SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ-ત્રીજા પર્વમાં, સાતમા પર્વમાં, અગીયારમા પર્વમાં, પન્નરમા પર્વમાં ઓગણીસમા પર્વમાં, ત્રેવીસમા પર્વમાં,-એ રીતે છ અવમાત્ર નિશ્ચયે થાય છે. અવરાત્ર-લક્ષણ એક એક અહોરાત્રમાં તિથિ સંબંધી બાસઠમો ભાગ હાનિ પામતાં જે ૬૧ અહોરાત્રમાં ૬૧ - ૬૨ રૂપ તિથિઓ નાશ પામે છે, તે બાસઠમી તિથિ ૬૧ મા અહોરાત્રમાં નાશ પામે છે. એમ થયે છતે સૂક્ષ્મ ૬૨ મા રૂપ ઝીણું એક એક ભાગ વડે નાશ થતી જે બાસઠમી તિથિ, તેનો એકસઠમો અહોરાત્ર અંતમાં આવે છે. તે અહેરાત્રમાં તે તિથિ સર્વ પ્રકારે રાવને નાશ પામે છે.૨૨ ___ " आदित्यमपेक्ष्य कर्ममासचिन्तायां प्रतिवर्ष षट् अतिरात्रा મવત્તિઓ અર્થત-સૂર્યસંવત્સરની અપેક્ષાએ કર્મ માસની ચિન્તામાં પ્રતિ વર્ષ છે અતિરાત્ર થાય છે. અને તે આ પ્રમાણે તસ્થ રવહુ રૂ છે ગતિરસ્તા ૫. તે. વાથે gવે, અમે ઘ, बारसमे पव्वे, सोलसमे पव्वे, वीसइमे पव्वे, चउवीसतिमे पव्वे ।" ભાવાર્થ ચોથા પર્વમાં, બારમા પર્વમાં, સલમા પર્વમાં, વીસમા પર્વમાં, એવી શમા પર્વમાં, નિશ્ચયે આ છ અતિરાત્ર થાય છે. નાશ એટલે સૂર્યોદયનો અભાવ કે જે તિથિને લોકવડે પતિતા તરીકેને વ્યવહાર થાય છે. ૨૨. મુજ્યોતિષ્કરંડક ગાથા ૧૧૧ પરથી. ૨૩. મુ. સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રારા ૧૨ સૂત્ર ૭૫ ની વૃત્તિમાં પા૦ ૨૧૯ મે. ૨૪. મુ. સૂ૦ પ્ર પ્રા. ૧૨ સૂત્ર ૭૫ પાને ૨૦૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy