SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ " सूर्यसंवत्सरस्य परिमाणं त्रीणि शतानि षट्षष्टयधिकानि रात्रीन् दिवानां द्वादशभिश्च मासैः संवत्सरास्तत्र त्रयाणां शतानां षट्पष्टयधिकानां द्वादशभिर्भागो हियते, लब्धाः त्रिंशत् ३०, शेषाणि तिष्ठन्ति षट्, ते अर्द्ध क्रियते जाता द्वादश, ततो लब्धमेक दिवसस्या मेतावत्परिमाणः સૂર્ય માતઃ 1 ) અર્થાત–સૂર્યસંવત્સરનું પરિમાણ તેના બાર માસ વડે ૩૬૬ અહેરાત્રનું છે. તેના બાર ભાગ કરવામાં આવે તો એક એક ભાસમાં ૩૦ અહોરાત્ર હોય છે, અને આના યુગમાં ૧૮ ૩૦ અહોરાત્ર ૬૦ માસ વડે થાય છે. રોજાત્રા સૂર્યવંમવાર ” અર્થાત-અહોરાત્ર સૂર્યથી થાય છે. ૨-જે સંવત્સરમાં વનસ્પતિઓ પલ્લવોને અંકુર વડે પરિણમે છે તથા પોતપોતાની ઋતુના અભાવમાં પણ પુષ્પ અને ફળને આપે છે, વળી જેમાં વરસાદ સારી રીતે ન વર્ષે તેને મહર્ષિઓ કર્મ સંવત્સર કહે છે." "कर्मसंवत्सरस्य परिमाणं त्रीणि शतानि षष्ठ्यधिकानि रात्रिन् दिवानां तेषां द्वादशाभिर्भागे हृते लब्धास्त्रिंशदहोरात्रा एतावत्कर्ममासપરિમાળ !” અર્થાત–તે કર્મસંવત્સરનું પરિમાણ ૩૬૦ અહોરાત્રનું છે. તેના ભાગ બાર કરવા વડે માસમાં ૩૦ અહોરાત્ર થાય છે. ૩. મુ. સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રા. પ્રા૦ ૨૦. પ્રા૦ ૧૦. ૪. મુળ જ્યોતિષ્કરંડક ગાથા પ૬ ની વૃત્તિમાં પૃષ્ટ ૩૦ મું. ૫. મુળ સૂર્યપ્રકૃપ્તિ પરથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy