SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ च त्रुटितायां कुत्रेति ?, उत्तर-पंचमीतिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, " पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदृश्यां विस्मृतौ तु प्रतिपद्यपि." ભાવાર્થ-“પાંચમને ક્ષય હોય ત્યારે તેને તપ ક્યાં કરવો? અને પુનમને ક્ષય છતે તપ ક્યાં કરાય છે? ઉત્તર-પાંચમના ક્ષયમાં પાંચમન તપ તેની પહેલાંની તિથિમાં કરાય છે. અને પુનમને ક્ષય છતે પુનમને ત૫ તેરસ-ચૌદશમાં કરાય છે. પુનમનો તપ તેરસમાં કર ભૂલી જવાય તો એકમમાં પણ પુનમને તપ કરાય છે.” ૧. પાંચમને તપ પૂર્વતિથિમાં કરાય છે અને પૂનમને તપ તેરસ-ચૌદશમાં કરાય છે. તેરસમાં પુનમને તપ ભૂલાય તો એક મમાં પણ પુનમને તપ કરાય છે. એ પ્રકારના ઉત્તરથી એ સ્પષ્ટ છે કે–તેરસમાં ચૌદશને તપ અને ચૌદશમાં પુનમને તપ કરાતો હેતે કારણ કે જે તેમ હોય તો પાંચમમાં અપાયેલા “સત્તાક પૂર્વસ્યાં તિ વિય” એ પ્રકારના ઉત્તરથી પૂનમમાં પણ તત્ત: પૂર્વાચાં તિથ ચિત્તે “એજ ઉત્તર આપો ઈતે હત” પરંતુ તે પ્રકારને ઉત્તર આપેલ ન હોવાથી સ્વયંસિદ્ધ છે કે- ય વિરકૃત સુ પ્રતિ”િ પુનમને ક્ષય છતે પુનમને તપ તે તેરસમાં કરાય. અને તેરસમાં પુનમનો તપ કરે ભૂલાય તો એકમમાં પણ પુનમને તપ કરી લેવો. ૨ “પુનમના ક્ષયમાં તેરશમાં ચૌદશને તપ અને ચૌદશમાં પુનમને તપ કરાય અને ચૌદશને તપ તેરશે ભૂલાય તે પુનમનો તપ એકમે પણ કરાય” એ પ્રમાણે જે અર્થ કરાય છે તે કલ્પિત છે. કારણ કે–“કોરાં વિસ્મૃત તુ નિપા એ પ્રમાણે છેવટનું પદ હેવાથી “જે ચૌદશને ત૫ તેરસે ભૂલાયતો હતા કારણ કે જિલે પલાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy