SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ વૃદ્ધિ છતે અનધિકારી પૂર્વતિથિ અને અધિકારી અપરતિથિ ’’ કલ્પસૂત્ર દિપીકાકાર પૂ.--પ્રવરશ્રી પણ ફરમાવે છે કે— " भाद्रपदवृद्धौ प्रथमभाद्रपदोऽपि पर्युषणाकृत्येषु अनधिकृत एव, अभिवर्धिततिथिरिव तदीयकृत्येषु इति, तथाहि विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तस्य चतुर्दश्यां नियतं सा च यद्यपि वर्द्धिता तदा प्रथम પરિત્યગ્ય, દ્વિતીયાનીજા ( જ. . રીવિજા ક્યા. ૬ પત્ર ૬ ) ભાવાર્થ જેવી રીતે એવડાયેલી પહેલી તિથિ તે તિથિકામાં અધિકારી છે, તેવી રીતે એ ભાદરવા છતે પહેલા ભાદરવા પર્યુષણાકૃત્યમાં અનધિકારીજ છે. જેમકે-વિવક્ષિત પાક્ષિક પ્રતિક્રમણુ નિશ્ચયાત્મક રીતે ચૌદશમાં નિયત હેાય છે. પરંતુ જો ચૌદશે વૃદ્ધિ પામેલ હોય તેા પહેલી ચૌદશ ચૌદશના વાસ્તવિક કૃત્યમાં અધિકારી જ હોવાથી પહેલી ચૌદશ ોડી પાક્ષિક કૃત્યમાં બીજી ચૌદશ આંગીકાર કરવી. પ 66 ઉપરની બાબતમાં એ પણ સ્પષ્ટ ખુલાસા આવી જાય છે કે~ જેએ અજ્ઞતાથી એમ કહે છે કે-“ ત્યારે શું બન્ને તિથિએ આરાધન કરવું ? ” તા નહિ જ. જે જે વધેલી તિથિ હાય તે તે પ કૃત્યામાં અનધિકારી જ છે. એટલે જેમ ભાદરવા મિહના પ`ષાને લીધે ઘણા ઉત્તમ ને મહિમાશીલ ગણાય છે, પરંતુ જો તે એ હાય તા પહેલાને છેડી દઈએ છીએ. પરંતુ તેમાં ચર્ચાનું કોઈ કારણ પાઁચાંગમાં પણ એ સાયલા લીંબડીનું અનાવેલ અસેા વર્ષના ચેાથ છે. એટલે એ રીતે ખીજી ચેાથને બુધવારે સ. ૧૯૩૦ માં સંવત્સરીનું આરાધન થયેલ છે. આથી અન્ય અન્ય પચાંગને નામે ભ્રમ ઉત્પન્ન કરવા ન જોઈએ. >> Jain Education International સંવત ૧૯૬૧ પ્રમાણે સકલ શ્રીધે એકમતે ચંડાશુચ ુ પ્રમાણે ચેાથ કાયમ રાખી ઔયિકી ચેાથ આરાધવી જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy