SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ काचार्यादारभ्य दुष्पह विदित्यर्थः 'चतुर्युव-भाद्रपदसितचतुर्थ्यामेक युक्ता" ભાવાર્થ ––“વર્તમાનકાળમાં શ્રી કાલિકસુરીશ્વરજી મહારાજાથી પાંચમા આરાના છેવટના ભાગમાં થનારા પૂજ્ય પ્રવર શ્રી દુ૫સંહ સૂરીશ્વરજી મહારાજ પર્યત અઠ્ઠમ તપ, સાંવત્સરિક પ્રતિક્રમણ વિગેરે જે નિયત અનુષ્ઠાન યુક્ત પર્યુષણ-સાંવત્સરિક મહાપર્વ તે ભાદરવા સુદ ચોથે જ યુક્ત છે.” ઉપરના પાઠમાં “ચાતુમેર” માં “ઘ” અવધારણ અર્થમાં છે. જેથી કરીને જેમ સપ્તભંગીના પ્રથમ ભંગમાં “રા વકહેવાથી “ઘ” શબ્દ અનિષ્ટ અર્થની નિવૃતિ કરે છે. (જૂઓ-તત્ત્વાર્થ ક વાતિકના અ. ૧, સે. ૬, ઢોક ૫૩ માં વાઘેવાર ચાનાર્થનિવૃત”) ઉદાહરણ તરીકે-જેમ “ચાયદોડવ” આમ કહેવાથી ઘડાજ આવે પરંતુ પટ વિગેરે કાંઈ પણ વસ્તુ ન આવે, તેમ “ચતુવિ માં “a” શબ્દ અવધારણ અર્થમાં હેવાથી, ત્રીજ કે પાંચમને ક્ષય હોય કે વૃદ્ધિ હોય તો પણ ત્રીજ કે પાંચમની નિવૃત્તિજ કરવામાં આવેલી છે. આથી પુક્ત રીતે સુણો સમજી શકશે કે પર્યુષણ માટે જેમ ભાદરવો માસ નિયત છે, તેમ તિથિ માટે ચોથ જ નિયત છે. અને આથી આરાધકભાવે–શાસ્ત્રીય આજ્ઞાએ તેજ આરાધવી યોગ્ય છે. - પૂ. મુનિવરેએ પરમ ઉપકારી મહાપુરૂષોની આજ્ઞાનો ખ્યાલ રાખી શાસ્ત્રીય આજ્ઞામાં રહેલા મહાન લાભને હૃદયમાં જ ચાવી, યથાશક્તિએ ભવ્યજીવોને તે કલ્યાણકારી શુભ ભાગે પ્રેરવા પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ; અને એ રીતે શાંતિના સુખકારી રાજમાર્ગમાં પૂ. શ્રી સંઘને વિહરતો કરી અનેકગણું પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ. એજ શુભેચ્છા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy