SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ આથી તેરસ પુનમના તપની પૂર્તિ માટે ગણેલી છે. અને ૩૮તેશમાં તપ કરવા ભૂલાયે છતે એકમમાં પણ તપની પૂર્તિ ઉદયવાળી ચૌદશ જ આરાધાય છે. ઉદયાત ગાથામાં તિથિને પ્રાપ્ત કરીને દાન-અધ્યયન વિગેરે કાર્યમાં સૂર્ય ઉદયમાં હોય છે તેજ તિથિ સંપૂર્ણ જાણવી. કારણ ઘણું ધેમ્બર છતે કુસકા કાના વડે ખાય છે ? તેમ પુનઃમનેા ક્ષય તે તેરશમાં ચૌદશ ન કરવો એ તાત્પય છે. તત્ત્વતરગિણીમાં પ્રશ્ન છે કે પૂનમના ક્ષય છતે આપની પણ શી ગતિ થશે ? એમ જો તમે કહેતા હો તેા અહો વિચારચાતુરી ! એ ચૌદશમાં ચૌદશને પુનમ અને તિથિ વિદ્યમાન હોવાથી પુનમનું પણ આરાધન થયેલું જ છે.' ( આમાં જણુાવેલી ઇફ્રિ દ્િવ ગાથા તપાગચ્છની સામાચારીને અનુકુલ હોય તેમ જણાતું નથી. વળી ત્રીજા પદમાં માત્રા અપૂર્ણ હાવાથી છંદો ભગ પણ છે. ) ઉપરની હકીકતથી સમજી શકાશે કે-પુનમના ક્ષયે તેરશમાં પુનમના તપ કરવા એજ યુક્ત છે. તેરસે જો ભૂલી જવાય તેા એકમે પણ કરી લેવા. પણ ચૌદશની કિયા તેરશે કરવી અને પૂનમની ક્રિયા ચૌદશે કરવી, એમ કહેવુ એ તેા શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લ ધન છે. આને માટે વિશેષ અર્થીએ તત્ત્વતરગિણી પૃ॰ ૩ થી ૬ સુધી જોઈ લેવુ. ૩૮ ૫૦ શ્રી વીરવિજયજી ગણિએ પુનમના ક્ષયે પુનમના તપ નીચે પ્રમાણે કરવા લખ્યું છે— “ જ્યારે પુનમના ક્ષય હાય ત્યારે, તે તેરશ અથવા ચૌદશ ખેમાંથી એક તિથિએ તેરશનું કદાપિ વિસ્મરણ થયું હોય, એટલે પૂનમના તપ તેરશે કરવાનું ભૂલી જવાયું હાય તેા પડવાને દિવસે પણ કરાય છે. એ પ્રમાણે હીરસૂરિજી મહારાજાએ કહેલ છે.'' Jain Education International For Private & Personal Use Only પુનઃમના તપ કરાય. અને www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy