SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં પ્રશ્નના ઉત્તરમાં બે આઠમની બે સાતમાં જણાવવામાં જે નિરાબાધ સ્થિતિ જેનશાસનમાં જણાત, તે પૂ. પ્રવર શ્રી વિજય સેનસૂરિજી મહારાજાને બીજી આઠમમાં અરાધના કરવી વિગેરે જણાવવાની જરૂર જ શી હોત? આ સર્વ પરથી આપણે સમજી શકીએ છીએ કે—બે પાંચમ કે બે આઠમ જેનસમાજમાં આવે તેમાં ચર્ચાનું કોઈ કારણ જ ન હોય. હાલની ચર્ચામાં “ચાલુ ખલનાશીલ વૃત્તાન્તને કઢકારક બીજું પણ કારણ અનુમાનથી જાણું શકાય. કારણ કે સંભવે છે કે-પં. પદ્માનંદજી ગણિવર જેવા પણ પહેલી આઠમે આરાધના કેમ ન કરવી ? એ પ્રકારને પ્રશ્ન કરે અને ખૂલાસો મેળવી બીજી આઠમ આરાધે. પરંતુ દરેક બાળજી તે પ્રકારના પ્રશ્નશીલ નજ હેય એ સ્વાભાવિક છે. એટલે ભિંતીયા ટિપ્પણું વિગેરેમાં જે બે આઠમ વિગેરે લખાય તે વસ્તુસ્થિતિથી અજ્ઞાત બાળજી વાસ્તવિક આરાધનીય પર્વતિથિની કદાચ વિરાધના કરી બેસે. એટલે એ વિરાધના ન થઈ જાય અને વિના સંદેહે બાળજી પણ પરાધન કરી શકે, તે ખાતર બે આઠમને બદલે બે સાતમ અને એક આઠમ બાળજીવોની સુગમતા ખાતર ચલાવી લેવામાં આવી હોય. હવે વસ્તુસ્થિતિ આવીરીતની હોવાથી બાળજીવને સુગમતા ખાતર ચલાવી લેવાયેલી બાબત બાળજીને કોઈ વખત મુંઝવનાર ન થઈ પડે, તે ખાતર પૂર્વાપરને ખ્યાલ રાખવાની તે તે સમયના પૂ. શાસનનાયક આચાર્યવર્યોની આવશ્યક ફરજ છે. પર્વના દિવસે તેમાં કરવાગ્ય અવશ્ય કૃત્યો અને આરાધનાનું ફળ આદિને વિચાર. પૂ. શ્રી ર-નશેખરસૂરીશ્વરજી મહારાજા મહાગ્રંથ શ્રીશ્રાદ્ધવિધિના તૃતીયપ્રકાશને બર–ામાં અતિ સ્પષ્ટતાપૂર્વક એ અંગે ફરમાવે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy