SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ તિથિથી વિંધાયેલી એવી પૂર્વની તિથિ ગ્રહણ કરવી. એવી રીતે ક્ષયતિથિ યુકત પૂર્વતિથિ ક્ષયતિથિની સંજ્ઞાવાળી પણ થાય છે. રા પહેલાં ચૌદશ એ પ્રમાણે કહેલી જ છે. અહીં કને “અરવિ’ છે ત્યાં કને અપિ શબ્દ વડે અન્ય સંજ્ઞા પણ ગ્રહણ કરવી, તે કેમ વિરોધ ન કહેવાય? એમ જે તમે કહેતા હે તો તેમ ન કહેવું. કારણ કે પ્રાયશ્ચિત્તત્વાદિ વિધિમાં તેજ પ્રમાણેનું વિધાન હોવાથી ગૌણ અને મૂખ્યભેદથી મૂખ્યતયા ચૌદશ એજ સંજ્ઞાયુક્ત છે. આ પ્રમાણે કહેલું હોવાથી આ પ્રમાણે તમે પણ અંગીકાર કરેલું છે. નહિ તો ક્ષય જે અષ્ટમીનું કાર્ય સાતમમાં કરાતાં છતાં. આઠમનું કાર્ય છે એ પ્રમાણેની સંજ્ઞાને પ્રાપ્ત નહિ કરે. ઈષ્ટપત્તિ છે એમ પણ નહિ કહી શકાય, આબાલગોપાલ આજે આઠમને પૌષધ છે એમ બેલે છે. આ પ્રમાણેના વચનને કહેનારા પુરૂષદ્વારા કરાયેલ જે અનુષ્ઠાન, તેને નિષેધ કરવાથી ઉન્માદી કહેવાશે.” ઉપર્યુક્ત હકીકતથી વાંચક સમજી શકશે કે-ચૌદશને ક્ષય છે, તે ચૌદશના ગંધવાળી તેરશમાં આપણું ચૌદશનું કાર્ય કરવાની શાસ્ત્રોક્ત રીત છે અને તે તેરશને ઉપર્યુક્ત રીતે ઉદયગત તેરશ અને ચૌદશથી વિંધાયેલી તેરશ હેવાથી ગૌણમૂખ્ય ભેદથી મુખ્ય તયા ચૌદશ કહેવી પણ યુક્ત છે. બેવડાયેલી તિથિ પહેલી આરાધનીય કે બીજી તેના ચર્ચાત્મક શાસ્ત્રાધાર, આપણે જોઈ ગયા કે બેવડાયેલી પર્વતિથિ છતે બીજી તિથિમાં પવરાધન કરવું. આ બાબતને સમાજને બરાબર ખ્યાલ આવી જાય તે શંકાનું કે મહાપર્વની આરાધનાના કળાહળનું કઈ કારણ રહે નહિ. અને ચિત્તના વિક્ષેપ વિના હયાતી ભગવતી ઉદયગતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy