SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દય તેજ તિથિનું પ્રમાણ છે.” અને “બા ” અર્થાત-એ સૂર્યોદયને પામેલી જે તિથિ તેને સમાપ્તિસૂચક જે ઉદય તે જ પ્રમાણભૂત થાય છે.” આ બાબતને પૂર્ણ ખ્યાલ આવી જવાની જરૂર છે. અને આથી “સૂર્યોદયને પામીને સમાપ્ત ન થયેલી અપ્રમાશુભૂત સૂર્યોદયવાળી જે તિથિ તે “પૂર્વતની પૂર્ણિમા અને અમાવાસ્યા ” છે. અને જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થતી હેય તેજ સૂર્યોદય તેજ તિથિનું પ્રમાણ છે. અને બે સૂર્યોદયને પામેલી જે તિથિ તેને સમાપ્તસૂચક જે ઉદય તેજ પ્રમાણભૂત થાય છે. આથી ઉત્તરાપૂર્ણિમા અને અમાવાસ્યાને “ઔદયિકી ” સંજ્ઞા અપાયેલી છે. આમ “પૂર્વતની gfમાં અમા” અને “ઔચિ પૂર્ણિમાં મમવા એ ” બે પ્રકારના ભેદને બરાબર ખ્યાલમાં લઈ હવે પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાને ઉત્તર વિચારે. " पूर्णिमामावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराध्यत्वेन विज्ञेया।" ભાવાર્થ“ પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિમાં ઔદયિકી અર્થાત બે સૂર્યોદયને પામેલી જે તિથિ તેને સમાપ્તિસૂચક જે ઉદય તે જ પ્રમાણભૂત હોવાથી, અને જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થતી હોય તે જ સૂર્યોદય તેજ તિથિનું પ્રમાણ છે, માટે બીજી પુનમ ને બીજી અમાવાસ્યા આરાધ્યપણુ વડેજ જાણવી.” પૂ. શ્રી કલ્યાણવિજયજી ઉપાધ્યાયજીએ પૂર્વતની પૂર્ણિમા, અમાવાસ્યા અને ઔદયિકી (બીજી) પૂર્ણિમા-અમાવાસ્યાનો ભેદ જણાવેલ જ હતો. અને આથી પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ, ઉપાધ્યાયજીના જણાવ્યા પ્રમાણે બે પુનમ અને બે અમાવાસ્યા જણાવી “પૂર્વત” અથત પહેલી પુનમ અને અમાવાસ્યાને આરાધવા લાયક ન જણાવતાં, ઔદયિકી અર્થાત ઉપર્યુક્ત વિશેપણ યુકત બીજી પુનમ-અમાવાસ્યા આરાધવા લાયક ફરમાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy