SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપલી બે ગાથાની પ્રતિપક્ષી હોય તેમ દેવવાચક (દેવવાચક નામ પર દેવેન્દ્રસૂરિના નામવાળું ચીટકું ચડેલું છે) ના શિષ્ય જશવિજયની રચેલી ગાથા એક પાનામાં આ પ્રમાણે જોવાય છે. बीया पंचमी अट्टमी, एकारसिय चउद्दसीय । तासं खओ पूवतिथीओ अमावासा पडवस्स ॥ આ ગાથા ઉપલી બાબતથી માત્ર અમાવાસ્યાની બાબતમાં જુદું દર્શાવે છે. ને તે તેરશનો ક્ષય ન જણાવતાં એકમનો ક્ષય કરવા કહે છે. (આ ગાથાના પાનામાં બીજી કેટલીક અશાસ્ત્રીય અને અસંગત બાબતો છે તે પાનાના છેવટ ભાગમાં સંવત પર ચીટકું હતું ને ને સંવત વિ. દાખલ કરેલ પરંતુ ચીટકું ઉખેડતાં સંવત સ્પષ્ટ વંચાયેલ નથી. “વૈશાખ વદિ ચઉ થઈ ” શ્રી શ્રી શ્રી ” એટલું વંચાય છે. લેખક વિગેરેનું નામ નથી ) ૪. ઉપલી બાબતને ખંડન કર્તા બે પાના મળ્યાં છે (જેમાં તેના કર્તાનું. લેખકનું સંવતનું કઈ જાતનું નામ નિશાન વાંચવામાં નથી આવ્યું, જેમાંની કંઈક બાબત જણાવું છું. વિનાનામિકાશે તે થવાર્વિતિય તે ન x x x x. એ વિગેરે જણાવી તમારું પૂfમાક્ષથે મનાવથા - જે કથા પવ ક્ષય: x x x પુનામાવા સિવો x x xx વિગેરે કેટલીક બાબતો જણાવી ચરમવિચાર ગતિपदः क्षयं करोति तदसत्यं । यदुक्तं अमावास्या वि तेरसि । ન તુ પકવ@3 | જણાવેલ છે. આમ જણાવી અમાવાસ્યાના ક્ષયમાં પડવાને ક્ષયકર્તાને તેમ ન કરવા જણાવ્યું છે. (ઉપર પ્રમાણેનું જણાવતા મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy