SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ચાથ નથી. ત્યારે એકાદ વર્ષ પર્યુષણા રહિત થવાના સલવ આવે! અને તે પૂ. શ્રી સધને અત્યન્ત અનિષ્ટ અને શાસ્ત્રથો પ્રતિકૂળ છે. વળી જ્યારે શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાને શ્રી સાતવાહન રાજા છઠે પર્યુષણા કરવા સકારણ વિનવે છે, ત્યારે પૂ. સૂરિજી મહારાજા ફરમાવે છે કે હે રાજન! છઠે પાંચમને અતિક્રમણ કરી જાય છે, માટે છઠે પર્યુષણા ન થઇ શકે. પૂ. શ્રી કાલિકસૂરિજી મહારાજાએ આપેલ આ ઉત્તર ઉંડાણથો વિચારવા ચેાગ્ય છે, કારણ કે- તેઓ પાંચમથી છઠ અનાગત નથી, એ પ્રકારના ઉત્તર કેમ નથી આપતા ? તેથી માલુમ પડે છે કે અનન્તર અમાં અનાગત શબ્દના અર્થની સંભાવના પણ પૂ. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાને અભીષ્ટ નથી. અપાાય ચરથીર' ના અર્થની સિદ્ધિ. 6 જ્યારે સાતવાહન રાજા છઠે પર્યુષણુ કરવા વિનવે છે, ત્યારે પૂ. સૂરિજી મહારાજાએ પાંચમની આગળ છઠે પર્યુષણા ન થઈ શકે, ( જૂએ ભરતેશ્વરવૃત્તિ પાને ૧૮૦ : " भाद्रपदसुदि વસ્થાઃ પુત્ત્ત: પિ નયિને ” ) આ પ્રકારના ઉત્તર આપેલો છે. આ રીતના ઉત્તરમાં નિશીથ ચૂર્ણિમાંના अणागय અરથીવ' એ પાર્ટને વિચારતાં, અનન્તરાગતા-અનાગતા ચતુથી શબ્દને અથ પાછળ આવેલી ચેાથ થાય છે. શ્રી ભરતેશ્વરવૃત્તિકારશ્રીએ પણ ‘અર્વાદ્' કહી પાછળની ચોથ, એવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પણ अन्तरा वि अ से कप्पह' એમ જણાવી અન્તા ’'ના કલ્પસૂત્ર દીપિકાકારે અગ્ ’ અ જણાવ્યા છે. આથી સ્વયં સિદ્ધ છે કે-‘ અળવયથી” ના અર્થ પાંચમની આગળ નહિ આવેલ પરંતુ પાછળ આવેલી, એવી બીજી કોઈ તિથિ નહિ પરંતુ ચેાથ પ ષણા * "" 6 . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy