે પચ્ચખાણ જિનેશ્વર ભગવાનના વચન પ્રમાણે કરી લે. અહીં આગળ સૂર્યોદય વેલાયે પચ્ચખાણ કરવાને નિયમ જણવેલે નથી પણ પહોરનો જ નિયમ જણાવેલ છે ઇતિ ગાથાથ. जहियाओ अट्ठमी लग्गा, तिहीओ पक्खसंधासु । सट्ठी पहरम्मिय नेया, करंति पक्खिपडिक्कमणं ॥२॥ અર્થ–જે વખતે આઠમની તિથિ લાગી. તે જ વખતથી પક્ષની સંધી લાગે છે. અને જ્યારે આઠમની તિથિ લાગી ત્યારથી જ સાઠ પહોર પાખિ પ્રતિક્રમણ કરવાનું સિદ્ધાંતમાં જણાવેલું છે તે સિવાય કાંઈ પણ જણાવેલું નથી. અહિં આટલું વિશેષ જાણવાનું છે કેપુણચાર દિવસે ત્રીસ પહોર થાય છે અને સાડા સાત દિવસે સાઠ પહોર થાય છે. કેમકે એક અહેરાત્રિના આઠ પહારની ગણતરીએ બરાબર થાય છે, અને તેના કલાકે ૨૪ થાય છે અને એક પહોરની ત્રણ કલાક થાય છે. આ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પ્રમાણે ગણતરી કરતાં જે વારની પ્રાતઃકાલે આઠમ હોય, તે જ વારે પાકિખ પ્રતિક્રમણ કરતી વખતે સાંજે તે જ વાર આવે એમ સમજી લેવું. અને જે વાર સાંજે આવેલ છે તે જ વાર બીજા સાડા સાત દિવસે પ્રભાત કાલે આવે અથત શનિવારે પ્રભાતકાલે ચઉદશ હોય તે જ વારે સાંજે આઠમ લાગે. એટલે (૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ને અર્ધભાગ લેવો ત્યાર પછી ચઉદશનો અર્ધ ભાગથી સાતમને અર્ધભાગ લે એ પ્રમાણે ગણતરી કરી લેવી ઈતિ ગાથાર્થ ઉપલી બે ગાથાઓ અંચળગ૭ના અભિમતની પણ છે ને તે અચળગચ્છના હર્ષનિધાન સૂરિજીવાળા શ્રી રત્નસંચય પ્રકરણ”માં ૨૮૭ ને ૨૮૮ અંક વાળી ગાથા છે એ માટે ભાષાંતર પ્રગટ થતી વખતે શ્રી કુંવરજી આણંદજીએ પૃષ્ટમાં “વિવાર થો”માં ને પૃષ્ટ ૧૧૪ માં જણાવ્યું છે કે-“૨૮૦ થી ૨૮૮ સુધીની નવ ગાથાઓ અચળગછની માન્યતાની છે.” અર્થાત તપાગચ્છની માન્યતાળી એ ગાથા નથી. ચૌદશ ઔદયિકી જ આરાધવી જોઈએ એ માટે પૂ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ શ્રી શ્રાદ્ધ વિધિમાં ફરમાવે છે કેउदयंमि जा तिही सा, पमाणमिअरीर कीरमाणीम्। आण भंगणवत्था, मिच्छत्तविराहणं पावे ॥ ३ ॥ ભાવાર્થ–સૂર્યના ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે તેનાથી ભિન્ન કરવામાં આવે તો આજ્ઞાભંગ અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પામે. આમ ઔદયિકીની અવગણના કરતી તે અન્ય ગચ્છની ગાથાઓને નામે ચૌદશ વાસ્તવિક વિરાધવી ન જોઈએ. ને Page #55 -------------------------------------------------------------------------- ________________ તેવી પૂર્ણિમા પક્ષકારોની ગાથાઓ લઈ સ્વરછમાં મતભેદ પાડી સ્વ અજ્ઞતા પ્રદર્શિત પણ ન જ કરવી જોઈએ ને પૂજયવીરોએ દર્શાવાયેલી રીતે “ ઔદયિકી” ચૌદશ આરાધાવી જ જોઈએ. આથી સમજી શકાશે કે સ્વગચ્છમાં પુનમ વૃદ્ધિએ તેરશ વૃદ્ધિની બાબત ન હોવાથી ચૌદશને અનવ સ્થિત કરતી સ્વ સંપ્રદાયના મંતવ્યને ખંડન કરતી ઈતર ગચ્છની ગાથાઓ લેવાઈ છે એ શું સૂચવે છે? એ જ સાબીત કરે છે કે શ્રી તપાગચ્છમાં તેવી કોઈ બાબત છેજ નહિ. પુનમ વૃદ્ધિએ તેરશ વૃદ્ધિની કલ્પિત બાબતને પરિહાર કરતી શ્રી સંવેગીઓની માન્યતા. સંવત ૧૮૯૮ માં લખાયેલી સ્વરચિત શ્રી ચર્ચપ્રશ્નોત્તરીમાં પત્ર ૨૩ માં પૂ. પં. શ્રી રૂપવિજયજી ગણિવરજી શ્રી રતલામ શ્રી સંઘના પત્રમાં ફરમાવે છે કે તથા અધિક માસ તે પ્રમાણ નહિ, તે રીતે દેય પુનિમ હોય અથવા દેય અમાવાસ્યા હોય તો દસરી જ તિથિ પ્રમાણ કરવી. यतः संपुणम्मि काउं वुढीष धिप्पइ पव्वतिहि । जंजा जंमि हु दिवसे, समप्पइ सोय पमाणंति ॥१॥ સૂર્યના ઉદયમાં જે તિથિ હોય ને ઉગતિ તિથિ કહીએ તે પ્રમાણ કરવી. છે ઈતિ તત્વતરંગિણું મધ્યે પહેલી ચઉદશ ૬૦ સાઠિ ઘડીની હોય, અને બીજી ચૌદશ ઘડી હોય તે પિણ દૂનિજ ચઉદશ પ્રમાણે કરવી પિણ પહેલી પ્રમાણ નહિ.” માસની વૃદ્ધિ વખતે પહેલે માસ પ્રમાણુ ભૂત નથી હતો પણ બીજે જ માસ પ્રમાણભૂત હોય છે. પરંતુ તે WWW.jainelibrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ પ૧ પહેલો માસ પ્રમાણભૂત ન હોવાથી તે તે જ નામે તે જ રીતે કાયમ રહે છે તેમ જ પુનમ વૃદ્ધિમાં અપ્રમાણભૂત માસની જેમ જ અપ્રમાણભૂત પહેલી પુનમ પૂ૦ પરમ ગુરુદેવ પં. શ્રી રૂપવિજયજી ગણિવર કાયમ રાખતા. પૂ. પં. રૂપવિજયજી ગણિવરને સ્વર્ગ ગમન સમય પ્રાયઃ સં. ૧૯૦૪ નો છે ત્યાં સુધી તો આપણે જોઈ શકીએ છીએ કે-સંવેગીએમાં પુનમને અમાસની વૃદ્ધિએ તેરશ વૃદ્ધિ કરવામાં ન આવતી. • સં. ૧૯૨૮ ના ફરમાન પત્રમાં જણાવાયેલી બે અમાવાસ્યાની માન્યતા. સં. ૧૯૨૮ માં ભા. સુદ એકમની વૃદ્ધિ હતી. શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીએ અશાસ્ત્રીય રીતે નગર્ષિ મહારાજના હીર પ્રશ્નના પાઠનો કલ્પિત અર્થ કરી બે એકમની બે તેરશ બહાર પાડેલ. એ સામે અન્યો તેમ ન કરવા જણાવતાં અને નગર્ષિ મહારાજના પ્રશ્નનો સત્ય અર્થ કરવાનું કહેતાં એ ફરમાનમાં જ તે અંગે જણાવાયું છે કે તેને કેટલાક એમ અર્થ કરે છે મન કલ્પનાથી, જે અમાવાસ્યા વૃદ્ધિ થાય ત્યારે અમાવાસ્યાએ કલ્પ વાંચવું એ અર્થ કરે છે તે પરંપરા શૂન્ય અર્થ છે. આથી જણાશે કે–અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિને અશાસ્ત્રીય ઠરાવતો અને અમાવાસ્યાનો વૃદ્ધિએ બીજી અમાવાસ્યાએ કલ્પ વાંચનના મન્તવ્યવાળો પક્ષ મોજુદ હતો. - શ્રી નગર્ષિ મહારાજના પ્રશ્નોને પૂશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ આપેલ ઉત્તરવાળો પાઠ ને તેમાં “અમારા ગ્રુવાળી બોના નીચે પ્રમાણે છે – प्रश्न:-यदा चतुर्दश्यां कल्पो वाच्यते, आमावास्यादि Page #57 -------------------------------------------------------------------------- ________________ પર वृद्धौ वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्ठतपो क विधेयम् ? ઉત્તરમ્—ચવા “ ચતુવેરા જો વાચ્યતે ” કૃત્યત્ર થઇ तपोविधाने दिननैयत्यं नास्ति इति यथारुचि तदूविधीयतामिति कोऽत्राग्रहः ? હીર પ્રશ્ન પૃ૦ ૪૫ ભાવાથે—પ્રશ્ન જ્યારે ચૌદશે કલ્પ વંચાય અથવા અમાવાસ્યાદિની વૃદ્ધિએ અમાવાસ્યાએ અથવા પડવાએ કલ્પ વહેંચાય ત્યારે છટ્ટે તપ ક્યાં કરવા ? ઉત્તર્—યારે ચૌદશે કલ્પ વહેંચાય કે અમાવાસ્યાદિમાં ૩૫ વચાય ત્યારે છઠ્ઠ તપ કરવા દિવસનું નિશ્ચયપણું નથી. જેમ રૂચિ હાય તેમ કરે. એમાં આગ્રહ ! ? આ પાઠ માં દર્શાવાયેલા છઠ્ઠ તપ અંગે વિસ્તારપૂર્વક ૬ પ્રશ્ન પ્રસ્તાર ”ના પ્રત્યુત્તરમાં પૂર્વ મુનિરાજ શ્રી કલ્યાણુ વિજયજી મહારાજે જણાવેલ છે કે— આરસની વૃદ્ધિએ બીજી બારસથી અને તેરસની વૃદ્ધિએ પહેલી તેરસથી અઠ્ઠાઈ ખેસતી હાઈ કલ્પ ચૌદશે નહિ પણ અમાવસ્યાએજ આવે. પરંતુ આગળ જો કોઈ તિથિ તૂટતી હોય તે પહેલો બરસે કે બીજી ખારસે અન્નાઈ એસતી હોય તા જ ૩૯૫ ચૌદશે આવે અને તેમાં છઠે તેરસ ચૌદશે કરવા કેચૌદશ અમાવસે એ પ્રશ્ન ઉભેા થાય. કારણ કે સામાન્ય રીતે પાક્ષિક અને પ્રથમ કલ્પના છઠ કરાય છે, પણ જ્યારે પાક્ષિક અને કલ્પ એક જ દિવસે આવતા હોય ત્યારે છાના પ્રશ્ન ઉદ્ભવે સ્વાભાવિક છે. એજ રીતે ચૌદશની વૃદ્ધિ હોય ને આગળ ઉપર કાઈ તિથિ ક્ષય ન હેાય તે પણ બીજી ચૌદસે પાક્ષિક અને કલ્પ અને સાથે આવવાથી છઠનેા પ્રશ્ન ઉભા થાય. પણ આગળ જે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ તિથિ ક્ષય ન હોય તેા બારસ, તેરસ કે ચૌદશની વૃદ્ધિમાં છઠને પ્રશ્ન ઉઠતા નથી. ખારસની વૃદ્ધિમાં બીજી ખારસે, તેરસની વૃદ્ધિમાં પહેલી તેરસે અને ચૌદશની વૃદ્ધિમાં તેરસે અટ્ટાઈ એસે, ત્રીજે દિવસે પાક્ષિક આવે અને ચેાથે દિવસે કલ્પવાચના આમાં છઠ્ઠના પ્રશ્ન ઉઠતા જ નથી. પણ અમાવસ્યાની વૃદ્ધિએ અમાવસ્યા એ માનવાથી જ છઠ્ઠના પ્રશ્ન ઉઠી શકે, કારણ કે તેરસે અઠ્ઠાઇ ખેસવાથી પાક્ષિક બીજે દિવસે આવી જાય અને કલ્પવાંચના ચેાથે દિવસે (બીજી અમાવાસ્યાએ), આમ પાક્ષિક અને કલ્પ વચ્ચે એક દિવસનું અંતર પડવાને કારણે જ ને પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે. અમાવસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ મનાતો હોત તેા આ છઠના પ્રશ્ન ઉઠત જ નહિ. કારણ કે ત્રીજે દિવસે પાક્ષિક અને ચેાથે દિવસે કલ્પ આવતા હાય ત્યારે છાતા પ્રશ્ન ઉઠતા નથી. પણ પાક્ષિક અને કલ્પ એક દિવસે આવવાથી અથવા તા તે તેની વચ્ચે એક દિવસનું અંતર પડવાથી જ એ પ્રશ્ન ઉઠી શકે છે. રવિવાર અને બીજી ખારસ યા પહેલી તેરસનું અટ્ટાહિશ્વર રહે, પણ પારણું સામ ને તેરસે અથવા બીજી તેરસે આવે, પહેલી તેરસે નહિ. તેમ જ ચતુર્દશીની વૃદ્ધિએ પણ તેરસે પર્યુષણ એસે તા કલ્પવાંચન ચૌદશે નહિ પણ અમાવાસ્યેજ આવે. તેરસ અથવા પહેલી તેરસ રવિવારે અટ્ઠાહિધરના ઉપવાસ, પહેલી ચૌદશ અથવા બીજી તેરશને સામે પારણું, બીજી ચૌદશ અથવા ચૌદશને મંગળવારે પાક્ષિક અને અમાવસ્યાને બુધવારે કલ્પવાંચન આવે. આમાં મગળ તે બુધે પાક્ષિક અને કલ્પના સીધા છઠે આવતા હોવાથી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરીને તેમાં શે બાધ છે ? હું નભ્રભાવે વિનવણું પૂર્વક જણાવું છું કે-તેમ કરવું એ ક્ષત પર ક્ષાર જેવું છે. કારણ કે. પુનમની વૃદ્ધિએ-શ્રી હીરપ્રશ્નમાં પહેલી પુનમને “પૂર્વતની અને સમાપ્તિ વાળી બીજી પૂનમને “શૌચા ? વાળી બીના વિચારવાથી તેરસની વૃદ્ધિ કરવાની બાબત અશાસ્ત્રીય હવાથી ટકી શકતી નથી આની વિશેષ સ્પષ્ટતા માટે પૂજ્યપાદ્ ઉપાધ્યાયજી શ્રી કલ્યાણવિજયજી મહારાજાનો પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા પ્રતિનો સાંગોપાંગ પ્રશ્ન અને અપાયલો ઉત્તર વિચારવાની જરૂર છે. એ પ્રશ્નોત્તર આ પ્રમાણેનો છે પ્રશ્ન છઠ્ઠ સંબંધી પ્રશ્ન થવાનું કઈ કારણ જ નથી, પણ અમાવસ્ય બે થતાં તેરસ બે ન કરવામાં આવે તો જ છઠ્ઠને પ્રશ્ન થઈ શકે, કેમકે રવિવારે પર્યુષણું બેસે અને સવારે પાક્ષિકના દિવસે પારણું આવે એટલે છટ્ટનો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઉભે થાય. આજકાલ કરવામાં આવે છે તેમ પૂર્વે અભાવસ્યાની વૃદ્ધિએ બે તેરસ કરાતી હોત તો પાક્ષિક ત્રીજે દિવસે આવી અને તેને બીજે દિવસે ખાધાવાર નહિ પણ કલ્પવાંચન આવવાથી છઠને પ્રશ્ન ઉઠત જ નહિ. પડવાની વૃદ્ધિમાં પણ તેરસે પર્યુષણ બેસતાં હેવાથી બીજે દિવસે પાક્ષિક આવે અને છઠ્ઠને પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય. આથી સમજી શકાશે કે-સંગીઓની શાસ્ત્રસિદ્ધ માન્યતાનુસાર પુનમ અને અમાસની વૃદ્ધિએ પુનમ વૃદ્ધિ અને અમાસ વૃદ્ધિ કાયમ રાખવી જોઈએ ચૌદશ યથાસ્થિત રહેવા દઈ “ ઔદયિકી” ચૌદશ અને બીજી પૂનમ, અમાસ આરાધવી જોઈએ. Page #60 -------------------------------------------------------------------------- ________________ પપ " पूर्णिमामावास्ययोवृद्धौ पूर्वमौदयिकी तिथिराध्यत्वेन व्यवह्रियमाणासीत् , केनचिदुक्तं, श्रीतातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति તત વિમ્ !” | ભાવાર્થ-“પૂર્ણિમાને અમાવાસ્યાની વૃદ્ધિમાં પહેલાં - દયિકી તિથિ આરાધ્યપણુ વડે વ્યવહારમાં હતી. કેઈકે કહ્યું છે કે–પૂજ્ય પ્રવરએ પૂર્વતનમ-અર્થાત-પૂર્વાપુનમ ને પૂર્વાઅમાવાયા આરાધ્યપણુ વડે પ્રસાદન કરેલ છે તેમાં શું સમજવું ?” આમાં ૧–ઉત્તરા પુનમ-અમાવાસ્યાને “ઔદયિકી” જણાવી છે. ૨–પૂર્વાપુનમ-અમાવાસ્યાને પૂર્વતની' સંબોધેલ છે. ૩–પુનમ અમાવાસ્યાની વૃદ્ધિ જણાવી છે, એમ તો સહુ કોઈ સમજી શકશે. જો પૂર્વાપુનમની ને અમાવાસ્યાની ચૌદશ પૂજ્યમવરે કરતા હતા, તે પૂજયપ્રવર ઉપાધ્યાયજી શ્રી કલ્યાણુવિજયજી મહારાજા પૂ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા પ્રતિ પ્રશ્નમાં એમ જણાવત કે- સાહેબ ! પહેલાં. ચિદશને દિવસે પુનમને અમાવાસ્યા આધવામાં નહોતી આવતી કાઈકના કહ્યા મુજબ આપે ચેહશે પુનમને અમાવાસ્યા આરાધવાનું જણાવ્યું છે એમ જણાવત. પરંતુ એમ હતું જ નહિ, પણ પૂર્વ પુનમ અને પૂર્વ અમાવાસ્યાને ખાલી સાદી તિથિ તરીકે કાયમ રહેતી. આથી પૂજ્યશ્રીએ પૂર્વાપુનમ ને અમા વાસ્યાને “પૂર્વતી તરીકે સંબોધેલ છે. - આમ પૂર્વાપુનમ અને અમાવાસ્યાને “પૂર્વતની” અને ઉત્તરાપુનમ અને અમાવાસ્યાને “ઔદયિકી” કેમ જણાવેલ છે ? તે માટે વૃદ્ધિતિથિનું લક્ષણ જાણવું વિચારવું જોઈએ, કારણ કેપ્રશ્નકાર ઉ. શ્રી કલ્યાણુવિજયજી મહારાજા અને ઉત્તરકાર પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજા–આમ ઉભય પૂજ્યવરો “gfમાકારતો ફરમાવે છે. તે વૃદ્ધિ-તિથિના લક્ષણ માટે Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવતરંગિણમાં ઘણું જ સુંદર રીતે છણેલ નીચે મુજબનું વૃદિતિથિનું લક્ષણ વિચારે. " किमिदं तिथेद्वत्वं नाम ? प्राप्त द्विगुणस्वरूपत्वं वा ? प्राप्ता धिकसूर्योदयत्वं वा ? प्राप्तसूर्योदयद्वयत्वं वा ? द्वितीयसूर्योदयमवाप्र समाप्तं वा ? आयोऽसंभवी, एकादिन्यूनाधिकविंशत्युत्तरशतसाध्यघटिका मानप्रसंगात् शेषेषु त्रिष्वपि विकल्पेषु शेषतिथ्यपेक्षयैकस्यामेव तिर्थ एकादिघटिकाभिराधिक्यमसूचि, तथा च यं सूर्योदयमवाप्य समाप्यर या तिथिः स एव सूर्योदयस्तस्यास्तिथेः प्रमाणं, शेषतिथीनामिव प्रयो गस्तु प्राप्तसूर्योदयद्वयलक्षणायास्तिथेः समाप्तिसूचकउदयः प्रमाण, विव क्षितवस्तुसमाप्तिसूचकत्वात् ।" ભાવાર્થ –“ તિથિનું વૃદ્ધિપણું કોને કહેવાય ? ૧- બે ગણું સ્વરૂપને પ્રાપ્ત કરે તે ૨, ૨-અધિક સૂર્યોદયને પ્રાપ્ત કરે તે ?, ૩-બે સૂર્યોદયને પ્રાપ્ત કરે તે ૨, ૪ બીજા સૂર્યોદયને પામી ને સમાપ્ત થાય તે ? આમાં પહેલું લક્ષણ અસંભવવાળું છે, કારણ કે એકાદિથી ન્યૂન એકસેને વીસ ઘડીનું સ્વરૂપ થવું જોઈએ, ૫રંતુ તેટલું સ્વરૂપ થતું જ નથી. અને શેષ ત્રણ વિકલ્પોમાં શેષતિ થિની અપેક્ષાએ એકજ તિથિમાં એકાદિ ઘડીએ વડે અધિકતા સૂચવાયેલ છે. બીજુ જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થતી હોય, તેજ સૂર્યોદય તેજ તિથિનું પ્રમાણ છે. શેષતિથિની પેઠે હવે અનુમાન બતાવે છે. બે સૂર્યોદયને પામેલી જે તિથિ તેને સમાપ્તિસૂચક જે ઉદય તેજ પ્રમાણુ થાય છે. કહેવાને ઈષ્ટ જે વસ્તુ તેનું સમાપ્તિસૂચકપણું હેવાથી.” આમાં જણાવેલા ત્રણ વિકલ્પ સુજ્ઞોએ ખ્યાલમાં રાખવા અને ઉપયુંકત વૃદ્ધિના લક્ષણમાં જણાવાયેલ “શું ” અર્થાત -“જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થતી હોય, તેજ સૂર્યો Page #62 -------------------------------------------------------------------------- ________________ દય તેજ તિથિનું પ્રમાણ છે.” અને “બા ” અર્થાત-એ સૂર્યોદયને પામેલી જે તિથિ તેને સમાપ્તિસૂચક જે ઉદય તે જ પ્રમાણભૂત થાય છે.” આ બાબતને પૂર્ણ ખ્યાલ આવી જવાની જરૂર છે. અને આથી “સૂર્યોદયને પામીને સમાપ્ત ન થયેલી અપ્રમાશુભૂત સૂર્યોદયવાળી જે તિથિ તે “પૂર્વતની પૂર્ણિમા અને અમાવાસ્યા ” છે. અને જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થતી હેય તેજ સૂર્યોદય તેજ તિથિનું પ્રમાણ છે. અને બે સૂર્યોદયને પામેલી જે તિથિ તેને સમાપ્તસૂચક જે ઉદય તેજ પ્રમાણભૂત થાય છે. આથી ઉત્તરાપૂર્ણિમા અને અમાવાસ્યાને “ઔદયિકી ” સંજ્ઞા અપાયેલી છે. આમ “પૂર્વતની gfમાં અમા” અને “ઔચિ પૂર્ણિમાં મમવા એ ” બે પ્રકારના ભેદને બરાબર ખ્યાલમાં લઈ હવે પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાને ઉત્તર વિચારે. " पूर्णिमामावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराध्यत्वेन विज्ञेया।" ભાવાર્થ“ પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિમાં ઔદયિકી અર્થાત બે સૂર્યોદયને પામેલી જે તિથિ તેને સમાપ્તિસૂચક જે ઉદય તે જ પ્રમાણભૂત હોવાથી, અને જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થતી હોય તે જ સૂર્યોદય તેજ તિથિનું પ્રમાણ છે, માટે બીજી પુનમ ને બીજી અમાવાસ્યા આરાધ્યપણુ વડેજ જાણવી.” પૂ. શ્રી કલ્યાણવિજયજી ઉપાધ્યાયજીએ પૂર્વતની પૂર્ણિમા, અમાવાસ્યા અને ઔદયિકી (બીજી) પૂર્ણિમા-અમાવાસ્યાનો ભેદ જણાવેલ જ હતો. અને આથી પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ, ઉપાધ્યાયજીના જણાવ્યા પ્રમાણે બે પુનમ અને બે અમાવાસ્યા જણાવી “પૂર્વત” અથત પહેલી પુનમ અને અમાવાસ્યાને આરાધવા લાયક ન જણાવતાં, ઔદયિકી અર્થાત ઉપર્યુક્ત વિશેપણ યુકત બીજી પુનમ-અમાવાસ્યા આરાધવા લાયક ફરમાવેલ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વૃદ્ધિ-તિથિના લક્ષણ અવસરે “શ્રી તત્વતરંગિણકારે વૃદ્ધિ છતે આરાધના વખતે “વૃદ્ધો જ રથોત્તર૩૫નો એક ર્થક પાઠ નીચે મુજબ જણાવ્યું છે. " प्रकरणात् तिथेर्वद्धौ सत्यामपि, चोऽप्यर्थे ज्ञेयः, अद्य संपूर तिथिरिति भ्रान्त्या कृत्वाराध्यत्वेन पूर्वातिथिन गृह्यते, किन्तूत्तरैव ।" ભાવાર્થ...“પ્રકરણથી તિથિની વૃદ્ધિ છતે પણ આજે સંપૂર્ણ તિથિ છે, એ પ્રકારની બ્રાન્તિથી આરાધ્યપણુ વડે પૂર્વતિથિ ન ગ્રહણ કરાય, પરંતુ ઉત્તરા તિથિજ આરાધ્યવડે ગ્રહણ કરવા યોગ્ય છે.” આમાં જણાવ્યા પ્રમાણે વૃદ્ધિ-તિથિ વખતે પૂર્વાતિથિ ૬૦ ઘડીની હોય છે. અને આથી તેને સંપૂર્ણ માની, આરાધના માટે તે તિથિને ગ્રહણ કરવા રૂપ બ્રાન્તિમાં કેઈ આત્મા ન પડે તે ખાતર તે ૬૦ ઘડીની પૂર્વે આરાધવા ચોગ્ય નથી તેમ જણાવી. તેઓએ ઉત્તરાને આરાધવાયેગ્યપણે સ્પષ્ટ રીતે જણાવી છે. એ રીતે પૂર્વાપુનમ-અમાવાસ્યાને પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાદિની આજ્ઞા પ્રમાણે ચૌદશ કહી શકાય જ નહિ, કારણકે તે શાસ્ત્રવિપરીત છે. પરંતુ પૂર્ણિમા–અમાવાસ્યાદિની વૃદ્ધિએ પૂર્વ ઉત્તરા તરીકે પૂર્ણિમા-અમાવાસ્યાને કહેવું જ જોઈએ. પૂનમને ક્ષય છતે તપ કયાં કરે તેના વિધાને પૂનમનો ક્ષય થયે છતે પૂનમનો ભાગ ચૌદશમાં હોય છે. માટે ઔદયિકી ચૌદશમાં પૂર્ણિમાની આરાધના પણ થઈ જાય છે. તે અંગે શ્રી તત્વતરંગિણમાં જણાવવામાં આવ્યું છે કે नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेत्, अहो विचारचातुरी यतस्तत्र द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेव.". ૩૫. “કૃત પ્રાહ્ય તત્વતfો વિગેરેમાં છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૯ લાવાથ–પ્રશ્ન છે કે– પૂર્ણિમાના ક્ષયમાં આ૫ ( તપાછીયે)ની પણ શી ગતિ થશે? એમ જે પૂછતા હે તે આ મારા વિચારની ચાતુરી વિલક્ષણ છે કારણકે–તે ચૌદશમાં ચૌદશ અને પૂનમનું વિદ્યમાનપણું હોવાથી તે (પૂનમ)નું પણ આરાધન થયેલું જ છે.” એ દષ્ટિએ ચૌદશમાં પૂનમનું આરાધન તે થઈ જાય પરંતુ છઠ્ઠ તપ કરવાનો હોવાથી ચૌદશમાં ચૌદશને ઉપવાસ તો થાય, પણ બીજો ઉપવાસ કયાં કરે ? તે અંગે તત્વતરંગિણીને નીચે મુજબનો પાઠ ઘણોજ સરળ માર્ગદર્શક થઈ પડશે. તે પાઠ આ પ્રમાણે છે. । ननु कथं तर्हि अनन्तरदिने भविष्यद्वर्षकल्याणकतिथिदिने च पृथक् तपः समाचर्यते!, इति चेत, उच्यते, कल्याणकाराधको हि नियमात् तपोविशेषकरणाभिग्रही भवति, स च द्विधा, निरन्तरतपश्चिकीर्षुः, सान्तरसपश्चिकीर्षश्च. तत्राद्य एकस्मिन्दिने द्वयोरपि कल्याणकतिथ्योर्विद्य. मानत्वेन तदाराधकोऽपि सन् अपरदिनमादायैव तपःपुरको भवति, हाऽन्यथा. यथा पूर्णिमापाते चातुर्मासिकषष्ठतपोऽभिग्रही अपरदिनमादायैव तपःपुरकः द्वितीयस्तु भविष्यद् वर्षे तत्कल्याणकतिथियुक्तदिनमादायैवेति. & xxx હું ૩૬. ૧ આ પાઠ લખેલી પ્રત પરથી લખ્યો છે. તત્વતરંગિણી દૂછપાયેલી છે તેમાં ફેરફારવાળો પાઠ છે. ૨ મહિલા પતઇ ત્યાં કેટલાક લખેલ પાનાઓમાં શિવ માર પણ છે પરંતુ લખેલી તત્ત્વતરંગિણુમાં “ફિર” શબદ નથી. ૩. નિયમ એ પ્રમાણે સખેલી તત્વતરંગિણી માં ને ચર્ચાવાળાં પાનાઓમાં તત્ત્વતના લખેલા પાઠમાં છે. છાપેલ તવતમાં “પ્રાચઃ “નિયમ” ને Iબદલે કઈ પ્રત પરથી છે ? જે.૪ લખેલી તવતરંગિણી અને ચર્ચા Page #65 -------------------------------------------------------------------------- ________________ ભાવાથ–પ્રશ્ન–“ નજીકના દિવસમાં અને આવતા વર્ષની કલ્યાણક તિથિના દિવસમાં જુદી તપસ્યા કેવી રીતે કરાય? એમ જે તમે પૂછતા હો તો અમે કહીએ છીએ કે કલ્યાણકને આરાધક પુરૂષ નિયમથી તપવિશેષને કરવાનો અભિગ્રહવાળો હોય છે. તે બે પ્રકારના છે. એક હંમેશાં તપ કરવાની ઈચછાવાળે અને બીજો આંતરે આંતરે તપ કરવાની ઈચ્છાવાળે. તેમાં જે નિરંતર તપ કરવાની ઈચ્છાવાળો છે તે એક જ દિવસમાં બંને કલ્યાણતિથિનું વિદ્યમાનપણું હેવાથી એકજ દિવસમાં બંને કલ્યાણક તિથિને આરાધક છતો પણ બીજે દિવસ ગ્રહણ કરીને જ તપને પૂરનારે થાય છે. જેવી રીતે પૂનમને ક્ષય છતે ચૌમાસિક છઠ્ઠના તપનો અભિગ્રહવાળો પુરૂષ બીજે દિવસ લઈને જ તપને પૂરનારે થાય છે તેમ, પરંતુ બીજી રીતે નહિ. અને આંતરે આંતરે તપ કરવાની ઈચ્છાવાળા આગળ થનાર વર્ષની કલ્યાણક તિથિયુત દિવસ લઈને જ તપને પૂરનારો થાય છે.” આમાં ઘણું સ્પષ્ટતાપૂર્વક લગોલગ બે આરાધનીયતિથિ છતે પરતિથિનો ક્ષય હોય ત્યારે તપની પૂર્તિ માટે બીજે દિવસ લેવા જણાવ્યું છે. અને આરાધના તો એક જ દિવસમાં થઈ જાય છે એમ જણાવ્યું છે. જેના ઉદાહરણમાં ચૌમાસિક છઠ તપવાળા જેમ પૂનમના ક્ષયમાં તપ પૂતિ માટે બીજે દિવસ ગ્રહણ કરે છે તેમ જણાવ્યું છે એ હેજે સમજાય તેમ છે અને આથી પૂ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાનું નિઃસંદેહતાવાળું ફરમાન છે કે – पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ ? पूर्णिमाय વાળા પાનાઓમાં તવતનો જે પાઠ છે તેમાં નિવાર છે. પરંતુ છાપેલી પ્રતમાં સાન્તરિનામવૈવ કઈ પ્રતપરથી હશે? તે તવંગવેષકોએ જોવું. Page #66 -------------------------------------------------------------------------- ________________ च त्रुटितायां कुत्रेति ?, उत्तर-पंचमीतिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, " पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदृश्यां विस्मृतौ तु प्रतिपद्यपि." ભાવાર્થ-“પાંચમને ક્ષય હોય ત્યારે તેને તપ ક્યાં કરવો? અને પુનમને ક્ષય છતે તપ ક્યાં કરાય છે? ઉત્તર-પાંચમના ક્ષયમાં પાંચમન તપ તેની પહેલાંની તિથિમાં કરાય છે. અને પુનમને ક્ષય છતે પુનમને ત૫ તેરસ-ચૌદશમાં કરાય છે. પુનમનો તપ તેરસમાં કર ભૂલી જવાય તો એકમમાં પણ પુનમને તપ કરાય છે.” ૧. પાંચમને તપ પૂર્વતિથિમાં કરાય છે અને પૂનમને તપ તેરસ-ચૌદશમાં કરાય છે. તેરસમાં પુનમને તપ ભૂલાય તો એક મમાં પણ પુનમને તપ કરાય છે. એ પ્રકારના ઉત્તરથી એ સ્પષ્ટ છે કે–તેરસમાં ચૌદશને તપ અને ચૌદશમાં પુનમને તપ કરાતો હેતે કારણ કે જે તેમ હોય તો પાંચમમાં અપાયેલા “સત્તાક પૂર્વસ્યાં તિ વિય” એ પ્રકારના ઉત્તરથી પૂનમમાં પણ તત્ત: પૂર્વાચાં તિથ ચિત્તે “એજ ઉત્તર આપો ઈતે હત” પરંતુ તે પ્રકારને ઉત્તર આપેલ ન હોવાથી સ્વયંસિદ્ધ છે કે- ય વિરકૃત સુ પ્રતિ”િ પુનમને ક્ષય છતે પુનમને તપ તે તેરસમાં કરાય. અને તેરસમાં પુનમનો તપ કરે ભૂલાય તો એકમમાં પણ પુનમને તપ કરી લેવો. ૨ “પુનમના ક્ષયમાં તેરશમાં ચૌદશને તપ અને ચૌદશમાં પુનમને તપ કરાય અને ચૌદશને તપ તેરશે ભૂલાય તે પુનમનો તપ એકમે પણ કરાય” એ પ્રમાણે જે અર્થ કરાય છે તે કલ્પિત છે. કારણ કે–“કોરાં વિસ્મૃત તુ નિપા એ પ્રમાણે છેવટનું પદ હેવાથી “જે ચૌદશને ત૫ તેરસે ભૂલાયતો હતા કારણ કે જિલે પલાન Page #67 -------------------------------------------------------------------------- ________________ તે ચૌદશને તપ એકમે પણ કરાય એવો અર્થ થવા પામે.” અને આથી કલ્પિત અર્થ કરતાં બંધુઓને એકમમાં ચૌદશની તપશ્ચર્યાની શાસ્ત્ર વિપરીત બાબત થવા પામતી હોવાથી પુનમને તપ તેરશે કર ભૂલાય તે તે પુનમને તપ એકમે પણ કરાય એ અર્થ શાસ્ત્ર સંગત ને સાચા છે. પુનમના ક્ષયમાં તેનો તપ તેર-ચૌદશે કરાય છે તેમાં ચૌદશે એ જણાવવાનું કારણ એ પણ હોય કે જેમને ચૌદશનો તપ ન ચાલતો હોય તેમને પુનમને તપ ચૌદશમાં પણ કરી શકાય. “લગોલગ બે કલ્યાણકતિથિ છને પરકલ્યાણક તિથિનો ક્ષય હોય તો તપ પૂર્તિ માટે નજીકનો અન્ય દિવસ ગ્રહણ કરાય. અને પૂર્વકલ્યાણક તિથિને યથાસ્થિત રહેવા દેવાય તેમ ચૌદશ પછી પુનમને ક્ષય છતે ચૌદશને યથાસ્થિત રહેવા દઈ પુનમના તપની પૂર્તિ માટે બીજે દિવસ તત્ત્વતરંગિણના પાઠ પ્રમાણે ગ્રહણ કરવો જોઈએ.” વળી આઠમ, તેમની વ્યવસ્થાની જેમજ ચૌદશ પુનમની વ્યવસ્થા યથાસ્થિત રહેવી જોઈએ એ અંગે તત્ત્વતરંગિણુમાં અન્યગચ્છીયાને હિતશિક્ષા આપતાં ફરમાવ્યું છે કેनाराहणभंतीए, पक्खिअ कज्जं च पुण्णिमादिवसे । हीणमि कल्लाणग, नवमीए जेण न पमाणं ॥ ५ ॥ અર્થાત-ચૌદશના ક્ષયે આરાધનની ભ્રાન્તિથી પાક્ષિક કૃત્ય પુનમના દિવસે નજ કરવું. જેવી રીતે આઠમના ક્ષચે કલ્યાણકવાળી નેમ આઠમની આરાધના પ્રમાણ નથી કરી શકતા. તેવી રીતે ” આથી જાણી શકાશે કે, આઠમની વ્યવસ્થાની જેમજ ચૌદશની વ્યવસ્થા રહેવી જોઈએ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૩ આથી પુનમ ક્ષયે જો આપણે તેરશના ક્ષય શાસ્ત્રવિપરીત રીતે કરીએ તેા નામના ક્ષય સમયે સાતમને ક્ષય કરવા પડે કારણકે ઈતર સંપ્રદાયને હિતશિક્ષા દેતાં શ્રીતત્ત્વતર ગિણીકારે એક એ બાબત પણ જણાવી છે કે-બાધ્યત્વે पंचकल्याणकतिथ्योरप्यविशेष इति स्वयमेव विचारનીયમ્ “તેમજ પુનમને કલ્યાણક તિથિના આરાધ્યપણામાં વિશેષ નથી એ સ્વયં વિચારવા યોગ્ય છે” માટે જો તમેા (અન્ય ગઠીયા) ચૌદશ ક્ષયે પુનમમાં ચૌદશની આરાધના કરા તા આઠમ ક્ષયે કલ્યાણુકવાળી નામે આઠમની આરાધના કરવી જોઇએ. આથી આઠમ તેમની વ્યવસ્થાની જેમજ ચૌદશ પુનમની એક સરખી વ્યવસ્થા રહેવી જોઈ એ પરતુ આઠમ ક્ષયે તેમ ન કરતા હોવાથી ચૌદશ ક્ષયે પણ પુનમમાં ચૌદશની આરાધના ન કરવી જોઈ એ. તેવી જ રીતે જો પુનમની આરાધના અંગે અશાસ્ત્રીય રીતે તેરશને ક્ષય કરાય તેા નામના ક્ષયે અશાસ્ત્રીય રીતે સાતમા ક્ષય કરવા જ પડે કારણકે બાષ્પસ્વેસ વિાષ ××× કલ્યાણુક તિથિના આરા ચાળા તિએ ધ્યપણામાં વિશેષ નથી. ચૌદશ, પરંતુ તેામના ક્ષયે સાતમને ક્ષય કરતા ન હોવાથી અને આઠમ, નામની જેમજ એકસરખી વ્યવસ્થા પુનમની રહેવી જોઇએ તેથી પુનમના ક્ષયે તેરશના અશાસ્ત્રીય ક્ષય ન કરવા જોઇએ. ૩૭. ૧૯ મી સદીમાં પુનમ ક્ષય અંગે જુદા જુદા મતવાળી ચર્ચા નીચે પ્રમાણે જોવામાં આવી છે. ૧ પુનમ ક્ષય અંગે સ. ૧૮૬૯નું જે એક પાતુ ૧૩ એસાના Page #69 -------------------------------------------------------------------------- ________________ આથી સ્વતઃ સિદ્ધ છે કે-ચૌદશ ઔદયકી હોવાથી ચૌદશ ચૌદશમાં જ આરાધાય. અને પુનમનો ક્ષય હોવાથી નામવાળું કહેવાય છે કે જેમાં હીરવિજયસૂરીશ્વરજી મહારાજની માન્યતાથી વિપરીત દર્શાવાયું છે જેમાં જણાવ્યું છે કે आसाढ कत्तिफग्गुण मासाण जाण पुनमा हुँति । तासं खओ तेरसि इय भणियं वीयरागेहिं ॥१॥ ( આ ગાથા કહેવાતા ૧૩ બેસણાના પાનામાં કુલમંડનસૂરિ સામાચારીના નામે લખવામાં આવેલી છે. પરંતુ મેં તે વિષે વિશેષ તપાસ કરેલી જેથી તે ગાથાના કર્તા અંગે જુદા જુદા છૂટક પાનાઓમાં કયાંક યદુત દેવવાચકોપાધ્યાય લખ્યું છે. એક પાનમાં કહિયા લહિયા જશવિજણ લખેલું છે. એકપાનામાં કંડનસૂતિ રામવા રૂદ્ધતિ માથા +++ ડૂત સમથળે આમ જુદા જુદા નામના ઉલ્લેખ શું સૂચવે છે ? જે સુજ્ઞાએ વિચારવું.) ચલામલેન ફતવા વિન્તરિક્ષયં ત xxxxx पुनः कुलमंडनाओं पुनमः अमावस्याए पडवस्स इति सूत्रैः । શ્રી વિજયદેવસૂર અણુંદસૂરગચ્છનાયક લિખત કાર્યો, માસ દેઢ સુધી ઘણું શાસ્ત્ર જોઈને લેખ કર્યો છે જે ૩૬ પલની ઉદયાત્ તિથિમાં નવી જે ત્રણ માસની પુનમ ક્ષય હેય તે બારસ તેરશ એકઠાં કરવાં બીજા માસની પુનમનો ક્ષય હોય તો પડવાનો ક્ષય કરવો +++ (આની નીચે કોઈની પણ સહી નથી વળી આ પત્રને શ્રીસાગરજી મહારાજ વિગેરેએ અશાસ્ત્રીય અસંબદ્ધ અને અનિયમિત જાહેર કરેલ છે.) ઉપર પ્રમાણેના નિર્ણયને ખંડન કરતી હોય તેવી ગાથા નીચે પ્રમાણે (અનાર્ય દેશ ગમન નિષેધાનિષેધ, વર્તમાન સંવછરી નિર્ણય, જેન પુનર્લગ્ન નિષેધમાં) જોવામાં આવી છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પૂર્વોક્ત રીતે ચૌદશમાં પૂનમની આરાધના તા થયેલી જ છે, પરંતુ તપની પૂર્તિ માટે અન્ય દિવસ ગ્રહણ કરવા જોઇએ (ગાથાના ઉલ્લેખકર્તાએ સ્થાન નિર્દેશ કર્યાં નથી. ને ચેપડીમાં કેટલીય ખાખત અશાસ્ત્રીય છે.) बीया पंचपव्वी स्वययंमि पुव्वस्स तिहि खओ होइ । पुनम खयं तेरसि, अमावासाविष एव ॥ १ ॥ विसरणार पडवी एवं भणियं जिणवरिंदेहिं । જત્તિવાસ, પુત્રિમામાવાલતુજાય || ૨ || આ ગાથા ખીજાદિ પાંચ પર્વીના ક્ષયમાં પૂતિથિને ક્ષય જણાવે છે અને દરેક પુનમ અમાવાસ્યાને તુલ્ય કહી તેના ક્ષયમાં તેરસ ક્ષય ભૂલાયે એકમ ક્ષય જણાવે છે (આથી આ ગાથા કર્તાને કાષ્ટ આધાર ન મલવાથી પેાતાને નવી ગાથા કરવી પડી છે એ ચેાકખુ છે. દરેક પુનમ અમાવાસ્યાને તુલ્ય જણાવવામાં આવેલ છે જે ચેાગ્ય નથી પણ શ્રમણુભગવાન મહાવીરદેવના સમયમાં અને ત્યાર પછી પણ અષાડ આન્ને ત્રણ પુનમ ચૌમાસી તરીકે હતી અને બીજી પુનમા કરતાં અનેક રીતે વધારે હિમાશીલ હતી છતાં શ્રી જિનેશ્વરદેવના નામે જે તુલ્યતા દરેક પુનમ અમાવાસ્યાની જણા વાઈ છે તે અનતા છે. વળી અષાડાદિ ત્રણ પુનમમાં જે પૌષધની નિયતતા જણાવાઈ છે. તેજ ઈતર પુનમ અભાવાસ્યાની અતુલ્યતા છે પાક્ષિક પસાર વિચાર”માં આ પ્રમાણે પાઠ છે કે— 66 अत्र चतुर्दश्यां पाक्षिकपौषधः प्रतिपादितः पौर्णमास्यां यत्प्रतिपादितः तच्च चतुर्मासिकसंबंधिपूर्णिमासीषु पाने ७ भे x x x x पाक्षिकत्वेन च चतुर्दश्यां नियमेन पौषधः कथितो न પૂર્ણિમાસ્વામિતિ વોરૂં | પાનું છ) Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉપલી બે ગાથાની પ્રતિપક્ષી હોય તેમ દેવવાચક (દેવવાચક નામ પર દેવેન્દ્રસૂરિના નામવાળું ચીટકું ચડેલું છે) ના શિષ્ય જશવિજયની રચેલી ગાથા એક પાનામાં આ પ્રમાણે જોવાય છે. बीया पंचमी अट्टमी, एकारसिय चउद्दसीय । तासं खओ पूवतिथीओ अमावासा पडवस्स ॥ આ ગાથા ઉપલી બાબતથી માત્ર અમાવાસ્યાની બાબતમાં જુદું દર્શાવે છે. ને તે તેરશનો ક્ષય ન જણાવતાં એકમનો ક્ષય કરવા કહે છે. (આ ગાથાના પાનામાં બીજી કેટલીક અશાસ્ત્રીય અને અસંગત બાબતો છે તે પાનાના છેવટ ભાગમાં સંવત પર ચીટકું હતું ને ને સંવત વિ. દાખલ કરેલ પરંતુ ચીટકું ઉખેડતાં સંવત સ્પષ્ટ વંચાયેલ નથી. “વૈશાખ વદિ ચઉ થઈ ” શ્રી શ્રી શ્રી ” એટલું વંચાય છે. લેખક વિગેરેનું નામ નથી ) ૪. ઉપલી બાબતને ખંડન કર્તા બે પાના મળ્યાં છે (જેમાં તેના કર્તાનું. લેખકનું સંવતનું કઈ જાતનું નામ નિશાન વાંચવામાં નથી આવ્યું, જેમાંની કંઈક બાબત જણાવું છું. વિનાનામિકાશે તે થવાર્વિતિય તે ન x x x x. એ વિગેરે જણાવી તમારું પૂfમાક્ષથે મનાવથા - જે કથા પવ ક્ષય: x x x પુનામાવા સિવો x x xx વિગેરે કેટલીક બાબતો જણાવી ચરમવિચાર ગતિपदः क्षयं करोति तदसत्यं । यदुक्तं अमावास्या वि तेरसि । ન તુ પકવ@3 | જણાવેલ છે. આમ જણાવી અમાવાસ્યાના ક્ષયમાં પડવાને ક્ષયકર્તાને તેમ ન કરવા જણાવ્યું છે. (ઉપર પ્રમાણેનું જણાવતા મહા Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૭ શયજીએ જે જૈન ટિપ્ણામાં એક પણ પતિથિનો ક્ષય ન થાય તેમ જણાવ્યું છે તે અશાસ્ત્રીય છે. કારણ કે પતે અપ તિથિના ક્ષય અંગે શ્રી ઉત્તરાધ્યયનજી ૨૬ અધ્યમનમાં ગાથા છે કે आसाढ बहुल पक्खे, भद्दवर कत्ति अ पोसे अ । फग्गुण वहसाहेसु अ, नायव्वा ओमरत्ताउ ॥ १ ॥ આથી સમજી શકાશે કે “પર્વાપ તિથિક્ષયના અભા વનું નિરુપણું કર્તાને જેનાગમ પ્રમાણે પણ ક્ષયતિથિની અજ્ઞતા હતી ) ૫ ઉપલી દરેક બાબતને અમાન્ય કરતી નીચે પ્રમાણેની બાબત છે પૂ॰ પરમગુરુદેવ શ્રીમદ્ રૂપવિજયજી ગણિવરશ્રી ફરમાવે છે કે [< तथा त्रण चोमासानी पूनम आराधनीय कही छे. " × " और तीन चोमासानीं पूनिम जेनने टीपणे कदी घटे नहि, तिणस्यूं तेरसज जैनने टिप्पणे घटे के ते जाणज्यो " સ. ૧૮૯૮ માં લખાયલી (રતલામ ત્રેત્તર) ચર્ચા પ્રશ્નોત્તરી. પત્ર ૧૫ મું. * ઉપરની બાબતથી એ સ્પષ્ટ છે કે ચેામાસા સંબંધીની ત્રણ પુનમ જૈન ટિપ્પણા પ્રમાણે ઘટતી નથી માટે ત્રણ તેરશને ક્ષય કરવા. પરંતુ બાકીની પુનમને અમાવાસ્યાને ક્ષય તે પ્રમાણે જ કાયમ રાખવા, ઉપક્ષી દરેક બાબતથી આમાં જુદી માન્યતા છે. એમ તા સ્હેજે સૌ કોઈ સમજી શકશે. ( જો જૈન ટિપ્પણા પ્રમાણે અષાડ આદિની ત્રણ પુનમ ન ઘટે તે તેરશ પણ સુદ પક્ષમાં નથી ઘટતી. એમ વિચાર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ વાચી સુદ પક્ષ છેાડી વદ પક્ષની તિથિના ક્ષય કરવા પડે ને તેથી વિષમ અનવસ્થા થવા પામે. વળી જૈન ટિપ્પણું વિચ્છેદ ગયું છે. અષાડ આદિ ત્રણ પુનમ ક્ષયે ત્રણ તેરશને ક્ષય અને અન્ય પુનમ અમાવાસ્યાને ક્ષય જે પ્રમાણેના હાય તે પ્રમાણે પૂ. પરમગુરુદેવ શ્રી રૂપવિજયજી મહારાજા કાયમ રાખે છે તેમાં વૃદ્ધિ મુનિશ્રી જણાવે છે કે— વીરમગામમાં ચેામાસુ રહેલા શ્રી જિનેદ્રસૂરિજીએ પૂ. પરમગુરૂદેવ શ્રી રૂપવિજયજી મહારાજશ્રીને તેવા ક્ષયનું જણાવેલું શ્રી પૂજજીના જોરના કારણે અને અન્ય સંચાગાને લીધે પૂ. શ્રીને તેમ કરવુ પડેલુ બાકી તે પહેલાં સંવેગી શાખામાં ત્રણ પુનમના ક્ષયે ત્રણ તેરશના ક્ષયને પ્રવેશ થવા ન પામેલે. પ્રશ્નોત્તર સમુચ્ચયમાં ૧૨૧ મે પ્રશ્નોત્તર આ પ્રમાણેના છે. गच्छना ममत्वमां केटलाएक चौदश पुनम २ माने, अने केटलाक चौदशने विराधी छे. नीकेवल पून्यम अमावास्या ज माने छे. तेमां सूत्रमां आणाकारी कुण छे चौदश पुनम बे माने छे किंवा एकली पुनमवाला ? तेहनो उत्तर ए छे. भगवतिमां स० ५ उ-तुंगीया नगरीना श्रावकने अधिकारे बहुहिं सिलव्यगुणवेरमणपश्च्चक्खाण पोषहोव वसीही चाउइसमुद्दीनमासीणीसु पडीपुन्नमपोषहं अणुपाले माणा इत्यादिकपाठ जोतां तो १४, १५ वे सिद्धान्ते कही पच्छी चौदश विराधी ने निकेवल पून्यम माने ते तो भगवति सूत्रने लेखे તો વિાષજ છે. ૪, પ, વૈ માને સે આરાધ છે માટે વિચારો x x x x x પ્રશ્નાત્તર પાને વીસમે. શ્રી વિજયલમિસૂરીશ્વરજીના રાજ્યમાં ૫. પ્રેમવિજયગણિશિષ્યપ`ડિત દીપવિજયજીએ આ પ્રત આમેાદમાં લખી છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ७ ૬૯ ( ઉપરની બીનામાં પૂનમની વ્યવસ્થાને સ્પષ્ટ નિર્દેશ નથી, બાકી ચૌદશ ચૌદશમાંજ આરાધાની હતી. અંતે આથી ली शाय छे ). પુનમ અંગે અશાસ્ત્રીય બીનાના પરિહાર કર્યાં ત્રણ પાના મલ્યા છે . ( આ પાંના પાટણ શ્રી નવિજયજી મહારાજ પાસે, રાધનપૂર વીરસૂરિજી જ્ઞાનભંડાર, ખંભાત, વિગેરે સ્થળે છે) જેમાં હીરપ્રશ્ન ને તત્વતર'ગિણીના પાઠો દ્વારા સુંદર રીતે શાસ્ત્રીયમા દર્શાવવામાં આવ્યે છે. અને પુનમ ક્ષયે તેરશમાં ચૌદશ ને ચૌદશમાં પુનમ ર્તાઓને તેમ ન કરવા જણાવવામાં આવ્યું છે તેના કેટલાક પાઠ નીચે પ્રમાણે છે. " यदा पूर्णिमा क्षीयते तदा तत्तपः त्रयोदश्यां क्रियते तदनंतरं चतुर्दश्यास्तपः क्रियते यतश्चातुर्मासिकं चतुर्दश्यां वर्त मानत्वात् पूर्णिमादिनस्तु क्षयं प्राप्तः अतः त्रयोदश्यां पूर्णिमायास्तपः पूर्यते तपोविनिश्चये संमोहो नैव कार्य: ' यदा भाद्रपदसितचतुर्थी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तृतीयालक्षणायां पूर्यते यदा पंचमी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तिथौ पूर्यते यदुक्तं हीरप्रश्ने पंचमीतिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ? उत्तरम् पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते त्रयोदश्यां तु विस्मृतौ पतिपद्यपीति (द्वीपहर अभीत्तरे यतुर्थ अशे अने ५. ७८-७९ ) अत्र त्रयोदशी विस्मृतौ तु प्रतिपद्यपि इत्युपलक्षणत्वात् 'छट्टि सहिया न अट्ठमी तेरस सहिय न पक्खियं होइ पडवे सहियं कयावी इय भणियं जिणवरेंदिहिं " प्रतिपद्यपि पूर्णिमायास्तपः पूर्यते परं वैयाकरणपाशैः उदयगतायां त्रयोदश्यां चतुर्दशी क्रियते तदसत् कुत औदयिक्येव चतुर्दशी Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૦ आराध्यते. 'उदयात् गाथायां समनुप्राप्य उदयं याति भानुमान् सा तिथिः सकला ज्ञेया दानाध्ययनकर्मसु ॥१॥ यतो विपुले घृतपूरे सति बकुशाः केन भुज्यन्ते पूर्णिमा क्षये त्रयोदश्यां चतुर्दशी न कर्तव्या इति तात्पय यदुक्तं तत्त्वतरंगिण्यां ननु पूर्णिमाक्षये भवतामपि का गतिरिति चेत् अहो विचारचातुरी यतस्तत्र चतुर्दश्यांद्वयोरपि विद्यमानत्वात् तस्या अपि ગાધનં મેિવ.” ભવાઈ –“જ્યારે પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે પૂર્ણિમાને તપ તેરસને દિવસે કરો અને ચૌદશનો તપ તે પછી ચૌદશમાં કરાય છે, કારણ કે–ચૌમાસી ચૌદશમાં વિદ્યમાન છે. માટે પુનમના દિવસને ક્ષયપ્રાપ્ત થયેલ હોય તો પૂર્ણિમાનો તપ તેરસમાં કરે. “તો વિશે હોદ્દો નિવ વર્થ અર્થાત તપના નિશ્ચયમાં મેહ ન કરો. જ્યારે ભાદરવા સુદ ૪ને ક્ષય હોય ત્યારે તેને તપ પૂર્વની તિથિમાં પુરાય છે. જ્યારે પાંચમને ક્ષય હોય ત્યારે તપ પૂર્વની તિથિએ કરાય છે. હીરપ્રશ્નમાં કહ્યું છે કે-પાંચમને ક્ષય હેય ત્યારે તેને તપ કયાં કરવો? અને જ્યારે પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે તેને તપ કયાં કરવો? તેને ઉત્તર છે કે–પાંચમનો ક્ષય હોય ત્યારે તેને તપ પૂર્વની તિથિમાં કરાય છે અને પૂનમને ક્ષય છતે (૭ ત૫) તેરશ ચૌદશમાં કરાય છે. પૂનમને તપ તેરશમાં કરે ભૂલી જાય તે એકમે પણ કરી લે. અહીં તેરસની વિસ્મૃતિમાં “તપ ” એ પ્રમાણે ઉપલક્ષણ હેવાથી છઠ્ઠ સહિત આઠમ ન થાય. અને પુનમના ક્ષયે પફખી (ચૌદશ) તેરશે ન થાય કારણકે પુનમના ક્ષયે પુનમને તપ કોઈ વખત એકમ સહિત પણ પુરાય છે એમ શ્રી જિનેશ્વરેએ કહ્યું છે.” પડમાં પણ પૂર્ણિમાને તપ કરાય છે. પરંતુ કુત્સિતવૈયા રણે ઉદયગત તેરશને દિવસે ચૌદશ કરે છે તે ખેટું છે, કારણ કે તિથિમાં પુરક છે. હીરઝમ પૂર્ણિમાના હોય ત્યારે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૧ આથી તેરસ પુનમના તપની પૂર્તિ માટે ગણેલી છે. અને ૩૮તેશમાં તપ કરવા ભૂલાયે છતે એકમમાં પણ તપની પૂર્તિ ઉદયવાળી ચૌદશ જ આરાધાય છે. ઉદયાત ગાથામાં તિથિને પ્રાપ્ત કરીને દાન-અધ્યયન વિગેરે કાર્યમાં સૂર્ય ઉદયમાં હોય છે તેજ તિથિ સંપૂર્ણ જાણવી. કારણ ઘણું ધેમ્બર છતે કુસકા કાના વડે ખાય છે ? તેમ પુનઃમનેા ક્ષય તે તેરશમાં ચૌદશ ન કરવો એ તાત્પય છે. તત્ત્વતરગિણીમાં પ્રશ્ન છે કે પૂનમના ક્ષય છતે આપની પણ શી ગતિ થશે ? એમ જો તમે કહેતા હો તેા અહો વિચારચાતુરી ! એ ચૌદશમાં ચૌદશને પુનમ અને તિથિ વિદ્યમાન હોવાથી પુનમનું પણ આરાધન થયેલું જ છે.' ( આમાં જણુાવેલી ઇફ્રિ દ્િવ ગાથા તપાગચ્છની સામાચારીને અનુકુલ હોય તેમ જણાતું નથી. વળી ત્રીજા પદમાં માત્રા અપૂર્ણ હાવાથી છંદો ભગ પણ છે. ) ઉપરની હકીકતથી સમજી શકાશે કે-પુનમના ક્ષયે તેરશમાં પુનમના તપ કરવા એજ યુક્ત છે. તેરસે જો ભૂલી જવાય તેા એકમે પણ કરી લેવા. પણ ચૌદશની કિયા તેરશે કરવી અને પૂનમની ક્રિયા ચૌદશે કરવી, એમ કહેવુ એ તેા શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લ ધન છે. આને માટે વિશેષ અર્થીએ તત્ત્વતરગિણી પૃ॰ ૩ થી ૬ સુધી જોઈ લેવુ. ૩૮ ૫૦ શ્રી વીરવિજયજી ગણિએ પુનમના ક્ષયે પુનમના તપ નીચે પ્રમાણે કરવા લખ્યું છે— “ જ્યારે પુનમના ક્ષય હાય ત્યારે, તે તેરશ અથવા ચૌદશ ખેમાંથી એક તિથિએ તેરશનું કદાપિ વિસ્મરણ થયું હોય, એટલે પૂનમના તપ તેરશે કરવાનું ભૂલી જવાયું હાય તેા પડવાને દિવસે પણ કરાય છે. એ પ્રમાણે હીરસૂરિજી મહારાજાએ કહેલ છે.'' પુનઃમના તપ કરાય. અને Page #77 -------------------------------------------------------------------------- ________________ કરવાનું જણાવેલું હાવાથી, ઔદાયિકા ચૌદશ આરાધવી જોઇએ, એ નિઃસંદેહ ખાખત છે. ૭૨ ઉત્ર પ્રરૂપણાથી બચવાની આવશ્યકતા. યાદ રાખવું જરૂરી છે કે શ્રી જમાલિક જેવા મહાન તપસ્વીઆને પણ સંસારની વૃદ્ધિનું કારણ એક ઉત્સૂત્રપ્રરૂપણા જ હતી, એમ શાસ્ત્રકાર મહારાજાએ ફરમાવે છે. ઉત્સૂત્રપ્રરૂપણા એટલે સૂત્રાનુસારી માથી વિપરીત મા દર્શાવવા તે છે. બળતે હૃદયે કા વસ્તુ અશક્યતાએ કરવી પડે એ વસ્તુ જુદી છે, પણ જિજ્ઞાસુ જનતાને સત્ય માર્ગથી વિમુખ રાખવા કે કરવા શાસ્ત્રવિપરીત મા કહેવા એ સરળ હ્રદયીને શેલતું નજ હાઈ શકે. આથી ઉત્સૂત્રપ્રરૂપણાથી થતી અનેક દોષાપત્તિએ અને તેથી થતી લિષ્ટ વિષેત્તિએ તેને ભવભીરૂ ભવ્યાત્માઓએ પૂરા ખ્યાલ રાખી ઉત્સૂત્રપ્રશ્નપણાના દાષાથી બચી જવું એજ સ્વપર-હિતસાધક અતિ ઉત્તમ રાજમાગ છે. કોઇ પણ કારણે ચેાથની રાત્રિ આળગાય જ કેમ ? જે સમયે પાંચમની સવચ્છરી હતી, તે સમયે યુગપ્રધાન પૂ. કાલિકસૂરીશ્વરજી મહારાજાને સાતવાહન રાજાએ સકારણ વિનંતિ કરેલી કે— . तान् राजोवाच पंचम्यां देशेऽत्रेन्द्रमहोत्सवो भवेत्, जनानुवृत्त्या गन्तव्यमस्माभिरपि तत्र च ॥ ७१ ॥ एवं च चैत्यपूजादेर्व्याघातः संभवेद् विधेः, षष्ठयां पर्युषणापर्व्व तदिदं क्रियतां प्रभो ! ७२ स्वाम्याह राजन् पव्र्वेदं पंचमीं नातिवर्त्तते, कारणापेक्षया त्वर्वागपि स्यादिति हि श्रुतम् ७३ "9 ભાવા. રાજા કહે છે હું પ્રભા ! પાંચમના રાજ ઈંદ્રમહાત્સવ થાય. લાકની અનુવૃત્તિથી મારે પણ ત્યાં જવાનું થાય. એ 66 Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે હોવાથી ત્યપૂજા શાસનપ્રભાવના, પૌષધાદિ વિધિને વ્યાઘાત થશે, માટે હે પ્રભો ! પર્યુષણ પર્વ છઠ્ઠના રોજ કરે. શ્રી કાલિકસૂરિજી મહારાજ કહે છે કે રાજન આ પર્વ પાંચમને ઓળંગી શકે નહિ. કારણની અપેક્ષાએ તો સિદ્ધાંતમાં નિશ્ચયપૂર્વક ફરમાવ્યું છે કે-પાંચમની પહેલાં થાય પણ પાંચમ ન ઓળંગાય.” તપાગચ્છીય વૃદ્ધશાખામાં લખાયેલી કાલિકાચાર્યજીની કથામાં કહેલ છે કે-“પંતિઃ પ્રમુખ વિધેયં કયાં થથા જેનિનનાથ पूजा-प्रभावनापौषधपालनादिपुण्यं भवेन्नाथ तव प्रसादात् ५३. राजन्निदं नैव भवेत् कदाचिद्, यत् पंचमी रात्रिविपर्ययेण; ततश्चतुर्थ्या क्रियतां नृपेण विज्ञप्तमेवं गुरुणाऽनुमेने ६४. स्मृत्वेति चित्ते जिनवीरवाक्यं यत्सातयानो नृपतिश्च भावी, श्रीकालिकार्यो मुनिपश्च तेन नृपाग्रहेणाऽपि कृतं सुपर्व ॥ ५५॥" ભાવાર્થ– “હે નાથ! પંચમીથી છઠમાં પર્યુષણ કરે, કે જેથી આપના પસાથે શ્રી જિનેશ્વરદેવની પૂજા, પૌષધ, શાસનપ્રભાવનાદિ કરી શકાય. શ્રી કાલિકાચાર્યજી ફરમાવે છે કે–હે રાજા ? પાંચમની રાત્રિ ઓળંગવા વડે પર્યુષણ પર્વ કેઈ વખતે થાય જ નહિ. ત્યારે રાજાએ ચેાથે કરવાની વિનંતિ કરતાં શ્રી મહાવીર ભગવાનનું શ્રી કાલિકાચાર્યથી સાતવાહન રાજાના અતિ આગ્રહ પાંચમને બદલે ચોથથી સંવત્સરી થશે, એ વાક્ય સ્મરણ કરીને તેમણે ચેાથ માન્ય રાખી.” ઉપરની બધી બાબતોથી સ્પષ્ટ થાય છે કે–રાજા અને રૈયત જે પાંચમના રોજની મહાપર્વની આરાધના ન કરી શકે તેવી સ્થિતિ વખતે આરાધના રસિક રાજાએ પૂ. કાલિકાચાર્ય મહારાજને અનેક રીતે છઠ્ઠના રોજ કરવા વિનવ્યા છતાં પણ કોઈ પણ કારણે કઈ પણ વખતે પાંચમની રાત્રિ ઓળંગાય જ નહિ એ પ્રકારને ઉત્તર આપેલો સ્પષ્ટ છે. ત્યાર બાદ રાજાના અત્યાગ્રહ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭ પાંચમને બન્ને ચેાથે સવત્સરી મહાપર્વ શ્રી કાલિકાચાય કરશે એવા શ્રી મહાવીર ભગવાનના વચનામૃતનું સ્મરણ કરી પાંચમને ન આળગતાં શાસ્ત્રોક્ત રીતે ચેાથ માન્ય રાખી હાલ તે સાંવત્સરિક મહાપર્વ શાસ્ત્રાનુસારે ચેાથના રાજ કરાય છે. આથી સમજી શકાશે કે- કાઇ પણ કારણે કાઇ પણ વખતે વાસ્તવિક ચેાથની રાત્રિ એળગાય જ કેમ ?” વાર્ વિષેના આવશ્યક ખુલાસા. આ વર્ષે અમુક તરથી એમ પણ જણાવાયું હતું કે–સાંવત્સરિક દિવસે જે વાર હોય તેજ વાર એસતા વર્ષે હાય. આ ગણત્રી મુજબ આવતા બેસતા વર્ષે રવિવાર આવે છે માટે રવિવારે સવત્સરી મહાપ કરવું. પરંતુ તેમના તે કથનમાં વજુદ રાખવાનું કોઇ પણ કારણ નથી. તેઓએ નજદિકની ૧૯૯૦ની સાલનું સ્મરણ કરવું જોઇએ, કારણ કે-૧૯૯૦માં સંવચ્છરી બુધવારી હતી અને બેસતા વર્ષે ગુરૂવાર હતા, અને સ. ૧૯૬૬ માં સંવત્સરીના રોજ શનિવાર હતા અને અને ૧૯૬૭ના એસતા વર્ષે રવિવાર હતા; એટલે વાર ખાખતમાં એકાન્ત નથી, તેમ શાસ્ત્રીય કાઈ પણ જાતનું યતકિંચિત્ પણ વિધાન નથી. વાર્ષિક મહાપર્વની મહત્ત્વતા અને ઉપસ’હાર સુના બંધુઓએ એ ખીના ખ્યાલમાં લેવાની જરૂર છે કે પંદર દિવસમાંના કોઈ પણ દિવસે આત્મા કાઇ પણ જાતના ક્રુ મળથી લિપ્ત થયેલા હાય તા પાક્ષિક પ્રતિક્રમણમાં કર્મીને વાસીરાવવાનું હોય છે, ચાર માસનાં કર્મીને વાસિરાવવા ચાતુર્માંસ પ્રતિક્રમણ કરાય છે અને વર્ષ પર્યંતમાં જે જે કોઁથી આત્મા લિપ્ત અનેલે હાય તેની અલિપ્તતા કરવા માટે સાંવત્સરિક મહાપર્વના રેાજ સવત્સરી પ્રતિક્રમણ કરી સ` અશુભ કર્મીને વાસિરાવવાનું અને કર્માંથી Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પાછા હઠવાનું થાય છે. પરંતુ સાંવત્સરિક તિથિના ઈરાદાપૂર્વ અવગણના કરવાથી તે મહાન દોષ થાય એ સૌ કોઈ સમજી શકે છે. મહાપર્વની ઉત્કૃષ્ટતા વર્ણવતાં પૂ. શાસ્ત્રકારે ભગવાને ફરમાવે છે કે" मन्त्राणां परमेष्ठिमन्त्रमहिमा तीर्थेपु शत्रुजयो, दाने प्राणिदया गुणेषु विनयो ब्रह्मव्रतेषु व्रतम् संतोषो नियमे तपस्सु च शमस्तत्त्वेषु सदर्शनं, सर्वशोदितसर्वपर्वसु वरं स्याद्वार्षिक ર્વે જ છે ? ” ભાવાર્થ—-“ જેમ મંત્રોમાં પરમેષ્ટિ મહામંત્ર છે, તીર્થોમાં શત્રુંજય તીર્થ શ્રેષ્ઠ છે, દાનમાં પ્રાણિદાન અધિક છે, નિયમમાં સંતોષ પ્રધાન છે, તેમાં શાંતિ મહાન છે, તેમાં જૈનદર્શન ઉત્તમોત્તમ છે; તેમ સર્વજ્ઞ ભગવંતે કહેલાં સર્વ પર્વેમાં વાર્ષિક મહાપર્વ પ્રધાન છે.” આવા મહત્ત્વશીલ મહાપર્વની આરાધનાની અંગે આવતે વર્ષે પણ આપણો સમાજ પહેલી પાંચમ કે એથમાં વિભક્ત ન થઈ જાય તે ખાતર પૂજ્ય શાસનહિતૈષી આચાર્ય મહારાજાદિઓએ શાસ્ત્રાધાર સાથે, પૂર્વ સત્ય પરંપરા સાથે, ચાલુ શુદ્ધાશુદ્ધ રિવાજની સ્પષ્ટતા સાથે, પિતપોતાના વિચારે જાહેરમાં મૂકવાની અને એ રીતે જિજ્ઞાસુ જનતાને સત્ય વસ્તુથી વાકેફ કરવાની હરકઈ રીતે જરૂર છે અને એ રીતે સમાજની એકગ્રંથીના મહ૬ ફળની અને શાસનની મહાસેવા બજાવવાની ખાસ આવશ્યક્તા છે. ઉપર્યુક્ત રીતે શાસ્ત્રાધાર, સત્ય પરંપરા અને હાલના રિવાજના અંગે કેટલીક હકીકત, જનતા સમક્ષ વિચારણાર્થે અને સત્ય તત્ત્વ હસ્તગત થાય તે ખાતર દર્શાવવામાં આવી છે. શાસ્ત્રાધારોને ભાવાર્થ જણાવતાં જે કોઈ પણ સ્થળે મૂળપાઠને બાધક કાંઈ લખવામાં આવ્યું હોય, તો પૂ. વિદ્વાન મુનિવરોએ મારી એ અનિછનીય સ્કૂલના સુધારવા કૃપા કરવી. Page #81 -------------------------------------------------------------------------- ________________ આશા છે કે-જનતા મહાપર્વની તિથિ અંગે સત્ય વસ્તુ ગ્રહણ કરી, આત્મવિશ્વાસ પૂર્વક, કોઈ પણ જાતની રાગ-દ્વેષની પરિણતિ વિના, આંતરિક કર્મમળને યથાશક્તિ હટાવવા સાથે જૈનશાસનની જાહોજલાલિ વિસ્તારવામાં પૂર્ણ રત બને અને શાસનદેવ સૌ કેઈને તે તે શુભ કાર્યમાં અનુપમ શક્તિ અપે, એ મહેચ્છા. સાંવત્સરિક મહાપર્વની તિથિના નિર્ણય અંગે હાલમાં પૂ. શ્રી સંધમાં ઠીક ઠીક ઉહાપોહ થઈ રહ્યો છે. જિજ્ઞાસુ જનતાને એ ઉહાપોહમાં સત્ય બીના જાણવાનો અનુપમ પ્રસંગ ગણાય. જો કે થોડા સમય પહેલાં પાક્ષિક છે પર્વતિથિ ન વધે કે ન ઘટે એવી કેટલાક ધર્મબંધુઓને જરૂર શંકા હતી. તેના નિવારણ અંગે સાંવસરિક પ્રસંગને પામી, આ લેખકે પણ “સાંવત્સરિક મહાપર્વ તિથિ વિચારણું” નામક શાસ્ત્રાધાર સાથેનો લેખ જનતાને સત્ય જાણ માટે જાહેર કરેલ છે. એટલે તિથિવૃદ્ધિ વિષે વિશેષ લખવા ઈચ્છા નથી. પરંતુ હાલમાં જ શાસ્ત્રીય માર્ગથી ગેરરસ્તે દોરવનારી, તદન અઘટિત બીના જણાવવામાં આવી છે, તે પર જિજ્ઞાસુઓના હિતની ખાતર શાસ્ત્રીય માગ કર્યો છે? તે વિષેને યોગ્ય પ્રકાશ કરવા ઈચ્છું છું. વિમાર્ગે દોરવાનું કારણ. શાસ્ત્રોને જેઓશ્રીએ જેટલી રીતે જાણ્યાં, વિચાર્યું કે સાંભળ્યાં હોય, તેમને તે રીતે તે વસ્તુનું જ્ઞાન છે. ગુંચવડીયા વાતાવરણના પ્રસંગે કોઈ પણ બંધુ કદાચ છમસ્થતાના યોગે કોઈ વિપરીત બીના જણાવે, તેથી સુને હસવાનું કારણ ન હોય. સુજ્ઞાનું શુભ કર્તવ્ય તે એ કે કોઈ પણ બંધુઓ અંશે પણ વિપરીત માર્ગે જતા કે દોરવાતા હોય, તો તેઓ અંશે પણ વિમાર્ગે ન અથડાય તે ખાતર શુભ - ૩૯. પુસ્તક પ્રગટ કરવાની શ્રાવકોની ઈચ્છા થતાં મૂળ લેખમાં કેટલોક સુધારો વધારો કર્યો છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ વિસરિજી મનમાં જણાવેલ જગત એથે ભાવે સત્ય માર્ગ પ્રેરવા પ્રયત્ન કરો. તેજ શુભ દૃષ્ટિ ખ્યાલમાં રાખી તેઓશ્રીને વિમાર્ગ કઈ રીતનો છે? તે પ્રથમ જણાવું છું. તેઓશ્રીને જણાવવાને ભાવાર્થ એ છે કે-“ જ્યારે શાતવાહન રાજાએ શ્રી કાલિસૂરિજી મહારાજાને સકારણ છટ્ટે પર્યુષણ કરવા વિનવ્યા, ત્યારે સૂરિજી મહારાજાએ જણાવેલું કેરાજન ! પાંચમની રાત્રી ઓળંગી ન શકાય. આથી રાજાએ અનાગત ચેાથે કરવા વિનવ્યા અને શ્રી કાલિસૂરીશ્વરજી મહારાજાએ તે પ્રમાણે માન્ય રાખ્યું. અહીં ચોથને “અનાગત’ વિશેષણ છે, જેથી તેઓ તેનો અનcર ચોથ અર્થ જણાવી એમ જણાવે છે કે–પાંચમની અનન્તર ચોથે પર્યુષણ કરવાની બાબત છે. તદુપરાંત તેઓ બહવિચારના પાઠથી એમ પણ જણાવે છે કે એક દિવસ પાછળ સંવ સરી કરાવી છે, માટે આરાધ્ય પાંચમની અનન્તર જે દિન હોય તે દિન ગ્રહણ કરવો, પરંતુ ચોથ-ચોથ કહેવું તે નકામું છે. આ પ્રમાણે તેવો તેજ પાઠને રહસ્ય વિચાર્યા સિવાય અને “પર્યુષણ દશ શતક' પાના ૧ માં જણાવેલ વાર્થમનડુપજીન સ્થાયિતિપ્રજોતાં “ ટોપયન ) તિરહુર્વન” “તીર્થરાતી ' તીર્થોરાતિનારી ) અર્થાત--૨થને તિરસ્કાર કરનાર તીર્થની આશાતના કરનાર છે.” એ વિગેરે શાસ્ત્રીય વિધાનને પ્રાયઃ ખ્યાલમાં રાખ્યા વિના વિપરીત માર્ગે દોરવાયા છે. શ્રી નિશીથ ચૂર્ણિને પાઠ શું કહે છે ? પહેલાં તેઓ અનન્તરને માટે નિશીથ ચૂણિનો પાઠ આપે છે. જે નિશીથ ચૂણિ વગેરે પાઠ “પર્યુષણ દશ શતક” પત્ર ૩૧ માંથી અહીં આપું છું. महा विभूइए पविठो कालगजो, पविठ्ठो अ भणिअं भदवयशुद्ध Page #83 -------------------------------------------------------------------------- ________________ पंचमीए पजोसविज्जति समणसंधेग य पडिवन्नं ताहं रण्णा भणिों तदिवसे मम लोआणुवित्तीए इंदो अणुजाणेयव्यो होहिति, साहू चेइग अ णो पज्जुवासेस्संतो, छदिए पजोसवणा किजउ, आयरियेण भणिअं, ण वट्टति अइक्कमेडे, ताहे भणियं, अणागयं चउत्थीए पजोसविजतु, अणागयं चउत्थीए पजोसविजउ, एवं जुगप्पहाणेहिं कारणिआ चउत्थी पवत्तिआ, सा चेव अणुमया सव्वसाहुणमित्यादि श्री निशोथचूयुक्त व्यतिकरवशाच्चूर्णिकरणकालात्पूर्वकालीनैव पञ्चमीतश्चतुर्थी प्रवृत्तिरासीत् ॥ | ભાવાર્થ –મહાવિભૂતિ પૂર્વક શ્રી કાલિકસુરીશ્વરજી મહારાજાએ પ્રવેશ કરેલો છે. પ્રવેશ કરેલા સૂરિજી મહારાજાએ ફરમાવ્યું કે–ભાદરવા સુદ ૫ પર્યુષણ છે. શ્રમણ સંઘે તે માન્ય રાખ્યું, ત્યારે શ્રાવક એવા સાતવાહન રાજાએ કહ્યું જે-હે નાથ ! તે દિવસે મહારે લોકાનુવૃત્તિથી ઈન્દ્ર મહોત્સવમાં જવાનું થશે જેથી સાધુઓ અને ચિત્યની ભક્તિ મહારે નહિ થાય તેથી હે પૂજ્ય! છઠે પર્યુષણ કરે. આચાર્યશ્રીએ ફરમાવ્યું કે-હે રાજન ભાદરવા સુદ પાનું ઉલ્લંઘન ન થઈ શકે. ત્યારે રાજાએ કહ્યું કે હે પૂજ્ય ! ત્યારે અનાગત ચોથે પર્યુષણ કરે. સૂરિજી મહારાજાએ તે પ્રમાણે માન્ય રાખ્યું. એ પ્રમાણે યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય મહારાજથી કારલિક ચેથ પ્રવતી અને તે શ્રમણ સમુહે માન્ય રાખી. એ વિગેરે નિશીથ ચૂણિમાં કરાયેલ વૃતાન્તવશથી ચૂર્ણિ કર્યાના અગાઉ પાંચમને બદલે ચેથે પર્યુષણની પ્રવૃત્તિ હતી. ઉપર પ્રમાણેના પાઠમાં “અળસ ચારથી એને જે અનન્તર ચોથ અર્થ કરાય છે તે કેટલી રીતે વિચારણય છે તે આગળ ઉપર રાખી હાલ આપણે એ વિચારીએ કે-કેઈક માનવી એક માણસને ઘડા પાસેની વસ્તુ લાવવા કહે હવે લેનાર માણસ થેડી કે વિશેષ માટીને ઘડે જોઈ વિચાર કરે કે-ઘડો તો અમુક માટીને હેય આમ ધારી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૯ આ વિશેષ માટીવાળા ઘડાતા અમુક ભાગને લઇ જવા ઇચ્છે તે શું તે ઉચિત ગણાય ! નહિ જ, કારણ કે–ધડા પાસેની વસ્તુ લેવાની હતી. તે ગ્રહણ ન કરી ધડાનાજ અમુક ભાગને નાશ કર્યાં. તેવીજ રીતે અહીં કને નિશીથચૂર્ણિકાર ભગવતે અનાગત ચેાથે પર્યુષણા કહેલ છે નહિ કે—પાંચમે. પાંચમ તરીકેમાં અધિકારી ને અધિકારી પાંચમ જ હેવાથી પાંચમની અનાગત ચેાથ ગ્રહણ કરવાને બદલે જે પાંચમને જ વળગાય છે, એ ખરેખર ઉપયુક્ત રીતે ઉચિતતાના અભાવવાળી તદ્દન સ્પષ્ટ મીના કહેવાય. બીજા પાઠમાં તેઓશ્રીએ સમજવાની જરૂર. બીજો પાડે તેઓશ્રી ગૃહવિચારને આપે છે, કે જે પાઠ પાટણના ચતુર્વિંશિત પ્રબંધના પત્ર ૮૨ માં લખે છે કે - श्री वीरं शिवंगते ४७० विक्रमाक राजाऽभवत् । तत्कालीनोऽयं सातवाहनस्तत्प्रतिपक्षत्वात् । यस्तु कालिकाचार्यपार्श्वात् पर्युषणामेके नाहूना अर्वगानाययत् सोऽन्यः सातवाहन इति संभाव्यते । अन्यथा | नवसय तेणउएहिं, समक्कंतेहिं वीरमुक्खाओ ॥ पज्जोसवण चउत्थी, कालयसूरेहिंतो ठविआ ॥ १ ॥ इति चिरंतनगाथाऽविरोधप्रसंगात् ॥ ભાવા:-ભગવાન શ્રી મહાવીરદેવના મેાક્ષગમન બાદ ૪૭૦ વર્ષે વિક્રમાક રાજા થયા હતા. તેમના પ્રતિપક્ષી હોવાથી આ સાતવાહન રાજા તે સમયના છે. અને જેમણે શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજ પાસેથી એક દિવસ પાછળ પર્યુષણા લેવડાવી તે સાતવાહન ખીજા છે એમ જણાય છે. નહિતર ધ ૯૯૩ વર્ષ શ્રો કાલિકાચાય જી મહારાજાએ ચેાથે પર્યુષણાની સ્થાપના કરી. ” આ પ્રકારની પ્રાચીન ગાથાની સાથે વિરાધ આવશે. શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજા સ્પષ્ટપણે ચેાથે પર્યુષણા માને છે. પરંતુ તેઓશ્રીજી પાંચમથી એક દિવસ પાછળ ચેાથે કરાવી છે એમ જણાવે છે. હવે અહીં એક Page #85 -------------------------------------------------------------------------- ________________ દિવસ પાછળ જણાવેલ હોવાથી, સામાન્ય રીતે પાંચમની વૃદ્ધિમાં પાંચમના દિન બે થયા માની આરાધ્ય પાંચમની અનન્તર પહેલી પાંચમ પણ મહાપર્વ માટે લેવાય તેમ હાલમાં ધર્મબંધુઓ કહે છે. અને તેમ કહી તેઓ “બૃહદ્દવિચાર”માં જણાવેલ “ ના” શબ્દને અહીં અંગેને વાસ્તવિક અર્થ સમજ્યા સિવાય “વિવામૃત ” પત્ર રૂ૭માં ફરમાવેલ “અવણિવતુમેવ રતિપર્યુષur માતાતિ” અર્થાત-ભાદરવા સુદ ચોથે જ સામ્પતકાળમાં પર્યુષણું હોય છે.” એ વિગેરે એવકાર પૂર્વકના શાસ્ત્રો લેખનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે. “ચતુર્થોમા” અને “નાના અર્ધા” ને સંબંધ કેમ જળવાય ? અનધિકારી પાંચમે સંવત્સરીનું નિરૂપણ કર્તા આધુનિક મહાશય બંધુએ એટલું પણ વિચાર્યું જણાતું નથી કે-' શબ્દને પ્રયાગ તિથિવાચકમાં થયેલ છે કે કેમ ? આટલો સાદો વિચાર કરા હોત તો પણ તેઓ આમ ‘તુમ્ પુa' એ પ્રકારના શસ્ત્રાધારોનું ઉલ્લંઘન ન કરી શક્યા હોત અને “ચોથ-ચોથ કહે તે નકામું” એમ કહી ચોથના અસ્વીકારની આશાતનાથી તીર્થઆશાતના કરવા તત્પર ન જ થયા હતા. ખરી રીતે તો છેષકાએ જ્યાં તિથિનો શબ્દાર્થ કરેલ છે ત્યાં કને પંદરમી ચંદ્રકલા યુક્ત “તિથિ', “દિન', આ પ્રકારે જણાવેલ છે. અર્થાત જ્યારે પંદરમી ચંદ્રકલા યુક્ત તિથિ હોય છે ત્યારે ત્યાં જણાવેલ દિન શબ્દમાં પણ પંદરમી ચંદ્રકલા યુક્ત દિવસ લેવાય. એટલે આવા સ્થળોએ તિથિના સ્થાને દિન કે અહન શબ્દ લખાયેલ હોય, ત્યાં ત્યાં તેનો અર્થ–સંબંધનો ખ્યાલ રાખી એક જ પર્યાયવાચીમાં કરાય છે. ઉદાહરણ તરીકે–જેમ પૂજ્ય મુનિવર્યોને પર્યુષણું ગૃહિજ્ઞાત અને અજ્ઞાત એમ બે પ્રકારની હોય છે. તેમાં Page #86 -------------------------------------------------------------------------- ________________ ગૃહિ અજ્ઞાત પર્યુષણ સંબંધમાં કલ્પસૂત્રપ્રદીપિકાકાર પૂજ્યશ્રી કલ્પપ્રદીપિકાની સામાચારીમાં ફરમાવે છે કે___सा आषाढ पूर्णिमास्यां योग्यक्षेत्राभावे तु पञ्चपञ्चदिनवृद्ध्या दशपर्वतिथिक्रमेण यावत् भाद्रपदकृष्णपंचदश्यामेवेति" ભાવાર્થ –તે ગૃહિઅજ્ઞાત પર્યુષણ અષાઢ પૂર્ણિમામાં યોગ્ય ક્ષેત્રના અભાવમાં પાંચ-પાંચ દિવસની વૃદ્ધિવડે દશ પર્વતિથિના ક્રમ દ્વારા યાવત (મારવાડના મહિનાને હિસાબે ) ભાદરવા વદ )) સુધીમાં જ છે. ઉપર્યુક્ત રીતે ગૃહિઅજ્ઞાત પયુંષણમાં ૫–૫ દિન જણાવેલ છે, તેમાં તિથિનો ક્ષય ને વૃદ્ધિ પણ જરૂર આવે છે. અને તેથી કેઈક વખત ૪ દિવસ અને ઈ વખત ૬ દિવસ પણ થવા પામે છે. તેમ છતાંય સત્ય રીતે પાંચ-પાંચ દિવસની જ વૃદ્ધિ કહેવાય. તેનું કારણ શું? તેના કારણમાં માત્ર ત્યાં દિન શબ્દ તિથિવાચક કરેલો છે, અને તેથી પ્રદીપિકાકાર પૂજ્યશ્રીએ “રાપર્વતિથિએr” એમ જણાવી સ્પષ્ટ કર્યું છે કે–ત્યાં દિન શબ્દ તિથિવાચક જ છે અને આથી પાંચ-પાંચ દિન વૃદ્ધિ કહેવાથી, માયામૃષાવાદ કે શાસ્ત્રની અસંગતતા નહિ થાય.૪૦ ૪૦. બે માસની વૃદ્ધિવાળી જૈન આગમાનુસારી પંચાગમાં પણું ગૃહિઅજ્ઞાત પર્યુષણમાં અવમરાત્રા આવતી હતી. અને આથી જે પંચકમાં અવમાત્રા આવતી તે પંચકમાં પાંચ પાંચ દિવસ કહેવાય છતાં તે તિથિની દૃષ્ટિએ હોવાથી ૪ દિવસ પણ આવતા હતા. “ શ્રમણ ભગવાન મહાવીરદેવના મેક્ષગમન પછી ૯૯૩ વર્ષ બાદ શ્રી શ્રમણસંઘે તોયેંગાકિની કહેવાતી ગાથા પ્રમાણે અનવસ્થિત પયુંષણ કરવાની વિધિ બંધ કરીને, અષાઢ ચતુર્માસીને Page #87 -------------------------------------------------------------------------- ________________ - ગૃહિઅજ્ઞાત પર્યુષણમાં જેમ પાંચ-પાંચ દિન કહેવાથી પાંચપાંચ તિથિગ્રહણ કરી છે, અને તે રીતે તિથિની વૃદ્ધિએ છ દિવસ અને તિથિના ક્ષયે ચાર દિન શાસ્ત્રોક્ત રીતે આવે છે. તે જ રીતે પૂ. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાના સમયમાં અષાડ પૂર્ણિમાથી ચોમાસી થતી હોઈ અષાડની ૧૫ તિથિ, શ્રાવણની ૩૦ તિથિ અને ભાદરવા સુદ ૪ સુધી ૪ તિથિ, પાચમની પચાસમી તિથિએ પયુંષણ કરવાની હતી. આથી અદૃના અe કહેવાથી શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજાને એક તિથિ પાછળ ભાદરવા સુદ ૪ તિથિ એ પ્રમાણે કહેવાની સ્પષ્ટ શાસ્ત્રોક્ત ભાવાર્થ સુજ્ઞ સમાજ સહેલાઈથી ઉપર્યુક્ત રીતે સમજી શકે તેમ છે અને આથી ભાદરવા શુદ ૫ ની વૃદ્ધિએ સૂર્યોદય બે દિવસમાં થાય છે અને તે શાસ્ત્રોક્ત રીતે તે એક જ તિથિ છે. વૃદ્ધિ છતે બેમાં સૂર્યોદય હોય તે પણ તે એક જ પાંચમ છે અને ક્ષય છતે એક જ સૂર્યોદય હોય છતાં બે તિથિ હોય છે. તદ્દન સામાન્ય એક બીજી બીને પણ ખ્યાલમાં લેવાની જરૂર છે કે-પખવાડીઆના પંદર દિવસ કહેવાય છે પરંતુ તે પંદર દિવસમાં દરેક સમયે સૂર્યોદય હોય છે એવું નથી બનતું. કોઈ વખતે ૧૪ દિવસે સૂર્યોદય હોય તો કોઈ વખતે ૧૬ દિવસે પણ સૂર્યોદય હેય; પરંતુ તેથી પખવાડીયાને ૧૪ દિવસ કે ૧૬ દિવસ કહેવાતા નથી. પરંતુ પંદર દિવસ જ કહેવાય છે તેનું કારણ શું ? દિવસે અનવસ્થિત રૂપ પર્યુષણ કરવાનો રિવાજ શરૂ કર્યો” એ પ્રમાણેની “શ્રી સિદ્ધચક્ર” પત્ર તૃ૦ વર્ષ અંક ૧ પૃ. ૨૩ ની હકીકત જતાં અને શ્રી ઉમાસ્વાતિ વાચક વરના પ્રૉષથી વૃદ્ધિતિથિની વિદ્યમાનતા વિચારવાથી અનવસ્થિત પર્યુષણમાં પાંચ પાંચ દિન એ પાંચ પાંચ તિથિરૂપ હોવાથી તિથિના ક્ષયને વૃદ્ધિએ ૪ દિવસ અને ૬ દિવસ પણ થતા એ સ્વાભાવિક છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૩ તેનું કારણ માત્ર એજ કે-પખવાડીયામાં તિથિએ ક્ષય કે વૃદ્ધિ પામેલી હોય છતાં પદર જ હોય છે, નહિ કે ચૌદ કે સાળ. આથી પૂ. શ્રી જયવિજયજી મહારાજા કલ્પસૂત્ર-દીપિકાની સામાચારીમાં ક્રમાવે છે કે— “ विविक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तच्च चतुर्दश्यां नियतं सा च यद्यपि वर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाङ्गीकार्या दिनगणनायां त्वस्याः अन्येषां च वृद्धौ सम्भवन्तोऽपि षोडश दिनाः पञ्चदशैव गण्यन्ते । एवं क्षीगायामपि चतुर्दश्यादि तिथौ पञ्चदशैवेति बोध्यम् ॥ ભાવા—વિવક્ષિત પાક્ષિક પ્રતિક્રમણ તે ચૌદશમાં નિયત હાય છે. હવે કદાચ તે ચૌદશ વૃદ્ધિ પામેલ હોય તેા પહેલી છેાડી બીજી અગીકાર કરવી. દિવસની ગણનામાં આની કે અન્યાની વૃદ્ધિમાં ૧૬ દિવસ સંભવે, તે પણ તે ૧૫ દિવસ જ ગણાય છે. એ પ્રમાણે ચૌદશ વિગેરે તિથિ ક્ષય પામેલ હોય તે પણ પદરજ હોય, આ પ્રમાણે જાણવા યાગ્ય છે. ઉપર્યુક્ત રીતે સમજી શકાશે કે-પખવાડીયામાં ચૌદશ તિથિની વૃદ્ધિ હોય, અને તે ૧૬ દિવસ થવા પામે તે પણ તેમાં ૧૫ તિથિ હાવાથી ૫ દિવસજ ગણાય છે. અને ચૌદશ તિથિને ક્ષય હાય તે સમયે ચૌદ દિવસ થવા પામે છતાં, પખવાડીયામાં પંદર તિથિ હાવાથી તિથિને ખ્યાલ રાખી ૧૫ દિવસજ કહેવાય છે. આથી એ બાબત તા સ્પષ્ટ છે કે-પખવાડીયામાં ૧૯ કે ૧૪ દિવસ થાય છતાં તિથિની દૃષ્ટિએ તે પદરજ ગણાય છે, તેમ હું કને વૃદ્ધિ તિથિએ એ સૂર્યોદય હાય છતાં તે એકજ તિથ ગણાય છે, અને આથી ઉપરના દરેક સંબંધો પ્યાલમાં લઈ, શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાનએ ન અનૂના અર્વા’” એ શબ્દો પTMોલવળચત્ની ને ખ્યાલમાં 6 Page #89 -------------------------------------------------------------------------- ________________ રાખી કહેલા હેવાથી, બે સૂર્યોદયને સ્પેશેલી એવી વૃદ્ધિવાળી પાંચમ પૂર્ણ પાંચમ તિથિ એકજ હોય છે. એટલે જ કે દિન શબ્દો તિથિ અર્થનો ખ્યાલ રાખી કરાયેલ હોવાથી વૃદ્ધિ પાંચમ આખી આવી જાય છે. અને આથી જ ૪૧દ્ધા સવા એ શબ્દ તિથિના ક્ષય કે વૃદ્ધિ પ્રસંગે સુખકારી જ રહેવાથી વિચારામૃત સંગ્રહકાર વિગેરે પૂજ્યોની-મદ્રપવિતત્વમેવ auત પur –એ પ્રકારની તદ્દન સત્ય આજ્ઞા તે એકજ સ્વરૂપે રહેવાથી “ચતુર' એ ફરમાને દરેક રીતે ઉપાસનીય જ છે, એમ સહુ કોઈ સમજી શકશે. - છઠ્ઠી વિખૂ' થી શું સમજવું? જે ધર્મબંધુ આરાધ્ય પાંચમથી એક દિવસ કહી ભાદરવા શુદ એથે જ સંવત્સરી થાય તે પ્રમાણેના સ્પષ્ટ શાસ્ત્ર-ફરમાનનું ઉલ્લંઘન કરવા ઈચ્છતા હોય તેઓશ્રીને સાદર જણાવું છું કેબંધુ! નિશીથ ચૂર્ણિના ૧૦ મા ઉદ્દેશામાં ફરમાવાયેલ " भद्दवयशुद्वपंचमीए अणुदिते आइच्च अहिगरणे उपन्ने संवच्छगे ___भवइ, छडीए एगदिणूणो संवच्छरो भवइ ।" - ભાવાર્થ –અનુદિત સૂર્યમાં આધકરણ ઉત્પન્ન થયે છતે ભાદરવા સુદ પાંચમે સંવત્સર થાય છે. છઠ્ઠથી એક દિવસ એ છે સંવત્સર થાય છે. સામાન્યરીતે ઘણું વખતે તો એક દિવસ એછે જ પાંચમે સંવત્સરી હતી ત્યારે કરવામાં આવતી. પરંતુ જે છઠને ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે ક્યારે સંવત્સરી પૂર્વ પુરૂષો કરતાં હશે? જે બંધુ! દિનનો તિથિઅર્થ ગ્રહણ કરવામાં ન આવે તો છઠની વૃદ્ધિએ છઠના બે દિવસ ગણી ૪૧. તિઃ uતે પૂર્વેરિઅનનિ વૃ ત્તત્ર | આમાં જણાવેલ અહદ્ શબ્દ તિથિવાચક જ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ અને અધિકારી છઠનો એક દિવસ ગણું શું અપર્વ અને અધિકારી પહેલી છઠે શાસ્ત્રનિષિદ્ધ છતાં “મgg૪ પંચમી' એ પ્રકારના સત્યભાગને પૂજ્ય પૂર્વ પુરૂષો ત્યાગ કરતા હતા, એ પ્રકારે કહેવા આપણું હદય યત્કિંચિત્ પણ હામ ભીડી શકે તેમ છે? વારુ, છઠના ક્ષયે શું પૂર્વ પુરૂષે ચોથની પ્રવૃત્તિ પહેલાં પણ પાંચમ છેડી એથે પર્યુષણ કરતાં તે એક શબ્દ પણ બોલવા શું આપણું હદય પ્રેરણ કરે તેમ છે ? પૂ. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાએ શ્રમણભગવાન મહાવીર દેવાધિદેવના વચનામૃતનું સ્મરણ કરી પાંચમને બદલે ચોથે એક દિવસ પાછળ સંવત્સરી કરી. “ છઠ્ઠી ઇgિો ને ખ્યાલમાં રાખીને ગણુએ, તો છઠથી એક દિવસ એ છે પાંચમે પર્યુષણ થઈ અને પાંચમથી “ઘરવપરથી પન દૂના અ' ચોથે પર્યુષણ એક દિવસ પાછળ થઈ. દિનનો તિથિ અર્થ ગ્રહણ ન કરતાં, એ બંધુએની દાષ્ટએ હવે ચોથની સંવત્સરી પ્રવૃત્તિમાં છઠની વૃદ્ધિ આવેલી હોય ત્યારે પણ કેમ પૂર્વપૂએ કે વર્તમાન પૂજ્યએ છાપ દ્વિપૂ’ને ખ્યાલ રાખી પાંચમે સંવત્સરી ન કરી ? અને છઠ્ઠના ક્ષયે ત્રીજના રોજ પણ કેમ કોઈએ સંવત્સરી ન કરી ? ધર્મબંધુ ! આ સર્વનું કારણું વિચારાય તે ક્ષણ પણ અન કે લિન શબ્દથી મુંઝાવાને સમય જ ન આવે. કારણ કે ગ્ન પ નિવૃન્દ્ર રાવતિથિ ' એમ પૂજ્ય શાસ્ત્રકાર મહારાજાએ જણાવી સ્પષ્ટ કર્યું છે કે-અહીં કને દિન શબ્દનો અર્થ તિથિવાચક છે. અને છઠની વૃદ્ધિએ પણ “છઠ્ઠી પવિજે’થી પાંચમ છેડી પહેલો છેઠે પર્યુષણ ન થઈ, કારણ કે–પૂ. શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ સત્તા વિ જ છે કોવિત્ત, નો રે વાઘg & ૩લાચવત્તા” અર્થાતઅરુ પૂર્ણિમાથી સ્થિરતાને હિસાબે ભાદરવા સુદ પ સુધી પ૦ દિવસ થતાં જેથી ભાદરવા સુદ ૫ ની અંદર તો પર્યુષણ થઈ Page #91 -------------------------------------------------------------------------- ________________ શકે, પરંતુ તે રાત્રિ ને તે કઈ? આમ કહી પૂ. કલ્પસૂત્રદીપિકાકારે એમ ખૂલાસે કર્યો છે કે માતાજીપંચની' ભાદરવા સુદ ૫ ની રાત્રિનું ઉલ્લંઘન ન થઈ શકે. આમ જણાવી તેઓ પાંચમ સુધીની નિયતતા કરતા હેઈ, છઠની વૃદ્ધિના બે દિવસને લક્ષમાં ન લેતાં “વિઘળો થી દિનને અર્થ તિથિ તરીકે કરતા અને વધેલી તિથિ પણ તેજ તિથિને રહી ગયેલો અંશ હોવાથી એક તિથિ હોય છે. અને આથી “છઠ્ઠી પuિો ગ્ના શાસ્ત્રવાક્યમાં છઠ્ઠની વૃદ્ધિ અને “જો રે ઉq સંચળ વચTવિરહ' આવી પરસ્પર સંબંધિક આજ્ઞાઓમાં અસંગતતાને અંશ પણ ન રહેવા પામે, અને છઠના ક્ષયે પણ પાંચમની પ્રવૃત્તિમાં દિનને તિથિઅર્થ પૂર્વ રીતે કરવાથી એક સૂર્યોદયવાળી પાંચમમાં છઠ પણ હોય છે એટલે એથે સંવત્સરી પૂજ્ય પૂર્વે હેતા કરતા. તેવી જ રીતે પાંચમને બદલે ચોથની પ્રવૃત્તિમાં પૂર્વ પૂજ્ય છઠની વૃદ્ધિએ કે ક્ષયે ત્રીજે કે પાંચમે સંવત્સરી હેતા કરતા. અને જેમ “છી gિrળ ના હિસાબે પહેલી છઠે પર્યુષણું ન કરવા માટે ૫૦ દિવસનું (તિથિ) ઉલ્લંઘન ન થઈ જાય તે ખાતર “જો રે વાઘ તે વાય વિત્તર અર્થાત–ભાદરવા સુદ ૫ ની રાત્રિ ઉલંધી ન શકાય. આમ જણાવવામાં આવ્યું તે જ રીતે પાંચમને બદલે ચોથની પ્રવૃત્તિ થયા બાદ અ. શુ. ૧૪ થી ભા. શુ. ૪ સુધી ૫૦ દિવસ (તિથિ) થતી હેઈ પાંચમની વૃદ્ધિએ કે ક્ષયે ન તો ત્રીજે પર્યુષણ થાય કે ન તો પહેલી પાંચમે પર્યુષણ થાય. સુજ્ઞ વાંચકેએ અહીં કને છઠની વૃદ્ધિએ પહેલી છઠે પર્યુષણ ન કરવામાં આવી છે અને પાંચમની વૃદ્ધિએ પહેલી પાંચમે પર્યુષણું ન કરવામાં આવી તેનું મહત્ત્વતાવાળું કારણુ ખાસ વિચારવા યોગ્ય છે. એક કારણ તો એજ છે કે-છઠ કે પાંચમની વૃદ્ધિએ કે ક્ષયે દિન શબ્દથી તિથિઅર્થ ગ્રહણ કરાયેલ હોવાથી તિથિ એક જ હોય છે. એટલે પહેલી Page #92 -------------------------------------------------------------------------- ________________ છઠે, પહેલી પાંચમે યા ચોથે કે ત્રીજે સંવત્સરી કરવાનું કારણ જ રહેતું નથી. અને બીજું કારણ એ છે કે-અ. પૂર્ણિમાથી સ્થિરતાના હિસાબે ભા. શુ. ૫ સંવત્સરી થતી અને તે ૫૦ દિવસે (તિથિએ) થતી. એટલે પચાસમી તિથિનું ઉલ્લંઘન ન કરવા માટે “નો વાઘ તે નાળ વાશorવિપુ' ભાદરવા સુદ ૫ ની રાત્રિનું ઉલંઘન ન થઈ શકે. આ પ્રકારની આજ્ઞા કરાઈ છે. તેવી જ રીતે અષાડ સુદ ૧૪ થી સ્થિરતાના હિસાબે ભાદરવા શુદ ચોથે પ૦ દિવસ (તિથિ) થતી હાઈ ભા. શુ. ચોથની રાત્રિનું ઉલંઘન ન થઈ શકે. “શ્રી તત્ત્વતરંગિણું પૃ. ૨૨ માં ફરમાવ્યું छ -" संवच्छरियं पुण आसाढचउमासायाओ नियमा પારને લિધે , દવારા ” અર્થાત-આષાઢ ચોમાસીથી સંવત્સરી નિશ્ચય પૂર્વક પચાસમા દિવસે ( તિથિએ ) કરવો, પરંતુ એકાવનમા દિવસે (તિથિએ) ન જ કરવી.’ ઉપર પ્રમાણે ચોમાસીની શરૂઆતથી ૫૦ દિવસ ગણું ૫૦ દિવસો (તિથિઓ )નું ઉલંઘન ન જ થઈ શકે તે અને વૃદ્ધિ વખતે બે સૂર્યોદયના સ્પર્શમાં ત્રણ દિવસને સ્પર્શ કરતી એક પૂર્ણતિથિ હોય છે, અને તિથિક્ષયમાં એક વારે બે તિથિ હોય છે. એટલે શાસ્ત્રીય રીતિએ આરાધક ભાવે જે પૂર્ણ અમદષ્ટિ રાખીને ન કે નિ શબ્દનો સાંબંધિક તિથિ તરીકેનો અર્થ ખ્યાલમાં રાખવામાં આવે તો શાસ્ત્ર અસિદ્ધ વેગળા માર્ગના વહેણમાં વહેવા કે વહેવડાવવાનું કઈ કારણ જ ન રહે. પર્યુષણા માટે માસમાં ભાદરવો નિયત, તેમ તિથિમાં ચેાથ નિયત. ભા. શુ. ૪ ને નકામી કહેનાર ધર્મબંધુએ એટલું પણ વિચાર્યું જણાતું નથી કે–શ્રાવણની અધિક્તા હેય કે આની અધિકતા હેય અથવા ભાદરવાની અધિકતા હોય, તે પણ બીજા માસે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પર્યુષા માટે અધિકારી હાવાથી નિયત રીતે ભાદરવા માસ પર્યુષણા માટે પ્રતિબદ્ છે. તેવી જ રીતે શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાએ પાંચમને બદલે ચેાથની સ્થાપના કર્યાં પહેલાં આગળ-પાછળ કોઈ પણ તિથિ વૃદ્ધિ પામતી હોય કે ક્ષય થતી હોય, તેા પણુ બીજી તિથિએ સંવત્સરી માટે અધિકારી હોવાથી અધિકારી પાંચમ જ સંવત્સરી માટે નિયત રીતે પ્રતિબદ્દ હતી. પરંતુ આગમવ્યવહારી એવા પૂ. શ્રો કાલિકસૂરીશ્વરજી મહારાજાએ આગમાકત રીતે પાંચમને બદલે ચેાથે પર્યુષણા કર્યા બાદ તે ભાદરવા શુદ ચેાથજ ભાદરવા માસની જેમ નિયત રીતે પ્રતિબદ્ધ અધિકારી રહી છે, અર્થાત્ જેમ ભાદરવા માસને બાધ કરનાર આસા માસની અધિકતા કે શ્રાવણ માસની અધિકતા યા ભાદરવા માસની અધિકતા નિષ્ફળજ રહે છે, તેવી રીતે ચેાથની આગળની પાંચમ વગેરે કાઈ પણ તિથિ અધિકતાવાળી હાય કે ક્ષયવાળો હોય અથવા ત્રીજ વિગેરે કાઇ પણ તીથ વૃદ્ધ કે ક્ષયવાળો હોય, તેા પણ નિયતરીતે પ્રતિમ≠ અધિકારી એવી ચેાથને ખાધ કરવામાં તે નિષ્ફળ જ રહે છે. કલ્પસૂત્રદીપિકાની સમાચારીમાં કમાવાયું છે કે ઃઃ " श्रावणादि मासो नियतपर्युषण पर्वादि कृत्येष्वनधिकारी किन्तु भाद्रपदादिरेवेति, न च पर्युषणापर्व्वणो भाद्रपदमासनैयत्यवत् पञ्चमीदिननियतत्वमपि चूर्यादिषु दृश्यते, तत्कथं चतुर्थ्यां क्रियते इति शंकनीयम् युगप्रधान श्रीकालिकसूरेः पूर्वपंचम्येव इदानों तु 'अन्तरावि अ से कप्पइ ' इत्यागमानुसारेण तेन प्रवर्त्तिता सकलसंघसंमता च चतुर्थ्येव संवत्सरपर्वाधिकारिणीति स्थिता | 59 ભાવાર્થ.શ્રાવણાદિ માસ નિયત પર્યુષણા પદ મૃત્યામાં અનધિકારી છે. પરંતુ ભાદ્રપદાદિ માસજ અધિકારી છે. પર્યુષણા - Page #94 -------------------------------------------------------------------------- ________________ પર્વ માટે જેમ ભાદરવો માસ નિયત છે તેમ તિથિ માટે ચૂર્ણિ વિગેરેમા પાંચમ દેખાય છે. તો પછી એથે પર્યુષણ કેમ કરાય છે? આ પ્રકારની શંકા ન કરવી. કારણ કે-શ્રી કાલિકાચાર્યજી મહારાજાએ જ્યારે ચોથ પ્રવર્તાવેલી ન હતી ત્યારે ભાદરવાની જેમ પાંચમ નિયત હતી. પરંતુ હાલ તો પાંચમની પહેલાં પણ પર્યુષણું કલ્પી શકે. આ પ્રમાણેના આગમાનુસારે યુગપ્રધાન શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાએ સકળ શ્રી સંઘને સમ્મત પર્યુષણ પર્વ માટે અધિકારી ચેાથ પ્રવર્તાવેલી છે. જેવી રીતે નિશ્ચયપૂર્વક પર્યુષણ પર્વ માટે ભાદરવો જ માસ પ્રતિબદ્ધ છે, તેવી જ રીતે પયુંષણું પર્વના આરાધના માટે નિશ્ચયપૂર્વક ચોથ તિથિ જ પ્રતિબધ્ધ છે. ” શ્રી કલ્પસૂત્રકીરણાવલીમાં પણ ફરમાવવામાં આવ્યું છે કે न च पर्युषणापर्वणो मासनैयत्यत्वेऽपि तिथिरपि चूादिषु पंचम्येव नियता दृश्यते तत्कथं ? चतर्थीकथनमिति शङ्कयम् , युगप्रधानश्रीकालिकसूरेः पूर्व पंचम्येव, इदानी त सर्वसङ्घाभिमततत्प्रवर्तिता જ !” ભાવાથ—-“પર્યુષણું પર્વના માસ નિયતપણાની જેમ તિથિ પણ ચૂર્ણિ વિગેરેમાં પાંચમ જ નિયત દેખાય છે, તો પછી ચોથનું કથન કેમ કરે છે ? એવી શંકા ન કરવી. યુગપ્રધાન શ્રી કાલિકાચાર્યજી મહારાજાએ ચોથ નહિ પ્રવર્તાવેલી તે પહેલાં પાંચમ જ નિયત હતી. હાલ તો યુગપ્રધાન શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાએ સર્વ શ્રી સંઘને અભિમત પ્રવર્તાવેલી એવી અધિકારિણી ચોથ જ પર્યુષણ પર્વ માટે નિયત છે. ઉપર પ્રમાણેનાં શાસ્ત્રવિધાન પરથી સુજ્ઞ બંધુઓ જરૂર સમજી શકે છે કે ભાદરવા ને શ્રાવણની વૃદ્ધિ કે આસાની વૃદ્ધિ બાધક થઈ શકતી નથી, અને ભાદરવા માસ નિયત રીતે પર્યુષણ Page #95 -------------------------------------------------------------------------- ________________ માટે અધિકારી રહે છે. તેવી રીતે ચોથ ને પાંચમની વૃદ્ધિ કે ચોથ પહેલાંની યા ખુદ ચોથની વૃદ્ધિ બાધક થઈ શકતી નથી, અર્થાત ચોથની આગળ કે પાછળની કોઈ પણ તિથિને ક્ષય કે વૃદ્ધિ હોય તે પણ ભાદરવાની જેમ પર્યુષણ પર્વ માટે નિયત રીતે પ્રતિબદ્ધ ચેાથ જ અધિકારો રહે છે. અને આથી પાંચમની વૃદ્ધિએ ચોથને કઈ પણ પ્રકારની બાધા ન હોવાથી ભાદરવા સુદ ચોથે જ સંવત્સરી કરવી, તે શાસ્ત્રોકત રીતે ઉચિત ને ઉપાસનીય છે. અનન્તરને શું અવ્યવહિત અર્થ થઈ શકે ? અનાગતનો જે અનન્તર–અવ્યવહિત અર્થ થાય તો એ વિશેષણ અસંગત છે, કારણ કે-દરેક સ્થળે પાંચમને અવ્યવહિત જ ચોથ આવે છે. જે વૃદ્ધિતિથિને બે તિથિ માનીએ અને અન્તવાળી તિથિથી આદિવાળી તિથિ વડે વ્યવધાન કરવાથી એ ચેાથ વ્યવહિત થઈ જાય છે એમ જે કહીએ, તો એ વૃદ્વિતિથિ પાંચમજ છે કે કોઈ બીજી સંજ્ઞાવાળી છે? જે બીજી સંજ્ઞાવાળી હોય તે એને રિકતા કહેવાય કે પૂર્ણા? રિકતા તો ન જ કહી શકાય, કેમકે-પાંચમને ચેાથ સાથે સંબંધ જ નથી : અને પુર્ણ જ કહેવાય તો પાંચમથી અનારજ ચેથ થાય. કારણ કે– નંદા, ભદ્રા, જયા, રિકતા અને પૂર્ણાએજ તિથિએની સંજ્ઞા છે. એ સિવાય તો તિથિએની કોઈ ભિન્ન સંજ્ઞા જ નથી.. વળી વૃદ્ધિતિથિને ત્રિદિન–સ્પર્શીની તિથિ કહી છે. અર્થાત એક જ તિથિ ત્રણ દિવસને સ્પર્શ કરે છે. બીજી બાબત જે અવ્યવહિત ચેાથમાં જ થાય છે જ્યારે પહેલી પાંચમથી વ્યવધાન થાય છે, ત્યારે પર્યુષણ થવા જ ન જોઈએ, કેમકે તે તમોથીના હિસાબે અવ્યવહિત ચોથ નથી. જે ચેાથ છે તે વ્યવહિત છે અને જે પહેલી પાંચમ છે તે અવ્યવહિત Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ચાથ નથી. ત્યારે એકાદ વર્ષ પર્યુષણા રહિત થવાના સલવ આવે! અને તે પૂ. શ્રી સધને અત્યન્ત અનિષ્ટ અને શાસ્ત્રથો પ્રતિકૂળ છે. વળી જ્યારે શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાને શ્રી સાતવાહન રાજા છઠે પર્યુષણા કરવા સકારણ વિનવે છે, ત્યારે પૂ. સૂરિજી મહારાજા ફરમાવે છે કે હે રાજન! છઠે પાંચમને અતિક્રમણ કરી જાય છે, માટે છઠે પર્યુષણા ન થઇ શકે. પૂ. શ્રી કાલિકસૂરિજી મહારાજાએ આપેલ આ ઉત્તર ઉંડાણથો વિચારવા ચેાગ્ય છે, કારણ કે- તેઓ પાંચમથી છઠ અનાગત નથી, એ પ્રકારના ઉત્તર કેમ નથી આપતા ? તેથી માલુમ પડે છે કે અનન્તર અમાં અનાગત શબ્દના અર્થની સંભાવના પણ પૂ. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાને અભીષ્ટ નથી. અપાાય ચરથીર' ના અર્થની સિદ્ધિ. 6 જ્યારે સાતવાહન રાજા છઠે પર્યુષણુ કરવા વિનવે છે, ત્યારે પૂ. સૂરિજી મહારાજાએ પાંચમની આગળ છઠે પર્યુષણા ન થઈ શકે, ( જૂએ ભરતેશ્વરવૃત્તિ પાને ૧૮૦ : " भाद्रपदसुदि વસ્થાઃ પુત્ત્ત: પિ નયિને ” ) આ પ્રકારના ઉત્તર આપેલો છે. આ રીતના ઉત્તરમાં નિશીથ ચૂર્ણિમાંના अणागय અરથીવ' એ પાર્ટને વિચારતાં, અનન્તરાગતા-અનાગતા ચતુથી શબ્દને અથ પાછળ આવેલી ચેાથ થાય છે. શ્રી ભરતેશ્વરવૃત્તિકારશ્રીએ પણ ‘અર્વાદ્' કહી પાછળની ચોથ, એવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પણ अन्तरा वि अ से कप्पह' એમ જણાવી અન્તા ’'ના કલ્પસૂત્ર દીપિકાકારે અગ્ ’ અ જણાવ્યા છે. આથી સ્વયં સિદ્ધ છે કે-‘ અળવયથી” ના અર્થ પાંચમની આગળ નહિ આવેલ પરંતુ પાછળ આવેલી, એવી બીજી કોઈ તિથિ નહિ પરંતુ ચેાથ પ ષણા * "" 6 . Page #97 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય કાલિકસૂરીશ્વરજી મહારાજાએ માન્ય રાખો. તથા પૂ. કાલિકાચાર્યજી મહારાજાને “બ વંતિ અનેક” અર્થાત પાંચમને છઠ્ઠ અતિક્રમણ કરનાર છે માટે છેઠે પર્યુષણ ન થઈ શકે. એ પ્રકારનો ઉત્તર વિચારતાં માલુમ પડે છે કે-અનતિક્રમેણુ આગતા, અનાગતા, એ રીતે અનતિકાન્ત ચેથ એમ થઈ શકે; અને એ દ્રષ્ટિએ “કાળજા રોડ” એટલે પાંચમને ન ઓળંગેલી એવી ચોથ પર્યુષણ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ માન્ય રાખી, એ અર્થ પણ સ્પષ્ટ રીતને છે. “આકાંક્ષશબ્દ પૂર્વ-પરામર્શ રહે છે. જેવી રીતે યથાશબ્દ જ્યાં હોય ત્યાં તથા શબ્દ પણ શબ્દ રૂપે કે અર્થ રૂપે જરૂર રહે જ છે. તેવી રીતે અહીં કને આગળની મનાઈમાં અનાગત ચતુર્થીને “ પાછળ આવેલી એવી ચોથ” એવો અર્થ થઈ શકે. અને પાંચમને અતિક્રાત છ જ્યારે જ વાય ત્યારે અનાગત ચોથમાં અનતિક્રમણ આગતા, અનાગતા ચતુર્થી એ દ્રષ્ટિએ જૈન આગેલી એવી ચોથે” એ પ્રકારનો અર્થ થઇ શકે છે. અને અનારત્વ વિશિષ્ટ ચોથ વિધેય છે, એમ કહીને ચોથને નકામી કહી શકાય જ નહિ; અને અન્ય તિથિ સાંવત્સરિક પુણ્યકાર્યો માટે તેઓએ ગ્રહણ કરી શકાય જ નહિ. આથી અનન્તરને અવ્યવહિત ભાવાર્થ વિનાસંબંધને પૂર્વસંબંધને તોડનાર કાલ્પનિક અર્થ હોવાથી અને દર વખતે વિશેષણ વિશેષ્યને જ અવલંબે છે, અને તેથી વિશેષ્ય પ્રધાન જ રહે છે ને વિશેષણ ગૌણ રહે છે. પરંતુ વિશેષણની પ્રધાનતા તે હજુ સુધી કોઈ પૂર્વાર્ષિએ પણ જણાવી નથી. અર્થાત્ વિશેષણની પ્રધાનતા તો તદ્દન કપોલકલ્પિત જ છે. માટે એથને નકામી કહેનાર સુજ્ઞ બંધુએ છદ્મસ્થ મેગે થએલી ખલનાને આરાધ્ય ભાવે–વિના સંકોચે સુધારી લેવી, એજ ઈચ્છવા ચગ્ય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ “થોરા” અને “શ્રી શ્રદ્ધવપિ” હમણાં હમણું “ફુલ્લી જાય તોr"ને વળી ઉલ્યા જ અર્થ કરવામાં આવે છે. તેને અર્થ એમ જણાવાય છે કે-“વૃદ્ધિ છતે બીજી તિથિએ આરાધના કરવી.” પરંતુ વૃદ્ધિની પૂર્વતિથિને તેની પહેલાંની તિથિમાં ભેળવી દેવી. વૃદ્ધિ પહેલાંની તિથિની વૃદ્ધિ કરી દેવી. પણ આ બાબત કેટલી બધી રીતે અનુચિત છે. જે એવી રીતે કલ્પિત જ અર્થ કરાય, તો પછી એ પણ વિચારણું માગે છે કે–પૂર્વાવૃદ્ધિ કરવી એવું ક્યાં જણાવ્યું છે ? ઉત્તરાના એવા એવા કલ્પિત અર્થોમાં વૃદ્ધિ છતે ઉત્તરતિથિ વૃદ્ધિ કરવી તેવો અર્થ શું ન થવા પામે ? અને તેમ કરવું શું કઈને પાલવે તેમ છે ? જે કે ઉપરના બને અર્થે કલ્પિત જ હોવાથી ગ્રાહ્ય નથી. શ્રી શ્રાદ્ધવિધિમાં ફરમાવાયું છે કે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષગમન, રોહિણી, માસી, સંવત્સરી વિગેરે તિથિઓ વિશેષ આરાધનીય છે. આરાધનીય તિથિ કયારથી સમજવી ? તે માટે નિશિથભાષ્યના પાઠે, પરાશર સ્મૃતિનો પાઠ દર્શાવાયો છે અને ત્યાં ઔદયિકી તિથિ આરાધના માટે ફરમાવાઈ છે. હવે કદાચ તિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે કયારે આરાધન કરવું? તે માટે “ [વતિય થf વૃદ્ધો વાળ તથા 'ક્ષય છતે પૂર્વતિથિએ આરાધના કરવી અને વૃદ્ધિ છતે ઉત્તરાએ આરાધના કરવી, આમ ફરમાવાયું છે. હવે જેઓ વૃદ્ધિ છતે પૂર્વતિથિ વૃદ્ધિ કરવી એમ જણાવતા હેય, તેઓશ્રીએ વિચારવું જોઈએ કે કદાચ શુદ ૧-૨-૩-૪-૫ સુધીની કલ્યાણતિથિ વિગેરે હોય ત્યારે પાંચમની વૃદ્ધિએ ચોથની વૃદ્ધિ કરી. પરંતુ એ થ પણ કલ્યાણતિથિ હોવાથી ત્રીજની વૃદ્ધિ, એમ ત્રીજે બીજની વૃદ્ધિ, તેવી રીતે દરેક સ્થળે કેમ પાછળ પાછળ ભ્રમણ કરવામાં નથી આવતું ? ઉત્તરને કહિપત અર્થકર્તા બંધુશ્રી શ્રાદ્ધવિધિની દષ્ટિએ કલ્યાણકાંતાથની વૃદ્ધિ કે ક્ષય પણ Page #99 -------------------------------------------------------------------------- ________________ અને સ્વીકારી નહિ શકે. પરંતુ તેમ કયાં કોઈ કહે છે? વાસ્તવિક રીતે તો તેવી કોઈ કલ્પના કરી આ૫ કરે એજ અયોગ્ય છે. આથી જણાવાયું છે કે–પત્ત મિશનમ્ આરોપ એ મિથ્યા જ્ઞાન છે અને તેથી તે અગ્રાહ્ય છે. અને આથી સત્ય સ્વીકારવું યોગ્ય છે કે–માસવૃદ્ધિમાં અનધિકારી માસની જેમ અનધિકારી પૂર્વ તિથિ પણ આરાધના માટે અયોગ્ય હેવાથી કાયમ જ રહે છે અને ઉત્તરાએ આરાધના થાય છે. સંવત ૧૮૯૮ માં લખાયેલી, સ્વરચિત શ્રી ચર્ચા પ્રશ્નોત્તરીમાં, પત્ર ૨૩ માં પૂ. પં. શ્રી રૂપવિજયજી ગણિવરજી શ્રી રતલામ શ્રી સંઘના પત્રમાં ફરમાવે છે કે–તથા આધક માસ તે પ્રમાણ નહિં. તે રીતે દેય પુનિમ હોય અથવા દાય અમાવાસ્યા હોય તો દુસરો જ તિથિ પ્રમાણુ કરવી. | ચતઃ રંપુખमियकाउं, वुझिए, धिप्पइ पूवतिहि । जं जा मिहु दिवसे, સમcq ય vજાપતિ ૨છે સૂર્યના હૃદયમાં જે તિથિ હેય તે ઉગતી તિથિ કહીએ તે પ્રમાણ કરવી છે ઈતિ છે તત્ત્વતરંગિણું મથે પહેલો ચઉદશ ૬૦ સાઠિ ઘડીની હેય, અને બીજી ચૌદશ એક ઘડી હોય તો પિણ, જજ ચઉદશ પ્રમાણ કરવી. પિણ પહેલી પ્રમાણ નહિં.” પૂ. પં. રૂપવિજયજી મહારાજને સ્વર્ગગમન સમય પ્રાયઃ સં. ૧૯૦૪ ને છે. ત્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ કેપુનમને અમાસની વૃદ્ધિએ તેરસ વૃદ્ધિ કરવામાં ન આવતી કારણ કે–પૂ રૂપવિજયજી મહારાજા વૃદ્ધિપુનમમાં પૂપુનમને અધિક માસની જેમ પ્રમાણ ન કરવા જણાવે છે. અર્થાત જેમ આસો માસની વૃદ્ધિ હોય તો પણ ભાદરવા સુદ ૪ સંવત્સરી કરી બીજા આરોમાં શાશ્વતી ઓળીનું આરાધન કરીએ છીએ. પરંતુ આસોની વૃદ્ધિમાં ભાદરવાની કે શ્રાવણની વૃદ્ધિ નથી કરતા. ૪ કમાણ કાર વાતી હિલ સહાય તે ”િ જ જ સ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૫ તેમ પુનમની વૃદ્ધિએ તેરસ કે ચૌદશની વૃદ્ધિ ન કરતાં ચૌદશની આરાધના કરી, વચ્ચે પહેલા આસાની જેમ પહેલી પુનમ ખાલી રહેતી અને બીજી પુનમે પૂર્વપૂ આરાધન કરતા; એમ ઉપર્યુક્ત બાબત આપણને સ્પષ્ટ રીતે જણાવી રહેલ છે. __तिथिनी वृद्धि ही तिथि नथी होती." વૃદ્ધિતિથિ પૂરી કયારે કહેવાય ? તે માટે તત્ત્વતરંગિણું પૃષ્ઠ 13-१४ मां १२भाव्युं छे - " यत् पुनर्भग्यते अद्य पूर्णातिथिर्यत्रैवंविधवारलक्षणो दिवसो वर्त्तते, तत्पुनरसत्यवचनं-मृषाभाषणं तत्कुतो? णमिति वाक्यालंकारे यद् यस्मात् पुरः अग्रेतनदिवसेऽपि द्विकत्रिकाः-उपलक्षणत्वात् न्यनाधिका अपि ग्राह्या, घटिका वर्तन्ते कस्याः ? तस्या एव प्राक्तन्या एव तिथेः, चकार एवकारार्थः, अथ तस्या एव ता घटिकाः कथमिति चेत् , अहो अनन्तरमेवन्यरूपि किमिदं तिथेराधिक्यं ? एकस्या एव तिथेः द्विसूर्योदयस्पर्शित्वमित्यादि, तत् किं तव चेतसि नायातं आयातमेव तत् किं पृच्छसि ? स्पष्टोकरणार्थमिति चेत् श्रृणु, यदा प्राचीना तिथिः प्राक्तने वासरे षष्टिघटिकामिता भवति, तदनु च उत्तरातिथिः एकाद्यधिकषष्टिघटिका माना भवति, तदा च षष्टिघटिकामितो वारलक्षणा दिनो गतः अवशिष्यमाणाचैकादिघट्यो यास्ता अग्रेतनवारलक्षणदिने भवन्ति अतो वृद्धिः उच्यते, न पुनस्ततः पृथगूभूता वर्धते इति, तथा च ता घट्यस्तस्या एव तिथेरवशिष्यमाणोऽशः, तदभावे च कथं पूर्णा तिथिरध वासरे इति वक्तुं युक्तम् ?" . ભાવાર્થ-પુનઃ જે કહેવાય છે કે-પૂરી તિથિ છે જેમાં એવો આજનો દિવસ છે તે મૃષાવાદ છે, કારણ કે–આગળના દિવસમાં પણ બે-ત્રણ ઘડીઓ અથવા ઉપલક્ષણથી ઓછી Page #101 -------------------------------------------------------------------------- ________________ કે વધારે ઘડીએ પણ ૫ડેલી તિથિનીજ બાકી રહેલી હોય છે. હવે તે ઘડીએ તેજ તિથિની કેવી રીતે હોય છે? એમ જે કહેતા હે, તો કેવી રીતે તિથિના અધિકપણામાં એકજ તિથિ બે સૂર્યોદયને સ્પર્શ કરે છે, એ વિરે હમણાં જ નિરૂપણ કર્યું છે. તે શું તમારા ચિત્તમાં નથી આવ્યું ? જે આવ્યું જ છે, તે પછી કેમ પૂછે છે ? સ્પષ્ટીકરણ માટે પૂછાય છે એમ કહેતા હે તો સાંભળે. પ્રાચિન તિથિ પહેલા વારમાં સાઠ ઘડી પ્રમાણુની હોય છે. તે પછી ઉત્તરાતિથિમાં પૂર્વતિથિની સાઠ સહિત એકાદિ આંધક ઘડી વિગેરે ઘડીઓ રહે છે. ત્યારે ૬૦ ઘડી. રૂ૫ વારનું લક્ષણ છે જેનું એ દિવસ ગયેલ છે અને રહી ગયેલી ઘડીએ બીજ વારવાળા દિવસે હોય છે. આથી વૃદ્વિતિથિ કહેવાય છે. પરંતુ તિથિ ભિન્ન થઈને વધે છે એમ નથી. કારણ કે-તેજ પ્રકારે તેજ તિથિને રહી ગયેલે અંશ છે. તેના અભાવમાં આજે પૂર્ણતિથિ છે એમ કેમ કહી શકાશે ? અર્થાત તિથિની વૃદ્ધિ છતે પૂર્ણઘડીઓ ન માનવામાં આવે તો પૂરી તિથિ ન જ કરી શકાય. ઉ૫૧ ઉપર્યુક્ત દરેક રીતે શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજાને “અદ્દન અને તિથિપાયવાચીમાં રહેલું છે. એ અને બીજા અનેક સ્પષ્ટ વિધાનો જે સમજી જવાય તો આરાધ્ય પાંચમથી અપર્વ અને અપ્રમાણભૂત, અનધિકારી પાંચમ મહાપર્વમાં લઈ શકાય, એ વિગેરે શાસ્ત્રવિપરીત શબ્દો ક્ષણ પણ નભી શકે તેમ નથી. અને “સારા ” કહેલું હોવાથી અધિકૃત અને અનધિકૃત પણ પાંચમજ હોવાથી પાંચમની અનંતર ચેાથ રહે છે, એટલે ચોથેજ સંવત્સરી થાય. પાંચમની વૃદ્ધિમાં પૂરી પાંચમ તો ત્યારે જ કહેવાય કે-જ્યારે દ્વિતીય સૂર્યોદયની ઘડીઓ પણ લેવાય, અને જે દ્વિતીય સૂર્યોદયની ઘડીઓ ન લે તો પૂરી પાંચમ કહેવાયજ, Page #102 -------------------------------------------------------------------------- ________________ નહિ. આવી વૃદ્ધિ પાંચમની ઘડીઓ કાંઈ પાંચમથી જુદી છે એમ નહિ, પરંતુ તે પાંચમની રહી ગયેલી જ ઘડીઓ છે. અને પૂર્વ અને ઉત્તરાનો ભેદ માત્ર બે વખતના સૂર્યોદયના સ્પર્શને લીધે છે, તેથી કરી પાંચમતિથિ ભિન્ન નથી પરંતુ એક જ છે. સાંવત્સરિક અઠ્ઠમ તપ અંગે. પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજા પ્રતિ પ્રશ્ન કરાયેલ છે કે-પાંચમ જેમણે ઉચ્ચરી હોય તે પર્યુષણામાં મુખ્ય વૃત્તિએ બીજથી અઠ્ઠમ કરે છે, ત્યારે એકાન્ત પાંચમે એકાસણું કરે કે જેમ રુચિ હોય તેમ કરે ? પૂજ્યશ્રીજી ફરમાવે છે કે “જેન પરમી ૩रिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्य:, अथ कदाचिद् द्वितीयातः करोति तदा पंचम्याभे काशनकरणप्रतिबंधो नास्ति, करोति तदा भव्यमिति" -હીરપ્રશ્નોત્તરાણિ–પત્ર ૭૩ ભાવાર્થ-જેમણે શુદ પાંચમ ઉચ્ચરેલી હોય તેમણે મુખ્ય વૃત્તિએ ત્રીજથી અઠ્ઠમ કરવો. કદાચ જે બીજથી અઠમ કરે ત્યારે પાંચમે એકાસણું કરવાનું પ્રતિબંધ નથી. કરે ત્યારે સારૂ” કેટલાક બંધુએ આ ઉપરથી એમ કહે છે કે–ચોથ–પાંચમ એકસરખાં હોવાં જોઈએ, કે જેથી ઉચ્ચરેલી પાંચમવાળા ઉપરના પાઠ પ્રમાણે અમ કરી શકે. પરંતુ તેઓશ્રીએ વિચારવું જોઈએ કે-કેટલીય વખત ત્રીજના ક્ષયે બીજથી, ચોથવૃદ્ધિએ ચોથના પહેલા દિવસથી અને ચોથક્ષયે બીજથી અઠ્ઠમ કરાય છે. આમ અનેક સાલોમાં બનેલું છે. વળી પાંચમ ન ઉચ્ચરેલી હોય તેમણે મુખ્ય વૃત્તિએ અઠ્ઠમ બીજથી કરવાનું છે. શ્રી ભરતેશ્વરવૃત્તિમાં જણાવાયું છે કે-“તતો ના પ્રતિ ત્રેિ ઉત્તર વિ રિ, શ્રદ્ધા અપિ = ' અર્થાત “પાંચમને બદલે ચેાથે સંવત્સરીના પ્રવર્તન Page #103 -------------------------------------------------------------------------- ________________ સમયે” સાતવાહન રાજાએ ભાદરવા સુદ એકમે ઉત્તરપારણું કર્યું. શ્રાવકેએ પણ તે પ્રમાણે કર્યું.” ઉપરની બન્ને બાબતથી અઠ્ઠમ તપવાળાને ઉત્તરપારણાને દિવસ એકમ ને બીજ હવે જોઈએ. પરંતુ સં. ૧૯૨૪, સં. ૧૯૩૫ વિગેરે અનેક સાલેમાં બીજો ક્ષય હતું, અને જેથી જે ઉત્તરપારણું એકમ ને બીજે હેવું જોઈએ, તેને બદલે અમાવાસ્યાએ અને બીજથી વિંધાયેલો એવી એકમે કરવામાં આવ્યું હતું. અર્થાત -. બીજ, ત્રીજ કે ચાથના ક્ષયે કે વૃદ્ધિએ એકમ ને બીજે ઉત્તરપારણાની ને બીજ-ત્રીજે અઠ્ઠમ તપના શરૂઆતની નિયમિતતા રહેતી નથી. એટલે સમજી શકાશે કે–ઉત્તરપારણની અને અઠ્ઠમ તપના શરૂઆતના દિનની અનિયમિતતા ક્ષય-વૃદ્ધિએ થાય છે. અને તે સમયે પૂ. હીરસૂરીશ્વરજી મહારાજાને બીજ–ત્રીજથી અઠ્ઠમ કરવાનો પાઠ લાગુ કરવામાં નથી આવતો. કારણ કે ક્ષયવૃદ્ધિ ન આવતી હોય તે અંગે તે પાઠ હેવાથી, તે સામાન્ય રીતે આવતી તિથિ અંગેનો છે. તેમ પાંચમની વૃદ્ધિએ અઠ્ઠમ તપની અનિયમિતતા થાય, ત્યાં કને ક્ષય–વૃદ્ધિ તિથિને સ્પર્શ વિનાને પાઠ પાંચમની વૃદ્ધિ પ્રસંગે લાગુ ન કરાય કે ન થઈ શકે, એમ સુજ્ઞો તો સહેજે સમજી શકે તેમ છે. મહાપર્વ એ ચતુથી. ” ચાલુ પ્રસંગને પામીને સત્ય વસ્તુ ખ્યાલમાં આવે તે માટે ઉપર્યુક્ત શાસ્ત્રીય પાઠો અને બીજી બીના જણાવી છે. બાકી વાસ્તવિક રીતે ચોથની બાબતમાં કોઈને કોઈ જાતનું શંકાનું સ્થાન જ ન રહેવું જોઈએ. શ્રી પર્યુષણ દશ શતકમ્ ગાથા ૧૧૧ માં જણાવાયું છે કે–“ છૂમતનાંવત્રવિતિનurવિનિયતાણાનપુર "पर्युषणा-सांवत्सरिकं पर्व सम्प्रति वर्तमानकाले श्री कालि Page #104 -------------------------------------------------------------------------- ________________ काचार्यादारभ्य दुष्पह विदित्यर्थः 'चतुर्युव-भाद्रपदसितचतुर्थ्यामेक युक्ता" ભાવાર્થ ––“વર્તમાનકાળમાં શ્રી કાલિકસુરીશ્વરજી મહારાજાથી પાંચમા આરાના છેવટના ભાગમાં થનારા પૂજ્ય પ્રવર શ્રી દુ૫સંહ સૂરીશ્વરજી મહારાજ પર્યત અઠ્ઠમ તપ, સાંવત્સરિક પ્રતિક્રમણ વિગેરે જે નિયત અનુષ્ઠાન યુક્ત પર્યુષણ-સાંવત્સરિક મહાપર્વ તે ભાદરવા સુદ ચોથે જ યુક્ત છે.” ઉપરના પાઠમાં “ચાતુમેર” માં “ઘ” અવધારણ અર્થમાં છે. જેથી કરીને જેમ સપ્તભંગીના પ્રથમ ભંગમાં “રા વકહેવાથી “ઘ” શબ્દ અનિષ્ટ અર્થની નિવૃતિ કરે છે. (જૂઓ-તત્ત્વાર્થ ક વાતિકના અ. ૧, સે. ૬, ઢોક ૫૩ માં વાઘેવાર ચાનાર્થનિવૃત”) ઉદાહરણ તરીકે-જેમ “ચાયદોડવ” આમ કહેવાથી ઘડાજ આવે પરંતુ પટ વિગેરે કાંઈ પણ વસ્તુ ન આવે, તેમ “ચતુવિ માં “a” શબ્દ અવધારણ અર્થમાં હેવાથી, ત્રીજ કે પાંચમને ક્ષય હોય કે વૃદ્ધિ હોય તો પણ ત્રીજ કે પાંચમની નિવૃત્તિજ કરવામાં આવેલી છે. આથી પુક્ત રીતે સુણો સમજી શકશે કે પર્યુષણ માટે જેમ ભાદરવો માસ નિયત છે, તેમ તિથિ માટે ચોથ જ નિયત છે. અને આથી આરાધકભાવે–શાસ્ત્રીય આજ્ઞાએ તેજ આરાધવી યોગ્ય છે. - પૂ. મુનિવરેએ પરમ ઉપકારી મહાપુરૂષોની આજ્ઞાનો ખ્યાલ રાખી શાસ્ત્રીય આજ્ઞામાં રહેલા મહાન લાભને હૃદયમાં જ ચાવી, યથાશક્તિએ ભવ્યજીવોને તે કલ્યાણકારી શુભ ભાગે પ્રેરવા પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ; અને એ રીતે શાંતિના સુખકારી રાજમાર્ગમાં પૂ. શ્રી સંઘને વિહરતો કરી અનેકગણું પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ. એજ શુભેચ્છા. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ચાલુ સાંવત્સરિક મહાપર્વની તિથિના નિર્ણય અંગે સમાજહિતેચ્છુ કેટલાક સુહદે તરફથી અનેકવિધ ઉહાપોહ થઈ રહ્યો છે. શાસ્ત્રીય માર્ગ દર્શાવવા માટે જિજ્ઞાસુ જનતા સમક્ષ તદ્વિષયક શાસ્ત્રોના પૂર્ણ પાઠો ધરવામાં આવે તો કઈ અને લાભ થવા પામે. વળી તે પાઠેના ભાવાર્થો અને ગૂજર ભાષામાં પણ પૂર્વપૂજ્યવરેએ કરેલા ફરમાને પણ સાથે જણાવવામાં આવે તે સંસ્કૃત -પ્રાકૃત ભાષાથી અજાણ જનતાને મહાલાભ થવા પામે, એમ ધારી આ લેખ લખવો ઉચિત સમજું છું. શુ વ્યપદેશથી તિથિ હેરફેર થઈ શકે? ખરતરગચ્છીય બંધુઓ પાક્ષિક ચૌદશને ક્ષય છતે પુનમમાં ચૌદશનાં કૃત્ય કરે છે. તે બંધુઓને અંગે શ્રી તત્વતરંગિણીકારશ્રીએ ચૌદશને ક્ષયે પુનમે પખિ ન કરવા સૂચવ્યું છે. અને તેના કારણમાં તેઓશ્રીએ જણાવ્યું છે કે " हीनमपि क्षीणमपि पाक्षिकं चतर्दशीलक्षण पूर्णिमायां प्रमाणं न कार्य तत्र तद् भोगगन्धस्याप्यसंभवात् किन्तु त्रयोदश्यामेवेत्यर्थः । " | ભાવાર્થ –“ચૌદશના ક્ષયે પુનમમાં પાક્ષિક કૃત્ય પ્રમાણ ન કરવું, કારણ કે–તે પુનમમાં ચૌદશના ભેગની ગંધ પણ નથી હોતી. પરંતુ ક્ષયચૌદશના ભોગની સંપૂર્ણ ગંધ તેરસમાં જ હોય છે. માટે ક્ષીણચૌદશ તેરસમાં જ કરવી.' એક દિનમાં રહેલી ઉદયગત તેરસ અને અસ્તવતિની ચૌદશને અંગે કેટલાક સુ એમ જણાવે છે કે–ચૌદશનો વ્યપદેશ થવાથી તેરસનો ક્ષયજ થઈ ગયા. પરંતુ તેઓશ્રીની આ માન્યતા શાસ્ત્રઅસંગત છે. કારણ કે-ક્ષીણચૌદશનાં કૃત્યો માટે ગ્રહણ કરાયેલી તેરસ તેનો ચૌદશ તરીકે વ્યપદેશ થવાથી તેઓશ્રીના મતે તેરસના ક્ષય માની લેવાય, તે શ્રી તત્ત્વતરંગિણકારના જણાવ્યા મુજબ– . Page #106 -------------------------------------------------------------------------- ________________ "कारणविशेषमन्तरेण तत्र त्रयोदशीति ध्यपदंशकापि વિધેય” અથત-વિશેષ કારણ વિના તેરસ તરીકેના વ્યપદેશની શંકા પણ ન કરવી.” પરંતુ તેઓશ્રીના જણાવવા મુજબ તેરસમાં જે કારણવિશેષ હોય તે તેરસ તરીકેને વ્યપદેશ પણ થાય. હવે જે બંધુઓ ચૌદશના વ્યપદેશ માત્રથી તેરસને બારસમાં ખસેડે છે, તેઓ હવે તેરસના વ્યપદેશમાં ચૌદશ કરશે ક્યાં? પુનમમાં ચૌદશ થઈ શકે જ નહિ, કારણકે–શ્રી તવતરંગિણમાં ફરમાવાયું છે કેनेवं कायाइ भूयं भवइ भविस्सं च पुण्णिमा दिवसे पाक्खि હિં જ મriyત્તા મોદકુત્તા ૨૬ '' અર્થાત-“શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુક્ત અને મોહથી મુક્ત આત્માઓને કેઈપણ વખત પાક્ષિકકૃત્ય પુનમમાં હતું નહિ, છે નહિ અને થશે પણ નહિ.” એ રીતે પુનમમાં ચૌદશના ભોગની ગંધ પણ ન હોવાથી, પુનમના રોજ પાક્ષિક કૃત્ય ચૌદશના ક્ષય સમયે ન જ કરી શકે. આથી તેરસના વ્યપદેશમાં તેરસમાં પાક્ષિક કૃત્ય તેઓના મતે ન થઈ શકે અને ઉપર્યુક્તરીતે પુનમે પણ ન જ થઈ શકે. આમ પાક્ષિક કૃત્ય માટે ચૌદશ આકાશકુસુમ જેવી જ રહેવા પામે. પરંતુ એ રીતે શાસ્ત્રવિપરીત વર્તન કરવું કોઈનેય ક્ષય પણ પાલવે તેમ નથી. ત્યારે હૃદયમાં જરૂર એ ઉર્મિઓ ઉદભવશે કે–ત્યારે તેરસના કારણવિશેષના અભાવે ચૌદશના વ્યપદેશથી સમજવું શું? શ્રી તત્ત્વતરંગિણીકાર સ્પષ્ટ ફરમાવે છે કે___ अथ कथमपि ताः पूवोक्ताः सूर्योद्गमेन युक्ताः अवाप्तसूर्योदया इति यावत् न लभ्यन्ते ता अवरविद्धत्ति अवरविद्धा क्षीणतिथिभिर्विदा अर्थात् प्राचीनास्तिथयः अपरा अपि क्षीणतिथिसंज्ञिका प्राकृतत्वात् बह्वर्थे एकवचनं हुजत्ति भवेयुः, व्यतिरेकमाह न हुत्ति हुरेवार्थे व्यवहितः Page #107 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૨ संक्थ्यते, तद्विद्धा सत्यो न पूर्वी एव पूर्वतिथीनाम्न्येव भवेयुः किन. उत्तरसंज्ञिका अपि इति भावः ॥ न च प्राक्चतुर्दश्येवेत्युक्तं अत्र तु " अवरावी" त्यनेन अपि शब्दादन्यसंज्ञापि गृह्यते तत्कथं न विरोधः इति वाच्य, प्रायश्चित्तादिविधावित्युक्तत्वात् गाण-मूख्यभेदात् मूख्यतया चतुर्दश्या इव व्यपदेशो युक्त इत्यभिप्रायेणोक्त्वाद् वा एतच्च त्वयाऽपि अंगीकृतमेव" | ભાવાર્થ–“ હવે જે સૂર્યોદયથી યુક્ત તે તિથીએ પ્રાપ્ત ન થાય તો ક્ષીણ તિથિઓથી વિંધાયેલી અર્થાત પ્રાચીન તિથિઓ ક્ષીણતિથીની સંજ્ઞાવાળી પણ થાય છે. વ્યતિરેક કહે છે પૂર્વતિથિના નામવાળી જ સંજ્ઞા થાય છે એમ નથી પરંતુ ઉત્તર સંજ્ઞાવાળી પણ થાય છે એ પ્રમાણે ભાવ છે” ૨ પહેલાં ચૌદશ એ પ્રમાણે કહેલી જ છે અહીં કને “અસ” છે ત્યાં કને “જિ” શબ્દવડે અન્ય સંજ્ઞા પણ ગ્રહણ કરવી તે વિરોધ કેમ ન કહેવાય ? એમ જે તમે કહેતા હો તો તેમ ન કહેવું. કારણ કે–પ્રાયશ્ચિત્તાદિવિધિમાં તેજ પ્રમાણેનું વિધાન હોવાથી અથવા ગૌણ અને મૂખ્ય ભેદથી મુખ્ય તથા ચૌદશ એજ સંજ્ઞાયુક્ત છે. આ પ્રમાણે કહેલું હોવાથી આ પ્રમાણે તમે પણ અંગીકાર કરેલું છે. વળી અન્ય ગચ્છી ચૌદશ ક્ષયે ચૌદશની આરાધના પુનમમાં કરે છે તેનું ને તેમની શંકાના પરિવાર સાથે ઉદાહરણ પૂર્વક “એકજ વારમાં તેરશ ને ચૌદશની સ્થિતિ સમજાવતા શ્રી તત્વતરંગિણીકાર જણાવે છે કે – न च क्षीणपालिके त्रयोदश्यां चतुर्दशीज्ञानमारोपरूपं भविष्यति इति वाच्यं, तत्रारोपलक्षणस्यासंभवात, नहि घटपटवति भूतले घटपटोस्त इति ज्ञानं कनकरत्नमयकुंडले (वा) कनक Page #108 -------------------------------------------------------------------------- ________________ '१०३ रत्नज्ञानं भ्रांतं भवितुमर्हति, एवमेकस्मिन्नेवरव्यादिवारलक्षणे वासरे द्वयोरपितिथ्योः समाप्तत्वेन विद्यमानत्वात, कौतस्कुत्यभारोपज्ञानम् ? - અર્થાત-“ચૌદશ ના થાયે તેરશમાં આરોપરૂપ ચૌદશનું જ્ઞાન છે, એમ અમોને ન કહી શકો? કારણ કે–આપના લક્ષણને અસંભવ છે. જે ભૂમિ પર ઘડેને વસ્ત્ર હોય અથવા તેનું ને રત્નમય કુંડલમાં સેનું અને રત્ન એ પ્રકારનું જ્ઞાન એ બ્રાન્તિવાળું જ્ઞાન ન કહી શકાય. તેવી જ રીતે એકજ રવિવાર વિગેરે વારનું લક્ષણ છે જેનું એવા એક જ દિવસમાં બંને (તેરસ ને ચૌદશ) તિથીઓનું સમાપ્તિ વડે વિદ્યમાનપણું હોવાથી આરોપરૂપ જ્ઞાન કયાંથી કહી શકાય ?” અર્થાત્ ન જ કહી શકાય. કારણ કે એક જ વારમાં બને તિથિ વિદ્યમાન હોય છે. તેરસ ચૌદસના વ્યપદેશનું વિશેષે સ્પષ્ટીકરણ કરતાં શ્રી તત્ત્વ તરંગિણીમાં ઉદાહરણ પૂર્વક વિસ્તૃત રીતે ફરમાવાયું છે કે – " केवलं रत्नं मापप्तदित्यभिप्रायवत् पुरुषनियोजितताम्रादिधातुस्तत्र सङ्गिसंबंद्धं, यद्वा पतनभीत्या वस्त्रनिबद्धमप्यन्यसजीत्युच्यते तथा च यथा रत्नार्थी अपेर्गम्यत्वादन्यसम्यपि वस्त्रेण निबद्धमपि ताम्रादिना वा जटितमपि रत्नं गृह्णातीति भावः, यतस्तत्संबंध्यपि स्वकीयस्वरुपाऽपरित्यागेन स्वकोयकार्यकरण समर्थमेव, अन्यथा तथाविधमूल्यमपि न लभेतेति, न च तद्वद्रत्नस्थाने वल्लभमपि कांचन (नादि) कश्चिद् गृहणातीत्यध्याहारेण भिन्नोक्तिः तेन रत्नकार्यस्याऽकरणात, अथ कारणविशेष मंतरेण तत्र त्रयोदशीति व्यपदेशशङ्काऽपि न विधेयेति दर्शनायोत्तरार्द्धन दृष्टान्तमाह-'न य पुण' त्ति न च पुनस्ताम्रादिनां Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ मूल्यं ददाति प्रतीच्छति वेति गम्यं, अल्पमूल्यत्वेन तदन्तर्गत ?, સુવિશેષ વિના વિરો વિનિ, શોર્થ ? तुलारोपणाधवसरे तु तेषामपि पार्थक्येन गणनादिति । एवं त्रुटिततिथि संयुक्तातिथिः कारणविशेषे [पयोगिनी भवन्त्यपि न पुनर्बलवत् कार्य विहाय स्वकार्यस्यवोपयोगिनी, नहि अपरीक्षकचौरादिहस्तगततव्यतिरिक्तं रत्नसंयुक्तं तानं ताम्रमूल्येनैवोपलभ्यते, तद्धस्तगतं तूपलभ्यतेऽपि, यदुक्तं ललितविस्तरा टिप्पनके "नार्घन्ति रत्नानि समुद्रजानि, परीक्षका यत्र न सन्ति देशे। आभीरघोषे किल चन्द्रकान्तं ત્રિમિટેડ ઇવનિ નોખા રૂતિ થાર્થ દા* ભાવાર્થ——“ કેવલ રત્નો પડી ન જાય તેવા અભિપ્રાયવાળા પુરૂષથી લગાવેલી જે તામ્ર વિગેરે ધાતુઓ, તેમાં લાગેલા અથવા પડવાના ભયથી વસ્ત્રમાં બંધાયેલાં પણ રને અન્ય સંગી કહેવાય છે. જેમ રત્નનો અથ પુરૂષ વસ્ત્રથી બંધાયેલ યા તાંબાથી જડેલ રને પણ ગ્રહણ કરે છે, કેમકે–વસ્ત્ર કે તામ્ર સંબંધી રત્ન પિતાને સ્વભાવ ન છોડતાં પિતાનું કાર્ય કરવામાં સમર્થ જ છે. નહિ તો તેવા પ્રકારના મૂલ્યને પ્રાપ્ત ન જ કરી શકે. ત્રાંબાવાળા રત્નના સ્થાનમાં વહાલું તેનું પણું ગ્રહણ કરાતું નથી, કારણ કે-તે સોનું રત્નના કાર્યને કરતું નથી. તેમ હવે કારણવિશેષ શિવાય ત્યાં તેરસની સંજ્ઞાની શંકા પણ ન કરવી. આ વસ્તુ કહેવા માટે ઉત્તરાર્થથી દષ્ટાન્ત આપે છે. તે તામ્ર યુક્ત રત્નમાં ત્રાંબાનું મૂલ્ય કઈ આપતું નથી એમ ન કહે. કારણ કે-ત્રાંબાનું મૂલ્ય હોવાથી તેમાં જ આવી જાય છે. હેતુ વિશેષ વિના જ્યારે ત્રાજવાં પર આરોપણનો વખત ઉપસ્થિત થાય છે, ત્યારે તે ત્રાંબાઓની પણ જુદી રીતે ગણના થાય છે. એવી રીતે ક્ષયતિથિથી યુક્ત તિથિ કારણવિશેષમાં જ ઉપયોગિની Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ થતી છતી, તે બળવાન કાને છેડીને પેાતાના કાર્ય ને કરનારી થતી નથી. અપરીક્ષક ચૌરાદિના હસ્તગત શિવાય રત્નસયુક્ત તાંબુ તાંબાના મૂલ્ય વડે જ પ્રાપ્ત થતું નથી અને અપરોક્ષક ચૌરાદિના હાથમાં ગયેલ તે રત્ન તાંબાના મૂલ્યથી પણ લેવાય છે. લલિતવિસ્તરાના ટિપ્પનકમાં કહ્યું છે કે જે દેશમાં પરીક્ષા નથી, તે દેશમાં સમુદ્રથી ઉત્પન્ન થયેલાં રત્નાની કિંમત નથી. આભીર લોકોના મુકામમાં ચંદ્રકાંત મણિને ગેાવાળા ત્રણ કોડીથી ખેલે છે.” ઉપર્યુક્ત રીતે સુના। સમજી શકશે કે-“ વ્યપદેશ ” માત્રથી સહચારિણી તિથિને અન્ય કા તિથિમાં ખસેડી શકાય નહિ, પરંતુ ગૌણ-મૂખ્ય ભેદથી એકજ વારમાં બંને તિથિ ઉપયુ ક્ત પાઠ પ્રમાણે યથાસ્થિત રહેવા દેવી જ જોઇએ. જો તેમ ન કરવામાં આવે તે ઉપર પ્રમાણે બળવાન કાયવાળી તેરસના વ્યપદેશ સમયે તેરસમાં ચૌદશ ન થઈ શકે, અને પુનમે તે થઇ શકે જ નહિ. આથી ચૌદશ ‘ પ્રતિક્રમણાદિ ’ પુણ્યકાર્યોની આરાધનાની જ હયાતિ વિનાની થવા પામે. શ્રી તત્ત્વતરગિણીમાં કરમાવાયું છે કે-“ અતિ ચીત્તુ पच्छित्तं जहअ न कुणइ चउत्थं, चउमासीय छठ्ठे, अठ्ठम वास વંમિ ॥ 39 O ભાવા - આઠમમાં, ચઉદશમાં, જ્ઞાનપાંચમમાં જો ઉપવાસ ન કરે તે, ચઉમાસીમાં છઠ્ઠું ન કરે તેા, વાર્ષિક પર્વમાં અઠ્ઠમ ન કરવામાં આવે તેા પ્રાયશ્ચિત્ત આવે.' અર્થાત્ છતી શક્તિએ ચૌદશ વિગેરે તિથિઓની આરાધના કરવામાં ન આવે તેા પ્રાયશ્ચિત્ત, વ્યવહારપીઠચૂર્ણિ વિગેરે સૂત્રાનુસારે કરમાવવામાં આવેલું છે, અને પાક્ષિકચૂર્ણિ, નીશિથ, વ્યવહારચૂર્ણિ વિગેરે સૂત્રાનુસારે તે તિથિની આરાધના કરવી જ જોઇએ. તેને અધ્યે તે તિથિની ગેરહયાતિ કરવામાં આવે, તે અગમ્ય પ્રાયશ્રિત્તના ભાગીદાર ચૌદશલાપક 'પણાથી થવુ પડે. અને તેમ કરવુ. " Page #111 -------------------------------------------------------------------------- ________________ તે સૌ કોઈને અતિ અનિષ્ટ પ્રસંગ છે. એ પ્રસંગના નિવારણ માટે ઘણું જ સુંદર રીતે છણેલા ઉદાહરણ પૂર્ણ ખ્યાલ રાખી ગૌણ– ખભેદથી એક જ વારમાં બંને તિથિને વ્યપદેશ રહે છે, એમ સુજ્ઞ બંધુઓ સહેજે સમજી શકે તેમ છે. ક્ષય પ્રસંગે સત્ય–માર્ગદર્શક શાસ્ત્રીય પાઠે. ખરતરગચ્છી બંધુઓને ચૌદશના ક્ષયે પુનમે ચૌદશ કરવામાં અપાયેલી દોષાપત્તિઓને પુનમના ક્ષય પ્રસંગે લગાડી કે અર્થવાકયોને ગ્રહણ કરી, કવચિત સુજ્ઞ બંઘુઓ તરફથી સંસ્કૃત ભાષાથી કે પુનમના ક્ષય અંગેની વાસ્તવિક વસ્તુસ્થિતિથી અજાણ જનતાને વિમાર્ગે દોરવા પ્રયત્ન કરવામાં આવે છે. તે વિષેની બાબતનો યથાર્થ ખ્યાલ આરાધક આત્માઓને આવી શકે તે ખાતર ચૌદશના ક્ષયે પુનમે આરાધના ન થાય પરંતુ તેરસે થાય, તે અંગેના સંપૂર્ણ પાઠ અને ૧–પુનમના ક્ષયે ચૌદશમાં પુનમની આરાધના થઈ જ જાય છે તે, ૨-ચૌદશને તેરસમાં ખસેડવાની જરૂર નથી તે, ૩–પુનમના તપની પૂર્તિ માટે બીજે દિવસ ગ્રહણ કરવો જોઈએ, ૪-એ વિગેરે તત્ત્વતરંગિણીના સંપૂર્ણ પાઠ સાથે જણાવવું ચગ્ય ધારી જણાવું છું. “નારામતીપ, વિવિગ = gujમા દિવસે हीणहम्मि कल्लाणग, नवमीए जेण न पमाणं ॥५॥" ભાવાર્થ–ચૌદશના ક્ષયે આરાધનાની ભ્રાંતિથી પાક્ષિક કૃત્ય પુનમના દિવસે ન કરવું. જેવી રીતે આઠમને ક્ષય હેય અને કલ્યાણકવાળી નોમ હેય, તો પણ નોમના દિવસે આઠમ નથી કરતા પણ સાતમે કરીએ છીએ તેવી રીતે.” __“ यद्यप्यागमे चतुर्मासकसंबधिन्यस्तिस्रः पौर्णमास्यः अमावास्याश्च पुण्यतिथित्वेन महाकल्याणकतया प्रख्याता Page #112 -------------------------------------------------------------------------- ________________ आराध्यत्वेनोक्तास्तथापि क्वाऽपि श्रावकाणां केवलं पौषधव्रतमाश्रित्य सामान्येन न गृहीता दृश्यन्ते, अतस्तदपेक्षयैव युक्तया 'दश्यन्ते तथाहि आराधनभ्रान्त्या पाक्षिककृत्यं पौर्णमासीदीने જ દુમિતિ નડ્યું ” ભાવાર્થ કે આગમમાં ચોમાસા સંબંધીની ત્રણ પુર્ણિમાઓ અને અમાવાસ્યાઓ મહાકલ્યાણકવાળી હોવાથી પુણ્યતિથિ વડે પ્રસિદ્ધ છે, અને તેથી આરાધવા એગ્ય કહેવાયેલી છે; તો પણ કયાંય શ્રાવકોના કેવળ પૌષધ આશ્રયીને જ ગ્રહણ કરાયેલી દેખાતી નથી આથી તે અપેક્ષાએ યુક્તિઓ દેખાડાય છે. જેમકે–આરાધનની ભ્રાંતિથી (ચૌદશના ક્ષયે) પાક્ષિક કૃત્ય પુનમના દિવસે ન કરવું.' " उत्तरार्द्धन दृष्टान्तयति-हीण?मी येन कारणेन हीनाष्टमी-क्षीणाष्टमी आराध्यत्वेन संमतायामपि कल्याणकनवम्यां न प्रमाणमित्यावयोरपि सिद्धं, न च कल्याणकनवम्याश्चतुष्पवीरूपतयाराध्यत्वाभावात् कथं तुल्यतेति वाच्यम् , सप्तम्यपेक्षयाऽऽराध्यत्वेनाधिक्याऽविरोधात्, भवतातु स्वमत्याऽऽराध्यत्वे नाधिक्यमेवेति फतक्रियते अतः शनैः शनैरेव जल्पनीयमिति।" ભાવાર્થ-ઉત્તરાર્ધ વડે (ગાથાના) દષ્ટાન્ત આપે છે. જે કારણથી ક્ષય ( સૂર્યોદયને ન) પામેલી આઠમ આરાધવા યોગ્ય હોવાપણુ વડે સંમત હોવા છતાં, કલ્યાણકવાળી નોમમાં આઠમ આરાધવી, એ આપણે બંનેને પ્રમાણ નથી તે તો પ્રસિદ્ધ છે. સાતમની અપેક્ષાએ કલ્યાણવાળી નેમને આરાધ્યપણુ વડે અધિકપણુને વિરોધ નથી. આથી કલ્યાણક નોમને ચાર પર્વીપણું વડે આરાધ્યપણાનો અભાવ હોવાથી કેવી રીતે તુલ્યતા થઈ શકે તેમ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ન કહેવું. આપ તે સ્વમતિએ આરાધ્યપણુ વડે અધિકપણું જ છે, એ પ્રમાણે બૂમ પાડે છે, આથી આપે ધીરે ધીરે બેલવું જોઈએ.' ___" किं च क्षीणाष्टमी युक्ता सप्तमी चतुष्पय॑न्तर्वतिनी न वा ? आये किं न क्षीणचतुर्दशीयुक्ता त्रयोदश्यपि, तथा द्वितीये तवैवाऽनिष्टं, पर्वतिथिव्यतिरिक्ततिथिषु पौषधाऽनङ्गीकारात् ।” ભાવાર્થ –“વળી ક્ષય પામેલી આઠમે કરી યુક્ત સાતમ ચાર પર્વમાં હોય છે કે નહિ? જે કહે-કે હા, તો ક્ષયચૌદશે યુક્ત તેરસ ચાર પવમાં કેમ ન કહેવાય ? બીજીરીતે આપના મતમાં પર્વતિથિથી ભિન્ન તિથિઓમાં પૌષધનો અસ્વીકાર હોવાથી આપને જ અનિષ્ટ થશે.” __ "किं च चतुष्पा अप्येकरूपत्वेनाऽऽराध्यत्वाऽभावात् कथं पञ्चदशीपाक्षिकत्वेनाऽङ्गीकार्या, पाक्षिकाऽपेक्षया यथा त्रयोदशी तथापञ्चदश्यपि अन्यथा पाक्षिककृत्यव्यवस्थाभंगप्रसंगः ॥ आराध्यत्वे च पंचदशी कल्याणकतिथ्योरप्यविशेष इति स्वयमेव विचारणीयम् ।" - ભાવાર્થ-ચાર પર્વને પણ એકરૂ૫૫ણ વડે આરાધ્યપણને અભાવ હોવાથી પુનમ પખિપણ વડે કેમ અંગીકાર કરી શકાય? પાક્ષિક અપેક્ષાએ (ચૌદશ ક્ષયે) તેરસ છે તેમ પુનમ પણ છે. જે એમ ન કરીએ તે પાક્ષિક પુણ્યકાર્યોની વ્યવસ્થાનો ભંગપ્રસંગ આવશે, અને આરાધ્યપણુમાં પુનમ અને કલ્યાણકતિથિમાં વિશેષતા નથી, એ સ્વયં વિચારી લેવું.” ___“किं च पर्युषणाचतुर्थ्याः क्षये पंचमीस्वीकारपसंगेन वं व्याकुलो भविष्यसीत्यपि ज्ञेयम् ।” Page #114 -------------------------------------------------------------------------- ________________ १०४ ભાવાર્થ–- વળી ચૌદશના ક્ષયે ચૌદશના ભેગની ગંધવાળી તેરસ છેડી આપ પુનમ ગ્રહણ કરે છે, તેવી રીતે આપને પર્યાષણની ચોથના ક્ષયે પાંચમના સ્વીકાર પ્રસંગ વડે વ્યાકુળ થવું પડશે એ પણ જાણવું જોઈએ.” ___" किं च पाक्षिककृत्यं पंचदश्यामयुक्तमेव, चतुर्दशीमन्तरेण तत्कृत्यस्याऽयुक्तत्वात्, यदुक्तमभयदेवमूरिमुखात्परमानंदनाम्ना "रुद्रपल्लिय सामाचा" पौषधाधिकारे जिनवल्लमूरिणा "पौषधविधि प्रकरणे" च जइ तंमि दिणे चउदसी तो पक्खियं चाउमसि वा, अह न तो देवसियं संवच्छरिअं वा पडिक्कमित्र साहु विस्सामणं कुणइ इति । ભાવાર્થ–વળી ચૌદશ વિના ચૌદશનું કૃત્ય પૂર્ણિમામાં કરવું અયુક્ત છે શ્રી પરમાનંદે “રૂદ્ર પલિયસામાચારી ” નામના ગ્રંથમાં અને જિનવલ્લભસૂરિએ પૌષધવિધિમાં લખ્યું છે કે-- જે તે દિવસે ચૌદશ હોય તે પફખી અથવા ચૌમાસી પડિ. ક્કમવી, જે ન હોય તે દેવસિક અથવા સંવત્સરી (જે દિવસે હોય તે દિવસ પ્રમાણે) પડિકામવું, પ્રતિક્રમણ કરીને સાધુની સેવાભક્તિ કરવી. - "किं च चतुर्दशी पौर्णमासी चेत्युभे अप्याराध्यत्वेन संमतेस्तस्तद्यदि भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाऽऽराधिता, चतुर्दश्याश्चाराधनं दत्तांजलीव भवेत्, यदि च क्षये तदाराधनं व्यतीतमेव, तर्हि सुहृद्भावेन पृच्छामि-कि? किमष्टम्या रहोवृत्त्या समर्पितं यन्नष्टाऽप्यष्टमीपरावृत्त्याभिमान्यते, पाक्षिकेण च किमपराद्धं ? यत्तस्य नामाऽपि न सह्यते इति ।" Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભાવાર્થ-વળી ચૌદશ અને પુનમ-એ બંને પણ આરાધ્યપણ વડે સંમત છે. ત્યારે જે આપની કહેવાયેલી રીતિએ અનુસરાય ત્યારે તો પુનમની જ આરાધના થઈ, પરંતુ ચૌદશની આરાધનાને દત્તાંજલિ જ દેવાઈ, અને જે ચૌદશના ક્ષયે ચૌદશની આરાધના વ્યતિત જ થઈ છે, એમ જે કહેતા હે તો મિત્રભાવથી પૂછું છું કે-ક્ષય પામેલી આઠમે સાતમને એકાંતપણાથી શું કાંઈ આપી દીધું છે? કે જેથી ક્ષય પામેલી આઠમ સાતમમાં આરાધાય છે, અને પાક્ષિકે (ચૌદશે) શો અપરાધ કર્યો છે કે જેથી તેનું નામ પણ સહન કરી શકતાં નથી.' ___ " नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेत् अहो विचारचातरी यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेवेति जानताऽपि पुनर्नोद्यते।" ભાવાર્થ–– પ્રશ્ન છે કે–પુનમના ક્ષયમાં આપ (તપગચ્છીઓ) ની પણ શી ગતિ થશે ? એમ જે તમે પૂછતા હે, તો આ તમારા વિચારની ચતુરતા વિલક્ષણ છે કે જેથી ચૌદશમાં બંને (ચૌદશને પુનમ)નું વિદ્યમાનપણું હોવાથી પુનમનું પણ આરાધન થઈ જ ગયું છે. આ પ્રમાણે તમો જાણે છે છતાં બોલતા નથી' " न च तत्र आरोपिता सति पूर्णिमाऽऽराध्यते, यतस्त्रुटि तत्वेन चतुर्दश्यां पौर्णिमास्या वास्तव्येव स्थितिः, युक्तिस्तु तत्रोक्ता वक्ष्यते, च क्षीमतिथिद्धितिथिसाधारणलक्षणावसरे રૂતિ ” ભાવાર્થતે ચૌદશમાં ક્ષય પામેલી પુનમ આરોપિત કરાતી છતી આરાધાય છે એમ નથી, કારણકે–પુનમનું ત્રુટિતપણું હોવાથી ચૌદશમાં (પુનમની સમાપ્તિ છે માટે) પુનમની વાસ્તવિક જ સ્થિતિ છે તેની યુક્તિ કહેવાયેલી છે, અને તિથિની હાનિ-વૃદ્ધિના સાધારણ લક્ષણ અવસરે પણ કહેવાશે.” Page #116 -------------------------------------------------------------------------- ________________ "भवता तु शुटितचतुर्दशी पूर्णिमायां बुध्ध्यारोप्याराध्यते, तस्यां तद्भोगगंधाभावेऽपि तत्त्वेन स्वीक्रियमाणत्वात्, आरोपस्तु. मिथ्याज्ञानं, यदुक्तं "प्रमाणनयतत्त्वलोकालंकारे श्रीदेवाचार्यपादैः" अतस्मिंस्तदध्यवसायः समारोपो यथा शुવિવામિ તિમિતિ ” | ભાવાર્થ –-આપ વડે તો ક્ષીણચૌદશને પુનમમાં બુદ્ધિ વડે આરોપણ કરી આરાધાય છે. તે પુનમમાં ચૌદશના ભોગની ગંધ પણ નથી હોતી, છતાં તત્ત્વવડે ક્ષયચૌદશમાં પુનમનો સ્વીકાર કરે છો આથી તે આરોપ છે અને તે મિથ્યાજ્ઞાન છે. પ્રમાણનયતત્ત્વલોકાલંકારમાં પૂ. શ્રી દેવસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે જેમાં જે વસ્તુ ન હોય તેમાં તે વસ્તુનું માનવું તે આરોપ છે.” જેમ છીપમાં રૂપાને અભાવ છે છતાં રૂપાની ભ્રાન્તિ થાય છે, એ આરેપ રહેવાથી મિથ્યાજ્ઞાન છે.' ___“किं च क्षीणपाक्षिकानुष्ठानं पौर्णमास्यामनुष्ठीयमानं किं पंचदश्यनुष्ठानं, पाक्षिकानुष्ठानं वा व्यपदिश्यते ? आये पाक्षिकानुष्ठाने विलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषणं, पंचदश्या एव चतुर्दशीत्वेन व्यपदिश्यमानत्वात् ।” ભાવાર્થ-વળી ક્ષયચૌદશનું જે અનુષ્ઠાન તે તમારા (ખરતરગચ્છીઓ) વડે પુનમમાં કરાય છે, તે પુનમનું કહેવાય કે ચૌદશનું અનુષ્ઠાન કહેવાય? જે પૂનમનું અનુષ્ઠાન કહે તે ચૌદશના અનુબ્રાનને લોપ થશે. જે ચૌદશનું અનુષ્ઠાન કહો તે મૃષાભાષણ થશે. કારણકે-જે પુનમમાં ચૌદશના ભેગની ગંધ પણ નથી, તે પુનમને ચૌદશપણારૂપે તમે સંજ્ઞા આપો છો.” Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ " न च क्षीणपाक्षिके त्रयोदश्यां चतुर्दशीज्ञानमारोपरूपं भविष्यति इति वाच्यं, तत्रारोपलक्षणस्याऽसंभवात्, नहि घटपटवनि भूतले घटपटोस्त इति ज्ञानं कनकरत्नमयकुंडले (वा) कनकरत्नज्ञानं भ्रान्तं भवितुमर्हति, एकमेकस्मिन्नेवरव्यादिवारलक्षणे वासरे द्वयोरपि तिथ्योः समाप्तत्वेन विद्यमानत्वात्, कौतस्कुत्यमारोपज्ञानम् ?" ભાવાર્થચૌદશને ય છત તેરસમાં આરોપરૂપ ચૌદશનું જ્ઞાન છે, એમ આપ અમોને ન કહી શકે, કારણ કે આપનું લક્ષણ ઘટતું નથી. જ્યાં ઘડે ને વસ્ત્ર હોય એવી ભૂમિમાં ઘટ, પટ છે એ અથવા કનકરત્નમય કુંડલમાં સોનું ને રત્ન એ જ્ઞાન બ્રાન્ત ન કહી શકાય. તેવી જ રીતે એકજ રવિવાર લક્ષણ છે જેનું એવા એક દિવસમાં બંને (તેરસ ને ચૌદશ) તિથિની સામાપ્તિ થાય છે, આથી તે આરોપજ્ઞાન ક્યાંથી કહેવાય ? અર્થાત જ કહી શકાય.’ ___ "अत एवाऽत्रैव प्रकरणे संपुण्णत्ति अकाउमिति गाथायां या तिथिर्यस्मिन्नेवादित्यादिवारलक्षणे दिने समाप्यते,सदिनस्तत्तिथित्वेन स्वीकार्य,इत्याद्यर्थे संमोहो न कार्य इति ।" ___सावार्थ:--' माथी १ मा ४२९४मा ‘संपुण्णत्ति अ काउं' એ ગાથામાં જે તિથિ જે દિવસમાં સમાપ્ત થાય છે તે દિવસ તે તિથિપાવડે સ્વીકાર્ય કરવા ગ્ય છે. એ અર્થમાં મુંઝાવું नये.' ___“ अथानन्तर्यस्थितासु द्वित्रादिकल्याणकतिथिषु किमेव मेवांगीऽक्रियते इति चेत्-अहो वैदग्ध्यं भवतः यतः स्वविना Page #118 -------------------------------------------------------------------------- ________________ the शाय स्वशस्त्रमुत्तेजोकृत्वाऽस्मस्करकुशेशये न्यस्यते,यतोह्यस्माकमतनकल्याणकतिथिपाते, प्राचीनकल्याणकतिथौ योरपि विद्यमानत्वादिष्टापत्तिरेवोत्तरं ।” * ભાવાર્થ--“ક્રમથી આવેલી બે-ત્રણ કલ્યાણકતિથિઓમાં શું આ પ્રમાણે આ૫ (તપાગચ્છીઓ) સ્વીકાર કરે છે ? એમ જે તમે પૂછતા હો તો આ તમારી હેશયારીને ધન્ય છે, કે જેથી પોતાના નાશને માટે પોતાનું જ શસ્ત્ર તિણ કરીને આ મારા હસ્ત-કમલમાં આપો છો અમારે તો નિશ્ચયપૂર્વક આગળની કલ્યાણકતિથિનો ક્ષય થયે છતે પ્રાચીન (પૂર્વ) ક૯યાણતિથિમાં બંને કલ્યાણકેની (એકજ દિવસમાં) વિદ્યમાનતા છે. આથી અમારે એજ ઈષ્ટપત્તિરૂપ ઉત્તર છે.' " भवता तु प्राचीनाया-उत्तरस्थाश्च तिथिपाते उभयत्राऽप्याकाशमेवाऽवलोकनोयमुभयपार्थादिति।" । ભાવાર્થ-આપ (ખરતરગચ્છીય બંધુ) વડે પૂર્વ તિથિને અથવા ઉત્તર (બીજ) તિથિને ક્ષયે થયે છતે બંને સ્થળે આકાશ જ જેવું પડશે, એમ આપને (ખ૦ ગરછીઓને) ઉભય રીતે દોષ છે.” __ " ननु कथं तपनंतरदिने भविष्यद्वपकल्याणकतिथि दिने च पृथक् तपः समाचर्यते इति चेत् ? उच्यते कल्याणकाराघको हि नियमात् तपोविशेषकरणाऽभिग्रही भवति, स च द्विधा, નિરન્તરતી વાતાર્ષિક ” ભાવાર્થ–-પ્રશ્ન ! નજીકના દિવસમાં અને આવતા વર્ષના કલ્યાણક દિવસમાં જુદી તપસ્યા કેવી રીતે કરી શકાય? એમ જે કહેતા હે તે અમે કહીએ છીએ કે-કલ્યાણકનો આરાધક પુરૂષ પ્રાય કરીને તપવિશેષને કરવાનો અભિગ્રહવાળો હોય છે. તે અભિ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગ્રહી પુરૂષ એ પ્રકારના છે. એક હમેશાં તપ કરવાની ઈચ્છાવાળા, ખીજો આંતરે આંતરે તપ કરવાની ઇચ્છાવાળા. ' . '4 तत्राद्य एकस्मिन् दिने द्वयोरपि कल्याणकतिथ्योविद्यमानत्वेन तदाराधकोऽपि सन् अपरदिनमादायैव तपःपूरको भवति नान्यथा यथा पूर्णिमापाते चातुर्मासिकषष्ठतपोSभिग्रही अपरदीनमादायैव तपः पूरक: ભાવા. તેમાં જે હમેશાં તપ કરવાની ઈચ્છાવાળા છે તેને (લગાલગમાં એ કલ્યાણુકતિથિ છતે આગળની કલ્યાણકતિથિને ક્ષય થઈ ગયા હોય ત્યારે) એકજ દિવસમાં અને કલ્યાણકતિથિઓનુ વિદ્યમાનપણુ હોવાથી એકજ દિવસમાં અને કલ્યાણકતિથિના આરાધક થાય છે. પરંતુ એ દિવસના તપ કરવાની ભાવના હોવાથી તપની પૂર્તિ માટે બીજો દિવસ ગ્રહણ કરીને જ તપના પૂરનાશ થાય છે. જેવી રીતે પુનમના ક્ષય તે ચૌમાસિક છઠ્ઠના તપનો અભિગ્રહી પુરૂષ બીજો દિવસ ગ્રહણ કરીને જ તપને પૂરનારા થાય છે તેમ પરંતુ બીજી રીતે તપના પૂરનારા થાય નહિ, ' ( ઉપરના પાઠામાં ‘નવેવ પૌર્નમાલિને મવતામત્તિ જા गतिरिति चेत्-अहो विचारचातुरी यतस्तत्र द्वयोरपि વિદ્યમાનવેન ચાવ્યાધિને જ્ઞાતમેવ' એ પાઠને દિષ્ટ સમક્ષ રાખવામા આવે અને ઉપર્યુક્ત પાના ખ્યાલ રાખવામાં આવે તો શ્રી. હીરપ્રશ્નોત્તરમાં ફરમાવેલ-‘ પંચમીતિથિØટિતા મતિ तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशी चतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपोति ।' એ પાઠના અર્થમાં સંદેહ જ રહે નહિ. કારણકે ચૌદશ ઔયિકી હોવાથી ચૌદશના તપ ચૌદશમાંજ થાય અને પુનમના ક્ષય હેાવાથી પુનમની આરાધના એકજ દિવસમાં ચૌદશ-પુનમની સમાપ્તિ હોવાથી થઈ જ જાય છે. પરંતુ છઠ્ઠું તપ કરવાના હોવાથી પુનમને તપ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ તેરસે કરો. અને તેરસે પુનમને તપ કરવો ભૂલી જવાય તે એકમે પણ પુનમને તપ કરો લે. એ રીતે તવંતરંગિણ ને હીરપ્રશ્નનો શાસ્ત્રીય માર્ગ હોવાથી અને પુનમના ક્ષયે તેરસને ક્ષય જણાવેલો ન હેવાથી, પુનમના ક્ષયે તેરસને ક્ષય કરવાની માન્યતા રહી શિકતી નથી. ). " द्वितीयस्तु, भविष्यद्वर्षतत्कल्याणकतिथियुक्तदिनमादा પૈવેતિ XXXX x ” ભાવાર્થ-બીજો આંતરે આંતરે તપ કરવાની ઈચ્છાવાળે આત્મા આગળ થનાર વર્ષને તે કલ્યાણકતિથિ યુક્ત દિવસ ગ્રહણ કરીને જ પૂરનારો છે. ઉપરના શાસ્ત્રીય પાઠમાં મૂખ્ય રીતે જણાવાયેલી બાબતે. ૧. ચૌદશના ક્ષય પ્રસંગે ચૌદશ પુનમમાં ન કરી શકાય પણ તેરસમાં કરી શકાય, કારણ કે-તેરસમાં ચૌદશના ભોગની વાસ્તવિક ગંધ છે. ૨. પુનમના ક્ષય પ્રસંગે પુનમની આરાધના ચૌદશમાં થઈ જ જાય છે, કારણ કે એક જ દિવસમાં ચૌદશને પુનમની સમાપ્તિ હોવાથી ચૌદશ ને પુનમનું વિદ્યમાનપણું છે, જેથી ક્ષય પામેલી પુનમની આરાધના થયેલી જ છે. ૩. ક્ષયચૌદશની આરાધના ચૌદશ માની ખગછી પુનમમાં કરે છે તે આરોપ છે, કારણકે-પુનમમાં ચૌદશના ભેગની ગંધ સરખી પણ નથી હોતી પરંતુ પુનમના ક્ષયે ચૌદશે પુનમની વાસ્તવિક ભોગની ગંધ હવાથી ચૌદશમાં પુનમની આરાધના થઈ જ જાય છે. ૪. જેમ ભૂમિ પર ઘટ ને પટ રહેલા હોય છે અને તે બે વસ્તુની વિદ્યમાનતાવાળી ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે, તેમ આગળની તિથિના ક્ષય સમયે એકજ વાર દિવસોમાં બે તિથિની સમાપ્તિ હેવાથી બે તિથિની વિદ્યમાનતા છે. ૫. ચૌમાસિક તપ સમયે પુનમના ક્ષયે ચૌદશમાં પુનમની આરાધના Page #121 -------------------------------------------------------------------------- ________________ થઈ જ જાય છે. પરંતુ તપની પૂર્તિ થતી ન હોવાથી ચૌદશને યથાસ્થિત રહેવા દઈ પુનમના તપની પૂર્તિ માટે બીજે દિવસ પ્રહણ કર જ જોઈએ. પુનમના ક્ષયે જેમ ચૌદશ-પુનમના છઠ્ઠ તપની પૂર્તિ માટે અન્ય દિવસ ગ્રહણ કરવો જોઈએ, તેમ લગેલગ બે કલ્યાણકતિથિ હેય તે વખતે ઉત્તરતિથિનો ક્ષય હોય તો બંને તિથિની આરાધના એક દિવસમાં થઈ જાય છે. પરંતુ ઉત્તરતિથિના તપની પૂર્તિ માટે બીજે દિવસ અવશ્ય લેવેજ જોઈએ. ૭. ચૌદશના ક્ષયે જેમ પુનમમાં ચૌદશ ન કરી શકાય, કારણ કે પુનમમાં ચૌદશના ભાગની ગંધ પણ નથી હોતી, તેવી રીતે બે પુનમ છતે પહેલી પુનમમાં ચૌદશના ભોગની યતકિંચિત પણ ગંધ ન હોવાથી, પૂર્વાપુનમે ચૌદશનો આરોપ ન કરી શકાય અને ચૌદશ તરીકે ન આરાધી શકાય. ક્ષય ને વૃદ્ધિ તિથિનું લક્ષણ. ઉપર્યુક્ત તત્ત્વતરંગિણીની પાંચમી ગાથાની વૃત્તિમાં ક્ષય ને વૃદ્ધિના લક્ષણ સમયે પણ કેટલીક યુક્તિઓ કહેવાશે, આમ જણાવવામાં આવેલું છે. જેથી ક્ષય ને વૃદ્ધિ તિથિ કોને કહેવાય ? એ જણવવું ઉચિત ધારું છું. કારણ કે તે અંગે કેટલીક શંકાઓ કરવામાં આવે છે. ક્ષય ને વૃદ્ધિ તિથિનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે તે પણ કેટલીક શંકાઓનું સહેજે નિરસન થવા પામે. શ્રી તવતરંગિણીની ગાથા ૨૧ ની વૃત્તિમાં જણાવાયું છે કે___ " किं च किं तिथेः क्षीणत्वं नाम ?, अप्राप्तात्मस्वरूपत्वं वा ? सत्वे सति सूर्योदयस्पर्शित्वं २, सूर्योदयमपाप्य समाप्त वा ३, पाक् सूर्योदयास्पृष्टत्वे सत्युत्तरसूर्योदयापाप्तत्वं वा ? ४, नायो निरवद्याऽसंभवात नद्यप्राप्तात्मस्वरुपा तिथिर्गणना पंक्ता Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ बुपन्यस्यते गगनगंडवत्, उपन्यस्यते च गणनापंक्तावतो नामाप्तात्मस्वरुपा, शब्दतो भिन्नस्वरुपेष्वप्यर्थतो भिन्नेषु शेषेषु त्रिष्वपि विकल्पेषु सत्त्वे सिद्धेमाक्तन्यं सत्त्वमुत्तरत्र वा ? आधे किं स्वाभिमतां तां विहायान्यामादातुमुपक्रम्यते ? नबंधमन्तरेण स्वाभिमतं वस्तु परिहृत्य तदबुध्यान्यग्रहीतुमुपक्रमते, द्वितीयस्तु, असंभवीति तु त्वमवि जानासि, नो चेत् , टिप्पनकमवलोकनीચણ, તરવેરા વા પટ્ટા ” ભાવાર્થ – તિથિના ક્ષયનું લક્ષણ શું ? ૧-જે પિતાના સ્વરૂપને ન પામેલ હોય તે? –અથવા તિથિ રહેતાં છતાં પણ સૂર્યોદયને ન સ્પર્શ કરે તે ? ૩-અથવા સૂર્યોદયને ન પામીને સમાપ્ત થાય તે? ૪-અથવા પહેલા દિનમાં પણ સૂર્યોદયને ન સ્પર્શ કરે અને બીજામાં પણ ન કરે તે ? આમાં પહેલું લક્ષણ સારું નથી, કારણ કે- પોતાના સ્વરૂપને ન પ્રાપ્ત કરે તે અસંભવ છે, જે તિથિ પોતાના સ્વરૂપને ન પ્રાપ્ત કરે તે ગણનામાં પણ ન લેવાય. પરંતુ ગણનામાં તો લેવાય છે. આથી પિતાના સ્વરૂપને પ્રાપ્ત ન કરે એમ નથી. અને બાકીના ત્રણ લક્ષણે શબ્દથી જ ભિન્ન છે, અર્થથી ભેદ નથી; અને રહેતાં છતાં એમ જે કહેલ છે તેમાં સૂર્યોદય પહેલાં રહે કે બીજા દિવસમાં રહે? જે પૂર્વતિથિમાં રહે એમ કહે તે પિતાને અભિમત જે તિથિ તેને છોડીને બીજી તિથિને કેમ ગ્રહણ કરે છે? ન દેખતા મનુષ્ય શિવાય બીજો કોઈ પુરૂષ પોતાને અભિમત જે વસ્તુ તેને છોડીને તે બુદ્ધિ દ્વારા બીજી વસ્તુને ગ્રહણ કરતો નથી. અને ઉત્તરતિથિમાં રહે છે એમ જે કહે તે અસંભવ છે, તે તમે પણ જાણે છે. ન જાણુતા હે તો ટિપણું જુઓ. દિપણું જોતાં ન આવડતું હોય તો તેના જાણકારને પૂછો ” Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી તત્ત્વતરંગિણીની ગાથા ૧૭ ની વૃત્તિમાં વૃદ્ધિતિથિ અંગે જણાવાયું છે કે "किमिदं तिथेवृद्धत्वं नाम ? प्राप्तद्विगुणस्वरूपत्वं वा प्राप्ताधिकसूर्योदयत्वं वा, माप्तसूर्योदयद्वयत्वं वा, द्वितीयसूर्योदयमवाप्य समाप्तत्वं वा ? आयोऽसंभवी, एकादिन्यूनाधिकविंशत्युत्तरशतसाध्यघटिकामानमसंगात्. शेषेषु त्रिष्वपि विकल्पेषु शेषतिध्यपेक्षयैकस्यामेव तिथौ एकादिघटिकाभिराधिक्यमसूचि, तथा च यं सूर्योदयमवाप्य समाप्यते या तिथिः स एव सू. र्योदयस्तस्यास्तिथेः प्रमाणं शेषतिथीनामिव, प्रयोगस्तु प्राप्तसूर्योदयद्वयलक्षणायास्तिथेः समाप्तिसूचकउदयः प्रमाणं, विवक्षितवस्तुसमाप्तिसूचकत्वात्, यथा शेषतिथिनामुदयः, व्यतिરે જાનકુમ !' ભાવાર્થ – તિથિનું વૃદ્ધિપણું કોને કહેવાય? ૧-જે બે ગણા સ્વરૂપને પ્રાપ્ત કરે તે? ૨-અધિક સૂર્યોદયને પ્રાપ્ત કરે તે? ૩-બે સૂર્યોદયને પ્રાપ્ત કરે તે? ૪-બીજા સૂર્યોદયને પામીને સમાપ્ત થાય તે? આમાં પહેલું લક્ષણ અસંભવવાળું છે, કારણ કે એકાદિથી જૂન એકસો વીસ ઘડીનું સ્વરૂપ થવું જોઈએ. પરંતુ તેટલું સ્વરૂપ થતું જ નથી. અને શેષ ત્રણ વિકલ્પોમાં શેષતિથિની અપેક્ષાએ એક જ તિથિમાં એકાદિ ઘડીઓ વડે અધિકતા સૂચવાયેલ છે. બીજું જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થતી હોય, તેજ સૂર્યોદય તેજ તિથિનું પ્રમાણ છે. શેષતિથિની પડે. હવે અનુમાન બતાવાય છે. બે સૂર્યોદયને પામેલી જે તિથિ તેને સમાપ્તિસૂચક જે ઉદય તેજ પ્રમાણ થાય છે. કહેવાને ઈષ્ટ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જે વસ્તુ તેનું સમાપ્તિ સૂચકપણું હોવાથી, જેમ બીજી તિથિઓને ઉદય હોય છે તેમ વ્યતિરેકમાં આકાશકુસુમ.' ઉપર પ્રમાણેનું તિથિના ક્ષય ને વૃદ્ધિનું લક્ષણ જે હદયમાં પૂર્ણ રીતે જચી જાય, તો કોઈ પણ તિથિની આરાધના સમયે ભાગ્યેજ વિરાધનાને પ્રસંગે ઉપસ્થિત થવા પામે તેને સુજ્ઞ સુહદો. પૂર્ણ વિચાર કરે એજ મનેભાવના. વૃદ્ધિ-હાનિમાં વિરાધના માટે કઈ તિથિ સ્વીકાર્યું? શ્રી તત્ત્વતરંગિણમાં તિથિને ક્ષય ને વૃદ્ધિ છતે કઈ તિથિ સ્વીકાર્ય તેને માટે સાધારણ લક્ષણ જણાવવામાં આવેલ છે કે "प्रकरणात् तिथेद्धौ सत्यामपि, चोऽप्यर्थे ज्ञेयः अद्य संपूर्णा तिथिरिति भ्रान्त्या कृत्वाराध्यत्वेन पूर्वातिथिन गृह्यते किन्तू ભાવાર્થ–પ્રકરણથી તિથિ વૃદ્ધિ છતે પણ આજે સંપૂર્ણ તિથિ છે, એ પ્રકારની ભ્રાંતિ વડે આરાધ્યપણું વડે પૂર્વતિથિ (પ્રથમ સૂર્યોદય છે જેમાં) ને ગ્રહણ કરાય, પરંતુ ઉત્તરા તિથિજ (બીજે સૂર્યોદય છે જેમાં) આરાધના માટે ગ્રહણ કરાય.” ‘जं जा जंमि त्ति” यद् यस्माद् या तिथिर्यस्मिन्आदित्यादिवारलक्षणदिवसे 'समाप्यते स एव दिवसो वारलक्षणः प्रमाण इति-तत्तियित्वेनैव स्वीकार्यः, अत्र हु एक्कागर्थे ज्ञातव्यः इत्यर्थः अत एव "क्षये पूर्वा तिथिह्या" इति श्लोकः श्री उमास्वातिवाचककृत इति वृद्धवादः सम्यग यतस्तस्मिन्नेव दिवसे द्वयोरपि समाप्तत्वेन तस्यापि समाप्तत्वात." ભાવાર્થ-જે તિથિ જે દિવસમાં સમાપ્ત થતી હોય, તેજ દિવસ તે તિથિથી ગ્રહણ કર. એટલાજ માટે “ક્ષ તિથિ હા ' ક્ષય છતે આરાધના માટે પૂર્વતિથિ ગ્રહણ કરવી, કારણ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કે-તે એક દિવસમાં બંને તિથિ સમાપ્ત થતી હોવાથી, તે ક્ષયતિથિની પણ સમાપ્તિ થાય છે.” તે એ રીતે વૃદ્ધિ ને ક્ષય તિથિ સમયે આરાધનીય તિથિ ઘણી જ રીતે મનન કરવા યોગ્ય છે. બે આરાધનીય તિથિ સમયે પરતિથિને ક્ષય હેય, તો એક જ દિવસમાં બંને તિથિનું વિદ્યમાનપણું હેવાથી બંને તિથિની આરાધના થઈ જાય છે. અને તપની પૂર્તિ માટે અન્ય દિવસ ગ્રહણ કરવો જોઈએ, એ વિગેરે પૂર્વ રીતે જ સમજી લેવું. બે આરાધનીય તિથિ વખતે પતિને ક્ષય હેય તે તે માટે શ્રી તત્ત્વતરંગિણમાં– ___ एवं क्षीणतिथावपि कार्यद्वयमद्य कृतवानहमित्यादये ટ્રાના વાઘા” અર્થાત–એ પ્રમાણે ક્ષયતિથિ (એકજ દિવસમાં બે તિથિની સમાપ્તિ) છતે, આજ મેં બે કાર્યો કરેલાં છે, એ વિગેરે દષ્ટાતો સ્વયં વિચારી લેવાં.' એ વિગેરે અનેક વિધાનો કરાયેલાં છે. સુજ્ઞ બંધુઓ સ્વયં એ સર્વ વિચારી લે. ગૂર્જર ભાષામાં ક્ષય-વૃદ્ધિ તિથિ અંગે પૂર્વ પૂજાના ફરમાને. તિથિની વૃદ્ધિ અંગે અનેક વિધાને શાસ્ત્રોમાં ફરમાવાયેલાં છે. શ્રી કલ્પસૂત્રદીપિકામાં વૃદ્ધિતિથિને વૃદ્ધિમાસની જેમ વર્ષ ગણેલ છે, એ વિગેરે “સાં. ૫. તિ. વિચારણા ” નામક લેખમાં દર્શાવી ગયેલો છું. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં વૃદ્ધિ-ક્ષય અંગેના અનેક વિધાન ઉપરાંત ગૂર્જર ભાષામાં પણ તે વિષેની સ્પષ્ટ આજ્ઞાઓ પૂર્વપૂએ ફરમાવેલી છે. સં. ૧૫૮૩ ના જેઠ માસમાં પાટણ નગરમાં શ્રી સંઘના સમુદાયમાં દરેક મુનિવરને પાળવા માટે “સાધુ મર્યાદા પદક' પર Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજાએ લખેલ છે, જેને ૯ મે બેલ આ પ્રમાણે છે. “વીલ, બ. इग्यारिस, चउदस, अमावासी, पूनम, एवं मास माहे १२ दिन विगइ म वहिरवी. उपवास, आंबिल, निवी वा सकती પાવાવાળા પાલિકા” અર્થાત–બીજ, પાંચમ, અગીયારસ, ચૌદશ, પુનમએ પ્રમાણે માસની બાર તિથિએ વિગઈ ન વહેરવી, તે દિવસે એ ઉપવાસ, આયંબીલ નિવિ યા શક્તિ હોય તે પ્રમાણે પચ્ચકખાણ કરવું. આમ ફરમાવ્યા બાદ પૂજ્યપ્રવરશ્રી ૧૦ મો બોલ ફરમાવે છે है-“तिथि वाघह तिहां एग दिन विगह न वहिरवी।" બાર તિથિની હાનિ-વૃદ્ધિ ન માનતા બંધુઓ ઉપર્યુક્ત ૧૨ તિથિની વૃદ્ધિ રૂપ સત્યને સ્વીકાર કરે, અને પહેલી બીજે, પહેલી પાંચમે, પહેલી ચોથે, પહેલી અગીયારસે, પહેલી ચૌદશે, પહેલી પુનમે, પહેલી અમાવાસ્યાએ પૂર્વ પૂજયપ્રવરે વિગય વહેરવામાં પ્રતિબંધ નહતા જણાવતા અને પહેલી પુનમે ચૌદશ નહોતા કરતા, એ સ્વયંસિદ્ધ સત્ય ઉષણને હૃદયના સાચા રંગે ઝીલે. જે પુનમના સ્થાને બે તેરસની પ્રણાલિકા પ્રમાણે કરવામાં આવે, તે કલ્યાકવાળી નેમની વૃદ્ધિ વખતે બે સાતમ કરવાની અને પુનમના ક્ષયે તેરસના ક્ષયની કહેવાતી પ્રણાલિકા પ્રમાણે કરવામાં આવે તે કલ્યાણક નોમના ક્ષયે સાતમના ક્ષયની દશાપત્તિ લાગુ પડે. કારણકે-શ્રી તત્ત્વતરંગિણમાં ખરતરગચ્છીઓને જણાવવામાં આવેલું છે કે-જે ચૌદશના ક્ષયે ચૌદશની આરાધના પુનમે કરો છો, તે આઠમના ક્ષયે કલ્યાણકવાળી નેમ આઠમની આરાધના તમારે કરવી જોઈએ. અને તેના કારણમાં તેઓ પણ Page #127 -------------------------------------------------------------------------- ________________ જણાવે છે કે- આાષ્યવેધ પંચણી ચાળજાતિઓ विशेष इति स्वयमेव विचारणीयम् । " ( ગા. ૫. ની વૃત્તિમાં. ) ૧૧ 6 આરાધ્યપણામાં, પુનમમાં ને કલ્યાણુકતિથિમાં પશુ વિશેષતા નથી, એ પ્રમાણે સ્વયંજ વિચારી લેવું. ’ પરંતુ આમ આઠમની વિરાધના નામના ક્ષય ને વૃદ્ધિ પ્રસંગે કાઈ પણ કરતું નથી, તેમ પુનમ સમયે પણ વાસ્તવિક ચૌદશની વિરાધના ન કરવી-કરાવવી જોઇએ, વળી ‘ક્ષયે પૂર્વા તિથિ ગ્રાહ્યા, વૃદ્ધી હાર્યા તથોત્તા ।' ના કેટલાક બંધુએ કલ્પિત અ કરે છે. તેમના તે કલ્પિત અ અંગે ઉપરના દરેક પાઠો જુદું જ જણાવે છે. આરાધનીય તિથિઓમાં કલ્યાણુકતિથિ ાહિણી, સંવત્સરી વિગેરે અનેક તિથિ છે, તેની પણ હાનિ-વૃદ્ધિ આવે છે. તે દરેક સમયે ઉપર્યુÖક્ત પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજાના પ્રધાષ શ્રી શ્રાવિધિકારશ્રીએ અને ઉપદેશકલ્પવદ્વીકારે જણાવ્યા છે. આમ દરેક સમયે એ કલ્પિત અથ લગાડવામાં ન આવતાં માત્ર ૧ર તિથિઓમાં જ કલ્પિત અર્થ કરવામાં આવે છે. આમ એક વખતે આમ કરવું અને ખીજી વખતે જુદું જ કરવું, એ એક જ પ્રધાષમાં કેમ ચાલી શકે? વાસ્તવિક રીતે તેવા પ્રસંગે સુજ્ઞાએ સત્યગ્રાહી થવું એ જ હિતકર શાસ્ત્રીય સુમાગ છે. એકમ-બીજ ભેગાં કરવાનુ. શ્રી ઝવેરસાગરજી મહારાજનું ફરમાન. શ્રી ઝવેરસાગરજી મહારાજ સ. ૧૯૩૫માં ઉદેપુર ચામાસુ` હતા. તે વખતે ત્યાં શ્રીપુન્ય ધરણેદ્રસૂરિજી પણુ ચોમાસુ` હતા. ભા. શુદ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૩ બીજા ક્ષય હતા. ભાથી ધરણેદ્રસૂરિજીએ બીજના ક્ષયમાં તેરસને ક્ષય કરવા જણાવેલ. આ બાબત શ્રી ઝવેરસાગરજી મહારાજને વ્યાખ્યાનમાં શ્રાવકાએ પૂછી. તેઓશ્રીએ એમ જણાવ્યું કે-“ નો तिथिनो क्षय होवे तो पूर्वतिथिमें करणी, जो वृद्धि होवे तो उत्तर तिथि लेणी. यदुक्तं क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ હાર્યાં તોસા x x x x x ” એ જણાવ્યું; અને સાથે શ્રાદ્વિધિના પાઠ અને તેના હિન્દી ભાવા ઘણી જ સુંદર રીતે જણાવેલ. એમ જણાવી તેઓશ્રીએ ભા. શુદ બીજના ક્ષયે તેરસના ક્ષય ન કરવા જણાવી પૂર્વ–સત્ય પ્રણાલિકા પ્રમાણે તેઓશ્રીએ જણાવ્યું કેમ ૢ ના મેજી રળી । ' આમ શ્રી ઝવેરસાગરજી મહારાજે જણાવેલું હાવાથી સુન બધુ સમજી શકશે કે પહેલાં હાલની માફક પૂ. શ્રી ઉમાસ્વાતિ મહારાજાના પ્રધાષના કલ્પિત અર્થ ન્હાતા કરવામાં આવતા અને પૂતિથિના ક્ષય ન્હાતા કરવામાં આવતા. વ્યપદેશ ( મૂખ્યતયા ) ખીજને થવા ( છતાં એકમને ખસેડી અમાસમાં નહાતી જ લાવવામાં આવતી. પરંતુ જે તિથિના ક્ષય જે પ્રમાણે હાય, તે તે પ્રમાણે કાયમ રાખવામાં આવતા. તેમ આપણે પણ પૂર્વાશાસ્ત્રસંગત, સત્ય પરપરાની દૃષ્ટિએ, કોઈ પણ તિથિના ક્ષય પ્રસંગે બ્યપદેશ ( મુખ્યતયા ) ચૌદશ વિગેરેના થાય. તેા પણ એક જ વારમાં ૧૩-૧૪ વિગેરે ઉપર્યુÖક્ત રીતે ભેગાં કરવાં જોઇએ. ( પુનમના ક્ષયે તેરસનેા ક્ષય કરવામાં શાસ્ત્રીય આજ્ઞાને ને પૂર્વ મહાપુરૂષોની પરંપરાના સાથ નથી, એ વિગેરે શાસ્ત્રાધારા સાથે સર્વ વિસ્તૃત રીતે જણાવી ગયા છું, જેથી શ્રીપૂયજીના તેરસના ક્ષયને અંગે પુનઃ લખવું મુલ્તવી રાખુ છુ.) છેવટની વિજ્ઞાપ્ત. એ રીતે આરાધનીય તિથિની સિદ્ધિ બાદ છેવટની વિજ્ઞપ્તિ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સાથે આ લેખને અહીંજ અટકાવીશ. જ્યારે જ્યારે સુજ્ઞ સમાજમાં કોઈપણ પ્રકારને પ્રશ્ન ઉપસ્થિત થવા પામે, ત્યારે ત્યારે પૂર્વ પૂજ્યોની શાસ્ત્રસંગતપરંપરાને અને શાસ્ત્રીય આજ્ઞાઓને પૂર્ણ ખ્યાલ રાખી, જૈન સમાજના પૂર્ણ હિતને ઈચ્છતા પૂજય આજ્ઞારંગી મુનિવરોએ આરાધક ને જિજ્ઞાસુ આત્માઓ વિરાધનાના વિભાગમાં ને અથડાય તે ખાતર વાસ્તવિક માર્ગ દર્શાવવો જોઈએ અને જનતાની નિઃસંદેહ વૃત્તિ કેળવાય તે માટે યથાશક્તિ શુભ પ્રયત્ન કરવો જોઈએ. સર O Page #130 -------------------------------------------------------------------------- ________________ અમારા તરફથી બહાર પડેલ નવીન ગ્રંથ જયાનંદ કેવળી ચરિત્ર[પદ્યબદ્ધ, કર્તા–મુનિસુન્દરસૂરિ લેજરપેપર, નિર્ણય સાગર ટાઈપ, ફેમ સાડત્રીસ, પ્રતાકાર તેમજ કઠિન શબ્દોની ટિપ્પણી સાથેના અ પૂર્વ ગ્રંથ . . 3 -0-0 પ્રશ્વવ્યાકરણ સૂત્ર-[પ્રથમ ભાગ. ટીકાકાર જ્ઞાનવિમ ળસૂરીશ્વરજી ] લેજર પેપર, નિર્ણયસાગરટાપ, કઠિન શબ્દોની ટિપ્પણી, આજ સુધી નહિ છપા યેલ નવીન ગ્રંથ * * * * - સપ્તપસન કથા સંસ્કૃત લો કબદ્ધ આચાર્ય સમકીર્તિ રચિત | કથાબદ્ધ પદ્યમય. લેજરપેપર, વણિક - ટાઈપમાં પ્રતાકાર * * . 2-0-0 કર્મ પ્રકૃતિ–મલયગિરિ ? કૃત તથા ઉપાધ્યાય યશોવિજ યજી કૃત ટીકા તથા ગાથાર્થ સાથે. 6 0 ફાર્મ, તાકાર, લેજરપેપર ઉપર તૈયાર કરેલ . . 5-07c વાર્ષિક પર્વ સંચય–આખાયે વર્ષમાં થતી ધાર્મિક ક્રિયાના સંગ્રહરૂ 5, 26 ફોર્મનો ગુજરાતી ગ્રંથ, પાકું બાઈન્ડીંગ , , , , , , ૧-ર-૦ દેવવંદનમાળા—પાકું બાઈડીંગ તમામ દેવવંદનાને સંગ્રહ 014-0 સજઝાયમાળા - અનેક સજઝાયોના સંગ્રહરૂપ . . 0-6-7 બારસામૂળ - પ્રતાકાર લેજરપેપરમાં નિર્ણયસાગરરી ટાઈપમાં છપાયેલ . . . . . 0-14-0 પ્રમાણનયતવ-[ ભાષાતર વિવેચન સહ ] . . 18-0 તેમજ ક૯૫દીપિકા, ક૯૫પ્રદીપિકા, ક૯૫સુબાધિકા સંક્ષેપ, પંચનિર્ચન્ય, શાંતસુધારસભાવના, ભવિષ્યદત્તચરિત્ર વિગેરે બહાર પડેલ છે. આ ઉપરાંત આગમાદય સમિતિ દેવચંદ લાલભાઈ પુરતકફ ડ. વિગેરે સંસ્થાનાં પુસ્તકો અમારે ત્યાંથી મળી શકશે. | મફતલાલ ઝવેરચંદ. ઠે. માંડવીની પાળમાં, નાગજીભૂદરની પાળ : અમદાવાદ.. For Private & PS Use Only