SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ આથી પુનમ ક્ષયે જો આપણે તેરશના ક્ષય શાસ્ત્રવિપરીત રીતે કરીએ તેા નામના ક્ષય સમયે સાતમને ક્ષય કરવા પડે કારણકે ઈતર સંપ્રદાયને હિતશિક્ષા દેતાં શ્રીતત્ત્વતર ગિણીકારે એક એ બાબત પણ જણાવી છે કે-બાધ્યત્વે पंचकल्याणकतिथ्योरप्यविशेष इति स्वयमेव विचारનીયમ્ “તેમજ પુનમને કલ્યાણક તિથિના આરાધ્યપણામાં વિશેષ નથી એ સ્વયં વિચારવા યોગ્ય છે” માટે જો તમેા (અન્ય ગઠીયા) ચૌદશ ક્ષયે પુનમમાં ચૌદશની આરાધના કરા તા આઠમ ક્ષયે કલ્યાણુકવાળી નામે આઠમની આરાધના કરવી જોઇએ. આથી આઠમ તેમની વ્યવસ્થાની જેમજ ચૌદશ પુનમની એક સરખી વ્યવસ્થા રહેવી જોઈ એ પરતુ આઠમ ક્ષયે તેમ ન કરતા હોવાથી ચૌદશ ક્ષયે પણ પુનમમાં ચૌદશની આરાધના ન કરવી જોઈ એ. તેવી જ રીતે જો પુનમની આરાધના અંગે અશાસ્ત્રીય રીતે તેરશને ક્ષય કરાય તેા નામના ક્ષયે અશાસ્ત્રીય રીતે સાતમા ક્ષય કરવા જ પડે કારણકે બાષ્પસ્વેસ વિાષ ××× કલ્યાણુક તિથિના આરા ચાળા તિએ ધ્યપણામાં વિશેષ નથી. ચૌદશ, પરંતુ તેામના ક્ષયે સાતમને ક્ષય કરતા ન હોવાથી અને આઠમ, નામની જેમજ એકસરખી વ્યવસ્થા પુનમની રહેવી જોઇએ તેથી પુનમના ક્ષયે તેરશના અશાસ્ત્રીય ક્ષય ન કરવા જોઇએ. ૩૭. ૧૯ મી સદીમાં પુનમ ક્ષય અંગે જુદા જુદા મતવાળી ચર્ચા નીચે પ્રમાણે જોવામાં આવી છે. ૧ પુનમ ક્ષય અંગે સ. ૧૮૬૯નું જે એક પાતુ ૧૩ એસાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy