SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ " पूआ पञ्चक्खाण, पडिक्कमणं तह य नियमगहणं च । - जीए उदेइ सूरो, तीइ तिहीए हु कायव्वं ॥२॥ " उदयंमि जा तिही, सा पमाणमिअरीए कोरमाणीए । શાખામંજ-વસ્થા–fમછત્ત-વિIf u રૂ II બે ચાદશ વિગેરેના સ્પષ્ટ ઉલ્લેખ જો કે બે અષ્ટમી આદિ જણાવવાથી દરેક આરાધનીય તિથિને અંગે વૃદ્ધિ સમયે સંપૂર્ણ નિર્ણય થઈ જ જાય છે, તે પણ ચાલુ વિષયની વિશેષ સુગમતા ખાતર વિશેષ પ્રમાણો આપવા ઉચિત ધારું છું. કલ્પસૂત્ર સુબોધિકા સગાચારીમાં પૂ. . શ્રી વિનયવિજયજી મહારાજા જણાવે છે કે– " भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशोमवगणय्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककत्यं क्रियते તથા x x x ” - “અર્થાત–ભાદરવાની વૃદ્ધિમાં પહેલો ભાદરવો પણ અપ્રમાણુ છે. જેમ ચૌદશની વૃદ્ધિમાં પહેલી ચૌદશ અપ્રમાણ હોવાથી તે ચૌદશ અવગણ બીજી ચૌદશમાં પાક્ષિક કૃત્ય કરાય છે તેમ” આથી વિવેકી વાંચકો જરૂર સમજી શકશે કે–ભાદરવો જેમ પહેલો ગણાય. છે તેમ ચૌદશ પણ પહેલી ગણાય. અને પ્રથમ ભાદ્રપદમાં પર્યુષણ ન કરતાં દ્વિતીયમાં કરીએ છીએ તેમ બીજી ચૌદશમાં પાક્ષિક કૃત્ય કરીએ છીએ. આથી સમજી શકાશે કે–પહેલાં બે ચિદશને સ્થાને બે તેરશે પૂર્યપુરૂષ નહોતા કરતા પરંતુ બે આઠમને બે ચિદશ વિગેરેને બે આઠમ ને બે ચૌદશ તરીકે કાયમ રાખતા હતા. હવે અહીં જે આપણે બે ચૌદશ ન માનીએ તો ઉપર્યુક્ત ઉદાહરણનો સંબંધ બંધબેસતો કેમજ થઈ શકશે? વળી બે ચૌદશની બે તેરશ કરીએ તો બે ભાદરવાની જગ્યાએ બે શ્રાવણું થવા પામશે અને પ્રતિપક્ષીઓ એ રીતે આક્ષેપ કર્યા વિના રહેશે જ કેમ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy