SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ પાંચમને બન્ને ચેાથે સવત્સરી મહાપર્વ શ્રી કાલિકાચાય કરશે એવા શ્રી મહાવીર ભગવાનના વચનામૃતનું સ્મરણ કરી પાંચમને ન આળગતાં શાસ્ત્રોક્ત રીતે ચેાથ માન્ય રાખી હાલ તે સાંવત્સરિક મહાપર્વ શાસ્ત્રાનુસારે ચેાથના રાજ કરાય છે. આથી સમજી શકાશે કે- કાઇ પણ કારણે કાઇ પણ વખતે વાસ્તવિક ચેાથની રાત્રિ એળગાય જ કેમ ?” વાર્ વિષેના આવશ્યક ખુલાસા. આ વર્ષે અમુક તરથી એમ પણ જણાવાયું હતું કે–સાંવત્સરિક દિવસે જે વાર હોય તેજ વાર એસતા વર્ષે હાય. આ ગણત્રી મુજબ આવતા બેસતા વર્ષે રવિવાર આવે છે માટે રવિવારે સવત્સરી મહાપ કરવું. પરંતુ તેમના તે કથનમાં વજુદ રાખવાનું કોઇ પણ કારણ નથી. તેઓએ નજદિકની ૧૯૯૦ની સાલનું સ્મરણ કરવું જોઇએ, કારણ કે-૧૯૯૦માં સંવચ્છરી બુધવારી હતી અને બેસતા વર્ષે ગુરૂવાર હતા, અને સ. ૧૯૬૬ માં સંવત્સરીના રોજ શનિવાર હતા અને અને ૧૯૬૭ના એસતા વર્ષે રવિવાર હતા; એટલે વાર ખાખતમાં એકાન્ત નથી, તેમ શાસ્ત્રીય કાઈ પણ જાતનું યતકિંચિત્ પણ વિધાન નથી. વાર્ષિક મહાપર્વની મહત્ત્વતા અને ઉપસ’હાર સુના બંધુઓએ એ ખીના ખ્યાલમાં લેવાની જરૂર છે કે પંદર દિવસમાંના કોઈ પણ દિવસે આત્મા કાઇ પણ જાતના ક્રુ મળથી લિપ્ત થયેલા હાય તા પાક્ષિક પ્રતિક્રમણમાં કર્મીને વાસીરાવવાનું હોય છે, ચાર માસનાં કર્મીને વાસિરાવવા ચાતુર્માંસ પ્રતિક્રમણ કરાય છે અને વર્ષ પર્યંતમાં જે જે કોઁથી આત્મા લિપ્ત અનેલે હાય તેની અલિપ્તતા કરવા માટે સાંવત્સરિક મહાપર્વના રેાજ સવત્સરી પ્રતિક્રમણ કરી સ` અશુભ કર્મીને વાસિરાવવાનું અને કર્માંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy