SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાને બે શ્રાવણ કરવાની દોષાપત્તિ લાગુ પડશે. આથી બે ચૌદશ વિગેરેને યથાસ્થિત રહેવા દેવાથી કોઈ જાતની ઉપર્યુક્ત શાસ્ત્રીય બાબતમાં અસંબંધતા કે દષાપત્તિ લાગુ નહિ પડે. આ ઉપરથી ચોથ ઔદયિકો અને યથાસ્થિત રહેવા દઈ નીચે પ્રમાણે કરવાનું થાય. ૧ પાંચમનાં ક્ષયની માન્યતાવાળાઓએ પાંચમની વૃદ્ધિ કાયમ રાખવી જોઈએ કારણકે પાંચમ ક્ષય પ્રસંગે જેમ ચેાથ ઔદયિકી પાંચમ ક્ષય કાયમ રાખવાથી રહી શકી, તેમ પાંચમ વૃદ્ધિ કાયમ રાખવાથી ચૌથ ઔદયિકી રહી શકે. ૨ ચંડાશુગંડુ પંચાંગ પ્રમાણે જેમ ઔદયિકી ચોથ કાયમ રખાઈ અને અન્ય પંચાંગ પ્રમાણે પાંચમની બાબત લેવાઈ તેમ ચંડાશુચંડ પ્રમાણે ઔદયિકી ચોથ કાયમ રાખી. અન્ય પંચાંગ પ્રમાણે પાંચમ ગ્રહણ કરી, ચંડાશુગંડુમાં આપેલી યથાસ્થિત ચોથ આરાધવી જોઇએ. ( જે કે વાસ્તવિક રીતે તો પાંચમ વૃદ્ધિ મૂળ પંચાગને અનુસરવા પ્રમાણે કરવી જોઈએ). પાંચમ ક્ષય પ્રસંગે, વિશેષ તસ્દી ન લેતાં. ચંડાશુગંડુ પ્રમાણે ચેથ કાયમ રાખી અન્ય પંચાંગ પ્રમાણે પાંચમ ગ્રહણ કરાઈ તેમ ચંડાશુગંડુ પંચાંગ પ્રમાણે ચોથ કાયમ રાખી અન્ય પંચાંગ પ્રમાણે પાંચમ ગ્રહણ કરવી જોઈએ. ( સત્ય રીતે તે શાસ્ત્રીય ખ્યાલ પૂરત અપાવે જોઈએ.) ખંભાતસ્થિતથી સં. ૧૯૩૦ માં બે પાંચમ હતી કારણ કે પંજાબના ચોપડામાં બે પાંચમ છે ને મુંબઈ ગોડીજીના ચેપડામાં બે ચેથ છે માટે સં. ૧૯૩૦માં બે પાંચમની બે ચોથ થઈ છે. એમ જણાવાયું છે જે વજુદ વિનાનાનું છે. જેનસમાજમાં ચંડાશુગંડૂ પંચાગને વ્યવહાર છે ને તેમાં બે પાંચમ નહિ પણ બે ચોથ છે અને છગનલાલ ગેડીદાસ ૩ પણ છેTચાગને અવિનાના ભય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy