SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ તેરસે કરો. અને તેરસે પુનમને તપ કરવો ભૂલી જવાય તે એકમે પણ પુનમને તપ કરો લે. એ રીતે તવંતરંગિણ ને હીરપ્રશ્નનો શાસ્ત્રીય માર્ગ હોવાથી અને પુનમના ક્ષયે તેરસને ક્ષય જણાવેલો ન હેવાથી, પુનમના ક્ષયે તેરસને ક્ષય કરવાની માન્યતા રહી શિકતી નથી. ). " द्वितीयस्तु, भविष्यद्वर्षतत्कल्याणकतिथियुक्तदिनमादा પૈવેતિ XXXX x ” ભાવાર્થ-બીજો આંતરે આંતરે તપ કરવાની ઈચ્છાવાળે આત્મા આગળ થનાર વર્ષને તે કલ્યાણકતિથિ યુક્ત દિવસ ગ્રહણ કરીને જ પૂરનારો છે. ઉપરના શાસ્ત્રીય પાઠમાં મૂખ્ય રીતે જણાવાયેલી બાબતે. ૧. ચૌદશના ક્ષય પ્રસંગે ચૌદશ પુનમમાં ન કરી શકાય પણ તેરસમાં કરી શકાય, કારણ કે-તેરસમાં ચૌદશના ભોગની વાસ્તવિક ગંધ છે. ૨. પુનમના ક્ષય પ્રસંગે પુનમની આરાધના ચૌદશમાં થઈ જ જાય છે, કારણ કે એક જ દિવસમાં ચૌદશને પુનમની સમાપ્તિ હોવાથી ચૌદશ ને પુનમનું વિદ્યમાનપણું છે, જેથી ક્ષય પામેલી પુનમની આરાધના થયેલી જ છે. ૩. ક્ષયચૌદશની આરાધના ચૌદશ માની ખગછી પુનમમાં કરે છે તે આરોપ છે, કારણકે-પુનમમાં ચૌદશના ભેગની ગંધ સરખી પણ નથી હોતી પરંતુ પુનમના ક્ષયે ચૌદશે પુનમની વાસ્તવિક ભોગની ગંધ હવાથી ચૌદશમાં પુનમની આરાધના થઈ જ જાય છે. ૪. જેમ ભૂમિ પર ઘટ ને પટ રહેલા હોય છે અને તે બે વસ્તુની વિદ્યમાનતાવાળી ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે, તેમ આગળની તિથિના ક્ષય સમયે એકજ વાર દિવસોમાં બે તિથિની સમાપ્તિ હેવાથી બે તિથિની વિદ્યમાનતા છે. ૫. ચૌમાસિક તપ સમયે પુનમના ક્ષયે ચૌદશમાં પુનમની આરાધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy