SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ "कारणविशेषमन्तरेण तत्र त्रयोदशीति ध्यपदंशकापि વિધેય” અથત-વિશેષ કારણ વિના તેરસ તરીકેના વ્યપદેશની શંકા પણ ન કરવી.” પરંતુ તેઓશ્રીના જણાવવા મુજબ તેરસમાં જે કારણવિશેષ હોય તે તેરસ તરીકેને વ્યપદેશ પણ થાય. હવે જે બંધુઓ ચૌદશના વ્યપદેશ માત્રથી તેરસને બારસમાં ખસેડે છે, તેઓ હવે તેરસના વ્યપદેશમાં ચૌદશ કરશે ક્યાં? પુનમમાં ચૌદશ થઈ શકે જ નહિ, કારણકે–શ્રી તવતરંગિણમાં ફરમાવાયું છે કેनेवं कायाइ भूयं भवइ भविस्सं च पुण्णिमा दिवसे पाक्खि હિં જ મriyત્તા મોદકુત્તા ૨૬ '' અર્થાત-“શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુક્ત અને મોહથી મુક્ત આત્માઓને કેઈપણ વખત પાક્ષિકકૃત્ય પુનમમાં હતું નહિ, છે નહિ અને થશે પણ નહિ.” એ રીતે પુનમમાં ચૌદશના ભોગની ગંધ પણ ન હોવાથી, પુનમના રોજ પાક્ષિક કૃત્ય ચૌદશના ક્ષય સમયે ન જ કરી શકે. આથી તેરસના વ્યપદેશમાં તેરસમાં પાક્ષિક કૃત્ય તેઓના મતે ન થઈ શકે અને ઉપર્યુક્તરીતે પુનમે પણ ન જ થઈ શકે. આમ પાક્ષિક કૃત્ય માટે ચૌદશ આકાશકુસુમ જેવી જ રહેવા પામે. પરંતુ એ રીતે શાસ્ત્રવિપરીત વર્તન કરવું કોઈનેય ક્ષય પણ પાલવે તેમ નથી. ત્યારે હૃદયમાં જરૂર એ ઉર્મિઓ ઉદભવશે કે–ત્યારે તેરસના કારણવિશેષના અભાવે ચૌદશના વ્યપદેશથી સમજવું શું? શ્રી તત્ત્વતરંગિણીકાર સ્પષ્ટ ફરમાવે છે કે___ अथ कथमपि ताः पूवोक्ताः सूर्योद्गमेन युक्ताः अवाप्तसूर्योदया इति यावत् न लभ्यन्ते ता अवरविद्धत्ति अवरविद्धा क्षीणतिथिभिर्विदा अर्थात् प्राचीनास्तिथयः अपरा अपि क्षीणतिथिसंज्ञिका प्राकृतत्वात् बह्वर्थे एकवचनं हुजत्ति भवेयुः, व्यतिरेकमाह न हुत्ति हुरेवार्थे व्यवहितः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy