SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ પાછળ જણાવેલ હોવાથી, સામાન્ય રીતે પાંચમની વૃદ્ધિમાં પાંચમના દિન બે થયા માની આરાધ્ય પાંચમની અનન્તર પહેલી પાંચમ પણ મહાપર્વ માટે લેવાય તેમ હાલમાં ધર્મબંધુઓ કહે છે. અને તેમ કહી તેઓ “બૃહદ્દવિચાર”માં જણાવેલ “ ના” શબ્દને અહીં અંગેને વાસ્તવિક અર્થ સમજ્યા સિવાય “વિવામૃત ” પત્ર રૂ૭માં ફરમાવેલ “અવણિવતુમેવ રતિપર્યુષur માતાતિ” અર્થાત-ભાદરવા સુદ ચોથે જ સામ્પતકાળમાં પર્યુષણું હોય છે.” એ વિગેરે એવકાર પૂર્વકના શાસ્ત્રો લેખનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે. “ચતુર્થોમા” અને “નાના અર્ધા” ને સંબંધ કેમ જળવાય ? અનધિકારી પાંચમે સંવત્સરીનું નિરૂપણ કર્તા આધુનિક મહાશય બંધુએ એટલું પણ વિચાર્યું જણાતું નથી કે-' શબ્દને પ્રયાગ તિથિવાચકમાં થયેલ છે કે કેમ ? આટલો સાદો વિચાર કરા હોત તો પણ તેઓ આમ ‘તુમ્ પુa' એ પ્રકારના શસ્ત્રાધારોનું ઉલ્લંઘન ન કરી શક્યા હોત અને “ચોથ-ચોથ કહે તે નકામું” એમ કહી ચોથના અસ્વીકારની આશાતનાથી તીર્થઆશાતના કરવા તત્પર ન જ થયા હતા. ખરી રીતે તો છેષકાએ જ્યાં તિથિનો શબ્દાર્થ કરેલ છે ત્યાં કને પંદરમી ચંદ્રકલા યુક્ત “તિથિ', “દિન', આ પ્રકારે જણાવેલ છે. અર્થાત જ્યારે પંદરમી ચંદ્રકલા યુક્ત તિથિ હોય છે ત્યારે ત્યાં જણાવેલ દિન શબ્દમાં પણ પંદરમી ચંદ્રકલા યુક્ત દિવસ લેવાય. એટલે આવા સ્થળોએ તિથિના સ્થાને દિન કે અહન શબ્દ લખાયેલ હોય, ત્યાં ત્યાં તેનો અર્થ–સંબંધનો ખ્યાલ રાખી એક જ પર્યાયવાચીમાં કરાય છે. ઉદાહરણ તરીકે–જેમ પૂજ્ય મુનિવર્યોને પર્યુષણું ગૃહિજ્ઞાત અને અજ્ઞાત એમ બે પ્રકારની હોય છે. તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy