SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ નથી. એ બાબત પર્યુષણામાં એ શ્રાવણ કે એ ભાદરવા આવે તે વખતે શું કરવુ* ? ક્યારે પર્યુષણા કરવાં એ અંગે વિચારાયેલ છે. આથી પૂ. વિદ્વાન મુનિવરા ઉપર્યુક્ત સંવત્સરની વિચારણામાંથી જૈનશાસનમાં કયા સંવત્સરના તિથ્યાદિ અંગેના વ્યવહાર હતા, તે સ્વયં સમજી શકે તેમ છે. અને યુગની આદિ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં પ્રતિષ ્ તિથિએ ખાલવકર છતે, અભિજિત નક્ષત્રમાં ચન્દ્રના યેાગ પ્રાપ્ત થયે છતે કરવામાં આવતી.” યુગની આદિ, પર્વોમાં નક્ષત્રાની વાસ્તવિક સ્થિતિ, તિથિક્ષય, જૈની માસાની પ્રસિદ્ધિ, પાષ અને અષાડ શિવાયના માસાની અપવૃદ્ધિ વિગેરે લેાકેાત્તર વ્યવહાર ક્યારે ? કયા સંજોગામાં નષ્ટ પામ્યા ? એ સવ ઘણું જ વિચારણીય છે. નાના અનુપમ સૂર્યપ્રજ્ઞપ્તિ, જ્યાતિષ કરડ ક, લેાકપ્રકાશ, સ્થાનાંગ સૂત્રની હયાતિ અને તેમાં વર્ણવાયેલી અનુપમ યુગ અંગેની સામગ્રી છતાં પણ શાથી, કયા કારણે લૌકિકવ્યવહાર સંવત્સર અંગે લેાકેાત્તર શાસનમાં દાખલ થવા પામ્યા ? તે ઘણું જ ચિન્તનીય છે. બાકી પર્વની સમાપ્તિમાં નક્ષત્રાની ગરબડ, તિથિઓની અનિયમિતતા, જૈન માસેાની અપ્રસિદ્ધિ, અન્ય માસાની વૃદ્ધિ વિગેરે બાબતે અપનાવવામાં, પૂ. શ્રી વિનયવિજયજી મહારાજાના શ્રી કલ્પસૂત્રસુખેાધિકામાં કમાવેલા “તકૃપા વધુના લક્ષ્ય ન શાયણે ” અર્થાત્ ‘ તે જૈન ટિપ્પણું તા હાલમાં ખરાખર જાણવામાં નથી. ' એ મુજબ અને શ્રી સમયસુંદરજી મહારાજાના જણાવ્યા પ્રમાણે “ તન્નેટિવ્વળ તુ વ્યવચ્છિન્ન '' અર્થાત્ ‘ તે જૈન ટિપ્પણું તા વિચ્છેદ ગયું છે. ' એ કારણ ગણાય. પ્રમાણભૂત હવે કર્યુ. ટિપ્પણ...? 9 આમ લોકોત્તર દર્શનની મૌલિક વસ્તુની વાસ્તવિક સ્થિતિ ટકાવવાના વિચ્છેદ બાદ કોઇ પણ ટિપણાના આધાર તા રાખવા જ પડે. અને તેમ જો કરવામાં ન આવે તે આરાધક આત્માઓને Jain Education International www For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy