SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અવમાત્ર અને અતિરાત્રની ચિંતના. પૂ. શ્રી સ્થાનાંગસૂત્રમાં અને સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરેમાં “ g૧૮)) એ સૂત્રમાં ફરમાવાયેલ અવમાત્ર અને “રત્યે૧૯ પ માં દર્શાવાયેલ અતિરાત્ર એ અંગે આ પ્રમાણે સમજવું. ___ " कर्ममासापक्षेया एकैकस्मिन् ऋतौ लौकिकमेकैकं चन्द्रर्तुमधिकृत्य व्यवहारत एकैकोऽवमरात्रो भवति, सकले तु कर्मसंवत्सरे षट् अवमरात्राः तथा चाहे " त्यादि तत्र कर्मसंवत्सरे चन्द्रसंवत्सरमधिकृत्य व्यवहारत खल्विमे-वक्ष्यमाणक्रमाः षट् अवमरात्राः प्रज्ञप्ताः तद्यथा “ तइए ભાવાર્થ-કર્મ માસની અપેક્ષાએ એક એક ઋતુમાં લૌકિક એક એક ચંદ્રઋતુને અધિકાર કરીને વ્યવહારથી એક એક અમરાત્ર થાય છે. સંપૂર્ણ કર્મસંવત્સરમાં ૬ અમરાત્ર થાય છે. કર્મસંવત્સરમાં ચંદસંવત્સરને આધકાર કરીને વ્યવહારથી જ વફ્ટમાણુ ૬ અવમાત્ર પ્રરૂપાયેલ છે. તે આ રીતે– “છે મોમર ૫. નં.--સતિપૂવે, સામે પવે, રસમ પર્વે પર પવે, પશુળવીને પર્વે, તેવીસતીને પ !” ૧૮. મુ. પૂ. સ્થાનાંગસૂત્રના છઠ્ઠા સ્થાનાંગના ત્રીજા ઉદ્દેશાનું ૫૨૩ મું સૂત્ર. ૧૯. મુળ સ્થાનાંગસૂત્રના છઠ્ઠાસ્થાનાંગના ત્રીજા ઉદેશનું પર૪ મું સૂત્ર. ૨૦. મુ. સૂર્યપ્રકૃપ્તિ પ્રા. ૧૨ સૂત્ર ૩૫ ની વૃત્તિમાં પાને ૨૧૭ માં. ૨૧. મુસૂર્યપ્રાપ્તિ પ્રા. ૧૨ સૂત્ર ૭૫ પા૦ ૨૦૯ માં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy