Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari
Catalog link: https://jainqq.org/explore/032205/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 9099099890000000000000 મેં હી શ્રી શખેશ્વર પાર્શ્વનાથાય નમ : ૫. પૂ. આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીધરેભ્યો નમ: જય-લક્ષ્મી પ્રાચીન સ્તવનમાલા 00:00000000000000000@oooo oooc 000.0000 ~: પ્રેરક પૂ. સમતાશ્રીજી મ. સાહેબ – પ્રકાશક પુખરાજજી અમીચ’દજી કોઠારી શ્રી જૈન શ્રેયસ્કર મડળ મહેસાણા આવૃત્તિ પહેલી ] વીર સૌં. ૨૪૯૮ [ પ્રતિ ૭૦૦ વિ. સ. ૨૦૧૮ 0000000000000000000000 000.00000 મૂલ્ય-પટેન પાર્ટન 0000:000000000000000.0000 Page #2 -------------------------------------------------------------------------- ________________ 888888888888888888835 肉肉爐88888888888888闵園 ૐ હ્રી શ્રી શખેશ્વરપાર્શ્વનાથાય નમઃ પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભસૂરીશ્વભ્યા નમઃ સ્તવનમાળા જય-લક્ષ્મી પ્રાચીન (જેમાં પ. પૂ. આનધનજી, યાવિજ્યજી, જિનવિજયજી, મેાહનવિજયજી, પદ્મવિજયજી, તથા માનવિજયજી, કૃત ચેાવીશી તથા દશવૈકાલિક સૂત્રની સઝાયના સુંદર સંગ્રહ કરવામાં આવેલ છે. ) —: પ્રેરક :– પૂ. સમતાશ્રીજી મ. સા. ~: પ્રકાશક : પુખરાજજી અમીચંદજી કોઠારી શ્રી જૈન શ્રેયસ્કર મડળ, મહેસાણા આવૃત્તિ પહેલી ] [ નકલ ૭૦૦ વીર સ’. ૨૪૮૮ · મૂલ્ય-પાનપાન વિ. સ. ૨૦૧૮ 肉肉肉肉肉肉肉肉肉肉肉肉 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શ્રી પંચ પરમેષ્ટિભ્યો નમઃ જગતની અંદર દરેક પ્રાણીઓમાં નાની પુરૂષાએ માનવજીવન મહાન્ કીંમતી કહેલ છે, તે મેાજશાખ અને વિલાસની દ્રષ્ટિએ નહીં, પરંતુ ઉત્તરાત્તર આત્મવિકાસ સાધી પ્રભુની પ્રભુતા પ્રાપ્તકરી તન્મય થવા માટે જ છે, અને તે માટે પૂર્વ મહર્ષિઓએ જ્ઞાનયોગ, ક્રિયાચાગ અને ભક્તિયેાગ એમ મુખ્યત્વે ત્રણ માર્ગો બતાવ્યા છે, અને તેમાં પણ ભક્તિયોગ એ મહાનપ્રબલ સાધન કહેલ છે, અને તે ભક્તિચેોગની સાધનામાં સાધકાને પૂર્વના મહાપુરૂષોએ તે દશામાં આગળ વધવા માટે પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દિ અને મારવાડી વિગેરે અનેક જાતની ભાષાઓમાં અનેક પ્રકારની કૃતિએ બનાવી છે. તેમાં પણ આજના યુગમાં સંસ્કૃત પ્રાકૃત ભાષાના અભ્યાસકે બહુ ઓછા પ્રમાણમાં હાવાથી માતૃભાષામાં રચેલ કૃતિ જ વધુ ઉપકારી નીવડી શકે એ નિર્વિવાદ છે, અને તેથી જ પરમેાપકારી આનન્દઘનજી, મહાપાધ્યાય શ્રી યશાવિજ્યજી, જ્ઞાનવમલસૂરીજી, પડિત વીરવિજ્યજી, જિનવિજ્યજી, પદ્મવિજ્યજી, લક્ષ્મીવિજ્યજી, માનવિજ્યજી, અને ઉડ્ડયરત્નજી વિગેરે પૂર્વ મએએ અને તેને અનુસરીને આજના મહાપુરૂષાએ પણ પૂજા સ્તવનેાસજઝાયા આધ્યાત્મિકપદે વગેરે અનેક પ્રકારની રચના કરેલી છે, અને આજ સુધીમાં તેવી કૃતિનાં અનેક પુસ્તકા ઋપાયેલ છે, તદ્દનુસાર પ. પૂ. ૧૦૦૮ સ્વ. જૈનાચાર્ય શ્રીમદ્ વિ. વલભસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવતી પૂ. જયશ્રીજી મ. Page #4 -------------------------------------------------------------------------- ________________ જં, યુ. પ્ર. ભટ્ટારક પરમ પૂજ્ય જૈનાચાય શ્રીમદ્દ વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શાન્તમૂર્તિ, પરમ ગુરુભક્ત, પૂજ્ય જૈનાચાય શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયસમુદ્રસુરી Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ ૩ સાહેબના પ્રશિષ્યા સા. સમતાશ્રીજી મ. સાહેબની તેમાંથી કેટલીક કૃતિ સાથે પેાતાના ગુરૂણીજી પૂ. લક્ષ્મીશ્રીજી સાધ્વીજી મ. સાહે અની જીવન રેખા છપાવવાની ભાવના થઇ, અને તે માટે તેઓશ્રીએ મને પોતાના વિચારે દર્શાવેલ, તેથી સમય મલતાં પાડીવ જઇ તેશ્રીને રૂબરૂ મળેલ, તેઓશ્રી સાથે વિચાર–વિનિમય કરી, પ્રસ્તુત પુસ્તિકા છપાવવા નિર્ણય કરેલ, અને તે માટે પૂ. સાધ્વીજી મહારાજ સાહેબની પ્રેરણાથી જે જે ભાઈઓએ સહાય કરી છે, તેની નામાવલી અહીં આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં આનંદઘનજી મહારાજ વિગેરે મહાપુરૂષા કૃત છ ચાવીશીએ, દશવૈકાલિક સૂત્રની અગ્યાર ઢાળા, તદુપરાંત પૂ. સાધ્વીજી મહારાજ સાહેલ્મે બનાવેલ સ્વગુરૂભક્તિનાં ગીતે તથા અધ્યાપક શાંતિલાલ સોમચંદ મહેતાએ લખેલ પૂ. લક્ષ્મીસ્ત્રીજી મહારાજ સાહેબની જીવનરેખા આપવામાં આવેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં મુદ્રણનું સ`પૂર્ણ કાર્ય અમદાવાદમાં પંડિત રસિકલાલ શાંતિલાલે કાળજી પૂર્વક કરેલ છે, છતાં પ્રેસદોષ તથા છદ્મસ્થતાના કારણે જે કંઇ સ્ખલના રહી હોય, તેા તે બદલ વાચકા ક્ષન્તવ્ય ગણશે. પ્રાન્તમાં આ પુસ્તક પ્રકાશનમાં દરેક રીતે સહકાર આપનાર સર્વ સુનાનેા આભાર માની આને ભવ્યાત્માએ વિશેષ લાભ લઈ જીવન સફલ કરી મેક્ષગામી બને તેવી પ્રાર્થના સાથે વિરમું છુ. એજ. અધ્યાપક પુખરાજજી અમીચંદજી કોઠારી શ્રીમદ્ યવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા (ઉત્તર ગુજરાત) તા. ૯-૨-૬ર Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: પૂજ્યપાદ્ પ્રાતઃ સ્મરણીય સા. શ્રી જમનાશ્રીજી મહારાજ સાહેમનાં શિષ્યા સા. શ્રી. જયશ્રીજી મ. સાહેબનાં શિષ્યા સા. શ્રી. લક્ષ્મીશ્રીજી મહારાજ સાહેબની સક્ષિપ્ત જીવન રેખા આ સંસારમાં કેટલાએ આત્માએ વિષય, કષાય, ધન કુટુંબ આદિમાં સુખ માની જીવન વિતાવતા હોય છે, પછી ભલે તે ચક્રવત કે વાસુદેવ, દેવેન્દ્ર કે નરેન્દ્ર, રાગી કે વિરાગી હેાય પરંતુ જો જૈન શાસન વિનાનું જીવન હેાય તે તે પશુ તુલ્ય જીવન છે, માનવજીવન તા કાઈ અનેરૂં જીવન છે, માનવજીવન કેવા પ્રકારનું હોઈ શકે, અને તે આપણા ચરિત્રનાયકે કેવી રીતે જીવી બતાવ્યું છે, તેની હું અહીંઆં ઝાંખી કરાવવા ઈચ્છું છું.. અનેક જિનમદિરાથી વિભૂષિત, જગડુશાહ જેવા દાનવીર નરરત્નાથી સુશે।ભિત, વિજય શેઠ અને વિજયા શેઠાણીની બ્રહ્મચર્યની દિપ્તિથી પવિત્રતર એવી કચ્છની ભૂમિપર આવેલા ગઢશીષા નમે ગામમાં વિશા ઓશવાળ શ્રેી ઘેલાભાઈ અને તેમની ધર્મ પત્ની. મેધબાઇની કુક્ષિથી સ. ૧૯૬૩માં એક પુત્રી રત્નનો જન્મ થયા. આ સંસારમાં મા–બાપા પ્રાયઃ સંતાનેાના જન્મથી આનંદ મંગલ ઉજવતાં હોય છે, તેમ આ પુત્રીના જન્મથી બધાંએ આનદ ઉજબ્બે, અને તેમનું લક્ષ્મીબેન એવું નામ રાખવામાં આવ્યું. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ. સા, મો સમતાશો - પૂ. સા. મ૦ જયશ્રીજી પૂ. સા. મ૦ લક્ષ્મીશ્રીજી Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ બે વડીલ ભાઈઓ, ત્રણ બેટી બહેને અને માતપિતાની છત્રછાયામાં લક્ષ્મીબેન મેટાં થવા લાગ્યાં, “કાળની ગતિને કોણ આંબી શક્યું છે?”, દિવસો ઉપર દિવસો, અને વરસો ઉપર વરસો વિતવા લાગ્યાં, અને લક્ષ્મીબેનની ઉંમર પણ એક દાયકાની થઈ. માત-પિતા પણ જ્ઞાનાભ્યાસમાં, તેમજ ગૃહકાર્યમાં પ્રવીણ બનાવવા માટે, પ્રયત્ન કરતાં હતાં, આ જગતમાં સંતાનોના જન્મથી માંડી તેમના જીવનની દરેક જવાબદારીઓ માબાપ ઉઠાવતાં હોય છે, ભવિષ્યમાં પોતાને સુખ અને શાંતિ મળે તેવી આશા પણ સેવતાં હોય છે, પરંતુ સંતાનના જીવનમાં ધર્મરૂપી બીજનું આરોપણ કરેલ ન હોય તો એવા સંતાન તરફથી સુખ અને શાંતિને બદલે દુ:ખ અને અશાંતિ મળે છે, જ્ઞાની ભગવંતોએ આજ કારણથી સંસારની અજ્ઞાનતા, સ્વાર્થતા અને અસારતા સમજાવી છે, પરંતુ સમજવી છે કોને? જગતનું આવું કરૂણ દ્રશ્ય જોઈને જે જીવનનો રાહ બદલવાનો વિચાર પણ ન આવે તે આનાથી બીજે દુર્ભાગ્યોદય કયો હોઈ આજથી પચાસેક વર્ષ પહેલાં તેમાં પણ કચ્છ જેવા પ્રદેશમાં નાની ઉંમરમાં જ લગ્નો થતાં, તેવી રીતે લક્ષ્મીબેનનું પણ મકડાના વીશા ઓસવાલ શેઠ મૂળજીભાઈના ચાર પુત્રો પૈકી મોટા પુત્ર આસુભાઈ સાથે સં. ૧૯૩૭માં લગ્ન થયું હતું, પરંતુ લગ્નથી આઠમે જ દિવસે હાર્ટ ફેલ થવાથી આસુભાઈએ આ દુનિયાનો ત્યાગ કર્યો, અજ્ઞાની છ વિચારોના મિનારા બાંધી રાખતા હોય છે, હું આમ કરીશ, મારૂં આમ થશે, પરંતુ પામરને ખબર નથી કે કમ્ અને મન આ બન્ને જણાએ તો સત્યાનાશ વાળ્યું છે, જ્યાં જ્યાં ક્ષણે ક્ષણે પિતાના માનેલા વિચારો નિષ્ફળ જતા હોય છે. તેનું નામ જ સંસાર છે માટે જ જ્ઞાની ભગવંતો કરૂણા ભાવથી જગતના જીવોને સુખી Page #11 -------------------------------------------------------------------------- ________________ અનાવવાની ભાવના રાખતા હાય છે, સંસારના ક્ષણભગુર સુખના નહી પરંતુ શાશ્વતસુખના ભાકતા બનાવવાની ઈચ્છા સાથે પ્રવૃત્તિ કરતા હેાય છે તેથી જ તેમને ઉપકાર અનહદ છે. પતિના અકાળ અવસાનથી લક્ષ્મીષેનને જરાપણ અસર થઈ નહીં, કારણ કે બાલ્યાવસ્થામાં સારાસારના પ્રાયઃ વિવેક આછે! હેય છે, પરંતુ બન્ને બાજુનાં કુટુબીજાને ખૂબજ આધાત લાગ્યો પરંતુ દુ:ખનું એષડ દહાડા એ કહેવત મુજબ દુ:ખ ધીમેધીમે ભૂલાવ લાગ્યું. .. આ એકજ પ્રસંગ લક્ષ્મીબેનના જીવન પ્રવાહને બદલવા ઉપકારક બન્યા, ધીમે ધીમે તેએ ધર્મપ્રત્યે લાગણીવાલાં બનવા લાગ્યાં,. માતા-પિતા પણ ધમાં વધારે દ્રઢ બનાવવા માટે હરહમેશ તત્પર અન્યાં, સાચા માતા-પિતા હંમેશા પોતાના સંતાનેાને ધમાં જોડનારા હાય છે. કાઇ પૂર્વ પુન્યના ઉદયે લક્ષ્મીબેનનાં (સંસારી ) જમના-શ્રીજી મહારાજ ત્યાં પધાર્યાં વર્ષાગમનથી જેમ ચાતક આનંદની મિએ સાથે નાચી ઉઠે છે, તેમ લંક્ષ્મીબેન પણ નાચી ઉઠયાં, મહારાજ સાહેબને સામે લેવા દેડયાં, સધે ધામધૂમ સાથે પ્રવેશ કરાવ્યે લક્ષ્મીબેન તે આખા દિવસ મહારાજ સાહેબ પાસે એસી રહે, ધમની વાર્તા કરે, જ્ઞાન–ધ્યાનમાં સમય વિતાવે, સંધના આગ્રહથી ચાતુર્માસ ત્યાંજ નકકી થયું. ચાતુર્માસમાં મહારાજશ્રીએ તેમને સંયમ ધ પ્રત્યે ખૂબજ રાગી બનાવ્યાં. ચાતુર્માસ બાદ સયમ માટે બન્ને પક્ષની અનુજ્ઞા માંગી, સંસારી જીવા એમ કંઈ ઘેાડીજ રજા આપી દે? માડુ-રાજાનાં તમામ સાધનાના ઉપયેાગ કરી ચલાવવાના પ્રયત્ન કરે છે, (અંતમાં તે સત્યનેા જ જય છે) પણુ લક્ષ્મીબેનની મક્કમતાથી બન્ને પક્ષાએ હાર કબુલી સંયમ લેવા માટે રજા આપી. સંવત્ ૧૯૭૮ના Page #12 -------------------------------------------------------------------------- ________________ કારતક વદી ૧૧ના રોજ મોટા આડંબર પૂર્વક આ સંસારનો અંચલ છોડી જમનાશ્રીજી મહારાજનાં શિષ્યાં જયશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા બન્યાં, લક્ષ્મીશ્રીજી નામ પાડવામાં આવ્યું, ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા, ત્યાં આચાર્યદેવશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાતિ પ. પૂ. હંસવિજયજી મ. સાહેબે વૈશાખ સુદી. અગિયાસે ઉજમબાઈની ધર્મશાળમાં ચતુર્વિધ સંઘ સમક્ષ વડી દીક્ષા આપી. સાધુજીવનની મર્યાદા તથા પ્રાથમિક ક્રિયાઓને થોડાજ ટાઈમમાં શીખી ગયાં, સાધુજીવન એ અનેખું જીવન છે તેમાં પણ જે જ્ઞાન, ધ્યાન, તપ અને જ૫ના રંગે પુરાય તે કોઈ અનેરો આનંદ આવે, પણ તે લહેજત તો તેવા કોઈક ત્યાગી આત્માઓ જ માણી શકે. દિન પ્રતિદિન અભ્યાસમાં ખૂબ જ આગળ વધવા લાગ્યાં. ભ્રમરને કદીપણ પુછ્યું આમંત્રણ આપ્યું નથી, પરંતુ તેની સુવાસથી જ જેમ તે ખેંચાઈને આવે છે. તેમ લોકો પણ મહારાજજીના પ્રત્યે ખૂબજ આ-કવા લાગ્યાં, ચાતુર્માસ અમદાવાદમાં થયું. ત્યાંથી વિહાર કરતાં કરતાં અનેક ગામોને પાવન કરતાં અનંત આત્માઓની સિદ્ધિના કારણભૂત ત્રણે ભુવનમાં અદ્વિતીય તથા પંચમ કાળમાં પણ ભવ્યજીવોને તારવામાં પ્રબલ આલંબન રૂપ એવી સિદ્ધગિરિની શીતલ છાયામાં પધાર્યા. જે તરણ તારણ, ભવ્યદુખવારણ ગિરિરાજ ઉપર પ્રથમ પ્રભુ પૂર્વ નવ્વાણુંવાર પધાર્યા છે તેને અંજલિરૂપ લક્ષ્મીશ્રીજી મ. સાહેબે વિધિપૂર્વક નવ્વાણું યાત્રા કરી પિતાને ધન્ય માનવા લાગ્યાં, પાપી તથા અભવિછો જેને જોઈ પણ શકતા નથી તેવા ગિરિરાજની નવ્વાણ Page #13 -------------------------------------------------------------------------- ________________ યાત્રાઓ કરવી એ અનંત પુન્યના ઉદયને સૂચવે છે ત્યાં જુદા જુદા પ્રકારની તપશ્ચર્યા, જ્ઞાન ધ્યાનમાં લીન રહેતાં ચાતુર્માસ પણ ત્યાં જ રહ્યાં. ચાતુર્માસ બાદ ત્યાંથી વિહાર કરી, અનેક ગામનાં દર્શન કરતાં લીંમડી પધાર્યા, બહેનોની અતિઆગ્રહભરી વિનંતીથી ત્યાં જ ચાતુર્માસ રહ્યાં. * મોટા મહારાજ સાહેબની તબીયત બગડવા લાગી, અને લક્ષ્મીશ્રીજી મ. સાહેબને સમજાવતાં કહેવા લાગ્યાં કે તમારાં ગુરૂની સેવામાં લીન બનજો અને ધર્મને કદાપી ભૂલશો નહિં, ધર્મવિના કદીપણ કેઈનું કલ્યાણ થયું નથી, આવી અનેક જીવન ઉપયોગી વાતમાં પિતાના રોગને પણ ભૂલી ગયાં. જયશ્રીજી મ. સાહેબ તેમજ લક્ષ્મીશ્રીજી મ. સાહેબ પણ સમજી ગયાં કે આ દીપક વધુ ટાઈમ ચાલે તેમ લાગતું નથી તેથી તેઓ પણ ક્ષમાપનાદિ કરાવવા લાગ્યાં. - નવકાર મહામંત્ર બોલવા પૂર્વક જમનાશ્રીજી મ. સાહેબે નાશવંત શરીરને ત્યાગ કર્યો. જડ અને ચેતનને અનાદિકાળનો સંયોગ છે, આત્માને સંસારમાં ખડાવનાર જો કોઈ હોય તો એક માત્ર જડ છે, તેનું જ્યાં સુધી મૂળથી છેદન કરવામાં નહી આવે, ત્યાં સુધી કદાપિ શાશ્વત શાંતિ પ્રાપ્ત થવાની નથી. જગત આખુંએ શાંતિ માટે તલસી રહ્યું છે. તેને મેળવવા બહાર ભટકી હ્યું છે, પરંતુ સાચી શાંતિ તે આત્મામાં જ રહેલી છે. ફક્ત તેને જવાની જરૂર છે, જેઓએ તેને સધવા માટે પ્રબલ પુરૂષાર્થ કર્યો છે, તેઓ અપૂર્વ શાનિતને મેળવી શક્યા છે, માટે બહાર ભટક્યા વિના આત્મસંશોધનની આજે ખૂબ જરૂર છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી વિહાર કરી વિરમગામ ચાતુર્માસ રહી અમદાવાદ પધારી -શહેરયાત્રાનો મહાન લાભ લીધો, ત્યાંથી આજુબાજુનાં ગામને પવિત્ર કરી, નાના મોટા તીર્થોની યાત્રા કરી, અમદાવાદ પધારી આંબલીપળના આયંબીલશાળાના મકાનમાં ચાતુર્માસ રહ્યાં. ચાતુર્માસમાં ઘણી બહેને મહારાજજી પાસે આવવા લાગી, અને અને મહારાજ સાહેબની મુખાકૃતિ, જ્ઞાન ધ્યાનની છાયા જોઈ મુગ્ધ બનવા લાગી, તેમાં શેઠની પોળમાં વસતાં શશીબેનને તે કોઈ અજબ અસર થઈ કે તેઓ આ સંસારનો મોહ છોડી મહારાજ સાહેબના ચરણ કમલમાં પિતાનું જીવન વીતાવવા તત્પર બન્યાં. કાર્તકી પુનમ બાદ અનુજ્ઞા મેળવી મોટા આડંબર સાથે સંસારથી પર બની લક્ષ્મીશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા તરૂણ શ્રીજી તરીકે સ્થાપિત કર્યા ત્યાંથી વિહાર કરી અને ગામોમાં જૈનધર્મની પ્રભાવના કરવા સાથે પ્રભુ ય જુહારતાં ફરી અમદાવાદ ચાતુર્માસ પધારી જૈન શાસનનો અપૂર્વ ધ્વજ ફરકાવ્યો. ત્યાંથી વિહાર કરી મારવાડ પ્રદેશની અનેક ગામોની યાત્રા કરી દેસુર ગામે પધાર્યા, બહેનોની આગ્રહભરી વિનંતીથી ચાતુર્માસ પણ - ત્યાંજ કર્યું. મારવાડ જેવા પ્રદેશમાં આવા ત્યાગી આત્માઓ પધારે અને લેકો તેમના પ્રત્યે આકર્ષાય તે સ્વાભાવિક છે, પૂ. મહારાજશ્રીએ બહેનોને તપ ત્યાગમાં જેડી ધર્મનો ખૂબ જ મહિમા સમજાવ્યો, ત્યાંથી વિહાર કરી શિરોહી તેમજ રેવદરમાં સંધના આગ્રહથી ચાતુ. ર્માસ રહ્યાં, રેવદરમાં જૈન તેમજ જૈનેતર વર્ગને મહારાજ સાહેબ પ્રત્યે કોઈ અપૂર્વ સદ્ભાવ હતો. ચાતુર્માસ બાદ મહારાજજીને અનેક લોકે ગામ બહાર વળાવવા આવ્યા. કેટલાએકનાં તો નયનો અશ્રુઓથી ઉભરાઈ ગયાં, અને કહેવા Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લાગ્યાં, સાહેબજી! ફરીથી પણ અમારા ઉપર કૃપાદ્રષ્ટિ રાખીને દર્શન લાભ આપશોજી ત્યાંથી અમદાવાદ પધારી શહેરયાત્રાઆદિ અનેક ધર્માનુષ્ઠાનમાં ચિત્તને ધર્મમય બનાવ્યું. જૈનશાસનમાં નાનામાં નાની. કે મોટામાં મોટી કોઈપણ ક્રિયા . જઈશું તે દરેકની અંદર કંઈકને કંઈક ગૂઢ રહસ્ય રહેલું જ હશે, સમજવાની તેમજ વિચારવાની જે શકિત હોય તો તેમાંથી તે આત્મા. કંઈકને કંઈક તત્વ મેળવી લે છે, આપણે અહીંઆ એકજ શહેરયાત્રાને જ પ્રસંગ લઈએ, ધામધૂમ સાથે દરેક જિનમંદિરોને વંદનાથે નીકળીએ ત્યારે આનંદની કોઈ સીમા હોય છે! આવા જ કારણે. મોક્ષનું એક પ્રધાન અંગ સમ્યકત્વની પ્રાપ્તિ સુલભ બને છે, અને બીજા લોકો પણ ધર્મની પ્રશંસા કરે છે. ' ત્યાંથી વિહાર કરી અનેક ગામોમાં દર્શનાદિ કરતાં તેમજ ભવ્યાત્માઓને પ્રતિબોધ કરતાં પાલીતાણું પધારી ત્યાંજ બે ચાતુર્માસ રહ્યાં. ત્યાંથી ગિરનાર આદિની યાત્રા કરી, કચ્છ જેવા પ્રદેશમાં અજ્ઞાનતાદિને દૂર કરવા માટે પ્રયાણ ન કરતા હોય ! તેમ વહાલા વતન તરફ પ્રયાણ કર્યું, ભદ્રેસરઆદિ પાંચતિથની યાત્રા કરી પોતાની જન્મભૂમિ ગઢશીષામાં પધાર્યા. કચ્છમાં આવા ત્યાગી આત્માઓની હંમેશા ખોટ ચાલ્યા કરતી. તેમાં પણ પોતાના ગામના મહારાજ સાહેબ પધાર્યા છે, એવું જાણી ચારે બાજુથી લેકે આવીને દર્શનાદિ સાથે કૃતકૃત્યતા અનુભવવા લાગ્યા. સંધની આગ્રહભરી વિનંતીથી ચાતુર્માસ ત્યાં જ રોકાયાં. ભાઈઓ તેમજ બહેનોને ધર્મમાં જોડવા માટે મહારાજ સાહેબ પિતે અથાગૂ પ્રયત્ન કરવા લાગ્યાં કેટલાયેકને રાત્રિભેજનો ત્યાગ તથા પૂજા, પ્રતિક્રમણ, સામાયિક આદિની અનેક બાધાઓ આપી ધર્મના રાગી બનાવ્યા. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુશ્રાવિકા સુદસ્સેનને મહારાજજીના તપ, ત્યાગ, સંયમ અને જ્ઞાનથી વૈરાગ્ય ર`ગ લાગતાં સંયમ લેવા ઉત્સુક બન્યાં. પરંતુસંસારનઃ. અનેક કારણાથી તાત્કાલીક પ્રવ્રજ્યા ન લઈ શકયાં અને મહારાજ સાહેબ ત્યાંથી વિહાર કરી સંધના આગ્રહથી કાટડા ચાતુર્માસ કરી કરી . ગઢશીષા પધારી ત્યાં જ ચાતુર્માંસ કર્યું, ચાતુર્માસ બાદ સુંદરમેનને દીક્ષા આપવામાં આવી. અને લક્ષ્મીશ્રીજી મ. મહારાજ સાહેબનાં શિષ્યા સુભદ્રાશ્રીજી તરીકે જાહેર કરવામાં આવ્યાં. ત્યારબાદ અનેક ગામેામાં જૈન ધર્મને સુંદર ફેલાવા કરતાં, પૃથ્વીતલને પાવન કરવા સાથે અગીઆ પધાર્યાં, ત્યાંના આગેવાન . સુશ્રાવક મેાનજીભાઈ વગેરેની આગ્રહભરી વિનંતીથી ત્યાં જ ચાતુૉસ રહ્યાં. પુરૂષ તેમજ સ્ત્રી વર્ગમાં જ્ઞાન ધ્યાન તેમજ તપના બહેાળા . ફેલાવેા કરવા વડે શ્રી જિનશાસનની અપૂર્વ સેવા કરી શ્રીસંધને ધર્માંમાં સુશ્રદ્ધાળુ બનાવ્યા. તેમાં સુશ્રાવિકા ભચીબેનને સયમ લેવાની ભાવના થઈ. પરંતુ સમય પરિપકવ ન હેાવાથી ચારિત્ર ન લઈ શકયાં પણ મહારાજજીએ અનેકવિધ નિયમે આપી સયમ ધર્મોને પાળવાની તાલીમ લેવાની શરૂઆત કરાવી અને તદ્દન વિરાગી જીવન જીવવા પ્રેરણા કરી. મહારાજ સાહેબ ત્યાંથી વિહાર કરી અનેક ગામેામાં દર્શન કરતાં ડગારા પધાર્યા, જૈન તેમજ જૈનત્તર વમાં ઉપદેશ આપતાં આઠે દિવસ રાકાયાં ત્યાં આયરકુળમાં જન્મ પામેલા સેાનાબહેનને મહારા જજીની વાણી હૃદયની આરપાર ઉતરતાં સંયમજીવન જીવવાની મનની અભિલાષા મહારાજ સાહેબને જણાવી પરંતુ કેટલાએક કારણેાસર મહારાજ સાહેબે દીક્ષા ન આપી. જેની રહેણી કરણી. નાત અને જાત જુદા હોવા છતાં પણ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ -સંયમ જીવનની ભાવના જાગે એ પૂર્વભવના ક્ષયેપશમ વિના કયાંથી સંભવે ! મહારાજ સાહેબ પણ તેમના હૃધ્યમાં અમૃતનુ સિંચન કરી ત્યાંથી રાધનપુર, શંખેશ્વર આદિના દર્શન કરી પાટણ પધાર્યાં. = પંચાસરા દાદાનાં દર્શન કર્યાં, પરમ પૂજ્ય કાંતિવિજયજી દાદા તથા વિદ્વત્ શિશમણિ પુન્યવિજયજી મ. સાહેબ આદિના દર્શનને લાભ લીધેા, અને પંચાસરાદાદાની શીતળ છાયામાં ચાતુર્માસ વિતાવ્યું. મહારાજ સાહેબની પ્રેરણાત્મક તથા વિદ્વતાયુક્ત વાણીથી ચંપામેનને આ સંસાર માયાજાળરૂપ સમજાવા લાગ્યા, પરમ પૂજ્ય કાંતિ મેં વિજયજી મ. સાહેબના વરદહસ્તે દીક્ષા લઈ તરૂણશ્રીજી મ. સાહેબનાં શિષ્યા હેમેન્દ્રશ્રીજી નામે જાહેર થયાં, મહારાજ સાહેબ ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યાં પરંતુ ત્યાં કપડવંજના સંધની ચાતુર્માંસ માટેની આગ્રહભરી વિનંતી થતાં - કપડવંજ પધાર્યાં, સધે મહારાજ સાહેબને પ્રવેશ કરાવ્યા, (કચ્છ) ડગારાવાલા મુમુક્ષુ સાનાબેન ચાતુર્માંસમાં મહારાજની વાણીનું અમીયપાન કરવા આવ્યાં, અને ચાતુર્માંસ બાદ પરમ પૂજ્ય શ્રીમદ્ ઉમંગસૂરીશ્વરજી મ. સાહેબના વરદહસ્તે દીક્ષા લઈ લક્ષ્મીશ્રીજી મ. સાહેબનાં શિષ્યા તરીકે સ્થાપિત કર્યાં અને સમભાવનાં જાણે સાગર ન બનાવવાં હાય! તે હેતુથી સમતાશ્રીજી એવુ નામ આપ્યું. કપડવંજથી વિહાર કરી અમદાવાદ નજીક દેહગામમાં બહેનેાની આગ્રહભરી વિનંતીથી ચાતુર્માસ કયુ* અનેકભાઈએ તથા બહેને તે રાત્રિભેાજન ત્યાગ, નવકારસી આદિ વિવિધ ત્યાગની વાનગીઓ આપી, ધમા માં સ્થિર કર્યાં. ધનુ ગ ંભિર રહસ્ય સમજાવી ધર્મીમયજીવન જીવવા અનેક ભવ્યાત્માઓને હાકલ કરી. અનુપમા દેવીની પ્રેરણાથી, દક્ષ કારીગરાની કુશાગ્ર બુદ્ધિથી તથા વસ્તુપાલ–તેજપાલના કાટીદ્રવ્યથી નિર્મિત, દુનિયાભરમાં શિલ્પથી Page #18 -------------------------------------------------------------------------- ________________ અદ્વિતીય એવાં દલવાડા (આબુ) દેરાસરના દર્શનાર્થે વિહાર કરતા પધાર્યા, અહી એક માસની સ્થિરતા બાદ ગુરૂણીજી મહારાજ જયશ્રીજી મ. સાહેલ (શ્વસુર પક્ષના) ભટાણા ગામે પધાર્યા, સંધની વિનંતીથી ચાતુર્માસ રહી, અનેક આત્માઓને માનવજીવનની દુલબતા. અને ધર્મની મહત્તા સમજાવી, લેક પણ મહારાજ પ્રત્યે ખૂબજ આકર્ષાયા, ધનીબેને દીક્ષા લીધી, અને લક્ષ્મીશ્રીજી મ. સાહેબનાં શિષ્યા સુનંદાશ્રીજી થયાં, ત્યાંથી પાલનપુર ચાતુર્માસ કરી મેતાના સંધના આગ્રહથી ત્યાં ચાતુર્માસ રહી પાટણ ત્રણ ચોમાસા કર્યા. પિતે દરરોજ નૂતન અધ્યયન કરવા સાથે શિષ્યા પ્રશિષ્યાઓને. પણ જ્ઞાન ધ્યાનમાં આગળ વધારવા હંમેશા પ્રયત્ન શીલ રહેતાં, મારે શરણે આવેલ કોઈપણ આત્મા પિતાનું કલ્યાણ કરી અનંત સુખના. ભોકતા બને તેવી ભાવના ભાવતાં. ત્યાંથી ચારૂપ–મેત્રાણાની યાત્રા કરી. વિહાર કરતાં પાલણપુર પધાર્યા અને ત્યાં જ બિરાજમાન. પંજાબકેશરી વિજય વલ્લભસૂરીશ્વરજી મ. સાહેબની સાનિધ્યતામાં ચાતુર્માસ રહી હંમેશા સંસારથી તારનાર, સંસારના તાપથી બળેલા આત્માને ઠંડકરૂપ, મુક્તિસુખને આપનાર, એવી જિનવાણીનું પાન કરવા લાગ્યાં, ચાતુર્માસ બાદ ગુરૂદેવની અનુજ્ઞા મેળવી, ભીલડીયાજી, શંખેશ્વરતીર્થની યાત્રા કરી કટારીયાજી (કચ્છ), તથા અબડાસાની પંચતીથી કરી ભુજ, અંજાર થઈ સંધના આગ્રહથી ડગારા પધારી ચાતુર્માસ કર્યું.' કેટલીક વ્યક્તિઓમાં કુદરતી રીતે જ એવી પ્રતિભા રહેલી હેય. છે કે ગમે તેવા માણસને “ જેમ લોહચુંબક લોઢાને પિતાની તરફ ખેંચે છે તેમ ” આકષી લે છે, અહીં પણ મહારાજજીની પ્રતિભાએ કેટલીક બહેનોને ખેંચી કંદમૂળ, રાત્રિભોજન બંધ કરાવ્યાં, નવકારથી બે પ્રતિક્રમણ સુધી અભ્યાસ કરાવ્યો, પર્યુષણમાં જેઓએ કયારે પણ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ -જીવનમાં એકાસણું નહીં કરેલ એવા આત્માઓએ ઉપવાસ, છઠ્ઠ, અમ અઠ્ઠાઈ કરી નવપદજીની ઓળી, જ્ઞાનપંચમીની પણ કેટલાએ આરા-ધના કરી જીવનને પવિત્ર કર્યું. - ચાતુર્માસ બાદ મુમુક્ષુ ભચીબેને (અંગીવાલા) મહારાજ સાહેબ પાસે આવી વિનંતી કરી, મારી તેમજ મારી પુત્રીની લાંબા ટાઈમથી સંયમની ભાવના છે, તે તે પૂર્ણ કરવા આપશ્રી અંગિઆ પધારી - અમને ઉપકૃત કરશોજી, ત્યારબાદ ભચીબેને ઘેર આવી બન્ને પક્ષની - અનુમતિ મેળવી લીધી, બન્ને બાજુનાં સગાંઓ મહારાજજીને વિનંતી કરી આવ્યા બાદ લાભનું કારણ જોઈ મહારાજજીએ અંગીઆ તરફ - વિહાર કર્યો સંઘે પણ મોટા આડંબર સાથે પ્રવેશ કરાવ્યો, માતા તેમજ બાલ બ્રહ્મચારિણી પુત્રીને દીક્ષા આપવામાં આવી, ભચીબેન સમતાશ્રીજીના શિષ્યા કનકપ્રભાશ્રીજી તથા તેમનાં સુપુત્રી તારાબેન કમળપ્રભાશ્રીજી, નામે સ્થપાયાં, આ પ્રસંગ અંગીઆ માટે અદ્વિતીય બની ગલેકે પણ જૈન ધમની ભૂરીભૂરી પ્રશંસા કરવા લાગ્યા. અંગીઆથી વિહાર કરી માનવકુવા પધાર્યા અને સંધના - આગ્રહથી ચાતુર્માસ રહ્યાં. ત્યાં પણ ધર્મનાં અનેક કાર્યો કરી ત્યાંથી ડગારા પધાર્યા, ધાણેટીના પાંચાભાઈની મહારાજ સાહેબને ચાતુર્માસ કરાવવાની લાંબા ટાઈમથી ખૂબજ ભાવના હતી. તેમની વિનંતીને - માન્ય રાખી મહારાજ સાહેબે ત્યાં જ ચાતુર્માસ કર્યું. પહેલાં પણ અહીં મહારાજ સાહેબનાં ચાતુર્માસ થયેલ હોવાથી કેટલીક બહેન ધર્મમાર્ગે - વળેલી તે હતી જ. તેમાં પણ આ ચોમાસામાં મ. સાહેબની પ્રતિ ભાથી આકર્ષાઈ કેટલીએ બહેનેએ નવિન નવિન અભિગ્રહો લીધા, તેમાંના બધીબેન, મેગીબેન, સખિબેન અને નાથીબેને તો સંયમ લેવા માટેના પણ અભિગ્રહો લીધા. * મહારાજ સાહેબે ત્યાંથી પાલીતાણા પધારી દાદાની નવ્વાણયાત્રા કરી, જીવનને પવિત્ર બનાવ્યું, (કચ્છ) ડગારાની ચારે બહેન સંયમ Page #20 -------------------------------------------------------------------------- ________________ લેવા આવ્યાં. બુધાબેન તથા મેગીબેન લક્ષ્મીથીજી મ. સાહેબનાં શિષ્યા અનુક્રમે જગતશ્રીજી ને દર્શનશ્રીજી થયાં. સખીબેન કમળપ્રભાશ્રીજીના શિષ્યા જ્ઞાનશ્રીજી અને બુધીબેનનાં સુપુત્રી બાલબ્રહ્મચારિણી નાથીબેન તેમનાં માતુશ્રીનાં શિષ્યા હેમલત્તાશ્રીજી તરીકે થયાં આ રીતે અનેક શિષ્યા-પ્રશિધ્યાઓથી પરિમંડિત થયેલાં અનેક ગામને પાવન કરતાં મ. સાહેબ અમદાવાદ પધાર્યા ત્યાં ચાતુર્માસ કરી ખંભાત ગંધાર, કાવી આદિ અનેક તીર્થે તેમજ છાણી વડોદરા આદિ ગામનાં જિનાલયનાં દર્શન કરી પાટણ પધાર્યા. ત્યાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય દેવેશશ્રી વિજ્યસમુદ્રસૂરીશ્વરજી મ. સાહેબની શુભ નિશ્રામાં શિષ્યા-પ્રશિષ્યાઓને મોટા યોગો કરાવ્યા. ત્યાં તેમની તબીયત દિન પ્રતિદિન બગડવા લાગી, ત્યાંથી વિહાર કરી ભરાણા પધાર્યા, સંઘના આગ્રહથી ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું... તબીયત સારી ન રહેવા છતાં પણ કદી ગુરૂભક્તિ ચૂકતાં નહીં, હવે પોતાનાથી ગુરૂભક્તિ નહી થાય એવું લાગતાં. શિષ્યા–પ્રશિષ્યાઓને કહેવા લાગ્યાં જીવનમાં બધું મલસે, પણ અનંત પુન્ય રાશિનો ઉદય થાય છે, ત્યારે જ દેવ ગુરૂની ભક્તિ કરવાનો પ્રસંગ સાંપડે છે, ગુરૂણી મહારાજની તબીયત નરમ રહે છે, ઉમર પણ મેટી છે, તેમની તમે સેવા કદાપિ ચૂકસો નહી, નિષ્કપટપણે તેમજ નિઃસ્વાર્થ ભાવે થતી સેવા કયારે પણ નિષ્ફળ જતી નથી. આસો સુદી આઠમના સવારે સર્વે જીવોને ખમાવ્યા મુખથી -નવકાર મહામંત્રના જાપપૂર્વક આ નાશવંત શરીરનો ત્યાગ કર્યો. અને અપૂર્વ પંથે ચાલી નીકળ્યા, જેમ જીણું વસ્ત્ર ત્યાજ્ય છે તેમ છેવટમાં આ શરીર પણ મૂકીને જવાનું છે, સનકુમાર ચક્રવતિએ શરીરને જેતાનું માન્યું, છેવટે તે જ દગો આપનારૂં નીવડ્યું. આ છે સંસારની માયા. તેને સમજવા, તથા વિચારવા માટે આંતર ચક્ષુની જરૂર છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ સંઘે પણ પ્રભુપ્રતિષ્ઠા તથા અઠ્ઠાઈ મહોત્સવ વિગેરે અને ધર્મ "ક્રિયાઓ કરી. આપણે ત્યાં સમાધિ મરણની ખૂબજ કિંમત છે, પ્રભુ પાસે આપણે હંમેશા તેની માંગણી પણ કરીએ છીએ તે કોઈકને જ પ્રાપ્ત થાય છે. એકંદરે પંદર વર્ષ ગૃહસ્થાવસ્થા અને પાંત્રીસ વર્ષ સંયમ ધમની આરાધના કરી કુલ પચાસ વર્ષનું આયુષ્ય ભોગવી અનેક આત્માઓનાં તારક બની ચાલ્યાં ગયાં. જીવનમાં કચ્છ મારવાડ વિગેરેની પંચતીથી. તથા સિદ્ધાચલજીની. નવ્વાણુ યાત્રાઓ ચાર વાર કરી હતી. બારમાસી માસી ચારમાસી, ત્રણમાસી વીશસ્થાનક, બીજ પંચમી વિગેરેની તપશ્ચર્યાથી આત્માને. નિર્મલ બનાવ્યો હતો. આપણે પણ એમના ગુણોને જીવનમાં ઉતારી માનવ જીવનને જીવતાં શીખવું જોઈએ. અંતે તેમના રાહે ચાલી શાશ્વત સુખના ભોગી બનીએ એજ. શુભેચ્છા સાથે ભૂલ બદલ મિચ્છામિ દુક્કડ દ. વિરમું છું. અધ્યાપક, શાંતિલાલ સેમચંદ મહેતા. શ્રી. યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા. Page #22 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી આચાર્ય દેવેશ શ્રી વિજયવલભસુરીશ્વરજી મહારાજ સાહેબનાં આઝાવતી સાધ્વીજી શ્રી જમનાશ્રીજી મ. સાહેબને શિષ્યા–પ્રશિષ્યાદિ પરિવાર. પ. પૂ. સા. જમનાજી મ. સાહેબ. - ૨) માણેકશ્રીજી શ્રીજી (૧) લક્ષ્મીશ્રીજી | (1) ચંદનશીજી (૨) લાભશ્રીજી (૧) પ્રધાનશ્રીજી (૧) રંજનશ્રીજી (૧) તરૂણ શ્રીજી (૨) સુભદ્રાશ્રીજી (૩) સમતાશ્રીજી (૪) સુનંદાશ્રીજી (૫) જગતશ્રીજી (૬) દર્શનશ્રીજી (૧) હેમેન્દ્રીજી (1) નેદાશ્રીજી (1) કનકપ્રભાશ્રીજી (1) હેમલતાશ્રીજી (૧) ચંદ્રાશ્રીજી (૧) કમળપ્રભાશ્રીજી Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પુસ્તક છપાવવામાં દ્રવ્ય આપનાર સહાયની -: નામાવલિ :ર. નામ ગામ ૧૦૧ શ્રી સંધ સમસ્ત ભટાણું (મારવાડ) ૧૦૧ શ્રી સંધ સમસ્ત પાડીવ શેઠ વનેચંદજી ગમનાજી ૫૧ , નવલમલજી પાનાચંદજી ૫૧ , ચુનીલાલજી લખમાજી , મુલચંદજી જેરાજી ૨૫. , મુલચંદજી હાંસાજી ૨૫ પ્રભાવતીબેન પોપટલાલ મહેસાણા ૧૫ પંજાબી ત્યપાલ કુંજલાલજી અંબાલા ૧૫ શેઠ વાડીલાલ ટોકરસી અંગીઆ (કચ્છ) ૧૧ પ્રભાવતીબેન આત્મારામજી પાટણ ૧૧ ધીરજબેન કપડવંજ ૧૧ મણીબેન ઓટમલજી પાડીવ ૧૧ જેઠીબેન ચુનીલાલજી ૧૦ શેઠ. વાડીલાલ ડુંગરસી અંગીઆ (કચ્છ) ૧૦, જીવરાજ લાલજી ગઢશીષા એ કુંવરજી પાલણભાઈ • રતનશી ખેરાજભાઈ દેવપર , માણેકલાલ કરસીભાઈ કેટડા પ્રેમચંદ વાલચંદભાઈ સીતાબેન બુલાખીદાસ શાન્તાબેન કાલીદાસ પાલણપુર ތް ން ޓް ޓް ޓް ޓް ސް ޓް ޓޯ મેતા મહેસાણું Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯. પાડીવ પાલણપુર ગઢશીષા (કચ્છ) અક્કડા , અંગીઆ , માંડવી , ડગારા (કચ્છ) જવાહીનગર , મહેસાણા ૭ શેઠ જવાનમલ ચીમના ૫ મણીબેન મુલબાઈ ગેલાભાઈ ૫ શેઠ ઠાકરસી મુળજીભાઈ ૫ ,, વેરશીભાઈ મુળજીભાઈ ૫ , લખમશી મુળજીભાઈ , સોમચંદ મનજીભાઈ ૫ , માણેકલાલ રતનશીભાઈ ૫ શેઠ નાનચંદ ઓધવજીભાઈ ૫ ,, સોમચંદ વેણુદાસ ૫ વકીલ ફુલચંદભાઈ નાગરદાસ ૫ શેઠ ઘેલાભાઈ કરમચંદ ૫. પંકબેન મણીબેન શવાજી નાનુબેન છગનલાલ ચંપાબેન વાડીલાલ નીરૂબેન ગજીબેન જેસાજી ઈન્દિરાબેન ગંગાબેન ચંચળબેન ઈન્દુમતિબેન લાલભાઈ પાડીવ કપડવંજ મહેસાણા પાડીવ પાલણપુર મહેસાણા Page #25 -------------------------------------------------------------------------- ________________ –– અનુક્રમણિકા:--- નંબર વિષય ૧ શ્રી. આનંદઘન ચેવશી ૨ ઉપા. શ્રી. યશોવિજ્યજી વીશી ૩ પં. શ્રી. જિન વિજ્યજી ચોવીશી ૪ શ્રી. મેહન વિજયજી વીશી ૫ શ્રી. મન વિજયજી ચોવીશી ૬ શ્રી. પદ્મ વિજયજી ચોવીશી ૭ શ્રી. દશવૈકાલિકની સજઝાયો ૮ શ્રી. ગુરુ ભક્તિ નિમિતે ગાયને – શુદ્ધિ પત્રક – અશુદ્ધ 92 દશ દર્શનને દુર્લભતા દુર્લબતા મુદ્રક : કાંતિલાલ ડાહ્યાભાઈ પટેલ, મંગલ મુદ્રણાલય, રતનપાળ અમદાવાદ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનન્દઘન ચોવીશી ૧. શ્રી રાષભદેવ જિન સ્તવન. વડવભજિનેશ્વર પ્રીતમ માહો રે, એન ચાહુ રે કંસ રીયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત– ઋષર્ભ૦૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કેય પ્રીત સગાઈ નિરુપાધિક કહી રે, પાધિક ધન ય– રાષભ૦ ૨ કેઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મળશું કંતને ધાય; એમેળે નવિ કહીયે સંભવે રે, મેળે ઠામ ન હાય | ઋષભ૦ ૩ કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ ઋષભ૦ ૪ કેઈ કહે લીલા રે અલખ અલખ તણી રે,લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ – ઋષભ૦ ૫ ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ.. કપટ રહિત થઈ આતમ અરપણ રે, આનંદઘન-પદરેહ– ઋષભ૦ ૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. પંથડે નિહાળું રે બીજા જિન તણો, અજિત અજિતગુણધામ, જે તે જીત્યારે તેણે હું જીતિ રે, પુરુષ કિર્ફે મુજનામી— પંથડે. ૧ ચરમ નયણ કરી મારગ જેવ રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર– -- . “ ' , ' પંથડો૦ ૨ પુરુષ પરંપર અનુભવ જેવતાં રે, અંધેઅંધ પુલાય; વસ્તુ વિચારે છે જે આગમે કરી રે, ચરણ ધરણુ નહિ ઠાય પંથઓ૦ ૩: તર્કવિચારે છે વાદ પરંપરા રે. પાર ન પહોંચે કેય; અભિમત વસ્તુ જે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય પંથડો. ૪. વસ્તુ વિચારે દિવ્ય નયણ તણો રે, વિરહ પડયે નિરધાર; તરતમ જેગેરે તરતમ વાસના રે, વાસિત બંધ આધાર– પંથડે. ૫ કાળ લબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ– પંથ૦ ૬ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન. સંભવ દેવ તે ધુર સે સવેરે, લહી પ્રભુ સેવન ભેદ, સેવનું કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ– સંભવ૮ ૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ લય ચંચળતા હા જે પરિણામની રે, દ્વેષ: અરેાચક ભાવ; ખેઢ પ્રવૃત્તિ હા કરતાં થાકીએ રે, દોષ અખાધ લખાવ— 4 સંભવ૦ ૨ ચરમાવતે હા ચરમ કરણે તથા રે, ભવપરિણતિ પરિપાક; દ્વાષ ટળે વલી દૃષ્ટિ ખુલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક~~~~ સભ૧૦ ૩ પરિચય પાતક ઘાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રન્થ અધ્યાતમ શ્રવણુ મનન કરી રે, પરિશીલન નયહેત સંભવ૦ ૪ કારણ જોગે હા. કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણુ -કારજ સાધિયે રે, એ નિજ મત ઉન્માદ— : સ‘ભવ૦ ૫ સુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજોકદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસરૂપ— સંભવ દ : ૪. શ્રી અભિનન્દન જિન સ્તવન. અભિનંદન જિન રસણ તરસિયે, દરસણુ દુર્લભ દેવ; મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સહ્ થાપે અહમેવ— અભિ॰ ૧ સામાન્ય કરી દરસણુ દાહિલ, નિણૅય સકલ વિશેષ; સદમે ઘેર્યાં રે અંધા કેમ કરે, રવિ શશિરૂપ વિશ્લેષ અભિ॰ ૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ હેતુ વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિદુર્ગમ નયવાદ આગમવાદે હે ગુરુગમકે નહી, એ સબલે વિષવાદ અભિ૦ ૩ ઘાતિ ડુંગર, આડા અતિ ઘણુ, તુજ દરિસણુ જગનાથ ધિઠ્ઠાઈ કરી મારગ સંચરૂ, સેંગુ. કેઈ ના સાથ અભિ૦ ૪ દર્શન” “ દર્શન” રટતે જે ફિરૂં, તે રણજ સમાન, જેહને પિપાસા હે અમૃત પાનની, કિસ ભાંજે વિષપાન અભિ૦ પર તરસ ન આવે તે મરણ-જીવન તણી, સીઝે જે દરિસણ કાજ દરિસર્ણ દુર્લભ સુલભ કૃપાથકી, આનંદઘન મહારાજ જીવન તથા દાન અભિ- ૨ ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન. સુઅતિ ચરણ કજ આતમ અરપણું, દરપણ જિમ અવિકાર સુજ્ઞાનીક મતિ તરપણ બહુ સમ્મત જાણિએ, પરિસર પણ સુવિચાર સુજ્ઞાની–સુમતિ૧ ત્રિવિધ સકલ તનુધર ગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ સુજ્ઞાની, ” બીજે અંતર. આતમ તીસરે, - પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની–સુમતિ. ૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ - - આતમ બુધે કાંયાદિક રહ્યો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની; કાયાદિકને હે સાખી ઘર રહ્યો, અંતર આતમ રૂપ સુજ્ઞાની–સુમતિ૩ જ્ઞાનાનંદે હે પુરણ પાવને, વર્જિત સકલ ઉપાધ સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણ મણિ આગરૂ, એમ પરમાતમ સાધુ સુજ્ઞાની–સુમતિ. ૪ અહિરાતમ તજી અંતર આતમા રૂપ થઈ સ્થિર ભાવ સુજ્ઞાની; પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અર્પણરાવ જ્ઞાની–સુમતિ૫ આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દેષ સુજ્ઞાની; પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પોષ સુજ્ઞાની–સુમતિ- ૬ ૬. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન. પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ રે, કિમ ભાંજે ભગવંત ? કર્મ વિપાકે કારણ જોઈને રે, કઈ કહે મતિમંત – પદ્મ. ૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ પયઈ–ડિઇ—અણુભાગ–પ્રદેશથી રે, મૂળ ઉત્તર બહુ ભે ઘાતી અધાતી હૈ। બધાદય,ઉદીરણારે, સત્તા કમ વિચ્છેદ પદ્મ૦ ૨ કનકાપલવત પયડી પુરુષ તીરે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંચેાગે જિહાં લગે આતમા રે, સંસારી કહેવાયપદ્મ કારણ જોગે હા ખાંધે બંધને રે, કારણ મુગતિ મૂકાય;, આશ્રવ સંવર, નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય— પદ્મ૦ ૪ યુજન કરણે હૈ। અંતર તુજ પડયે રે, ગુણુ કરણે કરી ભગ; ગ્રંથ યુકત' કરી પ`ડિત જન કહ્યો રે, અંતર ભંગ સુઅંગ—— પદ્મ પ તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર; જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર પદ્મ દ ૭, શ્રી સુપાર્શ્વ જિન સ્તવન, શ્રી સુપાર્શ્વ જિન 'દિએ, સુખ સંપત્તિના હેતુ લલના; શાંત સુધારસ જનિધિ, ભવ સાગરમાં સેતુ લલના— · શ્રી સુ॰ ૧. સાત મહાભય ટાળતા, સક્ષમ જિનવર સાવધાન મનસા કરી, ધારેશ જિનપદ્મ સેવ દેવ લલના લલના—— શ્રી સુ॰ ૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ વિ, જિ. બિા કાર જ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના 'જિન અરિહા તીર્થકરૂ, જોતિ સ્વરૂપ અસમાન લલના– " શ્રી સુ. ૧ અલખ નિરંજન વચ્છલું, સકલ જતું વિસરામ લલના અભયદાન દાતા સદા, પૂરણ આતમ રામ લલના - શ્રી સુ૦ % વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય સેગ લલના; નિદ્રા તંદ્રા દુરદશા, રહિત અબાધિત ચુંગ લલના શ્રી સુ૦ ૫ પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન લલના– શ્રી સુ૦ ૬ વિધિ વિરંચિ વિશ્વભરુ હષિ કેશ જગનાથ લલના અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમ પદ સાથ લલના - શ્રી સુe 9 એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર લલના શ્રી સુ. ૮ ૮ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન. દેખણ દે રે ! સખિ! મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ– સખિ ઉપશમ રસનો કંદ સખિ! સેવે સુરનર છંદ–સખિત ગત કલિમલ દુઃખ દૂદ-સખિ! મુને દેખણ દે–૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૮ સ્હુમ નિગોદે ન દેખિયા સખિ ! માદર અતિહિ વિશેષ સખિ પુઢવી આઉ ન લેખિયા સખિ ! તેઉવાઉ ન લેશ—સખિ૦ ૨ વનસ્પતિ અતિ ઘણુ દ્વિતા સખિ ! દીઠા નહી. દેાર—— ખિ ખિ તિચઉરિદિય જલ લીહા સિખ ! ગતસન્તિ પણધાર— સખિ॰ ૩ સુરતિ િનિય નિવાસમાં સખિ ! મનુજ અનારજ સાથ—— સખિ અપજજત્તા પ્રતિ ભાસમાં સખિ ! ચતુર ન ચઢયા હાથ— સંખિ૦ ૪ એમ અનેક થલ જાણીએ સખિ ! દરસણુ નાણુ જિનદેવ સખિ૦ આગમથી મતિ આણીએ સખિ ! કીજે નિČલ સેવ-સખિ॰ ય નિમલ સાધુ ભગતિ લખી સંખિ ! યાગઅવ'ચક હાય-સખિ॰ ક્રિયાઅવ'ચક્ર તિમ સહી સખિ ! ળઅવચક જોય-સખિ ૬ પ્રેરક અવસર જિનવરું સખિ ! માડુનીય ક્ષય જાય--સખિ Page #34 -------------------------------------------------------------------------- ________________ કામિત પૂરણ સુરતરુ સખિ! આનાથન પ્રભુwય સખિ૦ ૭ ૯ શ્રી સુવિધિનાથ જિન સ્તવન. સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરશું એમ કીજે રે, અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહઉઠીને પૂછજે રે. –સુવિધિ. ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહતિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ –સુવિધિ. ૨ કુસુમ, અક્ષત, વર, વાસ, સુગંધિ, ધૂપ, દીપ મન સાખી રે; અંગ પૂજા પણ ભેદ સુણ એમ, ગુરૂમુખ આગમ ભાખી રે – સુવિધિ. -૩ એહનું ફલ દેય ભેદ સુણી, અનંતરને પરંપર રે; આણપાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ-સુગતિ સુર મદિર રે –સુવિધિ. ૪ ફૂલ, અક્ષત, વરધૂપ, પઈ, ગંધ, નૈવેદ્ય, ફળ, જલ ભરી રે; અંગ-અગ્ર પૂજા મળી અડવિધ,ભાવે ભવિક શુભગતિ વરી રે –સુવિધિ. ૫ -સત્તર ભેદ એકવીસ પ્રકારે, અકોતર શત ભેદે રે, -ભાવ પૂજા બહુવિધ નિરધારી, દેહગ્ગ-દુર્ગતિ છેદે રે – સુવિધિ૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ તુરિયે ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સગી દે ચઉહા પૂજા ઈમ ઉત્તરજઝયણે, ભાખી કેવળ એગી રે -સુવિધિ૭ ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખ દાયક શુભ કરણી રે ભવિક જીવ કરશે, તે લેશે, આનંદઘન પદ ધરણું રે –સુવિધિ. ૮ - ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન શીતલ જિન પતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મેહે રે કરુણ કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સાહે –શીતલ૦ ૧ સર્વ જતુ હિત કરણી કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે, હાના દાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. –શીતલ૦ ૨. પર દુખ છેદન ઇચ્છા કરુણ, તીક્ષણ પર દુઃખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ એક ઠામે કેમ છે ? -શીતલ૦ ૩ અભયદાન તે મલક્ષય કરુણા, તિક્ષણતા ગુણ ભાવે રે, પ્રેરક વિણ કૃતિ ઉદાસીનતા, ઈમ વિધ મતિ નાવે રે. –શીતલ૦ ૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સંગે રે. યેગી ભેગી વક્તા મૌની, અનુપયોગી ઉપગે રે –શીતલ૦ ૫. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગા, ચમત્કાર ચિત્ત દેતી રે - અચરિજ કારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે. –શીતલ૦ ૬ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન. શ્રી શ્રેયાંસ જિન અંતર જામી, આતમરામી, નામી રે, અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે –શ્રી૧ સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિકામી રે –શ્રી. ૨. નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તે અધ્યાતમ લહિયે રે જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. –શ્રી. ૩૩ નામ અધ્યાતમ, વણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહ શું રઢ મંડે છે. શ્રી. ૪ શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજે રે શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજે રે. –શ્રીપ. અધ્યાતમી જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત વાસી રે.. –શ્રી. દ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી વાસુસજન્ય જિન સ્તવન “વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘન નામી પરનામાં રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે– - વાસુ. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સકારી રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપાર રે – વાસુ ૨ ર્તા પરિણામી પરિણામે–કર્મ જે છ કરિયે રે, એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસચ્ચેિ રે– વાસુ૩ -દુઃખ સુખ રૂપ કર્મ ફલ જાણે, નિશ્ચય એક આનંદ રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિન-ચંદો રે, વાસુ૪ પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કર્મ ફલ ભાવિ રે, જ્ઞાન કર્મ ફલ ચેતન કહીએ, લેજે તેહ મનાવી રે-- - વાસુ. ૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્ય લિગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ, આનંદઘન મતસંગી રે-- વાસુ૦ ૬ ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન. દુઃખ દેહગ દરે ટળ્યાં રે, સુખ-સંપદર્શ ભેટ ચીંગ ધણી માથે કીયે રે, કુણ ગાજે નર–એટ? Page #38 -------------------------------------------------------------------------- ________________ વિમલજિન! દીલ લેયણ આજ. મારાં સિયાં વાંછિત કાજ--વિમલ જિન છે. ચરણ કમલ કમલા : વસે રે,, નિર્મલ સ્થિર પદ દેખક સમલ અસ્થિર પદ પરિહરે રે, પંકજ પામર પેખ---- વિમલ જિન ૨. મુજ મન તુજ પદ, પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદિર ધરા રે, ઈન્દ્ર ચંદ્ર નાગે-- વિમલ જિન. ૩ સાહિબ! સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર મન વિશરામી વાલો રે, આતમ આધાર-- વિમલ જિન ૪ દરિસણ દીઠે જિન તણું રે, સંશય ન રહે વેધ દિનકર કર ભર પસરતાં રે, અંધકાર પ્રતિષેધ– વિમલ જિન ૫. અભિય ભરી મુરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય, શાંત, સુધારસ ઝીલતી રે, નિરખેત તૃપ્તિ ન હાય વિમલ જિન. ૬ એક અરજ સેવક તણી રે, અવધારે જિન દેવ! કૃપા કરી મુજ દીજિયે રે, આનન્દઘન પદ સેવ—. વિમલ જિન, ૭. Page #39 -------------------------------------------------------------------------- ________________ . ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન. ધાર તરવારની સાહિલી હિલી, ચૌદમા જિનતણી ચરણું સેવા ધાર પર નાચતાં દેખ . બાજીગરા, . . સેવના ધાર પર રહે ન દેવા–ધાર૦ ૧ -એક કહે “સેવિયે વિવિધ કિરિયા કરી,” ફલ અનેકાંત લેચન ન દેખે; -ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે-ધાર ૨ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, - તત્ત્વની વાત કરતાં ન લાજે; “ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડિયા કલિકાળ રાજે—ધાર૦ ૩ - વચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; - વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રા –ધાર ૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે? કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી, છાર પર લીંપણું તે જાણે ધાર૦ ૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ પાપ નહીં કેઈ ઉત્સુત્ર ભાષણ જિ, ધર્મ નહી કઈ જગ સૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, . . તેનું શુદ્ધ ચારિત્ર પરીખો-ધાર૬ એહ ઉપદેશને સાર સંક્ષેપથી, - જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, - નિયત આનંદઘન રાજપાવે–ધાર ૭. ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન ધર્મ જિનેશ્વર ! ગાઉં રંગણું, ભંગ મ પડશે હો પ્રીત જિનેશ્વર ! આજે મને મંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત જિનેશ્વર !—ધર્મ ૧ પરમ ધરમ કરતે જગ સહ ફિર, ધરમ ન જાણે છે મમ જિનેશ્વર! ધરમ જિનેશ્વર-ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેશ્વર !-ધર્મ૨ પ્રવચન–અંજન જે સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વરી હદય-નયણ નિહાલે જગ ણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર –ધર્મ. Page #41 -------------------------------------------------------------------------- ________________ દેડત દેડત દેડિત દેડિચે, જેતીમનની રે દેડ જિનેશ્વર પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, • ગુગમ લેજો રે જે જિનેશ્વર!–ધર્મ ૪ એક પખી કિમ પ્રીતિ પરવડે? ઉભય મિલ્યા હોય સંધિ જિનેવરા હું' રાગી’ હું માહે ફંદિયે, તું. નીરાગી નિરબંધ જિનેશ્વર !—ધર્મ પ પરમ નિધાન પ્રગટ મુખ આગલે, જગત ઉલધી હે જાય જિનેશ્વર જાતિ વિના જુઓ જગદીશની, અધધ પુલાથ જિનેશ્વર !—ધર્મ, દ. નિર્મલ ગુણમણિ રહણ ભૂધર, | મુનિજન માનસ હંસ જિનેશ્વર !' ધ તે નગરી, ધન્ય વેલા ઘડી, માતા પિતા કુલ વંશ જિનેશ્વર !--ધર્મ , મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ જિનેશ્વર !" ઘનનામી આનંદઘન ! સાંભળે, એ સેવક અરદાસ જિનેશ્વર !—ધર્મઠ ૮. ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન શાંતિજિમ ! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવનરાય ! રે; શાંતિ સ્વરૂપ કેમ જાણીએ, કહે મન કિમ પરખાય રે. શાંતિ ૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અવકાશ ર પ્રતિભાષ રે —શાંતિ ૨ ' ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જૈ, કહ્યા જિનવર દેવ રે; તે તેમ અતિથ સહે, પ્રથમ એ શાંતિ પદ સેવ રે. —શાંતિ ૩ ધન્ય તું આતમ જેહને, ધીરજ મન ધરી સાંભળે, એહવા પ્રશ્ન કહું શાંતિ આગમધર ગુરુ સમકિતી, કરિયા સ`વર સાર રે; સંપ્રદાયી અવ′ચક સદા, શુચિ અનુભવાધાર રે—શાંતિ ૪ शुद्ध આલમન આદરે, તજી અવર જંજાળ રે; તામસી–વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિક સાલ રે —શાંતિ જ અ સંબંધિ રે ફૂલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સ`ધિ રે —શાંતિ ફ્ અવિધ રે; પદારથ ઇસ્યા આગમે એધ રે, —શાંતિ છ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ર સતાન રે; નિદાન રે. —શાંતિ ૮ માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગળું કનક પાષાણુ રે; વ દક નિદક સમ ગળે,. ઈસ્યા હોય તુ' જાણું રે. શાંતિ ટ્ દુષ્ટજન ગતિ પરિહરી, ભજે જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે સુગુરુ સુગતિ Page #43 -------------------------------------------------------------------------- ________________ સર્વ જગ જંતુને સમ ગણે, ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બિંદુ સમગણે, મુણે, ભવજલનિધિ નાવ રે, –શાંતિ. ૧૦ આપણે આતમ ભાવ જે, એક ચેતના ધાર રે . અવર સવિ સાથે સગથી, એહ નિજ પરિકર સાર રે. –શાંતિ. ૧૧ પ્રભુમુખથી એમ સાંભલી, કહે આતમરામ રે; તાહરે દરિસણે નિસ્તર્યો, મુજ સિધ્ધાં સવિ કામ રે. –શાંતિ. ૧૨ અહે અહે હું મુજને કહું, નમો મુજ નમે મુજ રે; અમિત ફલ દાન : દાતારની, જેહને ભેટ થઈ તુજ રે. શાંતિ૧૩ શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ-પર રૂપ રે; આગમ માહે વિસ્તાર ઘણે, કહ્યો શાંતિજિન ભૂપ રે. –શાંતિ. ૧૪ શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે. -શાંતિ. ૧૫ ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન. મનડું કિમહિ ન બાજે? હે કુંથુજિન! - મનડું કિમહિ ન બાજે? જેમ જેમ જતન કરીને રાખું, - તેમ તેમ અળગું ભાજે– હે કુંથુજિન ૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ રજની-વાસર–વસતી–ઊજડ, ગયણ–પાયાલે જાય; -સાપ ખાય ને મુખડું છું, એહ ઉખાણે ન્યાય હે કુંથુજિન ૨ મુગતિતણું અભિલાષી તપીયા, જ્ઞાન–ધ્યાન વૈરાગે; વિરડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે– હે કુંથુજિન૩ આગમ આગમ ધરને હાથે, નવે કિવિધ આંક કિહાં કણે જે હઠ કરી હડકું, તે વ્યાલતણી પરે વાંકું – કુંથુજિન ૪ જે ઠગ કહું તે ઠગતે ન દેખું, શાહુકાર પણ નહિ સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મન માંહિ– હે કુંથુજિન ૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ-મતે રહે કાલે સુર-નર–પંડિત જન સમજાવે, સમજે ન મારે સાલે– હો કુંથુજિન૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને કેલે; બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન ઝેલે— હે કુંથુજિન ૭ મન સાધ્યું તેણે સઘલું સાધ્યું, એ વાત નહીં ખાટ, એમ કહે “સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી– - હે કુંથુજિન૦ ૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણુંક આનંદઘન પ્રભુ ! મારું આણે, તે સાચું કરી જાણું– હે કુંથુજિન૯ - શ્રી અરનાથ જિન સ્તવન. ' ધરમ પરમ અરનાથને, કેમ જાણુ ભગવંત રે, સ્વ–પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે-ધ ૨ શુદ્ધતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસ રે; પર પડિ છાંયડી જે પડે, તે પર સમય નિવાસ રે–ધ૨ તારા નક્ષત્ર ગ્રહ ચંદની, તિ દિનેશ મઝાર રે; દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે–પ૦ ૩ ભારી પીળો ચીકણે, કનક અનેક તરંગ રે; ; પર્યાય દૃષ્ટિ ન દીજીયે, એક જ કનક અભંગ રે-ધ. ૪ દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે; નિર્વિકલ૫-રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે—ધ પ પરમારથ પંથ જે કહે, તે રંજે એક–સંત રે; વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે-ધ ૦૯ વ્યવહારો લખ દેહિલે, કાંઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા-સાથ રે– ધ. ૭ એક–પખી લખ પ્રીતની, તુમ સાથે જગનાથ ? રે; કૃપા કરીને રાખજે, ચરણુતલે ગ્રહી હાથ રે-ધ. ૮ ચકી ધરમ તીરથ તણે, તીરથ ફલ તરસાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે—ધ, ૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન. સેવક કિમ અવગણીએ ? હા મહિલજિન! એ અખ શેાભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી હા-મ૦ ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી; જીઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણુ ન આણી હા-મ૦ ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રીસાણી, જાણી ન નાથ ! મનાવી હા-મ૦ ૩ સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી મિથ્યામતિ અપરાધણુ જાણી, ઘરથી માહિર કાઢી હા–મ૦ ૪ હાસ્ય અરતિ રતિ શાક દુગછા, ભય પામર કરસાલી; નાકષાય શ્રેણિ ગજ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી-હા મ૦ ૫ રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણુ મેાહના ચોધા; વીતરાગ-પરિણતિ પરિણમતાં, ઊઠી નાડા ખાધા હા-મ૦ ૬ વેઢાય કામા પરિણામા, કામ્ય ક્રમ સહુ ત્યાગી; નિ:કામી કરુણારસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી—હા મ૦ ૭ -દાન વઘન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિધન જગ વિઘન નિવારક, પરમલાભ રસ માતા-હા મ૦ ૮ વીય વિઘન પ‘ડિત વીધે હણી, પૂરણ પદવી ચાગી; Àાગેાપભાગ દ્વાય વિઘન નિવારી, પૂરણ ભાગ સુભાગી-હા મ॰ 2 Page #47 -------------------------------------------------------------------------- ________________ એ અઢાર દૂષણ વરજિત તનુ, મુનિજન વૃદે ગાયા, અવિરતિ–રૂપક દોષ નિરૂપણ,નિદુષણ મન ભાયા-હા મ૦ ૧૦ ઈશુ વિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે, દીન ખંધુની મહેર નજરથી,આનંદઘન પદ પાવે-હા મ૦ ૧૧ ૨૦ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન, - શ્રી–મુનિસુમત જિનરાય ! એક મુજ વિનતિ નિસુણા, આત્મતત્ત્વ કયું જાણું ? જગત્ ગુરૂ ! એહ વિચાર મુજ કહિયે; આત્મતત્ત્વ જાણ્યા વિણ નિમ ળ, ચિત્ત સમાધિ નવિ લહિયે.. —શ્રી મુનિ॰ ૧ કાઈ અખધ આત્મતત્ત્વ માને, કરિયા કરતા દીસે; કિરિયા તણું ફૂલ કહે। કુણુ ભાગવે,” ? ઈમ પૂછ્યુ· ચિત્ત રીસે —શ્રી મુનિ ૨ જડ ચેતન એ આતમ એકજ, સ્થાવર જંગમ સરખા, સુખ દુઃખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખા-શ્રી. ૩ એક કહે “ નિત્ય જ આતમ તત્ત, ” આતમ દિશણુ લીના; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિ હીા શ્રી. ૪ સૌગત મત રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણેા, બંધ મેક્ષ સુખ દુઃખ નવિ ઘટે,એહ વિચાર મન આણો—શ્રી. પ ભૂત ચતુષ્ક વર્જિત આતમ તત્ત, સત્તા અલગી ન ઘટે, અંધ શકટ જો નજરે ન દેખે, તેા શું કાંજે શકટે ?–શ્રી. ૬. એમ અનેક વાદિ મત વિભ્રમ, સકટ પડિયા ન લહે ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણુ તત્ત કોઈ ન કહે-શ્રી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વળતું જગગુરુ એણી પરે ભાખે, પક્ષપાત સબ ઇલ રાગ દ્વેષ હ પણ વર્જિત, આતમ શું રઢ મંડી-શ્રી. ૮ આતમ ધ્યાન કરે છે કેઉ, સે ફિર ઈમે નાવે; વાજાળ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત આવે-શ્રી. ૯ જેણે વિવેક ધરી એ પખ હિરે, તે તત્વજ્ઞાની કહિયે, શ્રી મુનિસુવ્રત કૃપા કરે તે આનંદઘન પદ લહિયે-શ્રી. ૧૦ ( ૨૧. શ્રીનમિનાથ જિન સ્તવન વડુ દરિસણ જિન–અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડુ દરિસણ આરાધે રે " ષડ૦ ૧ જિન સુરપાદપ પાય વખાણું સાંખ્યયોગ દેય ભેદે રે, આતમ સત્તા વિવરણ કરતાં, લહા દુગ અંગ અખેદે રે. –ષડ૦ ૨ ભેદ અભેદ અંગત મિમાંસક, જિનવર દેયકર ભારી રે, લે કાલેક અવલંબન ભજિયે, ગુરુગમથી અવધારી રે. –ષડ૦ ૩ લકાયતિક કૂખ જિનવરની, અંશ વિચારી ને કીજે રે, તવ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે. -ષડ૦ ૪ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે, અક્ષર-ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે. Page #49 -------------------------------------------------------------------------- ________________ જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે. જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિન-વર હવે રે, ભંગી ઈલિકાને ચટકાવે, તે ભગી જગ જેવે રે. –ષડ૦ ૭ ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપર, અનુભવે રે, સમય પુરુષના અંગ કહ્યાં છે, જે છેદે, તે દુરભવ્ય રે. –ષડ૦ ૮ મુદ્રા, બીજ, ધારણા, અક્ષર, ન્યાસ, અર્થ વિનિયેગે રે, જે ધ્યાવે તે નવિ વંચી જે, ક્રિયા અવંચક ભેગે રે. ષડ૦ ૯ શ્રુત અનુસાર વિચારી બેલું, સુગુરુ તથાવિધ ન મિલે રે; કિરિયા કરી નવિ સાધી શકીયે, એ વિષવાદ ચિત્ત સઘલે રે. -ષડ૦ ૧૦ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજે, જિમ આનંદઘન લહિયે રે. –ષડ૦ ૧૧ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન. અષ્ટ ભવાંતર વાલહેરે ! તું મુજ આતમરામ, મનરાવાલા! મુગતિ નારી શું આપણે રે, સગપણ કઈ ન કામ મ. ૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ . ર૫ ઘર આવે છે વાલમ! ઘર આવો, | મારી આશાના વિશરામ!—મન રથ ફેરે, હે રાજન! રથ ફેરે, સાજન ! માહરા મને રથ સાથ-મન૨ “નારી પ એ નેહલે રે?” વાલા! સાચ કહે જગનાથ!–મન ઈશ્વર અરધગે ધરી રે, વાલા! તું મુજ ઝાલે ન હાથ–મનો ૩ પશુજનની કરુણું કરી રે, વાલા! આણી હૃદય મઝાર-મન માણસની કરુણા નહિ રે, વાલા! એ કુણુ ઘર આચાર? મન. ૪ પ્રેમકલ્પતરુ છેદી રે, વાલા! ધરી ચેગ ધતુર-મનચતુરાઈ કણ કહે રે, વાલા ! ગુરુ મિલિઓ જગસૂર?–મન ૫ માહ તે એમાં કશું નહિ રે, વાલા આપ વિચારો રાજ! મન રાજસભામાં બેસતાં રે, વાલા ! કીસડી વધશે લાજ?-મન- ૬ પ્રેમ કરે જગજન સહ રે, વાલા ! નિરવાહે તે એર-મનપ્રીત કરીને છાંડી દે છે, વાલા! તેહશું ચાલે ન જેર–મન ૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ જે મનમાં એહવું હતું રે, વાલા! આ નિસરત કરત ન જાણું–મને નિસપતિ કરીને છાંડતાં રે, વાલા! માણસ હવે નુકશાન–મન ૮ દેતાં દાન સંવત્સરી રે, વાલા! સહુ લહે વાંછિત પિષ-મનભ સેવક વાંછિત નવિ લહે રે, વાલા! તે સેવકને દેષ-મન૯ સખી કહે “એ સામળે” રે, વાલા! હું કહું “લક્ષણ સેત”—મન. ઈણ લક્ષણ સાચી સખી રે, વાલા! આપ વિચારે હેત–મન૧૦ સગીશું રાગી સહુ રે, વાલા! - વિરાગીથી શે રાગ-મનરાગ વિના કિમ દાખવે રે, વાલા ! મુગતિ સુંદરી માગ?—મનો ૧૧: એક ગુહ્ય ઘટતું નથી રે, વાલા! સઘલઈ જાણે લેગ-મનઅનેકાંતિક ભેગ રે, વાલા બ્રહ્મચારી ગત રોગ-મન૦૧૨. જિણ જેગે તુજને જોઉં રે, વાલા! તિણ જેને જુવે રાજા-મન Page #52 -------------------------------------------------------------------------- ________________ એકવાર મુજને જુવે રે, વાલા! તે સીઝે મુજ કાજ–મન૦ ૧૪ મેહ દશા ધરી ભાવતાં રે, વાલા! - ચિત્ત ન લહે તત્વ વિચાર–મન વીતરાગતા આદરી રે, વાલા ! પ્રાણનાથ ! નિરધાર–મન૧૪ સેવક પણ તે આદરે રે, વાલા! તે રહે સેવક મામ-મન આશય સાથે ચાલીયે રે, વાલા! એહિ જ રૂડું કામ-મન૧૫. વિવિધ રોગ ધરી આદર્યો રે, વાલા! : નેમિનાથ ભરતાર–મન. ધારણ પિષણ તારણે રે, વાલા! | નવરસ મુગતાહાર–મન૦ ૧૬. કારણ રૂપી પ્રભુ ભર્યો રે વાલા ! ગ ન કાજ અકાજ-મન કૃપા કરી પ્રભુ દીજીયે રે, વાલા ! આનંદઘન પદરાજ-મન- ૧૭ - ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. ધ્રુવપદ રામી! હે સ્વામી! માહરા, - નિષ્કામી! ગુણરાય ! સુજ્ઞાની નિજ ગુણ કામી હે પામી તું ઘણી, ધ્રુવ આરામી હે થાય સુજ્ઞાની–૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ સર્વ વ્યાપી કહે સર્વ જાગપણે, પર પરિણમન સ્વરૂપ સુજ્ઞાની, પર-રૂપે કરી તત્ત્વપણું નહી, સ્વસત્તા ચિરૂપ સુજ્ઞાની૨ ય અનેક હે જ્ઞાન--અનેકતા, | જલભાજન રવિ જેમ સુજ્ઞાની, દ્રવ્ય-એકત્તપણે ગુણ એકતા, નિજ પદ રમતા હે એમ સુજ્ઞાની. ૩ પરક્ષેત્રે ગત રેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન સુજ્ઞાની; “અસ્તિપણું નિજ ક્ષેત્રે” તમે કો, નિર્મલતા ગુમાન ? સુજ્ઞાની. ૪ સેય વિનાશે હો જ્ઞાન વિનશ્વર, કાળ પ્રમાણે રે થાય સુજ્ઞાની; સ્વ-કાળે કરી સ્વ-સત્તા સદા, તે પર રીતે ન જાય અજ્ઞાની. ૫ પરભાવે કરી પરતા પામતાં, સ્વસત્તા થિર ઠાણ સુજ્ઞાની; આત્મ ચતુષ્કમયી પરમાં નહીં, તે કિમ સહુને રે જાણ સુજ્ઞાની૬ અગુરુ લઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત સુજ્ઞાની, સાધારણ ગુણની સામ્યતા, દર્પણ જલને દષ્ટાંત–સુજ્ઞાની. ૭ શ્રી પારસ જિન પારસ રસ સામે, * પણ ઈહાં પારસ નાહીં સુજ્ઞાની; પૂરણ રસી હે નિજ ગુણ પરસને, આનંદઘન મુજમાંહીં–સુજ્ઞાની ૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્રી મહાવીર-વર્ધમાન જિન સ્તવન. વિરજીને ચરણે લાગું, વીરપણું તે મારું રે, મિથ્યા મેહ તિમિર ભય ભાગુ, જિત નગારૂ વાગ્યું કે વિ. ૧ છઉમF વીર્ય વેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે, સૂક્ષ્મ સ્થૂલ કિયાને રંગે, યેગી થયે ઉમંગે રે વી. ૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, વેગ અસંખિત કંખે રે, પુદ્ગલ ગણ તેણે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે વી. ૩ ઉત્કૃષ્ટ વીર્ય નિવેશે, ગક્રિયા નવિ પિસે રે, ગતણ ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે વી. ૪ કામ વીર્ય વશે જિમ ભેગી, તિમ આતમ થયે ભેગી રે, શૂરપણે આતમ ઉપયેગી, થાય તેહ અગી રે વી. ૫ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાગ્યે રે ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે વી. ૬ આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્ય, આનંદઘન પ્રભુ જાગે રે વી. ૭. Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉપા. શ્રી યશવિજયજી વિરચિત – ચોવીશી. -- ૧. શ્રી કષભદેવ જિન સ્તવન. જગજીવન જગ વાલ, મરૂદેવીને નંદ લાલરે; મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે-જગ. ૨ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાલ લાલ, વદન તે શારદ ચંદલે, વાણી અતિહિ રસાળ લાલ જગ. ર લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર લાલ રે, રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે—જગ. ૩ ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિતણું, ગુણ લહી ઘડીયું અંગ લાલ રે, ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉરંગ લાલ રે–જગ. ૪ ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દેષ લાલ રે; વાચક યશવિજયે થયે, દેજે સુખને પિષ લાલ રે–જગ. ૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન અજિત જિર્ણદશું પ્રીતડી, મુજ ન ગમે તે બીજાને સંગ માલતી ફૂલે મહિયે, કિમ બેસે હો બાવળત ભૂગ-અ. ૧ ગંગાજળમાં જે રમ્યા, કિમ છીલર હે રતિ પામે મરા -સરોવર જળધર જળ વિના, નવિ ચાહે હે જગ ચાતક બાળ –અજિત. ૨ કોકિલ કલકૂજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર ઓછાં તરુવર નવિ ગમે, ગિરુઆણું હે હેયે ગુણને યાર -અજિત. ૩ કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદશું પ્રીત ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હે કમલા નિજ ચિત્ત અજિત. ૪ તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હે નવિ આવે દાય; શ્રી નયવિજય વિબુત, વાચક યશ હે નિત નિત ગુણ ગાય –અજિત. ૫ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન. સંભવ જિનવર વિનતિ, અવધારે ગુણજ્ઞાતારે, ખામી નહિ મુજ ખીજમતે, કદીય હશે ફળદાતા રે–સં. ૧ કરડી ઉભું રહું; રાત દિવસ તુમ ધ્યાને રે, જે મનમાં આણે નહિ, તે શું કહીએ થાને રે–સં. ૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩ર. બેટ ખજાને કે નહિ, દીજીએ વાંછિત દાને કરુણ નજર પ્રભુજી તણી, વાધે સેવક વારે-સં. ૩ કાળલબ્ધિ મુજ મતિ ગણે, ભાવલબ્ધિ તુમ હાથેરે લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગાયવર સાથેરે–સં. ૪ . દેશે તે તુમહિ ભલું, બીજા તે નવિ જાચું રે; વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે–સં. ૫ ૪. શ્રી અભિનંદન જિન સ્તવન, દીઠી હે પ્રભુ! દીઠી જગગુરુ તુજ, મૂરતિ હે પ્રભુ! મૂરતિ મોહન વેલડી; મીઠી હે પ્રભુ! મીઠી તાહરી વાણ, લાગે હે પ્રભુ! લાગે જેસી સેલડી. ૧ જાણું હે પ્રભુ! જાણું જન્મ કયત્વ, જે હું હે પ્રભુ! જે હું તુમ સાથે મિજી; સુરમણિ હે પ્રભુ! સુરમણિ પાસે હત્ય, આંગણે હે પ્રભુ! આંગણે મુજ સુરતરુ ફળ્યો . જાગ્યા હે પ્રભુ! જાગ્યા પુણ્ય અંકુર. માગ્યા હે પ્રભુ મુહ માગ્યા પાસા ઢળ્યાજી; વૂડ્યા હે પ્રભુ! વૂડ્યા અમીરસ મેહ, નાઠા હે પ્રભુ! નાઠા અશુભ શુભ દિન વળ્યાજી. ૩ ભૂખ્યા હે પ્રભુ ! ભૂખ્યા મળ્યા ધતપૂર. તરસ્યા હે પ્રભુ ! તરણ્યા દિવ્ય ઉદક મિલ્યાં; થાક્યા હે પ્રભુ! થાક્યા મળ્યા સુખપાલ, ચાહતાં હે પ્રભુ!.ચાહતાં સજજન હેજે હળ્યા. ૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ દી હે પ્રભુ! દી નિશા વન ગેહ, સાખી હે પ્રભુ! સાખી થળે જળ નૌ મળી; કલિયુગે હે પ્રભુ! કલિયુગે દુલ્લા તુજ, દરિશન હે પ્રભુ ! દરિશન લહું આશા ફળીજી. ૫ વાચક હો પ્રભુ! વાચક યશ તુમ દાસ, વિનવે હે પ્રભુ! વિનવે અભિનંદન સુણેજી; * કહીએ હે પ્રભુ ! કહીએ મ દેશે છે, દેજે હે પ્રભુ! દેજે સુખ દરિશન તાજી. ૬ - ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલબિંદુ જેમ વિસ્તરેજી, જળમાંહે ભલી રીતિ, સેભાગી જિનશું લાગ્યા અવિહડ રંગ. ૧ સજનશું છે પ્રીતડીજી. છાની તે ન રખાય; પરિમલ કસ્તુરીતાજી, મહીમાંહે મહકાય–સેભાગી. ૨ આંગળીએ નવિ મેરૂ ઢંકાએ, છાબડીએ વિતેજ; અંજળિમાં જિમ ગગ ન માએ, મુજ મન તીમ પ્રભુ હેજ–ભાગી. ૩ હુઓ છીપે નહિ અધર અરૂણ છમ, ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુ ગુણ પ્યાલા, * તમ મુજ પ્રેમ અભંગ– ભાગી. ૪ ઢાંકી ઈશ્ન પરાળશુંછ, ન રહે લહી વિસ્તાર વાચક યશ કહે પ્રભુતજી, • તીમ મુજ પ્રેમપ્રકાર– ભાગી. પ , Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૬. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન પદ્મપ્રભ જિન જઈ અળગા રહ્યા, જિહાંથી નાવે લેજી; કાગળ ને મસી તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશે. સુગુણ! સનેહારે ! કદી ય ન વિસરે. ૧ ઈહાંથી તિહાં જઈ કઈ આવે નહિ, જેહ કહે સંદેશજી; જેહનું મિલવું દેહીલું તેહશું, નેહ તે આપ કિલેશજી 2 –સુગુણ૦ ૨. વીતરાગશું રે રાગ તે એક પખ, કીજે કવણ પ્રકારે છે; ઘેડ દોડે રે સાહેબ વાજમાં, મન નાણે અસવારો -સુગુણ૦ ૨ સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યું, રસ હોય તિહાં દેય રીઝેજી; હડાહડે રે બહુ રસ રીઝથી, મનના મરથ સંગ્રેજી -સુગુણ ૪ પણુ ગુણવંતરે શેઠે ગાજીએ, મહેટા તે વિશ્રામજી; વાચક યશ કહે એ જ આશરે સુખ લહું ઠામઠામજી -સુગુણ૦ ૫ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન શ્રી સુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજી; આજ છે છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણી. ૧ . દિવ્યધ્વનિ સુર ફૂલ, ચામર છત્ર અમૂલ; આજ હો રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. ૨ અતિશય સહજતા ચાર, કર્મ ખગ્યાથી અગિયાર; આજ હે કીધારે ગણશે, સુર ગુણ ભાસુરે છે. ૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પ્રાતિહારજ વાણી ગુરુ પાંત્રીશ, આજ હા રાજે રે દીવાજે, છાજે સિ’હાસન અશાક બેઠા માહે આજ હો સ્વામિ રે શિવગામી, વાચક યશ શુષ્યેાજી. ૫ ૮. શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન જગદીશ; આઠશુજી જે લેક; * ચĀમક્ષ જિન સાહિખારે, તુમ છે ચતુર સુજાણ, મનના માન્યા. સેવા જાણેા દાસનીરે, દેશેા પદ નિર્વાણ, મનના માન્યા. આવા આવા ફૈ ચતુરસુખભાગી, કીજે વાત એકાંત અભાગી; ગુણ ગાઠે પ્રકટે પ્રેમ--મનના માન્યા ૧ આછુ' અધિક પણ કહેરે, આસ'ગાયત જેહ, મન॰ આપે ફળ જે અણુકહેરે, ગિરુ સાહેબ તેહ મન૦ આવેા॰ કીજે ગુણુ દીન કહ્યા વિણુ દાનથીરે, દાતાની વાધે માત્ર, મન૰ જળ દ્વીએ ચાતક ખીજવીરે, મેઘ હુએ તીણે શ્યામ, મન॰ આવો કીજે ગુણુ J પીઉ પીઉ કરી તુમને જપુ રે, હુ· ચાતક તુમે મેહ, મન૦ એક લહેરમાં દુઃખ હરારે, વાધે ખમણેા નેહ, મન માડુ વહેલું આવુ... રે, તેા વાચક યશ કહે જગધણી રે શી તુમ આવા કીજે ગુણુ૦ ૪ મન ઢીલ કરાય ! તૂઠે સુખ થાય, આવા કીજે ગુણુ પ મન Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન હવું પણ હું તુમ મન નવિ માવું રે, જગગુરુ તુમને દીલમાં લાવું રે; કુણને એ દીજે શાબાશી રે, કહો શ્રી સુવિધિ જિર્ણોદ વિમાસી રે. ૧ મુજ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝી રે, તેહ દરીને તું છે માજી રે, યોગી પણ જે વાત ન જાણે રે, ' તેહ અચરિજ કુણથી હુઓ ટાણે રે. ૨ અથવા થિરમાંહી અથિર ન ભાવે રે, હે ગજ દર્પણમાં આવે રે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ શાબાશી રે૭ ૩ ઊર્વ મૂળ તરુઅર શાખા રે, છંદ પુરાણે એવી ભાખા રે, અચરિજ વાળે અચરિજ કીધું રે.ભકતે સેવક કારજ સીધું રે ૪ લાડ કરી જે બાળક બેલે રે, માત પિતા અમીયને તેલે રે, આ નય વિજય વિબુધને શિરે, યશ કહે ઈમ જાણે જગદીશે રે. ૫ ૧૦, શ્રી શીતલનાથ જિન સ્તવન શ્રી શીતલજિન ભેટીએ, કરી ભકતે ચોકખું ચિત્ત હે; તેહથી કહો છાનું કહ્યું, જેહને સેપ્યાં તન મન વિત્ત હો શ્રી શીતલ૦ ૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૭. દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે ફૂપ હો; તે બહુ ખજવા તગતગે, તું દિનકર તેજ સ્વરૂપ હો શ્રી શીતલ૦ ૨ મહેટ જાણી આદર્યો, દારિદ્રય ભજે જગતાત છે; તું કરુણવંત શિરોમણિ, હું કરુણપાત્ર વિખ્યાત છે -શ્રી શીતલ૦ ૩ અંતર જામી સવિ લહે, અમ મનની જે છે વાત હે; મા આગળ સાળના, શા વરણવવા અવદાત હો –-શ્રી શીતલ૦ ૪ જાણે તે તાણે કહ્યું, સેવાફળ દીજે દેવ છે વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ છે --શ્રી શીતલ૦ ૫ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન તમે બહુમિત્રી રે સાહેબા, મારે તો મન એક, તુમ વિના બીજે રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક --શ્રી શ્રેયાંસ કૃપા કરે. ૧ મન રાખે તમે સવિ તણાં, પણ કીધાં એક મળી જાઓ; લલચાવે લખ લેકને, સાથી સહજ ન થાઓ--શ્રી છે. ૨ રાગ ભરે જન મન રહે, પણ તિહું કાલ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કેઈન પામે રે તાગ-શ્રી છે. ૩. એહવા શું મન મેળવ્યું, કેળવ્યું પહેલાં ન કાંઈક સેવક નિપટ અબુઝ છે, નિર્વહશે તમે સાંઈ–શ્રી જ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નિરાગીણું રે કિમ મિલે? પણ મળવાને એકાંત! : વાચક યશ કહે મુજ મિલ્ય, ભકતે કામણવંત-શ્રી છે. ૫ ૧૨. શ્રી વાસુપૂજ્ય જિવ સ્તવન સ્વામિ! તમે કંઈકામણ કીધું, ચિત્તડું હમારું ચારી લીધું; સાહેબા ! વાસુપૂજ્ય જિમુંદા, મોહના વાસુપૂજ્ય જિમુંદા. અમે પણ તુમશું કામણ કરશું, ભકતે ગ્રહી મન ઘરમાં ધરણું ' ' –સાહેબા. ૧ મન ઘરમાં ધરીયા ઘર શેભા, દેખત નિત્ય રહેશે થિર શોભા મન વૈકુંઠ અકુતિ ભક્ત, યેગી ભાખે અનુભવ યુકત-સા. ૨ કલેશે વાસિત મન સંસાર કલેશરહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તે અમે નવનિધિ સિદ્ધિ પાવ્યા–સાહેબા ૩ સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાંહી પેઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુઃખ સહેવું – સાહેબા. ૪ ધ્યાતા દયેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ક્ષીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું –સાહેબા, ૫ ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન સેવ ભવિયા વિમલ જિસર, દુલહા સજજન સંગાજી; એવા પ્રભુનું દરિશન લેવું, તે આળસ માંહે ગંગાજી–સે. ૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલે; ભૂખ્યાને જેમ ઘેવર દેતાં, હાથ ન માંડે ઘેલેજી-સેટ ૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ભવ અનંતમાં દરિશન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ પંથ જે પિળીપળીયે, કવિવર ઉઘાડેજી-સે. ૩ તત્ત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલેકે આંજીજી; લોયણ ગુરૂ પરમાન દીએ તવ,ભમ્ર નાખે સવિ ભાંજીજી-સે. ૪ ભ્રમ ભાંગે તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલી, સરળતણે જે હઈડે આવે, તે જણાવે બેલી-સે. ૫ શ્રી નય વિજય વિબુધ પય સેવક,વાચક યશ કહે સાચું છે; કેડી કપટ જે કઈ દિખાવે,તેહિ પ્રભુ વિણ નવિ રાચું જી-સે.૬ ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન શ્રી અનંતજિનશું કર સાહેલડિયાં, ચાળ મજીઠને રંગ રે, –ગુણવેલડીયાં, સાચો રંગ તે ધર્મને, સાહેલડીયાં, બીજે રંગ પતંગ રે-ગુ. ૧ ધર્મરંગ જીરણ નહિ, સાવ દેહ તે જરણ થાય રે–ગુણ, સોનું તે વિણસે નહિ, સાવ ઘાટ ઘડામણ જાય રે-ગુણ ૨ ત્રાંબું જે રસધીયું, સા. તે હાય જાચું હેમ રે;–ગુણ. ફરી ત્રાંબુ તે નવિ હુએ, સા. એહો જગગુરુ પ્રેમ રે–ગુણ૦ ૩ ઉત્તમ ગુણ અનુરાગથી, સા લહીએ ઉત્તમ ઠામ રે;-ગુણ. ઉત્તમ નિજ મહિમા વધે, સારા દીપે ઉત્તમ ધામ રે–ગુણ૦ ૪ ઉદકબિંદુ સાયર ભળ્યો,સા. જીમ હોય અખેય અભંગ રે ગુજ વાચક યશ કહે પ્રભુ ગુણે, સાવ તિમ મુજ પ્રેમ પ્રસંગરે ગુ૦૫ ૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન થાસું પ્રેમ બન્યા છે રાજ, નિર્વહશે તે લેખે, મેં રાગી થે છે નિરાગી, અણજુગતે હેય હાંસી, એક પખો જે નેહ નિર્વાહવો, તેમાં કી શાબાશીથાણું૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ ધન 1 નિરાગી સેવે કાંઈ હવે? એમ મનમાં નવી આણું ફળે અચેતન પણ જેમ સુરમણિ,તિમ તુમ ભક્તિ પ્રમાણું.થા૦૨ ચંદન શીતળતા ઉપજાવે, અગ્નિ તે શીત મીટાવે; સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે–ચા૩. વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશિને તે સંબંધે, અણસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબધે થાસું૪ દેવ અનેરા તુમથી છેટા, થૈ જગમાં અધિકેરા; યશ કહે ધર્મ જિનેશ્વર થાસું, દિલ માન્યા હે મેરા-થા. ૫ ૧૬. શ્રી શાન્તિનાથ જિન સ્તવન ધન દિન વેળા, ધન ઘડી તેહ, અચિરારો નદન જિન જદિ –ભેટશુંજી; લહીશુરે સુખ, દેખી મુખચંદ, વિરહવ્યથાનાં દુઃખ સવિ-મે૧ જાણે રે જેણે તુજ ગુણ લેશ, બજારે રસ તેહને મન નવિ ગમે; ચારે જેણે અમ લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી૨ તુમ સમકિત રસ સ્વાદને જાણ, પાપ કુભક્ત બહુ દિન સેવીયુંજી; સેવે જે કર્મને જોગે તેહી, વાં છે તે સમતિ અમૃત ધુરે લિખ્યું છે. ૩ તારું ધ્યાન તે સમક્તિ રૂ૫,તેહીજ જ્ઞાનને ચારિત્ર તેહ છે જી; તેહથી જાયે સઘળાં હે પાપ, ધ્યાતા ધ્યેયસ્વરૂપ હવે પછે.૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૧ દેખીર અદૂભૂત તાહરું રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ પરેજી; તાહરે ગત તું જાણે છે દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરેજી ૫ ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન સાહેલાં હો કંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપકે હે લોલ; સાવ મુજ મન મંદિર માંહે, આવે જે અરિબળ જીપતે હો લાલ૦ ૧ સારા મિટે તે મેહ અંધાર; અનુભવ તેજે ઝળહળ હે લાલ; સાધુમકષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હો લાલ. ૨ સાવ પાત્ર કરે નહિ હેઠ, સૂરજ તેજે નવિ છીપે હે લાલ. સાવ સર્વ તેજનું તેજ, પહેલાંથી વધે છે હે લાલ૦ ૩. સારુ જેહ ન અમીરને ગમ્ય, ચંચળતા જે નવિ લહે હે લાલ; સારુ જેહ સદા છે રમ્ય, પૃષ્ઠ ગુણે નવિ કૃશ રહે હો લાલ. ૪ સારા પુદ્ગલ તેલ ન ખેય, જેહ ન શુદ્ધ દશા દહે હો લાલ; સા. શ્રી નયવિજય સુશિષ્ય, વાચક યશ ઈણિપરે કહે છે લાલ૦ ૫ ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન શ્રી અરજિન ભવજલને તારૂ, મુજ મન લાગે વારૂ રે - મનમોહન સ્વામી; બાંહ્ય ગ્રહી ભવિજનને તારે, આ શિવપુર આરે –મન. ૧ તપ જપ મેહ મહાતફાને, નાવ ન ચાલે માને રે મન પણ નવિ ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે રે-મન- ૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ '' ૪૨ ભક્તને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દેઇ રે. મન કાયાકષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરે રે-મન- ૩ જે ઉપાય બહુવિધની રચના, ચાંગમાયા તે જાણે રે, મન, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણે રે. મન ૪ પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે. મન. વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે મન પ ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન. તુજ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરીરી; લટપટ નવે કામ, ખટપટ ભાંજ પરીરી. ૧ મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી; દય રીઝણને ઉપાય, સામું કાં ન જુએરી. ૨ દુરારાધ્ય છે લેક, સહુને સમ ન શશિરી; એક દહવા એ ગાઢ, એક જે બેલે હસીરી. ૩ લેક લેકેત્તર વાત, રીઝ છે દોય જૂઈરી; તાત ચક પૂર પૂજ્ય, ચિંતા એહ હુઈરી. ૪ રીઝવવો એ સાંઈ લેક તે વાત કરેરી; શ્રી નવિજ્ય સુશિષ્ય, એહી જ ચિત્ત ધરેરી. ૫ ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે, વદન અને પમ નિરખતાં, મારાં ભવભવનાં દુઃખ જાય રે, Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મારાં ભવભવનાં દુઃખ જાય, જગતગુરુ જાગતે સુખકંદ રે. સુખકંદ અમંદ આણંદ, પરમગુરુ દીપતે સુખકંદ રે. - નિશદિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે, જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનંદ પૂરરેત જ સુ.૨ પ્રભુ ઉપકાર ગુણે ભર્યો, મન અવગુણ એક ન સમાય રે, ગુણ ગુણ અનુબંધી હુઆ, તે તે અક્ષયભાવ કહાય રે–તે જ સુઇ ૩. અક્ષયપદ દીર પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપ રે; અક્ષર સ્વર ગોચર નહિ, ' એ અકળ અમાપ્ય અરૂ૫ રે–એ જ સુવ ૪ અક્ષર ચેડા ગુણ ઘણા, સજજનના તે ન લિખાય રે, વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે૫૦ જ સુઇ ૫ ૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન. શ્રી નમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દુરે નાસે; અષ્ટ મહાસિદ્ધિ નવવિધિ લીલા, આવે બહુ મહમૂર પાસેજી–શ્રી૧ મયમત્તા અંગણ ગય ગાજે, રાજે તેજી ,ખાર તે ચંગાજી, બેટા બેટી બંધવ જેડી, લહીએ બહુ અધિકાર રંગાજી-શ્રી. ૨ વલ્લભ સંગમ રંગ લહીજે, અણુવાલહા હેય દૂર સહેજે જી; વાંછા તણે વિલંબ ન દુજે કારજ સીઝે ભૂરી લહેજેજી-શ્રી ૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકીરણ ઉજજવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપેજી; જે પ્રભુભક્તિ કરે નિત્ય વિનયે, અરિયણ બહુપ્રતાપે ઝપેજી-શ્રી ૪ મંગલમાલા લછિ વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગેજી; શ્રી નવિજ્ય વિબુધ પયસેવક, કહે લહીએ સુખ પ્રેમ અંગેજી- શ્રી. ૫ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન, તેરણ આવી રથ ફેરી ગયારે હું, પશુઆ દેઈ દોષ, મેરે વાલમા; નવ ભવ નેહ નિવારીયે રે હાં, શે જોઈ આવ્યા જોષ? મેરે, ૧ ચંદ્ર કલંકી જેથી રે હાં, રામને સીતા વિયેગ, મેરે તેહ કુરંગને વયણ રે હાં, પતિ આવે કુણ લગ? મેરે. ૨ ઉતારી હું ચિત્તથી રે હાં, મુક્તિ ધુતારી હેત, મેરે સિદ્ધ અનંતે ભેગવી રે હાં, તેહશું કવણ સંકેત? મેરે ૩ પ્રીત કરતાં સોહીલી રે હાં, નિર્વહેતાં જંજાળ, મેરે જેહ વ્યાલ ખેલાવરે હાં, જેહવી અગનની ઝાળ, મેરે ૪ જે વિવાહ અવસરે દીયે રે હાં, હાથ ઉપર નવિહાથ, મેરે દીક્ષા અવસર દીજીએ રે હાં, શિર ઉપર જગનાથ, મેરે. ૫ ઈમ વલવલતી રાજુલ ગઈ? હાં, | નેમિ કને વ્રત લીધ, મેરે વાચક યશ કહે પ્રણમીએ રે હાં એ દંપતિ દેય સિદ્ધ, મેરે૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન વામાનંદન જિનવર મુનિમાંહે વડારે કે મુનિમાંહે જિમ સુરમાંહિ સાથે સુરપાત પરવડારે કે સુરપતિ૦ ૧ જિમ ગિરિમાંહી સુરાચલ, મૃગમાંહે કેશરીરે કે મૃગમાંહે જિમ ચંદન તરુમાંહી, સુભદ્રમાંહિ મુર અરિરે, સુભટ્ટ ૨ નદીય માંહિ જિમ ગ ́ગ. અનગ સુરૂપમાં રે અનગઢ ફૂલમાંહિ અરવિંદ, ભરતપતિ ભૂપમાં ૨ે ભરતપતિ ૩ અરાવણુ ગજમાંહિ, ગરૂડ ખગમાં યથા ૨ે ગરૂડ તેજવતમાંહિ ભાણુ, વખાણુમાંહિ જિનકથા૨ે વખાણુ ૦ મત્રમાંહિ નવકાર, રત્નમાંહિ સુરમણિ રે, કે રત્નમાંહિ સાયરમાંહિ સ્વયંભૂરમણુ શિશમણિરે, કે રમણુ પ શુકલધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિલપણે૨ે કે અતિ શ્રી નયવિજય વિષ્ણુધ પય સે, ઈમ ભણેરે, કે સેવક॰ દ્ ૨૪. શ્રી વમાન જિન સ્તવન, ૪ * ગિરૂઆરે ગુણુ તુમ તણા, શ્રી, વદ્ધમાન જિનરાયા રે; * સુણતાં શ્રવણે અમી ઝરે, મ્હારી નિમ ળ થાયે કાયા રે-ગિ૰૧ તુમ ગુણગણ ગગાજળે, હું ઝીલી નિમ ળ થાઉં રે; અવર ન ધધા આદરૂ, નિશદિન તારા ગુણ ગાઉ"રે-ગિ૰ ૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છીલર જળ કમ પેસે રે ? માલતી ફુલે માહિયા, માવળ જઇ નિ એસે રે-ગિ૦ ૩ એમ અમે તુમ ગુણ ગાશું; રગે રાચ્યા ને વળી માચ્યારે; તે કેમ પરસુર આદરે ? જે પરનારીવશ રામ્યારે—ગિ ૪ તુ ગતિ તું મતિ આશરેશ, તું આલેખન મુજ પ્યારા રે, વાચક યશ કહે માહેરે, તું જીવજીવન આધારે રે-ગિ Page #71 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રીજિનવિજયજી કૃત વીશી. ૧. શ્રી કષભદેવ જિન સ્તવન. નાભિ નરેશર નંદના હો રાજ, ચંદન શીતલ વાણી; વારી માહરા સાહિબા. દેવ દાનવ વિદ્યાધરા હે રાજ, સેવે જેડી પાણિ–વારી. ૧ શુદ્ધાતમબળ મેગરે હરાજ, મેહ મદન કરી ઘાત; વારી રાજ લિયે તે આપણે હો રાજ,પરમાનંદવિખ્યાત-વારી ૨ ધર્મચકી વિચરે જહાં હે રાજ, કનક-કમળ ઠવે પાય; વારી જેયણ સવાસે મંડળે હે રાજ, રેગાદિક નવિ થાય-વારી ૩ ચરણ નૃપતિની નંદની હે રાજ, કેવળ કમળા નાર; વારી વીતરાગતા મહેલમાં હે રાજ, વિલસે જગદાધાર–વારી ૪ ઈમ ચઉ અતિશય અલકર્યો હે રાજ, સાહિબ જગ સુલતાન; વારી. ખિમાવિજય કવિ જિન કહે હે રાજ, દીજે સમકિત દાન–વારી ૫ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. અજિત જિણેસર વાલો રે હાં, - અવર ન આવે દાય ની કે સાહિબા. પંચામૃત ભેજન લહી રે હાં, કહે કુણ કુકસ ખાય? ની. ૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ મધુકર મોહ માલતી રે હાં, કબહી કરીર ન જાય; ની. રાજમોલ મોતી ચગે રે હાં, કંકર ચંચુ ન વાય–ની ૨ ગંગાજળ કાંડા કરે રે હાં, છીલ્લર જળ કિમ ન્હાય; ની. સતી નિજ નાહને છેડીને રે હાં, પરજન હૃદય ન ધ્યાય-ની. ૩ કલ્પતરુ છાયા તજી રે હાં, કુણ જાય બાવળ છાય? ની રયણ ચિંતામણિ કર છતાં રે હાં, કાચન તાસ સહાયની ૪ તિમ પ્રભુ પદકજ છોડીને રે હાં, હરિહર નામું ન શિશ ની પંડિત ક્ષમાવિજ્યતણે રે હાં, કહે જિન વિજય સુશિષ-ની ૫ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન, સંભવ ભવભયભંજણે રે જિનજી, મથનો મદનવિકાર દિલડે વસી રહ્યો જન્મથકી પણ જેહના રે,જિ. અનેપમ અતિશય ચાર-દિ. ૧ પ્રસ્વેદ ન હોયે કદા રે, જિ. અદ્દભૂત રૂપ સુવાસ, દિવે કાયા જેહની એવી રે જિ. રોગ ન આવે પાસ–દિ. ૨ આહાર કે ન દેખે નહી રે, જિ. રુધિર ગેખીર સમાન, દિ. શ્વાસોશ્વાસ સુખ લહેર, જિ. કમળ સુધી પ્રધાન–દિ. ૩ આઠ કરમના નાશથી રે, જિ. પામી અડગુણ સિદ્ધિ દિ. સાદિ અનતે સ્થિતિ ભેગવે રે, જિ. કેવળ કમલા અદ્ધિ-દિ. ૪ જિતારિ ગૃપ નંદને રે, જિ. અંતર અરિ કરે ઘાતક દિ. તેહમાં કે અચરિજ નહી રે, જિ. ઉત્તમ કુળ અવદાત-દિ. ૫ સુપનમાંહિ પણ સાંભરે રે, જિ. સાહિબરે દિદાર દિ. પંડિત ક્ષમાવિજયતણે રેજિ. કહેજિન દિલ આધાર-દિ૦ ૬. Page #73 -------------------------------------------------------------------------- ________________ ४८ ૪. શ્રી અભિનંદન જિન સ્તવન અભિનંદન જિનવર સુણે, ઓલભે અરદાસ; સનેહી. છાંડતાં કિમ છૂટશે, કરશે નેહ દિલામ– સનેહી ! અભિનંદન અવધારિયે. ૧ ઇમ દિન કેતા ચાલશે, મૌન કરે મહેરબાન; સત્ર હેજે હસીએ બોલાવીએ, જિમ અમ વાધે વાત–સ૦ ૨ તારક બિરૂદ ધરાવીને, તે તાર્યા. સુપ્રસિદ્ધ સત્ર તે પ્રભુ હું કિમ વિસર્યો, અથવા તિણે કંઈ દી–સ. ૩ લેક સ્વભાવે દેખતાં, ઈમ ન સરે મુજ કાજ; સ દાસત્વ ભાવે જે ગિણે, એટલે પામું રાજ–સ. ૪ કરુણાનિધિ કહીએ કિડ્યું? જાણે મને ગત ભાવ; સ ખીમાવિય કવિ જિન કહે, - કીજીએ સુગુણ જમાવ–સ. ૫ ૫. સુમતિનાથ જિન સ્તવન. સુમતિ જિણેસર સાંભળ વિનતિ, રાખે આપ હજૂર; સુગુણ સાહિબ? ક્યું કહીએ ઘણું દુશ્મન કીજે દૂર સુમતિ જિનેશ્વર સાહિબ સાંભળ૦ ૧ પુણ્ય પસાયે હે પામીએ, સાહિબ તુમ સરીખારી સેવ; હવે ન છેડું તુમચા પાઉલા, કાજ સર્યા વિણ દેવ–સુરા ૨ આશ ધરીને અહનિશિ એલર્ગો, આગળ ઊભે જોડી હાથ. તેહને નિપટજ નાકારે કરે, ભલે નેહ જગનાથ-સુ- ૩ જેહ પિતાને કરી લેખવે, તેહશું મિલિયે હે ધાય, તેહ સાજન હે હ્યા કામના કામ પડયે બદલાયસુ ૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ જનમન-વંછિત પૂરણ સુરમણિ, સમરથ તું જિનરાય ' પંડિત શ્રી ગુરૂ ક્ષમાવિયત, જિનવિજય ગુણ ગાય-સુપ ( . શ્રી પદ્મપ્રભ જિન સ્તવન. ' પહાપ્રભુ આગળ રહી રે સા હિબ, કહીએ નિજ વીતક અવદાત; - જિનેશર સાંભળે રે, અવિરતિશું રંગે રમે રે, સારા સેવ્યા પાંચ મિથ્યાત-જિ. ૧ મૂઢપણે નવિ પારખી રે, સા૦ સુગુરુ દેવ ધર્મની સેવ; નિર્ગુણ ગુણી મચ્છરપણે રે, સાન ટળી પરનિંદાની ટેવ -જિ. ૨ પાંચે આશ્રવ આદર્યા રે, સારા કીધે ચાર કષાયને પિષ, વિકથા ને ગારવવશે રે, સાવન ધર્યો સમતા ને સંતેષ-જિ૦ ૩. કપટે કિરિયા આચરી રે, સારા ન દિવ્યાં મુનિવર દાન : ધર્મકથા મન રંજવા રે, સા. બગ પરે કીધાં ધ્યાન-જિ. ૪ વાદ નિમિત્ત વિદ્યા ભણું રે, સારા થાપ્યાં ધર્મ વિરોધ : કુમતિ કુનારી સંગતે રે, સારા ન કરી આતશોધ–જિ. ૫ મુજ કરણે જે જેવો રે, સાર તે કિમ થાશે કામ? . ઉત્તમ જલધર સરિખાં રે, સાઇન ગણે ઠામકુઠામ-જિ. ૬ પર ઉપગારી શિરોમણિ રે, સાતુમ સમ કુણ જગમાહિ? ક્ષમવિજય ગુરુરાયને રે, સારુ સેવક જિન ગ્રહો બહિ -જિ. ૭ ૭. શ્રી સુપાશ્વ જિન સ્તવન. શ્રી સુપાસજિન સ્વામિજી,સુણ હે સેવક વાત સલુણે સાહિબા. તુમ ગુણ રંગ ઝકળમે, રંગાણી હમ સાતે ધાત–સલુણે- ૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હમ મધુકર તુમ માલતી, હમ ચકોર તુમ ચંદ; સલુણે હમ ચકવા તુમ દિનપતિ, હમ પ્રજ તુમ સુનરિદ–સલુણે ૨ હમ મયૂર તુમ જલધરુ, હમ અચ્છા તુમ નીર; સલુણે તુમ શાસન શુભ બાગમેં, ખેલે હમ મન કીર–સલુણે૩ હમ રાવણ તુમ સુરધણી, હમ ખગપતિ તુમ કહાન; સમરી સમરી તુમ નામકે, હમ ગાયક કરે ગાન–સલુણે ૪ ઐસી હમ તુમ પ્રીતડી, ચિર નદ યુગ કેડી; સલુણે પંડિત ક્ષમાવિયતણ, કવિ જિન કહે કર જોડી–સલુણે. ૫ ૮. ચંદ્રપ્રભપ્રભુ જિન સ્તવન. . હાંરે મારે ચંદ્રવદન જિન ચંદ્રપ્રભુ જગનાહ જે, દીઠે મીઠે ઈચ્છો જિનવર આઠમો રે લે; હાં મનડાને માનીતે પ્રાણ આધાર જે, જગ સુખદાયક જંગમ સુર સાખી સમે રે – હાં. ૧ શુભ આશય ઉદયાચળ સમકિત સૂર જે, વિમળદશા પૂરવદિશે ઊગ્યે દીપતે રે લે; હાં મિત્રી મુદિતા કરુણ ને માધ્યસ્થ જે, વિનય વિવેક સુલંછન કમળ વિકાસ રે લે-હાં ૨ સહણ અનુમોદ પરિમલ પૂર જે, પરછાયા મન-માનસર અનુભવ વાયરે રે લે; હાં ચેતન ચકવા ઉપશમ સરોવર તીર જે, શુભમતિ ચકવી સંગે રંગ-રમત કરે રે. –હાં ૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ પર જ્ઞાન પ્રકાશે નયણુડલાં મુજ દેય જે, જાણે રે ખટદ્રવ્ય સ્વભાવે થાપણે રે લે; હાં જડ ચેતન ભિન્નભિન્ન નિત્યાનિત્ય જે, રૂપી અરૂપી આદિ સ્વરૂપ આપાપણે રે લે–હાં૪ લખ ગુણદાયક લખમણ રાણી નંદ જે, ચરણ સરોરુહ સેવા મેવા સારિખી રે લે; હાં. પંડિત શ્રી ગુરુ ક્ષમા વિજય સુપસાય જે, - મુનિ જિન જપે જગમાં લેતાં પારખી રે લે, હાં, ૫ ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન. સુવિધજિન ત્રિગડે છાજે, સુરદુદુહી ગયણે ગાજે; શિર ઉપર છત્ર બિરાજે છે, દેવ પ્યારા દરિશ તુમારે જાતું. ૧ સમ પંચ વર્ણ ફૂલ, દેવ વરસાવે બહુમૂલ; પામે સમકિત અનુકૂલ હે– દેવ૨ પૂઠે ભામંડળ ઝલકે, દુગ પાસે ચામર લલકે; સ્વર ઝીણે ઘુઘરી રણકે હે– સિંહાસન રૂખ અશોક, દલ ફળની શી કહું શેક? માંહે દાનવ માનવ થેક – દૂધ સાકર મેવા દ્રાખ, પાકી સહકારની સાખ; તેહથી મીઠી તુમ્હ ભાખ હે– દેવ. ૫ ભવભવના તાપ શમાવે, એક વચને સહુ સમજાવે; વળી બીજ ધર્મનું વાવે છે – સુણી બાર પરખદા હર્ષે, સંયમ સમતા સુખ ફરશે; , ; સેવક જિન તેહને તરસે હો - દેવ. ૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ પર ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન. - સેવો શીતળજિન શિર નામી કે સહુ સુખદાય રે, જેહ છે તીન ભુવનને સ્વામી કે સુર ગુણ ગાય રે, જેણે પરમ પ્રભુતા પામી કે હણું અંતરાય રે, જેહ છે. સિદ્ધવધૂ સુખકામી કે જય જિનરાય રે ? ચોસઠ ઇંદ્ર રહ્યા કર જોડી કે મોડી માન રે, જેહના પાય નમે કર જોડી કે નિરુપમ જ્ઞાન રે; અમારી ભમરી પરે લેક કે મુખકજ વાસ રે, અપસરા લાભ અનંતે જાણી કે ગાયે રાસ રે ? વિણ તાલ પખાજ સુણાવે કે લઈ કરતાલ રે, ધપમપ મૃદંગ બજાવે કે રાગ રસાલ રે; તનનન થઈ થઈ તાન મિલાવે કે સરીખે સાદ છે, એ રાગણી રાગે ગીત મલ્હાવે કે મધુરે નાદ રે૦ ૩ નાટિક બત્રીશબદ્ધ દેખાવે કે નવ નવ દે રે, લટકે લળી લળી શીશ નમાવે કે વિનય અમંદ રે; તારક ત્રણ રતન અમ આપ કે દિન દયાળ રે, જગગુરુ જનમ જરા દુઃખ કાપે કે બિરૂદ સંભાળ રે. ૪ નિરમોહે પણ જનમન મેહે કે અગમ અરૂપ રે, રંગરહિત ભવિ પડિબેહે કે સકળ સ્વરૂપ રે; માન વિના નિજ આણુ મનાવે કે અચરિજ ઠામ રે, પંડિત ક્ષમા વિજય જિન ધ્યાવે કે શિવસુખ ધામ રે. ૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન તું તે વિષ્ણુ નરેશર નંદન હો, જિનાજી! માતા વિષ્ણુ ઉર ધર્યો, તું તે જગજંતુ હિતકાજ હે, - જિનાજી! બારમા સ્વર્ગથી અવતર્યો. ૧ તું તે ત્રિભુવન તિલક સમાન છે, જિનજી સમતાસુંદરી નાહલીએ; થયે તીન ભુવન ઉદ્યોત હો, જિનાજી! દિશિકુમરી ફુલરાવીઓ. ૨ ખડગી લંછન કંચનવાન હે, જિનજી! અતિશય ચાર અલકર્યો; ત્રણ જ્ઞાન સહિત ભગવાન હો, જિનાજીજન્મેચ્છવ સુરવર કર્યો. ૩ તું તે કલ્યાણકુર કંદ છે, જિનજી! વંશ ઈક્વિાકુ સેહાવીએ; ગુણનિષ્પન્ન ગુણધામ છે, - જિનજી! શ્રેયાંસ નામ કરાવીઓ ૪ તું તે વષી વરસીદાન હો, જિનાજી! રાજય તજી સંયમ ધર્યો તે તે જિત્ય પરિષદ ફેજ હે, - જિનજી! કેવળ કમળાવધૂ વર્યો. ૫ બેસી ત્રિગડે ત્રિભુવન નાથ હે, આ જિનજી! શિવપુર સાથ ચલાવીએ; Page #79 -------------------------------------------------------------------------- ________________ એક યણ સરખે સાદ છે. જિનજી! ઉપદેશ નાદ બજાવી. ૬ ભવ અટવી તસ્કર દેય હે, * જિનતેહને મરમ બતાવીએ; ક્ષમાવિજય ગુરુરાય હે, જિનજી! સેવક જિનગુણ ગાવીએ. ૭ ૧૨. શ્રી વાસુપૂજય જિન સ્તવન. અંતરજામી છે કે, શિવગતિગામી મારા લાલ, મુજ મન મંદિર છે કે, થયે વિસરામી, મારા લાલ સુદિશા જાગી છે કે, ભાવઠ ભાંગી મારા લાલ, પ્રભુ ગુણરાગી હો કે, હુએ વડભાગી મારા લાલ. ૧૨ મિથ્યાસંકટ હતું કે, દૂર નિવારી મારા લાલ, સમક્તિ ભૂમિ છે કે, સુપર સમારી મારા લાલ; કરુણું શુચિ જળ છે કે, તિહાં છંટકાવી, મારા લાલ, .. શમ–દમ કુસુમની હે કે, શેભા બનાવી, મારા લાલ. ૨ મહકે શુભરુચિ હે કે, પરિમલ પૂરી, મારા લાલ, જ્ઞાન સુદીપક છે કે, જ્યોતિ સતૂરી, મારા લાલ; ધૂપ ઘટી તિહાં છે કે, ભાવના કેરી, મારા લાલ, ' સમિતિ ગુપતિની છે કે, રચના ભલેરી, મારા લાલ. ૩ સંવર બિછાણું છે કે, તપજપ તકીયા, મારા લાલ, ધ્યાન સુખાસન હતું કે, તિહાં પ્રભુ વસીયા, મારા લાલ; સુમતિ સાહેલી છે કે, સમતા–સંગે, મારા લાલ, સાહિબ મિલિયા હે કે, અનુભવ રંગે, મારા લાલ. ૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ધ્યાતા ધ્યેયની હો કે, પ્રીત બંધાણી મારા લાલ, બારમા જિનશું છે કે, અનુસંગે આણી મારા લાલ; ક્ષમાવિજય બુધ છે કે, મુનિ જિન ભાસતે મારા લાલ, એહ અવલ અને છે કે, સવિ સુખ પાસે, મારા લાલ. ૫ ૧૩. શ્રી વિમળનાથ જિન સ્તવન. સકળ ગુણગણ વિમળ વિમળ તડુ દરિશને, આતમારામ સુખ સહજ પાવે; સબળ સંવેગી નિર્વેદી અનુકંપ, શુદ્ધ સરધાન શ્રેણી મચાવે–સકળ ૧ ચરણ ગયવર ચઢ મહરિપુએ લડે, જ્ઞાન પ્રધાન સબ રાહ બતાવે; વૈર્ય વરવીર્ય રણથંભ રોપી પ્રબળ, પરમ વૈરાગ્ય સન્નાહ બનાવે–સકળ૦ ૨ આણ અરિહંતની ઢાલ આગળ ધરે ધ્યાન એકતાન શમશેર લાવે; હાસ્ય રતિ અરતિ ભય રોગ દુર્ગછ ખટ, ઝપટ દે મદન અરિ દૂર હઠાવે–સકળ છે મન વચ કાય નિરમાય બંદુક ભરી, - સમિતિ ઔર ગુપતિ ગળી ચલાવે; મારી મેહ-મલ-સુત રાગ ઔર શેષકું, જગતમાં જીત વાજા બજાવે–સકળ ૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ મેહને ક્ષય કરી વિજયલચ્છી વરે, : અજર અચળ અમર નાયરે સિધાવે; શ્રી ક્ષમાવિજય ગુરુચરણરજ સેવતાં, નિત્ય આણંદ જિનરાજ પાવે–સકળ૦ ૫ ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન. નામધારક અન્ય દેવ, પ્રભુ પરમારથ હેવ; આજ હે અનંત જિણેશર, અનંત ચતુષ્ટયને ધણી. ૧ સુર પરખદમાંહિ ઇંદ, ગ્રહગણમાંહિ જિમ ચંદ; આજ હ તીર્થમાંહિ, શ્રી શત્રુંજય શિરોમણિ છે. ૨ દાનમાં અભય પ્રધાન, ગુણમાં વિનય નિધાન; આજ હિ અલંકારમાં, સોહે જવું ચૂડામણિ છે. ૩ દૂધમાંહિ ગેખીર, જળમાં ગંગાનીર; આજ હો સુખમાંહિ, સંતોષ સમો જગ કે નહિ જી. ૪ તમાંહિ સહકાર, દાયકમાં જળધાર; આજ હે નંદનવન, વનમાંહિ અતીહિ મનેહરુ છે. ૫ તેજવંતમાં ભાણ, ધાતુમાંહે કલ્યાણ; આજ હે પર્વતમાંહિ, મેરૂ મહીધર સુંદરુ જી. ૬ સકળ દેવ શિરદાર, મેં ધાર્યો નિરધાર; આજ હે ક્ષમાવિજય ગુરુ-ચરણયુગ સુપસાઉલે છે. ૭ ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન. ધર્મ જિનેશર ધર્મ ધુરંધર, પૂરણ પુણે મીલિયે, મન મરથલમેં સુરતરુ ફળિયે, આજ થકી દિન વળી– Page #82 -------------------------------------------------------------------------- ________________ પિ૭ પ્રભુજી મહીર કરી મહારાજ ? કાજે હવે મુજ સારે; -સાહિબ ગુણનિધિ ગરીબ નિવાજ, ભદધિ પાર ઉતારે. ૧ -અહુ ગુણવંતા જે તે તાર્યા, તે નહિં પાડ તુમાર; મુજ સરીખે પત્થર જે તારે, તે તુમચી બલિહાર. –પ્રભુજી ૨ હું નિર્ગુણ પણ તાહરી સંગતે, ગુણ લહું તેહ ધીમાન; નિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન –પ્રભુજી) ૩ નિર્ગુણ જાણી છેહ મ દેશે, જે આપ વિચારી; ચંદ્ર કલંકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી. –પ્રભુજી- ૪ - સુવતાનંદન સુવતદાયક, નાયક જિનપદવીને; પાયક જાસ સુરાસુર કિન્નર, ઘાયક મેહ રિપુ. –પ્રભુજી ૫ તારક તુમ્હ સમ અવર ન દીઠે, લાયક નાથ હમારે; શ્રી ગુરુ ક્ષમાવિય પદ સેવી, કહે જિન ભવજળ તારે. –પ્રભુજી ૬ ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન. શાંતિજિન ચરણકજ સેવના, પાવના પરમ ગુણધામ રે, પાપના તાપ શમાવવા, બાવના ચંદન ઠામ રે– શાંતિ. ૧ નિસીહિતિગ તિન્ની પ્રદક્ષિણ, પૂય તિગ ત્રિવિધ પરિણામરે તિનિ મુદ્રા અવસ્થા તિગ, ભાવ વિશદ પ્રણામ રે –શાંતિ૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા વાર ત્રય પુંજવી, તિનિ અવલંબના તાન રે દક્ષિણ વામ પશ્ચિમ દિશે, જેવું નહીં ત્રિવિધ નિધાન રે. –શાંતિ. ૩. પાંચ અહિંગમ પ્રણિધાન તિમ, અવગ્રહ તિનિ દશાય રે વંદના તિગ દશ આશાતના, છંડી નિજ કર્મમળ ધાય રે. –શાંતિ. ૪ તામસી રાજસી પરિહરી, સાત્તિવકી ભક્તિ સુખ હેતુ રે, શુદ્ધિ સગ ખણુણે શોભતી, રોપતી સમતિ હેતુ –શાં. પ. પીઠિકા ધર્મ પ્રાસાદની, પાંચ અડ સત્તર એકવીશ રે એક સો આઠ ઈત્યાદિકા, કહ્યા ભેદ ગીશ રે–શાં ૬ ભાવથી સેવના સાધુને, જ્ઞાન દંસણ ચરણ રૂપ રે; અમૃત અનુષ્ઠાનશું આદર, હાયે જિનપદ ભૂપ રે–શાં. ૭ ૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તવન. મનમેહન કુંથ જિર્ણોદ, મુજ મન મધુકર અરવિંદારી – જગવંદન જિનરાય, સૂરનંદ અમરપદ આપે, યા સુનતાં અચરિજ વ્યાપે રી. જગવંદન જિનરાયા. ૧ અજ્ઞાનને લેશ ન દિસે, અપરાધીશું પણ નવિ રીસેરી, જગ અચલે પણ અલિક ન ભાસે, ધરી મત્સર મરમ ન દાખે રી જગ ૨ મદમાન માયા રતિ લોભા,નહીં રાગ અરતિ શેક ભારી; જ.. હિંસા નિદ્રા કીડા ચોરી,ત્રોડી દુવિધ પ્રસંગની દેરી રીટ જગ જગવંદન . Page #84 -------------------------------------------------------------------------- ________________ ઈમ દોષ અઢારે નાઠા, જેહ કાળ અનાદિના કાઠારી; જગ ચેાત્રીશ અતિશય ગુણુ ખાણી, વિચરે પ્રભુ કેવળનાણી રી૦ જગ૦ ૪ ગણધર વાણી ગુણ સરીખા, સાઠ સહસ મુનિ સુપરિખારી; જંગ. શ્રી ક્ષમાવિજય ગુરૂ નામે; સેવક જિન સ‘પદ પામેરી જગ૦ ૫ ૧૮ શ્રી અરનાથ જિન સ્તવન. મ્હે' તે આણુ વહેશ્યાંજી મ્હારા રે; સાહિખરી મ્હે. તા આણુ વહેશ્યાંજી મ્હેં ૧ મ્હે ર આણ વહેશ્યાં ભક્તિ કરેફ્યાં નયણ હજીર; અરિજન આગળ અરજ કર’તાં, લહેશ્યાં સુખ મંજૂર૰ એકને ગડી એને ખડો, તીનશું તેાડી નેહ; ચાર જણા શિર ચાટ કરશું, પણના આણી છેહ છ સત અડ નવ દશને ટાળી, અનુઆળી અગિઆર; ખાર જણાને આદર કરશું, તેરનેા કરી પરિહાર॰ મ્હેં૦ ૩. પણ અડે નવ દશ સત્તર પામી, સત્તાવીશ ધરી સાથ; પચવીશ જશું પ્રીતિ કરશું, ચાર ચતુર કરી હાથ॰ મ્હેં ૪ અત્રીશ તેત્રીશ ને ચોરાશી, આગણીશ દૂર નિવારી; અડતાલીશના સંગ તજીશું, એકાવન દિલ ધારી મ્હેં . વીશ આરાધી ખાવીસ બાંધી, ત્રેવીશના કરી ત્યાગ; ચોવીશ જિનના ચરણુ નમીને, પામશું ભવજળ ત્યાગ૰ મ્હે હું ધ્યાતા ધ્યેય ને ધ્યાન સરૂપે, તન મન તાન લગાય; ક્ષમાવિજય કવિ પદકજ મધુકર, સેવક જિન ગુણ ગાય. મ્હે’૦ ૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી મલ્લિનાથ જિન સ્તવન. મિલ્લ જિર્ણોદશું માહરે રે, અવિહડ ધર્મ સનેહ રે; મનસીઆ દિન દિન તેલ ચઢતે રસે રે, ઉજળ પછી શશિ રેહ રે૦ ગુણ રસીઆ૦–૧ તે હવે ટળવાને નહિ રે, રંગ મજીઠી જેમ રે; ૧૦ - ત્રાંબુ જે રસ વેધિયું રે, તે સહી સાચું હેમ રેગુ૨ કુંભ નરેશર નંદને રે, ભવસાયર કરે શેષ રે; મઠ એ સહી જુગતું જાણું એ રે, કરશું ગુણને પિષ રે. ગુ. ૩ લંછન મીસી તુમ્હ પદક જે રે, કામ કળશ રહ્યો ધન્ય રે; મ0 - તારક શક્તિ તિણે થઈ છે, જેને પ્રભુ સુપ્રસન્ન રે ગુરુ ૪ અળગે તું ભવ-સિંધુથી રે, તારે ભવિજન વૃંદ રે; મ રાગાદિક શત્રુ હણે રે, તેયે શમતરૂ કંદ રે. ગુ. ૫ માગરશ શુદિ એકાદશી રે, પાવન ત્રિણ કલ્યાણ રે; મ0 પણ સંય સાધ્વી સાથે શું રે; સમેતશિખર નિરવાણ રે. ગુ. ૬ દૂર થકી પણ પ્રીતડી રે, જળ પંકજ નભ ભાણ રે, મક - ક્ષમાવિય ગુરૂનામથી રે, કવિજન કેડી કલ્યાણ રે ગુરુ ૭ ૨૦ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન. - મુનિસુવત જિન દેવ રે, જગજીવન સ્વામી, ત્રિભુવન અભિરામ રે, પ્રણમું શિર નામી; મેં પુણ્ય પામી મીઠડી લાગે રે, સેવા તાહરી રે. ૧ સહસ અધિક વળી આઠ રે, લક્ષણ અવિરહે, કર પદ માંહે સોહે; Page #86 -------------------------------------------------------------------------- ________________ ભવિયણ મન મેહે, ગુણ સંતતિ રહે, મીઠડી મૂરતિ તાહરી રે ઈંદ ચંદ રવિ મેરૂ રે; ગુણ લઈ ઘડીઓ, અવગુણ નવી અડીઓ; ગુણઠાણે ચડીઓ, સ્ત્રી–પાશ ન પડીએ, નિરૂપમ અંગ અનંગ હરાવતા રે૦ ભૂમિકા કાગદ ઠામ રે, લેખણ વનરાઈ, - જળનિધિ જળ શ્યાહી; સુરગુરું ચિત્ત લાઈ, તુમ ગુણ ન લિખાઈ, અલખ નિરંજન પ્રભુજી તું જયારે જાણે. કેવળી સંત રે, ગુણ ગણી ન શકાયે, | ગીશર ધ્યા; તન મન લય લાયે, પરમાનંદ પદ પાયે, અગમ અરૂપ અનંત ગુણે ભર્યો - જગપાવન તુમ નામ રે, મુજ મનમાં આવે, એકાંગી ઠાવે; શુભ ધ્યાન બનાવે, સમકિત દીપાવે, | મુગતિનું મોટું કારણ એ સહી ૨૦ ક્ષમા વિજય ગુરુ શિષ્ય રે, સેવક જિન આગે, , કર જોડી માગે; લળી લળી પાયે લાગે, અનુભવ રસ જાગે, . ભવ ભવ ચરણ મુજને હજો રે.. ૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ૨૧ શ્રી નમિનાથ જિન સ્તવન, વપ્રાનંદન વધારજો રે. જિન સેવકની લાજ રે, જિનેશર ! સેમ નજરે, સામું જુઓ હ લાલ; એકાંગી કરી ઓળખે રે, તે કિમ આવે વાજ રે, જિનેશર ! કાજ વિચારી, જે કરે છે લાલ. ૧ રાગી દ્રષી દેવના રે, દીઠાં ના દાય રે, જિનેશર! મુખમીઠા ધીઠા હીયે હે લાલ; લટપટ કરી લખ લેકને રે, લલચાવે ધરી માયા રે, જિનેશર ! મન ન રુચે તિહાં માહરું હે લાલ. ૨ આગમમાંહિ સાંભળ્યું રે, પતિતપાવન તુમ નામ રે, જિનેશર ! કરુણવંત શિરોમણિ હે લાલ; તે મુજને એક તારતાં રે, શું લાગે છે દામ રે જિણેશર? જગ જશ વિસ્તરશે ઘણે હે લાલ. ૩ - તુમ દરિશને તન ઉલસે રે, જળધરે જેમ કદંબ રે; "જિનેશર ! કોકિલ અંબ અલી માલતી હે લાલ; મેડે વહેલે મનાવશો રે, એવડે તે શે વિલંબ રે? જિનેશર! ખોટ ખજાને કે નહી હે લાલ. ૪ આખર આશા પૂરશે રે, મુજને સબલ વિશ્વાસ રે, જિનેશર ! એવડી ગાઢિમ કાં કરો હો લાલ ? ક્ષમા વિજય કવિ શિષ્યની રે, સાંભળીયે અરદાસરે જિનેશર ! પરમાનંદ પદ દીજીએ હે લાલ. ૫ રર શ્રી નેમિનાથ જિન સ્તવન. નિરૂપમ નેમજી રે, વાલમ મૂકી કયાં જાઓ તેરણ આવીને રે, ઈમ કાંઈ વિરહ જગાવે-અનિરૂ. ૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ કરુણ પશુતણી રે, કરતાં અબળા ઉવેખે; દુર્જન વયણથી રે, એ નહી સાજન લેખે–નિરૂ૦ ૨ શશિ લંછન કિયો રે, સીતા રામ વિયેગે; વિબુધ જને કહ્યો રે, ન્યાયે નામ કુરંગ–નિરૂ૦ ૩ ગુનહ કે કીયે રે, જે રડતી એકલડી ડી; ગણિકા સિદ્ધવધૂ રે, તેહશું પ્રીતમ મંડી–નિરૂ. ૪ અડભવ નેહલે રે, નવમે છેહ મ દાખે; દાસી રાઉલી રે, સાહિબ ગોદમાં રાખે–નિરૂ૦ ૫ પુણ્ય પરવડા રે, મુજથી યાચક લેગા, દાન સંવત્સરે રે, પામ્યા વાંછિત ભેગા–નિરૂ. ૬ વિવાહ અવસરે રે, જમણે હાથ ન પામી; દીક્ષા અવસરે રે, દીજે અંતર જામી–નિરૂ૦ ૭ માતા શિવાતણે રે, નંદન ગુણમણિ ખાણી; સંયમ આપીને રે, તારી રાજુલ નારી-નિરૂ૦ ૮ મુગતિ-મહેલે મળ્યા રે, દંપતી અવિચલ ભાવે; ક્ષમાવિ જયતણે રે, સેવક જિન ગુણ ગાવે–નિરૂ. ૯ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. રામાનંદન પાસ જિમુંદા. મુનમન કમળ દિશૃંદા રે, શમ સુરતરુ કંદા. ૧ ભીમ ભદધિ તરણ તરંડા, ઝેર કર્યા ત્રિક દંડા રે, નહિ થ્રીડા કંદા ૨ શોધ માન માયા ને લેભા, કરી ધ્યાન થયા થિર ભા રે લહી જગમાંહિ શેભા. ૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ નિજ ગુણ ભેગી, કર્મવિયેગી, આતમ અનુભવ એગી રે, નહી પુદ્ગલ ભેગી. ૪ મન વચ કાયા ત્રિક વેગને સંધી, સિદ્ધિવિલાસને સાધીરે - ટાળી સકલ ઉપાધિ. ૫ યથાખ્યાત ચરિત્ર ગુણ લીને, કેવળ સંપદ પીને રે; યોગીશ નગીને ૬ સિદ્ધિવધૂ અરિહંત નિરંજન, પરમેશ્વર ગતલંછન રે, સાહિબ સહુ સજજન છે પંડિત ગુરુ શ્રી ક્ષમાવિયને, જિન પદ પંકજ લીન રેક છેડી મન કીને ૮ ૨૪. શ્રી મહાવીર જિન સ્તવન. વંદે, વીર જિનેશ્વર રાયા, ત્રિશલાદેવી જાયા રે; હરિલંછન કંચનવન કાયા, અમરવધૂ હલરાયા રે. –વંદ૦ ૧. બાળપણે સુરગિરિ ડોલાયા, અહિ વૈતાલ હરાયા રે; ઇંદ્ર કહણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા રે. –વંદ૦ ૨. ત્રીશવરસ ઘરવાસ રહાયા, સંયમશું લય લાયા રે, બારવરસ તપ કર્મ અપાયા, કેવળનાણ ઉપાયા રે. –વં. ૩ થાયક અદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે, ચાર રૂપ કરી ધર્મ બતાયા, ચઉવિ સુરગુણ ગાયા રે.. –વંદ૦ ૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ છે તીન ભુવનમેં આણું મનાયા, દશ દેય છત્ર ધરાયા રે; રૂ૫ કનકમણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે. -વંદે રયણ સિંહાસન બેસન ઠાયા, દુંદુહી નાદ બજાયા રે, દાનવ માનવ વાસ વસાયા; ભક્ત શિશ નમાયા રે. –વંદે પ્રભુ ગુણગણુ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયા રે; પંડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે. –વંદે ૬ ૭. Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનવિજયજી કૃત ચોવીશી. ૧. શ્રી હષભદેવ જિન સ્તવન, બાલપણે આપણ સનેહીં, રમતા નવ નવ વેશે; આજ તમે પામ્યા પ્રભુતાઈ અમે તે સંસાર નિવેશે હે પ્રભુજી ! એલંભડે મત ખીજે. ૧ જે તુમ ધ્યાતાં શિવસુખ લહિએ, તે તમને કઈ થાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈન મુગતે જાવે. હે પ્રભુજી ! એલંભડે મત ખીજ૦ ૨ સિદ્ધ નિવાસ લહે ભવસિદ્ધિ, તેહમાં પાડ તમારે; તે ઉપગાર તુમારો વહીએ, અભવ્ય-સિદ્ધને તારે હે પ્રભુજી ! એલંભડે મત ખીજે. ૩ નાણ-રયણ પામી એકાન્ત, થઈ બેઠા મેવાસી, તે મહેલે એક અંશ જે આપ, તે વાતે શાબાશી હે પ્રભુજી ! ઓલંભડે મત ખીજે, ૪ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નહિ થાય; શિવપદ દેવા જે સમરથ છે, તે જશ લેતાં શું જાય હે પ્રભુજી !એલંભડે મત ખીજે. ૫ સેવા ગુણ રંજે ભવિજનને, જે તમે કરો વડભાગી; તે તમે સ્વામી કેમ કહાવે, નિરમમને નીરાગી, હે પ્રભુજી ! એલંભડે મત ખીજે ૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ નાભિનંદન જગ વંદન પ્યારે, જગગુરુ જગહિતકારી, રૂપ વિબુધને મેહન પભણે વૃષભ લંછન બલિહારી, હે પ્રભુજી ! ઓલંભડે મત ખીજે ૭ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. પ્રીતલડી બંધાણી રે અજિત જિર્ણોદ શું, પ્રભુ પાબે ક્ષણ એક મને ન સુહાય જે; ધ્યાનની તાળી રે લાગી નેહશું, જલદ ઘટા જેમ શિવ સુત વાહન દાયજેપ્રી. ૧ નેહ ઘેલું મન હારૂં રે પ્રભુ અલજે રહે, તન મન ધન તે કારણથી પ્રભુ મું જ જે; મહારે તે આધાર રે સાહિબ રાવળે, અંતરગતની પ્રભુ આગળ કહુ ગુંજ જે પ્રી. ૨ સાહેબ તે સાચે રે જગમાં જાણીએ, સેવકના જે સહેજે સુધારે કાજ જે; એવા રે આચરણે કેમ કરી રહું, બિરૂદ તુમારૂં તારણ તરણ જહાજ જે. પી. ૩ તારક્તા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યું છું દીન દયાળ જે; તુજ કરૂણાની લહેરેરે મુજ કારજ સરે, શું ઘણું કહીએ! જાણ આગળ કૃપાળ જેપ્રી ૪ કરૂણાધિક કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ છે, મનવાંછિત ફલીઆ રે પ્રભુ આલંબને, કર જોડીને મેહન કહે મન રંગ જે પ્રી. ૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન સમક્તિ દાતા સમકિત આપે, મન માગે થઈ મીઠું; છતી વસ્તુ દેતાં શું શેરો, મીઠું એ સહુએ દીઠું, પ્યારા પ્રાણ થકી છે રાજ સંભવજિન મુજને. ૧ એમ મત જાણે જે આપે લહીએ, તે શું લાધ્યું શું લેવું પણ પરમારથ પ્રીછી આપે, તેહિજ કહીએ દેવું. પ્યારા ૨ અર્થી હું તમે અર્થ સમર્પક. ઈમ મત કર હાંસું, પ્રકટ હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું ખાસું પ્યારા ૩ પરમ પુરૂષ તમે પ્રથમ ભજીને, પામ્યા ઈમ પ્રભુતાઈ તેણે રૂપે તમને અમે ભજીએ, તેણે તુમ હાથ વડાઈ પ્યારા ૪ તમે સ્વામી હું સેવાકામી, મુજરો સ્વામી નિવાજે, નહિ તે હઠ માંડી માંગતાં, કવિધ સેવક લાજે. પ્યારા૫ - તે જાતિ મીલે મત પ્રીછે, કુણ લેશે કુણ ભજશે; સાચી ભક્તિ તે હંસ તણી પરે; ખીર નીરનય કરશે. પ્યારા ૬ . એલગ કીધી તે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ દીધી રૂપ વિબુધને મોહન પભણે, રસના પાવન કીધી. પ્યારા૭ ૪. શ્રી અભિનંદન સ્વામી જિન સ્તવન. અકલકળ અવિરૂદ્ધ, ધ્યાન ધરે પ્રતિબુદ્ધ, આ છે લાલ અભિનંદન જિન ચંદનાજી; રોમાંચિત થઈ દેહ, પ્રગટ પૂરણ નેહ, આ છે લાલ, ચન્દ્ર જ્યુ વન અરવિંદનાજી ૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ એક ખીણ મનરંગ, પરમ પુરૂષને સંગ, આ છે લાલ, પ્રાપ્તિ હવે સો પામીએજી; સુગુણ સલુણી ગોઠ, જિમ સાકર ભરી પિઠ, આ છે લાલ, વિણ દામે વિવસાઈએજી૨ સ્વામી ગુણમણિ તુજ, નિવસો મનડે મુજ, આ પણ કહીએ ખટકે નહિ; જિમ રજ નયણે વિલગ્ન; નીર ઝરે નિરવચ્ચ, આ પણ પ્રતિબિંબ રહે સંસહીજી ૩ મેં જાણ્યા કેઈ લક્ષ, તારક ભલે પ્રત્યક્ષ, આ પણ કે સાચ ના વગેજી; મુજ બહુ મિત્ર દેખ, પ્રભુકાં મુકે ઉવેખ, આ૦ આતુરજન બહુ એલગેજી ૪ જગ જોતાં જગનાથ, જિમતિમ આવ્યા છે હાથ, આ પણ હવે રખે કુમયા કરે; બીજા સ્વારથી દેવ, તું પરમારથ દેવ, આ૦ પાયે હવે પટંતરજી. ૫ તે તાર્યા કેઈ ક્રોડ, તે મુજથી શે હડ, આ૦ મેં એવડે છે અલેહણેજી; મુજ અરદાસ અનંત, ભવની છે ભગવંત, આ જાણને શું કહેવું ઘણુંઝ૦ ૬ સેવા ફળ ઘો આજ, ભેળવે કાં મહારાજ, આ ન ભાંગે ભાણેજી; . રૂ૫ વિબુધ સુપસાય, મેહન એ જિનરાય, આ ભૂખે ઉમાટે ઘણેજી ૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન પ્રભુજીશું બાંધી પ્રીતડી, એતે જીવન જગદાધાર, સનેહી સાચે સાહિબ સાંભરે, ખીણમાંહે નેટિવાર) સનેહી વારી હું સુમતિ નિણંદને. ૧ પ્રભુ થોડા બલેને નિપુણ ઘણે, એને કાજ અનંત કરનાર સનેહી એલગ જેહની જેવડી, ફળ તેહવો તસ દેનાર સનેહીવારી. ૨. પ્રભુ અતિ ધીરે લાજે ભયે. જિમ સિંચે સુકૃત માળ; સનેહી એકણું કરૂણની લહેરમાં, સુનિલાજે કરે નિહાલ સનેહીવારી૩. પ્રભુ ભવસ્થિતિ પાકે ભક્તને, કોઈ કહે કીનારે પસાય; સનેહી તુ વિના કહે કેમ તરુવરે, ફળ પાકીને સુંદર થાય સનેહી વારી ૪ અતિ ભૂખે પણ શું કરે, કાંઈ બહુ હાથે ન જાય; સનેહી દાસતણું ઉતાવળે, પ્રભુ કીણ વિધ રાજ્યો જાય , સનેહીવારી પ્રભુ લખિત હોય તે લાભીએ, મન માન્યા તે મહારાજ સનેહી Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૧ કેળ તે સેવાથી સંપજે, વણ ખણેય ન ભાંજે ખાજ સનેહીવારી ૬ પ્રભુ વિસર્યા નવિ વિસરો, સામે અધિક હવે છે નેહ, સનેહી મેહન કહે કવિ રૂપને, મુજ હાલે છે જિનવર એહ૦ , સનેહી વારી ૭ ૬. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન. પરમ રસ ભીને મહારે, નિપુણ નગીને મહારે; સાહેબે પ્રભુ મેરા પદ્મપ્રભુ પ્રાણાધાર હે; તિ રમા આલિંગને, પ્રભુમેરા અછક છક દિન રાત હે; એલગ પણ નવિ સાંભળે, પ્રભુમેરા તો શી દરિસણ વાત હે - ૫૦ નિ ૧ નિરભય પદ પામ્યા છે, પ્ર. જાણીએ નવિ હવે તેહ હેક તે નેહ જાણે આગળ, પ્ર. અલગાતે નિરુનેહ હો. ૫નિ. ૨ પદ લેતા લલ્લા વિભુ, પ્ર. પણ નિજ નિજ દ્રવ્ય કહાય હે, અમે સુદ્રવ્ય સુગુણ ઘણું, પ્ર સહિત તીણ શરમાય હોય ૫૦ નિ ૩ તિહાં રહ્યા કરૂણા નયનથી, પ્ર. જેમાં શું ઓછું થાય છે? જિહાં તિહાં જિન લાવણ્યતા, પ્ર. દેહલી દીપક ન્યાય હે, ૫૦ નિ જ જે પ્રભુતા અમે પામતાં, પ્ર. કહેવું ન પડે તે એમ હેક જે દેશે તે જાણું અમે, પ્ર. દરિસણ દરિદ્રતા કેમ હોઠ ૫૦ નિ ૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ હાથે તે નાવિ શક્ય, પ્ર. ન કરે કેઈને વિશ્વાસ છે, પણ ભેળવીએ જે ભક્તિથી, પ્ર. કહેજે તે શાબાશ હે. ૫૦ નિ૬ કમલ લંછન કીધી મયા, પ્ર. ગુનાહ કરી બગસીસ હે; રૂપવિબુધને મોહન ભણી, પ્ર. પૂરજે સકલ જગીશ હ૦ ૫૦ નિ૦ ૭ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. વાલ્હા મેહ બપીયડા, અહિ કુલને મૃગકુલને, તિમ વળી નાદે વાહ્યા હે રાજ; મધુકરને નવમલ્લિકા, તિમ મુજને ઘણી વહાલી, સાતમા જિનની સેવા હું રાજ અન્ય ઉચ્છિક સુર છે ઘણા, પણ મુજ મનડું તેહથી, નાવે એક રાગે હો રાજ; રાએ હું રૂપાતીતથી, કારણ મન માન્યાનું, શું કાંઈ આપે હાથે હે રાજસા. ૨ મૂળની ભક્તિ રીઝશે, નહિ તે અવરની રીતે, કયારે પણ નવિ ખીજે હો રાજ, એલગડી મોંઘી થશે, કંબલ હવે ભારી, * જિમ જિમ જલથી ભીંજે હે રાજ. સા. ૩ મનથી નિવાસ નહિ કરે, તે કર રહીને લીજે, આવશે તે લેખે હો રાજ મોટાને કહેવું કહ્યું, પગદંડી અનુચરની, અંતરજામી દેખે હો રાજ. સા. ૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૩ એહથી શું અધિકાય છે, આવી મનટે વસીએ, સાચા સગુણ સનેહી હા રાજ; જે વશ હાથે આપને, તેને માગ્યું દેતાં, અજર રહે કહા કેહી હૈા રાજ સા૦ ૫ અતિ પરચા વિરચે નહિ, નિત નિત નવલેા નવલા, પ્રભુજી મુજથી ભાસે હા રાજ; એ પ્રભુતા એ નિપુણતા, પરમ પુરૂષ જે જેવી, કિહાંથી કાઈ પાસે હા રાજ॰ સા૦ ૬ ભીને પરમ મહારસે, મારે। નાથ નગીના, તેહને તે કુણુ નિંદે હા રાજ; સમક્તિ દૃઢતા કારણે, રૂપ વિબુધને માહન, સ્વામિ સુપાસને વઢે હા રાજ॰ સા॰ છ ૮. શ્રી ચન્દ્રપ્રભ જિન સ્તવન. શ્રી શંકર ચંદ્રપ્રભુ રે લેા, તું ધ્યાતા જગના વિભુરે લે; તિથૅ હું આલગે આવીયેા રે લે, તુમે પણ મુજ મન ભાવીએ રે લા૦ ૧ દીધી ચરણની ચાકરી રે લેા, હુ· સેવુ' હરખે કરી રે લે; સાહિમ સામુ નિહાળજો રે લેા, ભવ સમુદ્રથી તારો ૨ લા॰ ૨ અગણિત ગુણ ગણવા તણીરે લેા,મુજ મન હેાંસ ધરે ઘણીરે લા; જિમ નભને પામ્યા પખી ફ્લા, દાખે બાળક કરથી લખી રે લા૦ ૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ જે જિન તું છે પાશરો રેલે, કરમ તણે શે આશરો રે લેક જે તમે રાખશે ગેદમાં રે લે, તે કિમ જાશું નિદમાં રે લે. ૪ જબ તાહરી કરૂણ થઈ લે, કુમતિ કુગતિ દ્વરે ગઈ રે ; અધ્યાતમ રવિ ઉગિયે રે , પાપ કરમ કહાં પુગિ રે લે. ૫ તુજ મૂરતિ માયા જીસી લે, ઉર્વશી થઈ ઉરે વસી રે લેર રખે પ્રભુ ટાળો એક ઘડી રે લોલ, નજર વાદળની છાંયડી રે લ૦ ૬. તાહરી ભક્તિ ભલી બની રે લે જિમ ઔષધિ સંજીવની રે લે તનમન આનંદ ઉપને રે , કહે મેહન કવિ રૂપનો રે લે છે ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન. અરજ સુણે એક સુવિધિ જિણેસર, પરમ કૃપાનિધિ તુમે પરમેસર; સાહિબા સુજ્ઞાની, જુવો તે વાત છે માન્યાની; કહેવાએ પંચમ ચરણના ધારી, કિમ આદરી અશ્વની અસવારી સારા જ છે ત્યાગી શિવવાસ વસે છે, દરથ (સુગ્રીવ) સુત રથે કિમ બેસે છે; સા આંગી પ્રમુખ પરિગ્રહમાં પડશે; હરિહરાદિકને કિવિધ નડશે. સા૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ધુરથી સકલ સંસાર નિવાર્યો, કિમ ફરી દેવદ્રવ્યાદિક ધાર્યો સાથ તજી સંજમને થાશે ગૃહવાસી, કુણ આશાતના તજશે ચોરાશી, સા. સમતિ મિથ્યા મતમાં નિરંતર, ઈમ કિમ ભાંજશે પ્રભુજી અંતર; સા. લેક તે દેખશે તેવું કહેશે, ઈમ જિનતા તુમ કિવિધ રહેશે. સા૪ પણ હવે શાસ્ત્રગમે મતિ પહોંચી, તેથી મેં જોયું ઉંડું આલેચી, સા ઈમ કીધે તુમ પ્રભુતાઈ ન ઘટે, સામુ ઈમ અનુભવ ગુણ પ્રગટે. સા૫. હય ગય યદ્યપિ તું આરપાએ, તે પણ સિદ્ધપણું ન લે પાએ; સા. જિમ મુગટાદિક ભૂષણ કહેવાએ, પણ કંચનની કંચનતા ન જાયે. સા૬ ભક્તની કરણી દોષ ન તમને, અઘટિત કહેવું અયુક્ત તે અમને સારુ લેપાએ નહિ તું કેઈથ સ્વામી, મેહન વિજય કહે શિરનામી, સા. ૭ ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન. શીતલ જિનવર સેવના સાહેબજી ! શીતળ જિમ શશિબિંબ હે સનેહી મૂરતિ મારે મન વસી. સાહેબજી,. Page #101 -------------------------------------------------------------------------- ________________ સાપુરી સાશું ગોઠડી સાહેબજી માટે તે આલાલુબ હે સનેહી ખીણ એક મુજને ન વિસરે, સા ' તુમ ગુણ પરમ અનંત છે; સત્ર દેવ અવરને શું કરું, સાટ આ ભેટ થઈ ભગવંત છે. સનેહી તમે છો મુગટ ત્રિડું લેકના, સાવ હું તુમ પગની ખેહ સ. તુમે છે સઘન તુ મેહલે, સાવ હું પચ્છિમ દિશિ હહે સનેહી નિરાગી પ્રભુ રીઝવું, સા તુમ ગુણ નહિ મુજ માંહિ હ; સ. ગુરૂ ગુસ્તા સહામું જૂએ, સા. ગુરૂતા તે મૂકે નહી હે સનેહી. મેટા સેતી બરોબરી, સા. - સેવક કિરણ વિધિ થાય છે; સ0 આસંગે કિમ કીજીએ, સા તિહાં રહ્યા આલુંભાય હે સનેહી જગગુરૂ કરૂણ કીજીએ, સા ન લખે આભાર વિચાર; સ મુજને રાજ નિવાજશે, સાવ તે કુણ વારણહાર હોટ સનેહી, Page #102 -------------------------------------------------------------------------- ________________ એલગ અનુભવ ભાવથી, સા. . જાણે જાણું સુજાણસ મોહન કહે કવિ રૂપને સારુ | જિનછ જીવન પ્રાણ હ• સનેહી ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન. શ્રેયાંસ જિન સુણે સાહિબા રે, જિનજી! દાસતણી અરદાસ, દિલડે વસી રહ્યો; દૂર રહ્યા જાણું નહિ રે, જિનજી પ્રભુ તમારે પાસ, દિલડે વસી રહ્યો. ૧. હાંરે મૃગને ક્યું મધુર આલાપ, દિલડે. મોરને પીછ કલાપ; દિલડે. દૂર રહ્યા જાણે નહિ રે, જિન પ્રભુ તમારે પાસ દિલડે. ૨. જળ થળ મહિયલ જોવતાં ર, જિ. ચિંતામણિ ચઢયે હાથ; દિલડે. ઊણપ શી હવે માહરે રે, જિ. - નિરખે નયણે નાથ દિલડે. ચરણે તેહને વિલગીએ રે, જિજેહથી સીઝે કામ, દિ ફેગટ શું ફેર તિહાં રે, જિ. પૂછે નહિ પિણ નામ. દિ. ફૂડ કલિયુગ છેડીને રે, જિ. આપ રહ્યા એકાંત; દિ. આપણું રાખે ઘણું રે, જિ. પર રાખે તે સંતદિ. ૫. દેવ મેં ઘણું દેખિયા રે, જિ. આડંબર પટેરાય દિo : નિગમ નહિ પણ સેડથી રે, જિઆઘા પસારે પાય. દિ. ૬. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સેવકને જે નિવાજીએ રે, જિ. તે તિહાં સ્થાને જાય; દિ નિપટ નિરાગી હાવતાં રે, જિ. સામીપણું કિમ થાય. દિ. ૭ મેં તે તમને આદર્યો રે, જિ. ભાવે તું જાણુ મજાણુ; દિ રૂ૫ વિજય કવિરાયનો રે, જિ મેહન વચન પ્રમાણ૦ દિ. ૮ ૧૨ શ્રી વાસુપૂજ્ય સ્વામી જિન સ્તવન પ્રભુજી શું લાગી હે પૂરણ પ્રીતડી, જીવન પ્રાણાધાર ગિરૂઆ જિનજી–હો રાજ; સાહિબ સુણજે હે મારી વિનતિ, દરિસણ દેજે હે દિલભરી શ્યામજી અહે જગગુરૂ સિરદાર સા. ૧ - ચાહીને દીજે હે ચરણની ચાકરી, ઘ અનુભવ અમ સાજ; ગિo ઈમ નવિ કીજે હો સાહિબાજી સાંભળો, કાંઈ સેવકને શિવરાજ ગિ. સા. ૨ ચુપચ્છુ છાના હે સાહિબા ન બેસીએ, કાંઈ ભા ન લહેશે કેય, મિત્ર દાસ ઉદ્ધાર હો સાહિબાજી આપણે, ન્યું હવે સુજશ સવાય. મિ. સા. ૩ અરૂણ જે ઉગે હો સાહિબાજી અંબરે ના તિમિર અંધારગિ અવર દેવ સાહિબાજી કિકરા, મિલિયે તું દેવ મુને સાર૦ મિ. સા. ૪ -અવર ન ચાહું હે સાહિબાજી તુમ છતે, જિમ ચાતક જળધાર; ગિ. , Page #104 -------------------------------------------------------------------------- ________________ ખટપદ ભીને હે સાહિબાજ પ્રેમ, તિમ હું હૃદય મઝાર૦ મિ. સા. ૫ સાત રાજને હે સાહિબાજી અંતે જઈ વસ્યા, શું કરીએ તુમ પ્રીત; બિ. નિપટ નિરાગી હો જિનવર તું સહી, એ તુમ બેટી રીત, મિ. સા. ૬ દિલની જે વાત છે કિણને દાખવું, - શ્રી વાસુપૂજ્ય જિનરાય; ગિ ખીણ એક આવી છે પંડેજી સાંભળે, - કાંઈ મેહન આવે દાય. મિ. સા. ૭ ૧૩ શ્રી વિમલનાથ જિન સ્તવન વિમલ જિર્ણોદશું જ્ઞાન વિનોદી, મુખ છબી શશિ અહેલેજી; સુરવર નિરખી રૂપ અને પમ, હજીય નમેષ ન મેલેજ. વિ. ૧ વિષ્ણુ વરાહ થઈ ધરે વસુધા, એહવું કઈક કહે છે ? તો વરાહ લંછન માઁ પ્રભુને, ચરણે શરણે રહે છે જીવ વિ. ૨ લીલા અકળ લલિત પુરૂષેત્તમ, સિદ્ધિ વધૂ રસ ભીને જી; વેધક સ્વામીથી મિલવું સોહિલું, જે કઈ ટાળે કીનેજી. વિ. ૩ પ્રસન્ન થઈ જગનાથ પધાર્યા, મનમંદિર મુજ સુધર્યો; હું નટ નવલ વિવિધ ગતિ જાણું, 1 ખિણ એક લ્યો મુજ જીવિ૦ ૪ ચોરાસી લખ વેશ હું આણું, કર્મ પ્રતીત પ્રમાણે છે અનુભવ દાન દી તે વારું, ચેતન કહે મ આણેજી વિ૦ ૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ જે પ્રભુ ભગતિ વિમુખ નર જગમેં, તે ભ્રમ ભૂલ્યા ભટકેજીક સંગત તેહ નવિગત લહીએ, પૂજાદિકથી અટકેજી વિ૦ ૬ કીજે પ્રસાદ ઉચિત ઠકુરાઈ, સ્વામી અખય ખજાને જ રૂપ વિબુધને મેહન ભણે, સેવક વિનતિ માને છે. વિ. ૭ ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન. અનંત જિર્ણોદશું વિનતિ, મેં કીધી ત્રિકરણથી આજ; મિલતા નિજ સાહિબ ભણી, કુણ આણે હો મૂરખ મન લાજ અનંત૧ મુખ પંકજ મન મધુકરૂ, રહ્યો યુ હે ગુણજ્ઞાને લીન, હરિહર આવળ કુલ જ, તે દેખ્યાં હો કિમ ચિત્ત હવે પ્રણ. અ. ૨ - ભવ ફરીએ દરીઓ તરીઓ, પણ કેઈહ અણુસરિઓ ન દ્વીપ હવે મન પ્રવહણ માહરૂં, તુમ પદ ભેટે હે મેં રાખ્યું - છીપ૦ અ. ૩ અંતરજામી મિલ્વે થક, ફળે માહરે હે સહી કરીને ભાગ હવે વાહી જાવા તણું, નથી પ્રભુજી હે કેઈઈહાં લાગ૦ અ૦ ૪ પલ્લવ ગ્રહી રઢ લેઈશું, નહિ મેળે છે જ્યારે તમે મીટ; આતમ અંબરે જે થઈ, કીમ ઉવટે હે કરારી છીંટ અ૦ ૫ નાયક નિજ નિવાજયે, હવે લાછર્યે હે કરતાં રસ લૂંટ; અધ્યાતમ પદ આપવા, કાંઈ નહિ પડે હો ખજાને ખૂટ, અ૦ ૬. જિમ તમે તર્યા તિમ તાર, શું બેસે છે તમને કાંઈ દામ, નહિ તારે તે મુજને, તે કિમ તુમ હે તારક કહે નામ૦ અ૦ ૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ હું તે જિન રૂપસ્થથી, રહું હાઈ હે અહનિશ અનુકૂળ ચરણ તજી જઈએ કીહાં, છે માહરી હે વાતલડીને ' મૂળ૦ અ૦ ૮ અષ્ટાપદ પદ કીમ કરે, અન્ય તીરથ હે જાશે જેમ હેડ; મેહન કહે કવિ રૂપને, વિના ઉપશમ હે નવિ મુકું કેડ અ૦ ૯ ૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન, હાંરે મારે ધર્મ જિર્ણોદશું લાગી પૂરણ પ્રીત જે, જીવલડે લલચાણે જિનજીની ઓળગે રે લોલ; હાંરે મુને થાશે કેઈક સમયે પ્રભુ પ્રસન્ન જે, વાતલડી માહરી રે સવિ થાશે વગે રે લલ૦ ૧ હાંરે પ્રભુ દુર્જનને ભભર્યો માહરે નાથ જે, ઓળવશે નહિ કયારે કીધી ચાકરી રે લોલ; હાંરે મારા સ્વામી સરખે કુણ છે દુનિયા માંહે જે, જઈએ રે જિમ તેહને ઘર આશા કરી રે લેલ૦ ૨ હારે જસ સેવા સેતિ સ્વારથની નહિ સિદ્ધિ છે, ઠાલી રે શી કરવી તેહથી ગઠડી રે લોલ, હાંરે કાંઈ જુઠું ખાય તે મીઠાઈને માટે જે, કાંઈ રે પરમારથ વિણ નહિં પ્રીતડી રે લેલ૦ ૩ હાંરે મારે અંતરજામી જીવન પ્રાણ આધાર જે, વાયે રે નહિ જાયે કળિયુગ વાયરે રે લોલ; હાંરે મારે લાયક નાયક ભગત વત્સલ ભગવંત જે, - વારૂ રે ગુણ કે સાહીબ સાયરૂં રે લોલ ૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ હાંરે મારે લાગી મુજને તાહરી માયા જોર જો, અળગા રે રહ્યાથી હોય આસંગળા રે લાલ; હાંરે કુણુ જાણે અંતરગતની વિષ્ણુ મહારાજ જે, હેજે રે હસી બેલેા છાંડી આમળા ૨ લેાલ૦ હાંરે તારું મુખને મટકે અટકયુ' મારૂ મન જો, આંખડલી અણીઆળી કામણગારીઆં રે લાલ; હાંરે મારા નયણા લપટ જોવે ખીણુ ખીણુ તુજ જો, રાતે ૨ પ્રભુ રૂપે ન રહે વારીઆં રે લાલ હાંરે પ્રભુ અળગા તા પણ જાજો કરીને હજૂર ો, તાહરી રે અલિહારી હું જાઉં વારણે રે લેાલ; હાંરે વિરૂપવિષ્ણુધના માહન કરે અરદાસ જો, ગિરૂવાથી મન આણી ઉલટ અતિ ઘણે રે લેાલ૦ ૧૬ શ્રી શાંતિનાથ જિન સ્તવન. સેાળમા શ્રી જિનરાજ આળગ સુણેા અમતણી લલના, ભગતથી એવડી કેમ કરી છે. ભેાળામગ્રી લલના; ચરણે વળગ્યા જે આવીને થઈ ખરેા લલના, નિપટ તેહથી કાણુ રાખે રસ આંતરા લલના૦ ૧ મેં તુજ કારણ સ્વામી ઉવેખ્યા સુર ઘણા માહરી દિશાથી મેં તેા ન રાખી કાંઈ મણા તા તુમે મુજથી કેમ અપુઠા થઇ રહેા ચૂક હાવે જે કાઈ સુખે મુખથી કહા લલના, લલના; લલના, લલના૦ ૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૩ તુજથી અવર ન કેય અધિક જગતી તળે લલના, જેહથી ચિત્તની વૃત્તિ એકાંગી જઈ મળે લલના; દીજે દરશન વાર ઘણી ન લગાવીએ લલના, વાતલડી, અતિ મીઠી તે કીમ વિરમાવીએ લલના૦ ૩ તું જે જળ તે હું કમળ કમળ તો હું વાસના લલના, વાસના તો હું ભમર ન મૂકું આસના લલના; તું છેડે પણ હું કેમ છોડું તુજ ભણી લલના, લોકેત્તર કોઈ પ્રીત આવી તુજથી બની, લલના. ૪ પુરથી શાને સમકિત દઈને ભેળવ્ય લલના, હવે કેમ જાઉં બેટે દિલાસે આળ લલના; જાણી પાસે દાસ વિમાસે છે કિસ્યું લલના, અમે પણ ખીજમત માંહી કે બેટા કિમ થશું લલના. ૫ બીજી ખોટી વાતે અમે રાચું નહિં લલના, મેં તુજ આગળ માહરી મનવાળી કહી લલના; પૂરણ રાખો પ્રેમ વિમાસે શું તમે લલના, અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે લલના ૬ અંતરજામી સ્વામી અચિરાનંદના લલના, શાંતિકરણ શ્રી શાતિજી માનજે વંદના લલના; તુજ સ્તવનાથી તનમન આનંદ ઉપન્ય લલના, કહે મેહન મનરંગ સુપંડિત રૂપને લલના. ૭ ૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તવન કુંથુજિર્ણોદ કરૂણા કરે, જાણી પિતાને દાસ, સાહિબ મેરા શું જાણી અળગા રહ્યા, જાણ્યું કે આવશે પાસળ સાહિબ મેરા૦ ૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અજબ રંગીલા પ્યારા, અકળ અલકમી ન્યારા, પરમ સનેહિ માહરી વિનતિ અંતર જામી વાલહા, જેવો મીટ મિલાય; સાહિબ ખીણ મ હસે ખીણમાં હસે, ઈમે પ્રીતિ નિવાહ કેમ થાય. સાહિબ૦ પરમ૦ ૨ રૂપી હેતે પાલવ ગ્રહું, અરૂપીને શું કહેવાય; સા કાન માંડયા વિના વારતા, કહેનેજી કેમ બકાય૦ ' સાહિબ૦ પરમ° ૩ દેવ ઘણું દુનિયા માંય છે, પણ દીલ મેળ નવિ થાય; સા. જિણ ગામે જાવું નહિ, તે વાટે કહે શું પૂછાય. સાહિબ૦ પરમ° ૪ મુજ મન અંતરમુહૂર્તને, મેં ચહ્ય ચપળતા દાવ; સા પ્રીતિ સમે તે જુઓ કહે, એ તે સ્વામી સ્વભાવ સા૦ ૫૦ ૫ અંતર છે મળિયા પછે, નવિ મલીએ પ્રભુ મૂલ; સા. કુમયા કેમ કરવી ઘટે, જે થયે નિજ અનુકુલ સા. ૫૦ ૬ જાગી હવે અનુભવ દશા, લાગી પ્રભુ શું પ્રીત; સા. રૂપવિ કવિરાયને, કહે મેહન રસ રીત સાથે ૫૦ ૭ ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન. અરનાથ અવિનાશી, હે સુવિલાસી, ખાસી ચાકરી, કાંઈ ચાહું અમે નિશદિશ; અંતરાયને રાગે, હે અનુરાગે, કીણ પરે કીજીએ; કાંઈ શુભ ભાવે સુજગીશ૦ અર૦ અ૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૫ સિદ્ધ સ્વરૂપી સ્વામી, હા ગુણધામી, અલખ અગેાચરૂ કાંઈ દીઠા વિષ્ણુ દેદાર; કીમ પતીજે કીજે, હા કીમ લીજે, ફળ સેવા તણુ; કાંઈ દીસે ન પ્રાણ આધાર અર॰ અ॰ ૨ જ્ઞાન વિના કુણુ પેખે, હા સ ંક્ષેપે, સૂત્રે સાંભલ્યા; કાંઈ અથવા પ્રતિમા રૂપ; સામે જો સ`ખુ... હે પ્રભુ દેખું દિલભર લેાયણે; કાંઈ તા મન મેં હુવે ચૂપ॰ અર૰ અ૦ ૩ જગનાયક જિનરાયા, હા મન ભાવ્યા, મુજ આવી મલ્યા; કાંઇ મહેર કરી મહારાજ; સેવક તે સસનેહી, હા નિઃસનેહી, પ્રભુ કીમ કીજીએ; કાંઈ દાસ કાઈ વહીએ રે લાજ અર॰ અ૦ ૪ ભક્તિ ગુણે ભરમાવી, હા સમજાવી, પ્રભુજીને ભેાળવી; કાંઈ રાખું હૃદય મેાઝાર; તા કહેજો શાખાશી હા પ્રભુ ભાસી, જાણી સેવના; કાંઈ એ અમચે એકતાર૰ અર અ॰ ૫ પાણી ખીર તે મેળે, હા કીણુ ખેલે, એકાંત હાઈ રહું; કાંઈ નહી રે મીલણુના બેગ; જો પ્રભુ દેખું નયણે, હા કહી વયણે, સમજાવું સહી; કાંઈ તે ન મિલે સજોગ॰ અર૰ અ હું મન મેળું કીમ રીઝે, હા શું કીજે, અંતરાય એવડા; કાંઈ નિપટ નહે નાથ; Page #111 -------------------------------------------------------------------------- ________________ e સાતરાજને અંતે, હા કીણુ પાખે, તે આવીને મળુ; કાઈ વિકટ તુમારેાજી પાથ॰ અર॰ અ આળગ એ અનુભવની, હા મુજ મનની, વાર્તા સાંભળી; કાંઈ કીજે આજે નિવાજ; રૂપ વિબુધના માહન, હા મનમેાહન, સાંભળ વિનતિ; કાંઈ દીજે શિવપુરરાજ॰ અર॰ અ॰ ૮ ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન. સુગુરુ સુણી ઉપદેશ ધ્યાયેા દિલમાં ધરી હ। લાલ, ધ્યાય. કીધી ભક્તિ અનંત ચીં ચવી ચાતુરી હેા લાલ; ચવી. સેન્યારે વિસવાવીસ ઉલટ ધરી ઉલ્લુસ્યા હ। લાલ, ઉલટ॰ દીઠા નવિ દિદાર કાન કહી લખ્યા હૈા લાલ કાન॰૧ પરમેશ્વર શું પ્રીત કહા કેમ કીજીએ હા લાલ, કહા નિમેષ ન મેળે મિટ દ્યોષ કીણ દીજીએ હા લાલ; દોષ કાણુ કરે તકસીર સેવામાં સાહિબા હૈા લાલ, સેવામાં કીજે ન છેાકરવાદ ભગત ભરમાવવા ા લાલ॰ ભગત॰ ૨ જાણ્યું તમારૂ' જાણ પુરૂષના પારખા હૈ। લાલ, પુરૂષ સુગુણ નિર્ગુણના રાહ કર્યું શું સારીખા હૈા લાલ; કર્યાં દીધે। દીલાસા દીન દયાળ કહાવશેા હા લાલ, દયાળ કરૂણા રસ ભડાર બિરૂદ કેમ પાળશેા હૈા લાલ બિરૂદ ૩ શું નિવસ્યા તુમે સિદ્ધ સેવકને અવગણી હો લાલ, સેવક દાખા અવિહડ પ્રીત જાવા દ્યો ભાલામણી હો લાલ; જાવા દ્યો॰ જો કોઈ રાખે રાગ નિરાગમ રાખીએ હો લાલ, નિરાગ ગુણ અવગુણની વાત કહી પ્રભુ ભાખીએ હો લાલ કી ૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ અમચા દેષ હજાર તિકે મત ભાળજે હો લાલ તિકે તમે છે ચતુર સુજાણ પ્રીતમ ગુણ પાળ હો લાલ; પ્રીત મહિલનાથ મહારાજ મ રાખે આંતરે હો લાલ, મળ : છે દરિશણ દિલધાર મિટે જવું ખાતરે હો લાલ મિટે..૫ મન મંદિર મહારાજ વિરાજે દીલ મળી હો લાલ, વિ. ચંદ્રાત: જિમ કમળરિદય વિકસે કળી હો લાલ રિદય કવિ રૂપવિબુધ સુપસાય કરો અમ રંગરની હો લાલ કરે કહે મોહન કવિરાય સકળ આશા ફળી હે લાલ૦ સકળ૦ ૬ ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન. હે પ્રભુ મુજ પ્યારા ન્યારા થયા કઈ રીત જે, ઓળગુઆને આલાલુંબન તાહરે રે લોલ; હે પ્રભુ મુજ પ્યારા ભક્તિ વત્સલ ભગવંત જે, આય વસે મનમંદિર સાહિબ માહરે રે લેલ ૧ હે પ્રભુ મુજ પ્યારા ખીણ ન વિસારૂં તુજ જે, તબેલીના પત્રતણી પેરે ફરતે રે લોલ; હો પ્રભુ મુજ પ્યારા લાગી મુને માયા જોર જે, દિલઘર વાસી સુસાહિબ તુમને હેરત રે લોલ૨ હે પ્રભુ મુજ પ્યારા તું નિનેહી જિનરાય જે, એક પખી પ્રીતલડી કીણી પરે રાખીએ રે લેલ; હે પ્રભુ મુજ પ્યારા અંતરગતની મહારાજ જે, વાતલડી વિણ સાહેબ કેહને દાખીએ રે લેલ૦ ૩ હે પ્રભુ મુજ પ્યારા અલખરૂપ થઈ આપ જે, જાઈ વચ્ચે શિવ મંદિર માંહિ તું જઈ રે લોલ, Page #113 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ મુજ પ્યારા લા તુમારે ભેદ જે, સૂત્ર સિદ્ધાંત ગતિને સાહિબ તુમ લહી રે લેલ૦ ૪ હે પ્રભુ મુજ પ્યારા જગજીવન જિનરાય જે, મુનિસુવ્રતજિન મુજો માનજે માહરે રે લોલ; હે પ્રભુ મુજ પ્યારા પય પ્રણમી જિનરાય છે, ભવ ભવ શરણે સાહિબ સ્વામી તા ડરે રે લોલ, હે પ્રભુ મુજ પ્યારા રાખશું હૃદય મઝાર જે, આપે શામળીઆ ઘો પદવી તાહરી રે લોલ; હે પ્રભુ મુજ પ્યારા રૂપવિજયને શિષ્ય જે, મેહનને મન લાગી માયા તાહરી રે લોલ, ૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન. અરજ નમિનાથ રાજને કહીએ, મીઠે વચન પ્રભુ મન લહીએ રે, સુખકારી સાહેબજી. પ્રભુ છે નિપટ નિઃસ્નેહી નગીના, તે હઈડે છે સેવક અધીન રે સુખકારી સાહેબજી ૧ સુનજર કરશે તે વરશે વડાઈ શું કહીએ પ્રભુને લડાઈ રે; સુખકારી સાહેબજી તમે અમને કરશે મોટા, કોણ કહેશે રે પ્રભુ તમને પેટા રે, સુખકારી સા. ૨ નિઃશંક થઈ શુભ વચને કહેશે, તે જંગ શભા અધિકી લેશે રે; સુખકારી સાહેબ અમે તે રહ્યા છીએ તેમને સાચી, રખે આપ રહે મન ખાંચી રે. સુખકારી સાહેબજી ૩ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અમે તે કિશું અંતર નવિ રાખું, એ હવે હૃદયે તે કહી દાખું રે; સુખકારી સાહેબ ગુણીજન આગળ ગુણ કહેવાયે, જે વારે પ્રીત પ્રમાણે થાએ રે સુખકારી સાહેબજી ૪ વિષધર ઈશ હુદયે લપટાણે, તેહ અમને મળે છે ટાણે રે; સુખકારી સાહેબજી નિરવહસે જે પ્રીત અમારી, કલિ કરતિ થાશે તમારી રે સુખકારી સાહેબજી ૫ પૂત્તાઈ ચિત્તડે નવી ધરશો, કાંઈ અવળે વિચાર ન કરશે રે; સુખકારી સાહેબજી 'જિણ તિમ કરી સેવક જાણજે, અવસર લહી સુધ લેજે રે સુખકારી સાહેબજી ૬ આસંગે કહીએ છીએ તમને, પ્રભુ દીજે દીલાસો અમને રે, સુખકારી. સાહેબજી૦ મોહન વિજય સદા મનરંગે, ચિત્ત લાગે પ્રભુને સંગે રે સુખકારી સાહેબજી. ૭ - ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન. કાં રથ વાળો હે રાજ-સાહમેં નિહાળે હો રાજ, * " પ્રીત સંભાળે રે વાલ્હા યદુકુળ સેહરા; જીવન મીઠા હો રાજ-મત હેજે ધીઠ હે રાજ, દીઠા અલજે રે વાલ્લા નિવહે નેહરા ૧ નવભવ ભજજા હા રાજ-તિહાં શી લજજા હો રાજ, ૬ તજતાં ભજજા રે કસે રણકા વાજીયા; Page #115 -------------------------------------------------------------------------- ________________ to શિવાદેવી જાયા હો રાજ-માની લે માયા હે રાજ, કિમહિક પાયારે વહાલા મધુકર રાજીયા ૨ સુણી હરણીના હ રાજ-વચન કામિનીના હો રાજ, સહી તે બીના રે વહાલા આગળ આવતાં; કુરંગ કહાણ હો રાજ-ચૂકે ન ટાણું હે રાજ, જાણે વહાલા રે દેખી વર્ગ વિરંગતા. ૩ વિણ ગુહે અટકી હો રાજ-છાંડ માં છટકી હ રાજ, કટકી ન કીજે રે વહાલા કીડી ઉપરે; રેષ નિવારો હો રાજ-મહેલ પધારે હો રાજ.. કાંઈ વિચારે વહાલા ડાબું જિમણું° ૪ - એ શી હાંસી હો રાજ-હોએ વિખાસી હો રાજ, જૂઓ વિમાસી રે અતિશે રોષ ન કીજીએ; આ ચિત્રશાળી હો રાજ–સેજ સુંવાળી હો રાજ, વાત હતાળી રે વહાલા મહારસ પીજીએ. ૫ મુગતિ વનિતા હો રાજ-સામાન્ય વનિતા હો રાજ, તજી પરિણીતા રે વહાલા કાં તુમ આદરે; તમને જે ભાવે હો રાજ-કુણ સમજાવે હો રાજ, - કિમ કરી આવે રે તા કુંજર પાધર૦ ૬ વચને ના ભીને હો રાજ-ને મનગીને હો રાજ, - પરમ ખજાને રે વહાલા નાણું અનૂપને; વ્રત શિવ સ્વામી હો રાજ, રાજુલ પામી હો રાજ, કિમ હિત કામી રે મેહન બુધ રૂપને ૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ ટી ૨૩ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન, વામાનદન હૈ। પ્રાણથકી પ્યાસ, નાહિ કીજે હ। નયણ થકી ક્ષણ ન્યારા, શુદ્ધ સમકિતને ભાસે; ઉજ્જવલ વરણુ પ્રકાશે વામાન ન હા૦ ૧ પુરિસાદાણી શામળ વરા, શુદ્ધ પુજ જિણે કીધા તેહને, તુજ ચરણે વિષધર વિષ્ણુ નિરવિષ, દસણું થાય ખીડાજા; જોતાં અમ શુદ્ધ સ્વભાવ કાં ન હુવે, એહ અમે ગ્રહ્યા છેજા —વામાનંદન હા॰ ૨ કમઠ રાય મદ કિણુ ગિણતીમાં, મેહતા મદ જોતાં; તાહરી શક્તિ અનંતી આગળ, કેઈ કેઈ મર ગયા ગાતાં;॰ ——વામાનદન હા॰ ૩ = તે' જીમ તાર્યાં તિમ કુણુ તારે, કુણુ તારક કહું એહવા; સાયર માન તે સાયર સરિખા, તિમ તું પિણુ તું જેહવા –વામાન‰ન હા ૪ કિમ પણ એસે તુમે કરૂણાકર, તે મુજ પ્રાપ્તિ અન’તી; જેમ પડે. કણ કુંજર મુખથી, કીડી બહુ ધનવ'તી —વામાન ન હા પ એક આવે એક મેાાપાવે, એક કરે આલગડી; નિજ ગુણુ અનુભવ દેવા આગળ, પડખે નહિ તું એ ઘડી વામાનદન હા॰ ૬ તેવી તુમે પણ ધરજો; પ્રત્યક્ષ કરૂણા કરો —વામાનંદન હૈા છ જેવી તુમથી માહરી માયા, માહનવિજય કહે કવિ રૂપના, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન. દુર્લભ ભવ લહી દેહિ રે, કહો તરીએ કવણ ઉપાય રે . પ્રભુજીને વીનવું રે સમતિ સાચે સાચવું રે, તે કરણી કિમ થાય રે; પ્રભુજીને વિનવું રે૧ અશુભ મેહ જે મેટીએ રે, કાંઈ શુભ પ્રભુને જાય રે; પ્રભુજીને વીનવું રે નિ:ગે પ્રભુને ધ્યાઈએ, કાંઈ તે પિણ રાગ કહેવાય રે; પ્રભુજીને વનવું રે. ૨ નામ ધ્યાતાં જે ધ્યાઈએ રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે, પ્ર. મેહ વિકાર જિહાં તિહાં રે, કાંઈ કિમ તરીએ ગુણધામ રે; - પ્રભુજીને વીનવું ૨૦ ૩ મહ બંધ જ બાંધીયે રે, કાંઈ બંધ જિહાં નહિ સોય રે, પ્ર કર્મબંધ ન કીજીએ રે, કર્મ બંધન ગયે જેય રે, -પ્રભુજી- ૪ તેમાં શે પાડ ચડાવીએ રે, કાંઈ તમે શ્રી મહારાજ રે; -પ્રભુજી વિણ કરણી જે તારશે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે –પ્ર૦ ૫ પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહાં ભવનાશ રે;-પ્રવ ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉપદિશે આતમ સાસરે. પ્ર. ૬ પૂરણ ઘટાભ્યતર ભર્યો રે, કાંઈ અનુભવ અનુહાર રે;–પ્રક આત્મ ધ્યાને ઓળખી રે. કાંઈ તરણું ભવને પાર રે.-પ્ર. ૭ વધમાન મુજ વિનતિ રે, કાંઈ માન જે નિશદિશ રે; પ્રક હન કહે મન મંદિરે રે, કાંઈ વસીઓ તું વિશવાવિશ ૨૦–પ્રભુજી ૮ Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનવિજયજી વિરચિત ચોવીશી. ૧. શ્રી ઋષભદેવ જિન સ્તવન. અડષભ જિમુંદા ઋષભ જિદા તુમ દરિશણ હુએ પરમાણુંદા અહનિશિ ધ્યાઉં તુમ દીદાર, મહેર કરીને કરજે પ્યારા –ાષભ. ૧ આપણને પુછે જે વળગ, કિમ સરે તેહને કરે અળગાક અળગા કીધા પણ રહે વળગા, મેરપીંછ પરે ન હુએ ઉભગા. –ઋષભ૦ ૨ તમે પણ અળગા થયે કિમ સરશે, ભક્તિ ભલી આકષી લેશે; ગગને ઉડે દૂર પડાઈ, દેરી બળે હાથે રહી આઈ–૦ ૩ મુજ મનડું છે ચપળ સ્વભાવે, તોહ અંતરમુહૂર્ત પ્રસ્તાવે; તું તે સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિહા થાયે –ષભ૦ ૪ તે માટે તું સાહિબ માહરે, હું છુ સેવક ભવોભવ તાહરે; એહ સંબંધમાં મ હોશે ખામી, વાચક માન કહે શિરનામી. ઝષભ૫. ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. , અજિત જિણેસર ચરણની સેવા, હેવાય હું હળીયે; કહિયે અણચાખે પણ અનુભવ-રસને ટાણે મળીયે - પ્રભુજી મહેર કરીને આજ, કાજ અમારાં સુધારો ૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મૂકાવ્યેા પણ હુ· નવિ મુક, ચુકું એ નિવ ટાણેા; ભક્તિભાવ ઉચો જે અ ંતરે, તે કિમ રહે શરમાણેા–પ્ર૦ ૨ લાચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું સુપ્રસન્ન; ચોગમુદ્રાના લટકા ચટકા, અતિશય તે અતિધન-પ્ર ૩ પિંડ પદસ્થ રૂપસ્થ લીના, ચરણ કમળ તુજ ગ્રહીયાં; ભ્રમર પરે રસ સ્વાદ ચખાવા, વિરસા કાં કરી મહિયાં–પ્ર૦ ૪ ખાળ કાળમાં વાર અનતી, સામગ્રીચે હું નવ જાગ્યા; ચૌવન કાળે તે રસ ચાખ્યા, તું સમરથ પ્રભુ માગ્યેા–પ્ર૦ ૫ તું અનુભવ રસ દેવા સમરથ, હું પણુ અરથી તેના, ચિત્ત વિત્તને પાત્ર સમધે, અજર રહ્યો હવે કેહના-પ્ર૦ ૬ પ્રભુની મહેરે તે રસ ચાખ્યા, અંતરંગ સુખ પામ્યા; માનવિજય વાચક ઇમ જપે, હુઆ મુજ મન કામ્યા–પ્ર૦ ૭ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન, સાંભળ સાહિમ વિનતી, તું છે ચતુર સુજાણ; સનેહી. કીધી સુજાણુને વિનતી, પ્રાયે ચઢે તે પ્રમાણ—સનેહી ૧ સંભવ જિન અવધારીયે, મહેર કરી મહેરખાન; સનેહી. ભવભય ભાવ ભંજણા, ભક્તિ વત્સલ ભગવાન–સનેહી ૨ તુ જાણે વિણું વિનવે, તાહે મેં ન ચ્હાય; સનેહી અી હોએ ઊતાવળા, ક્ષણ વરસાં સેા થાય—સનેહી ૩ તું તે મેટપમાં રહે, વિનવીયે પણ વલખાય; સનેહી. એક ધીરા એક ઊતાવળા, ઈમ કિમ કારજ થાય—સનેહી ૪ મન માન્યાની વાટડી, સઘળે દીપે નેટ; સનેહી. એક અંતર પેસી રહે, એક ન પામે ભેટ—સનેહી ૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ ચિગ્ય અગ્ય જે જોઈ, તે અપૂરણનું કામ સનેહી. ખાઈના જળને પણ કરે, ગંગાજળ નિજ નામ–સનેહી- ૬ કાળ ગયે બહુ વાયદે, તે તે મેં ન ખમાય; સનેહી. ગવાઈએ ફરી ફરી, પામવી દુર્લભ થાય—સનેહી- ૭ ભેદભાવ મૂકી પરે, મુજશું રમે એકમેક; સનેહી. માનવિય વાચક તણી, એ વિનતિ છે છેક–સનેહી- ૮ ૪. શ્રી અભિનંદન જિન સ્તવન. પ્રભુ મુજ દરિશન મળીયો અલવે, મન થયું હવે હળવે હળવે; સાહિબા અભિનંદન દેવા, મેહના અભિનંદન દેવા, પુણ્યદય એ માટે માહરે, અણુચિ થયે દરિશન તાહરે –સા. ૧ દેખત બેવ હરી મન લીધું, કામણગારે કામણ કીધું સારુ મનડું જાયે નહિ કઈ પાસે, રાત દિવસ રહે તાહરી પાસે -સા. ૨ પહિલું તે જાણ્યું હતું સેહિલું, પણ મેટાશું મળવું દેહિલું સેહિલું જાણી મનડું વળગ્યું, થાય નહિ હવે કીધું અળગું –સા. ૩ રૂપ દેખાડી હોએ અરૂપી, કિમ ગ્રહવાયેં અકળ સરુપસા. તારી વાત ન જાણી જાયે, મનડાની શી ગતિ થા–સા. ૪ પહિલા જાણી પછે કરે કિરિયા, તે પરમારથ સુખના દરિયા સા. વસ્તુ અજાયે મન દેડાવે, તે તે મૂરખ બહુ પસ્તાવે –સા. ૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ તે માટે તું રૂપી અરૂપી, તું શુદ્ધ બુદ્ધને સિદ્ધ સરૂપી, સા એહ સરૂપ ગ્રહીયુ જબ તાહરું', તવ ભ્રમ રહિત થયું મન માહરુ તુજ ગુરુ જ્ઞાન ધ્યાનમાં રહીયે, ઈમ હળવું પણ સુલભ જ કહીએ; સા માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળ્યો એકતાને —સા ૭ -સા દ == S. ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન, રૂપ અનૂપ નિહાળી, સુમતિજીન તાહરું હો લાલ; સુ છાંડી ચપળ સ્વભાવ, તું મન માહરું હો લાલ; યુ રૂપી સરૂપી ન હોત, જો જગ તુજ દીસતું હો લાલ; જો॰ તેા કુણુ ઉપર મન્ન, કહો અમ હંસતુ હો લાલ; કહો॰ ૧ હીસ્યા વિષ્ણુ કિમ શુદ્ધ, સ્વભાવને ઈચ્છતા હો લાલ; ઈ ઈચ્છા વિષ્ણુ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા હો લાલ; પ્ર પ્રીયા વિણ કિમ ધ્યાન, દશામાંહી લ્યાવતા હો લાલ, દશા લાવ્યા વિણ રસ સ્વાદ, કહો કિમ પાવતા હો લાલ; ક૦ ૨ ભક્તિ વિના નવિ મુક્તિ, હુયે કાઈ ભગતને હો લાલ, હુયે રૂપી વિના તે તેહ, ડુચે કિમ વ્યગતને હો લાલ; હુયે॰ નવણુ વિલેપન માળ, પ્રદીપને ધૂપણા હો લાલ, પ્રદીપ॰ નવ નવ ભૂષણ ભાળ, તિલક શિર ખૂપણા હો લાલ; તિ॰૩ અમ સત પુણ્યને ચેાગે, તુમે રૂપી થયા હો લાલ, તુમે અમૃત સમાની વાણી, ધરમની કહી ગયા હો લાલ, ધરમ૰ તેહુ આલખીને જીવ, ઘણાએ જીઝીયા હો લાલ, ઘણા ભાવિ ભાવન જ્ઞાને, અમેા પણ રઝિયા હો લાલ; અમે ૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૭ . તે માટે તુજ પિ’ડ, ઘણા ગુણ કારણેા હો લાલ, ઘણા સેન્ગેા ધ્યાા હુએ, મહાભય વારણેા હો લાલ; મહા શાંતિવિજય બુધ શિષ્ય, કહે ભવિક જના હો લાલ, કહે પ્રભુનું પિ'ડસ્થ ધ્યાન, કરા થઈ ઈક મના હો લાલ, કરા પ ૬. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન. શ્રી શ્રી પદ્મપ્રભુના નામને, હું જાઉ. અલિહાર; વિજન. નામ જપતાં દીહા ગમ, ભવ ભય ભજનહાર; ભ॰ શ્રી ૧ નામ સુણતાં મન ઉદ્ભસે, લેાચન વિકસિત હાય; ભ॰ રામાંચિત હુયે દેહડી, જાણે મિલીયેા સેાય; ભ૦ પચમ કાળે પામવેા, દુ`ભ પ્રભુ દીદાર; ભ તે એ તેહના નામના, છે માટા આધાર; ભ॰ નામ ગ્રહ્યે આવી મિલે, મન ભીતર ભગવાન; મંત્ર મળે જિમ દેવતા, વાહલેા કીધે આહવાન; ભ॰ ધ્યાન પદ્મસ્થ પ્રભાવથી, ચાખ્યા અનુભવ સ્વાદ; ભ માનવિજય વાચક કહે, મૂકા બીને વાદ; ભ॰ શ્રી પ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન, શ્રી શ્રી ભ ર . ૩ ૪ નિરખી નિરખી તુજ ખિંખને, પણ હરખિત હુયે મુજ મન્ન; સુપાસ સાહામણે, નિરવિકારતા નયનમાં, મુખડું સદાં સુપ્રસન્ન—સુપાસ૦ ૧ ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારજની શેલ, સુપાસ : ક્રેડિટ ગમે ના સેવા, કરતા મૂકી લેાભ—સુપાસ૦ ૨ લેાકાલેાકના સિવ ભાવા, પ્રતિભાસે પ્રત્યક્ષ, સુપાસ ! તાહે ન રાચે નિવે સે, નવ અવિરતિના પક્ષ-સુપાસ૦ ૩ હ Page #123 -------------------------------------------------------------------------- ________________ હાસ્ય ન રતિ ને અરતિ નહી, નહી ભય શેક દુગછ; સુપાસ નહી કંદર્પ કદર્થના, નહી અંતરાયને સંચ—સુપાસ. ૪ મેહ મિથ્યાત નિદ્રા ગઈ નાઠા દેષ અઢાર; સુપાસ, ત્રીસ અતિશય રાજ, મૂળાતિશય ચાર–સુપાસ૫ પાંત્રીસ વાણી ગુણે કરી, દેતે ભવિ ઉપદેશ સુપાસ, ઈમ તુજે બિંએ તાહરે, ભેદને નહિ લવલેશ–સુપાસ. ૬ રૂપથી પ્રભુ ગુણ સાંભરે, ધ્યાન રૂપસ્થ વિચાર; સુપાસ માનવિજય વાચક વદે, જિન પ્રતિમા જયકાર-સુપાસ. ૭ ૮ શ્રી ચંદ્રપ્રભપ્રભુ જિન સ્તવન, તુંહી સાહિબારે મન માન્યા, તું તે અકળ સ્વરૂપ જગતમાં, મનમાં કેણે ન પાકે શબ્દ બોલાવી એળખા, શબ્દાતીત ઠરાયે–તું. ૧ રૂપ નિહાળી પરિચય કીને, રૂપમાંહિ નહિ આવે; પ્રાતિહારજ અતિશય અહિનાણે, શાસ્ત્રમાં બુધે ન લખાયે–તું૨ શબ્દ ન રૂપ ન ગંધ ન રસ નહીં, ફરસ ન વરણ ન વેદ, નહિ સંજ્ઞા છેદ ન ભેદ ન, હાસ નહિ નહિ ખેદ–તુ. ૩ સુખ નહિ દુખ નહિ વળી વાંછા નહિ, નહિ રોગ એગ ને ભેગ; નહિ ગતિ નહિ થિતિ નહિ રતિ અરતિ, નહિ જુજ હરસ ને શે –તુ૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય મ પાપ ન બંધ ન દેહ ન, જનમ ન મરણ ન બીડા; રાગ ન ટ્વેષ ન કલહ ન ભય નહિ, નહિ સંતાપ ને કીડા તું. ૫ અલખ અગેચર અજ અવિનાશી, અવિકારી નિરૂપાધિ; પૂરણ બ્રહ્મ ચિદાનંદ સાહિબ, ધ્યાયે સહજ સમાધિ-તું. ૬ જે જે પૂળ તે તે અંગે, તું તે અંગથી દૂરે, તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાનને પૂરે–તું. ૭ ચિદાનંદ ઘન કેરી પૂજા, નિરવિકલ્પ ઉપયોગ; આતમ પરમાતમને અભેદે, નહિ કઈ જડને જેગ- ૮ રૂપાતીત ધ્યાનમાં રહેતાં, ચંદ્રપ્રભ જિનરાય; માનવિજય વાચક ઈમ બેલે, પ્રભુ સરિખાઈ થાય–તું. ૯ ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન. તુજ સેવા સારી રે, શિવસુખની ત્યારી રે, મુજ લાગે પ્યારી રે, પણ ન્યારી છે તારી પ્રકૃતિ સુવિધિ જિના રૂ. ૧ હેજે નવિલે રે, સ્તવી નવિ ડેલે રે; હિયડે નવિ ખેલે રે, તુજ તેલે ત્રિણ જગમાં કે નહિ નિસંગીયે રે. ૨ ન જુયે જેતાને રે, ન રીઝે સેતાને રે, રહે મેળે પિતાને રે, શ્રોતાને જેતાને તે એ વાલો રે. ૩ નવિ સે ન રુસે રે, ન વખાણે ન હસે રે, નવિ આપે ન મૂસે રે, કવિ ભૂંસે ન અડે રે, કેઈને કો રે૪ ન જણાએ ધાત રે,તેહશું શી સત રે, એહ જાણું કહે વાત રે, વહિવા તન હે તુજ વિણુ માનને રૂ. ૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન સ . તુજ મુખ સનસુખ નિરખતાં, મુજ લાચન અમી ઠરતાં હો; શીતજિનજી તેહની શીતલતા વ્યાપે, કિમ રહેવાયે કહેા તાપે હા-શી૰૧ તુજ નામ સુણ્યુ. જવ કાને, હઈડુ' આવે તવ સાને હેા; શી મૂર્છાયેા માણસ વાટે, જિમ સજ હુયે અમૃત છાંટે હા–શી૦ ૨ શુભગધને તરતમયેાગે, આકુલતા હુઈ ભાગે હા; શી તુજ અદ્ભુત દેહ સુવાસે, તેહમિટી ગઈ રહત ઉદાસે હા-શી ૩ તુજ ગુણુ સંસ્તવને રસના, છાંડે અન્ય લવની ત્રસના ડા; શી, પૂજાયે તુજ તનુ ફરસે, ફરસન શીતલ થઈ ઉલસે હા—શી ૪ મનની ચ'ચલતા ભાગી, વિ છંડી થયા તુજ રાગી હા; શી૰ કવિ માન કહે તુજ સગે, ' શીતલતા થઈ અંગેા અંગે હા—શી પ્ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન, શ્રી શ્રેયાંસ જિષ્ણુદ ઘનાઘન ગહગહ્યો રે, ઘના૦ વૃક્ષ અશાકની છાયા સુભર છાઈ રહ્યો રે; સુભર૦ ભામડાની ઝલક ઝબુકે વિજળી રે, ઝબુકે ઉન્નત ગઢતિંગ ઈંદ્ર ધનુષ શાભા-મિલી રે. ધનુષ. ૧ દેવ દુ દુર્ભિનો નાદ ગુહિર ગાજે ધણુ રે, ગૃહિર ! વિક જનનાં નાટક માર ક્રીડા ભ રે, માર૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦ને ચામર કેરી હાર ચલતી બગતતી રે, ચલતી :દેશના રસના સુધારસ વરસે જિનપતિ રે, વરસે. ૩ સમક્તિ ચાતક વૃંદ તૃપ્તિ પામે તિહાં રે, તૃપ્તિ સકળ કષાય દાવાનળ શાન્તિ હુઈ જિહાં રે; શાંતિ જન ચિત્તવૃત્તિસુભુમિત્રે હાલિ થઈ રહી રે, હાલિ૦ તિણે રોમાંચ અંકુર વતી કાયા લહી રે, વતી ૩ શમણ કૃષિ બળ સજજ હુયે તવ ઉજમા રે, હુંયે ગુણવંત જન મન ક્ષેત્ર સમારે સંયમી રે; સમારે કરતા. બીજા ધાન સુધાન નિપાવતા રે, સુધાન જેણે જગના લક રહે સવિ જીવતા રે, રહે. ગણધર ગિરિતટ સંગી થઈ સૂત્ર ગૂથના રે, થઈ તેહ નદી પ્રવાહે હુઈ બહુ પાવન રે; હુઈ એહિજ માટે આધાર વિષમ કાળે લો રે; વિષમ માનવિજ્ય ઉવજઝાય કહે મેં સહ્યો છે. કહે ૫ ૧૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. . વાસુપૂજ્ય તું સાહિબ સાચે, જેહવે હવે હીરે જાગે છે સુંદર સોભાગી જસ હવે વિરોધી વાચે, તેહની ઠરે સેવા કાચે છે " –સુંદર૦ ૧ અછતી વાત ઉપજાવે, વળી ભંવ છતાને છિપાવે છે, હું કાંઈનું કાંઈ બેલે, પરની નિંદા કરી લે હે—સું- ૨ ઈમ ચઉવિહ મિથ્યા ભાખી, તે દેવની કુણ ભરે સાખી હે સું પ્રાણીના મર્મના ઘાતી હૈયામાં મોટી કાતી હ–સું ૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ ગુણ વિણ રહ્યા ઉચે ઠાણે, કિમદેવ ઠહરાય પ્રમાણે હે સું પ્રાસાદ શિખર રહ્યો કાગ, . કિમ પામે ગરૂડ જસ લાગ હે–સું. ૪ તું તે વીતરાગ નિરીહ, તુજ વચન યથારથ લીહ હે; સું કહે માનવિજય ઉવઝાય, તું તે દેવ ઠહરાય હા-સું ૫ ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન. ' જિહા વિમલ જિણેસર સુંદરૂ, લાલા વિમલ વદન તુજ દિક જિહે વિમલ હેઓ મુજ આતમાં, લાલા તેણે તું અંતર પદ* જિણેસર તું મુજ પ્રાણ આધાર, જિહે સકલ જંતુ સુખકાર–જિણે જ જિહે વિમલ રહે વિમળ થળે, લાલા સમલે સમલ રમેય, જિહો માન સરોવરમેં હંસલે, લાલા વાયસ ખાય જલેય–જિણે ૨. જિહો તિમ મિથ્યાત્વી ચિત્તમાં, લાલા તુજ કિમ હોયે આભાસ જિહાં તિહાં કુદેવ રંગે, - લાલા સમકિત મને તુજ વાસ–જિણે ? જિહો હીરે કુંદન શું જડે, લાલા દુધને સાકર મેગ; જિહો ઉલટ ચેગે વસ્તુને, - લાલા ન હોયે ગુણ આગ–જિણે જ જિહો વિમલ પુરુષ રહેવાતણું, લાલા થાનક વિમલ કરે; - જિહે ગૃહપતિને તિહાં શી તૃષા, ' . - લાલા ભાટક ઉચિત રહેવ—જિણે પણ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જિહો તિમ તે મુજ મન નિર્મળું, લાલા કીધું કરતે રે વાસ; જિહો પુષ્ટિ શુદ્ધિ ભાટક ગ્રહી, - લાલા હું સુખિયે થયે દાસ-જિસે. ૬ જિહો વિમલ વિમલ રહા, લાલા ભેદ ભાવ રહ્યો નહિ, જિહો માનવિજય ઉવઝાયને, કેમ કે - લાલા અનુભવ સુખ થયે ત્યાંહિ-જિણે ૭ ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવને. જ્ઞાન અનંતું તાહરે રે, દરિશન તાહરે અનંત, સુખ અનંતમય સાહિબા રે, વિર્ય પણ ઉલસ્યું અનંતઅનંતજિન આપજે રે, મુજ એહ અનતા યાર, અ. મુજને નહિ અવરશું પ્યાર. અ. ૮ : તુજને આપતાં શી વાર, અo એહ છે તુજ યશને કાર–અવ. ૬ આપ ખજીને નહિ ખોલ રે, નહિ મિલવાની ચિંત; માહરે પોતે છે સવે રે, પણ વિચે આવરણની ભીત—અ. ૨ તપ જપ કિરિયા મુદગરે રે, ભાજી પણ ભાંગી ન જાય; એક તુજ આણ લહે કે રે, હેલામાં ૫રહી થાય—અય છે માત ભણું મરૂદેવીને રે, જિન અષભ ખિણમાં દીધ; આપ પિયારું વિચારતાં રે, એ આ ઈમ કિમ વીતરાગાતા સિદ્ધ-અ૦ ૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તે માટે તસ અરથિયા રે, તુજ પ્રાર્થના જે કઈ લેક; તેહને આપે આંકણી રે, - તિહાં ન ઘટે કરાવવી ટેક–અ) ૫ તેહને તેહનું આપવું રે, તિહાં હૈ ઉપજે છે ખે; પ્રાર્થના કરતે તાહરે રે, .. પ્રભુતાઈને પણ નહિ છેદ-અ૦ ૬ પામ્યા પામે પામશે રે, જ્ઞાનાદિક જેહ અનંત, તે તુજ આણાથી સવે રે, કહે માનવિજય ઉલસંત–અ) ૭ - ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન. શ્રી ધર્મ જિણુંદ દયાળ છે, ધરમ તણે દાતા; સવિ જતુ તણે રખવાળજી, ધરમ તણે ત્રાતા. જસ અભિય સમાણી વાણી છે, ધવ જેહ નિસુણે ભાવે પ્રાણજી. ધ. ૧ તેહના ચિત્તને મેલ જાય છે, : ધ જિમ કતકફળે જળ થાય ; ધટ નિર્મળતા તેહ જ ધર્મ છે, ધ૦ કલુષાઈ મેટયાને મર્મજી–ધ૨ નિજ ધરમ તે સહજ સભાવજી, ધ તાહિ તુજ નિમિત્ત પ્રભાવ છે; ધ : વનરાજી ફુલની રાગતી , : ધ પણ અતુરાજે હુઈ વ્યગતિજી–ધ૦ ૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦પ કમળાકરે કમળ વિકાસજી, . . ' ધ સેરંભતા લખમી વાસજી; ધટ તે દિનકર કરણી જેય છે, - ધ ઈમ ધરમ દાયક તું હોય છ– ધ. ૪ તે માટે ધરમના રાગી, ધ, તુજ પદ સેવે વડભાગી જી; ધ. કહે માનવિજય ઉવજઝાય છે, - ધ૮ નિજ અનુભવ જ્ઞાન પસાયજી–ધ૦ ૫ ૧૬. શ્રી શાન્તિનાથ જિન તવન, શ્રી શાનિ જિનેસર સાહિબા, તુજ નાઠે કિમ છુટાશે; મેં લીધી કેડજ તાહરી, તેહ પ્રસન્ન થયે મુકાશે–શ્રી. ૧ તું વીતરાગપણું દાખવી, ભેળા જનને ભુલાવે; જાણીને કીધી પ્રતિજ્ઞા, તેહથી કહો કુણ ડેલાવે-શ્રી. ૨ કઈ કઈને કેડે મત પડે, કેડ પડયા આણે લાજ; નિરાગી પ્રભુ પણ ખિંચીએ,ભકતે કરી મેં સાત રાજ-શ્રી રૂ મનમાંહિ આણી વાસીઓ, કહે હવે કિમ નિસરવા દેવાય; જે ભેદ રહિત મુજશું મિલે, તે પલકમાંહિ છૂટાય-શ્રી૪ કબજે આવ્યા કિમ છુટશે, દીધા વિણ કવણ કૃપાળ; તે શું હઠવાદ લેઈ રહ્યા, કહે માન કરે ખુશિયાળ-શ્રી. ૫ ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન કુંથુ જિનેસર જાણુજે રે લાલ, , છે; તે મુજ મનને અભિપ્રાય છે જિનેશ્વર મારા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તું આતમ અલવેસરૂ રે લોલ, રખે તુજ વિરહ થાય છે. જિને તુજ વિરહ કિમ વેઠિયે રે લોલ, તુજ વિરહે દુઃખદાય રે, જિનેટ તુજ વિરહ ના ખમાય રે લોલ, ખિણ વરસાં સે થાય રે જિને.. વિરહ મટી બલાય રે–જિને. ૧ તાહરી પાસે આવવું રે લોલ, પહેલાં ન આવે તે દાય રે, જિને૦ આવ્યા પછી તે જાવું રે લોલ, તુજ ગુણ વશે ન સહાય રે–જિને૨ ને મિલ્યાને ધખે નહિ રે લાલ, જસ ગુણનું નહિ નાણ રે; જિને. મિલિયાં કુણુ કળીયાં પછી રે લોલ, - વિષ્ણુરત જાયે પ્રાણ રે–જિને. ૩ જાતિ અંધને દુઃખ નહિ રે લોલ, ન લહે નયનને સ્વાદ રે જિને નયન સ્વાદ લહી કરી રે લોલ, હાર્યાને વિખવાદ રેજિને ૪ બીજે પણ કિહાં નવિ ગમે રે લોલ, • જિણે તુજ વિરહ બચાય રે; જિને. માલતી કુસુમે હાલી રે લોલ, : મધુપ કરીને ન જાય –જિનેટ પર Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ વન દવ દાધાં રૂખડાં રે લાલ, ' : પ્રલયે વળી વરસાદ રે, જિને, તુજ વિરહાનલના બળ્યા રે લોલ, કાળ ગમતા અનંત રે–જિને ક ટાઢક રહે તુજ સંગમેં રે લોલ, આકુળતા મિટી જાય રે, જિને તુજ સંગે સુખી સદા રે લોલ, માનવિજય ઉવઝાય રે–જિને. ૭ ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન. શ્રી અરનાથ ઉપાસના, શુભવાસના મૂળ; હરિહર દેવ આસાનના, કુણુ આવે શૂળ-શ્રી. ૧. દાસના ચિત્તની કુવાસના, ઉદવાસના કીધ; દેવાભાસની ભાસના, વિસારી દીધ– શ્રી. ૨ વળી મિથ્યા વાસના તણું, વાસનારા જેહ; તે કુગુરુની શાસના, હૈયે ન ધરેહ – શ્રી. ૩ સંસારિક આસંસના, તુજશું ન કરાય, ચિંતામણી દેણહારને, કિમ કાચ મંગાય–શ્રી. ૪ તિમ કલ્પિત ગચ્છવાસના, વાસના પ્રતિબંધ, માન કહે એક જિન તણે, સાચો પ્રતિબંધ–શ્રી. ૫ - ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન. -- મહિમા મલિલ જિણુંદને, એક જીભે કો કિમ જાય . સેગ ધરે ભિન્ન ગણું, ચાળ પણ વેગના દેખાયમ : Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વયણે સમજાવે સભા, મને સમજાવે અનુત્તર દેવ; ઔદારિક કાયા પ્રત્યે. દેવ સમીપે કરાવે સેવ–મ૨ ભાષા પણ સવિ શ્રોતાને, નિજ નિજ ભાષા સમજાય; હરખે નિજ નિજ રીઝમાં, પ્રભુ તે નિર્વિકાર કહાય-મ૦ ૩ ગ અવસ્થા જિન તણી, જ્ઞાતા હુયે તિણે સમજાય; ચતુરની વાત ચતુર લહે, મૂઢ બિચારા દેખી મુંઝાય-મ- ૪ મૂરખ જન પામે નહિ, પ્રભુગુણને અનુભવ રસ સ્વાદ અમાનવિજય ઉવઝાયને, તે રસસ્વાદે ગયે વિખવાદ-મ૦ ૫ ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન. મુનિસુવ્રત કીજે મયા રે, મનમાંહિ ધરી મહેર; મહેર વિહેણું માનવી રે, કઠિણ જણાયે કહિર. જિનેશ્વર તું જગનાયક દેવ, તુજ જગ હિત કરવા ટેવ, બીજે જુવે કરતા સેવ-જિ. ૧ અરહટ ક્ષેત્રની ભૂમિકા રે, સીંચે કૃતારથ હોય; “ધારાધર સઘળી ધરા રે, ઉધરવા સજજ જેય-જિને ૨ તે માટે અમ ઉપરે રે, આણી મનમાં મહેર; આપે આયા આણી રે, બોધવા ભરૂચ શહેર-જિને૦ ૩ અણુ પ્રારથતા ઉદ્વર્યા રે, આપે કરીય ઉપાય -પ્રારથતા રહે વિનવતા રે, એ કુણુ કહિયે ન્યાય-જિને૪ -સંબંધ પણ તુજ મુજ વચ્ચે રે, સ્વામી સેવક ભાવ; -માન કહે હવે મહેરને રે, ન રહો અજર પ્રસ્તાવ-જિ. પ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન, શ્રી નમિનાથ જિષ્ણુદને રે, ચરણ કમળ લય લાય; મૂકી આપણી ચપળતા રે, તુચ્છ કુસુમે મત જાય રે. સુણી મન મધુકર માહરી વાત, મ કરેશ ફ્રાગટ વિદ્યુપાત—સુણી દ વિષમ કાળ વરસા ઋતુ રે, ક્રમે ક્રમે હુઆ વ્યતીત; છેહુલા પુગ્ગલ પરિયટ્ટો રે, આન્યા શરદ પ્રતીત રે—સુણી૰ ૨ જ્ઞાનાવરણ વાદળ ટે રે, જ્ઞાન સૂરજ પ્રકાશ; ધ્યાન સરોવર વિકસીયાં રે, કેવળ લક્ષ્મીવાસ રે સુણી ૩ નામે લલચાવે કાઈ રે, કઈક નવ નવ રાગ; એઢવી વાસના નહિ ખીજેરે, શુદ્ધ અનુભવશું પરાગ રે—સુણી ૪ ક્ષમત ભ્રમત કહાવીયે રે મધુકરને રસ સ્વાદ; માનવિજય મનને કહે . રે. ' w. રસ ચાખા આલ્હાદ રે—સુણી પ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન. નેમિ જિષ્ણુદ નિર’જણા, જઈ માહ થળે જળ કેળરે; માહના ઉભટ ગેાપી, એકલમલ્લે નાખ્યા ડેલ રે. સ્વામિ સલુણા સાહિબા, અતુલી મલ તુ વડવીરરે. સ્વા, ૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કઈક તાકી મુક્તિ, અતિ તીખાં કટાક્ષનાં બાણ રે, વિધક વયણ બંદુક ગોળી, જે લાગે જાયે પ્રાણ રે–સ્વા ૨ અંગુલી કટારી ઘોંચતી, ઉછાળતી વેણી કૃપાણ રે, સિંથે ભાલા ઉગામતી,સિંગ જળ ભરે કેક બાણ રે–સ્વા. ૩ કુલ દડા ગળી નાખે, જે સત્વ ગઢે કરે ચોટ રે; કુચ યુગ કરિ કુંભસ્થળે, પ્રહરતી હદય કપાટ –સ્વા. ૪ શીલ સન્નાહ ઉન્નત સબે, અરિ શસ્ત્રને ગેળા ન લાગ્યા રે, સોર કરી મિથ્યા સવે, મેહસુભટ દહ દિશિ ભાગ્યારે સ્વા. ૫ તવ નવ ભવ દ્ધો મંડ, સજી વિવાહ મંડપ કોટક પ્રભુ પણ તસ સન્મુખે ગયે, નીસા દેતે ચોટ રે–સ્વા૦ ૬ ચાકરી મેહની છેડવી, રાજુલને શિવપુર દીધ રે, આપે રૈવતગિરિ સજી, ભીતર સંયમગઢ લીધ રે–સ્વા૦ ૭ શ્રમણ ધરમ દ્ધ લડે, સંવેગ ખડગ ધતિ ઢાલ રે, ભાલા કેસ ઉપાડતે, શુભ ભાવના ગડગડે નાળ–સ્વા૦ ૮ ધ્યાન ધારા શર વરસતે, હણી મેહ થયે જગનાથ છે, માનવિજય વાચક વદે, મેં ગ્રહ્યો તાહ સાથ રે–સ્વા. ૯ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતી મુજ મન ભાવીરે; | મનમેહના જિનરાયા, સુરનર કિન્નર ગુણ ગાયા છે. મને જે દિથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી રેમ ૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ મટકાલું મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મન રે, મને સમતા રસ કેરાં કચેલાં, નયણું દીઠે રંગરેલાં રે–મ. ૨ હાથે ન ધરે હથિયાર, નહિ જપમાલાને પ્રચાર રે, મન, ઉત્સગે ન ધરે રામા, જેહથી ઉપજે સવિ કામા રે૦ ૩ ન કરે ગીત નૃત્યના ચાળા, એતે પ્રત્યક્ષ નટના ખ્યાલારે મ. ન બજાવે આપે વાજાં, ન ધરે વસ્ત્ર જીરણ સાજાં રેમ. ૪ ઈમ મૂરતિ તુઝ નિરુપાધિ, વીતરાગપણે કરી સાધી રે; મન કહે માનવિજય ઉવઝાયા, મેં અવલંખ્યા તુજ પાયામ ૨૪. શ્રી મહાવીર જિન સ્તવન શાસન નાયક સાહિબ સમ, અતુલ બલી અરિહંત ' કર્મ અરિ બળ સબળ નિવારી, મારીય મેહ મહંત મહાવીર જગમાં છત્યજી. જીયે છ આપ સહાય, હાંજી જી જી જ્ઞાન પયાસ હાંજી જી જીત્યે ધ્યાન દશાય, હાંજી જી છત્યે સુખદાય -મહાવીર ૧ અનંતાનુબંધિ વડ વેધા, હણીયા પહિલી ચેટ મંત્રી મિથ્યાત છે તિગ રૂપી, તવ કરી આગળ દેટ-મહા૦ ૨ ભાંજી હેડ આયુષ તિગ કેરી, ઈક વિકલેન્દ્રિય જાતિ, એહ મેવાસ ભાં ચિરકાળે, નરક યુગલ સંઘાતિ-મ૦ ૩ થાવર તિરિ દુગ ઝાંસિ કટાવી, સાહારણ હરી ધાડી; ચીણુદ્ધિ તિગ મદિરા વયરી, આતમ ઉદ્યોત ઉખાડી-મ૦ ૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અપચ્ચખાણું અને પચ્ચખાણા, હણીયા દ્ધા આઠ : વેદ નપુંસક સ્ત્રી સેનાની, પ્રતિબિંબિત ગયા નાઠ–મ પ હાસ્ય રતિ અરતિ શેક દુગંછા, ભયે મેહ ખવાસ” હણીયા પુરુષવેદ કેજદાર, પછે સંજલના નાશ–મ ૬ નિદ્રા દેય મોહ પટરાણી, ઘરમાંહિથી સંહારી. ' અંતરાય દરશનને જ્ઞાન–વરણય લડતાં મારી–મ છે જય જય હેઓ મોહ જ મુએ, હુએ તું જગનાથ, લોકાલે પ્રકાશ થયે તવ, મોક્ષ ચલાવે સાથ–મ૦ ૮ જિત્યે તિમ ભક્તને જિતાવે, સૂકા મૂકાવે; તરણ તારણ સમરથ છે તુંહી, માનવિજય નિતુ ધ્યાવે-મ૦ ૯ ત..."- - Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય કૃત વીશી. ૧. શ્રી ઋષભદેવ જિન સ્તવન. ગડષભ જિનેસર ત્રષભ લંછન ધરૂ ઉચાજે સાત રાજ, નિરલંછન પદને પ્રભુ પામીયા, શિવપુરને સામ્રાજજી . ૧ અવ્યય અચલ અચિંત અનંત છે. અશરીરી અણહારી; અવિનાશી શાશ્વત સુખને ધણી, પર પરિણતી નિવારીજી ૪૦ ૨ જ્ઞાન અનંત અનંત દરશન મયી, લેકાલેક સ્વભાવેજી; દેખકર આમળ પરે પણ નહિં, રમતા જે પરભવેજી ઋ૦ ૩ નિજ રૂપે રમણ કરતા સદા, સાદિ અનંતહ ભાંગેજી; અવ્યાબાધ અરજ અજ જે થયા, પુદ્ગલ ભાવે નિસંગેજી ૪૦ ૪ પુદગલ રહિતપણે સુખ ઉપનું, તે કિમ જીભે કહાજી; વરણાદિક નહી જાસ સ્વરૂપ છે, જેગાતીત જિનરાજી ત્રા. ૫ કરતા તારે નિજ ગુણને પ્રભુ, અવગાહી નિજ ખેતેજી; અછે અનંતા નિજ ઠામે રહ્યા, ભીડ ન કેયને દેતેજી . ૬ એ જિનવર ઉત્તમ પદ રૂપ છે, પવને અવલંબીજે છે; તે પરભાવ કરમ ધરે કરી, ઠાકુર પદવી લીજે જ શ૦ ૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. અજિત જિન તુજ મુજ અંતરે, જોતાં દીસે ન કાય રે, તુજ મુજ આતમ સારીખે. હાંરે સત્તા ધથી હાય રે અ જ્ઞાન દન ચરણુ આદિ દેઈ, ગુણ અછે જેહ અનંત રે; અસખ્ય પ્રદેશ વળી સારીખા, એ છે ઇણિ પરે તંતરે અ એતલા અંતર પણ થયા, હાંરે આવિરભાવ તિરાભાવરે; આવિર ભાવે ગુણ નીપના, તિણે તુજ રમણ સ્વભાવ ૨૦ ૦ ૩ રાગદ્વેષાદ્વિ વિભાગની, હાંરે પરિણતી પરભાવે રે; ગ્રહણ કરતા કહે ગુણતણા, હાંરે પ્રાણી અહતિશભાવે ૨૦ અ૦ ૪ એહુ અંતર પડયા તુજ થકી, હાંરે તેને મન ઘણું દુઃખરે; ભીખ માંગે કુણુ ધન છતે, હાંરે છતે આહાર કુણુ ભૂખ રે અ૦ ૫ તુજ અવલખને આંતરા, હાંરે ટળે માહરે સ્વામ રે; અચલ અખંડ અગુરૂ લહુ, હાંરે લહે નિરવદ્ય નિરવદ્ય ઠામ રે અ૦ ૬ જે અવેન્રી અખેઢીપણું, અલેશીને અોગી રે; ઉત્તમ પદ વર પદ્મના, હાંરે થાયે ચેતનભાગી ૨૦ અ૦ ૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન. કયું જાનું કયું બની આવહિ, - શ્રી સંભવ જિનરાજ હે મિત્ત, તુજ મુજ અંતર મટકો, કિમ ભાસે તે આજ હે મિત્ત કર્યું. ૧ મુજ પ્રવર્તન જેહ છે, તે ભાવવૃદ્ધિનું હેત હે મિત્ત; હું કર્તા કર્મજ તણે, ' કરિ તે કર્મ ચેત હો મિત્ત કર્યું. ૨ જીવ ઘાતાદિ કરણે કરી, કરણ કારક ઈમ હોય છે મિત્ત; અક્ષય પંચ પષક સદા, ને કારણે સંપયાણ જય હો મિત્ત, કયું૦ ૩ ઈમ મનુજને ભવ ભલો, હારીને સુણજે સ્વામી હે મિત્ત; નરક નિગોદ વિષે ગયે, ખટકારક મુજ નામ હે મિત્ત, કયું છે તે વિપરીત એ સાધિઓ, તું કરતા શિવ ઠાણ હે મિત્ત; કરિ તે કારક કર્મ છે, શુભ સેવન કરણેણ હે મિત્ત કર્યું છે દેઈ ઉપદેશ ભવિ લેકને, દીધે કમને ત્રાસ હે મિત્ત; કર્મ થકી અલગે થયે, સિદ્ધિ વિષે ગયે ખાસ હે મિત્ત કર્યું. ૬ ઈમ તુજ મુજ અંતર પડશે, કિમ ભાંજે ભગવંત હે મિત્તક પણ જાણું તાહરી પરે, સાધતાં ભાંજશે તંત હે મિત્ત કર્યા. ૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તવ કર્યો નિજ આધિના, ભોક્તા પણ તસ થાય હા મિત્ત; તુજ મુજ અંતર વિ ટળે, સિવ મંગલિક મની આય હા મિત્ત॰ કયું ૮ અજરામર તસ સુખ હાચે,લિસે અનંતી રિદ્ધિ હા મિત્ત; ઉત્તમ ગુરૂ સેવા લહે, પદ્મવિજય ઇમ સિદ્ધિ હૈ। મિત્ત॰ કર્યુ ૪. શ્રી અભિનજ્જૈન જિન સ્તવન, તુમ્હે જોજયા જોજયા રે, વાણીને પ્રકાશે તુમ્હે; ઉઠે છે અખંડ ધ્વનિ, તેજને સંભળાય; નર તિરિય દેવ આપણી, સહુ ભાષા સમજી જાય તુ॰ દ દ્રવ્યાદિક રૃખી કરીને, નય નિષેપે જીત્ત; ભંગ તણી રચના ઘણી, કાંઈ જાણે સહુ અદ્ભુત પયસુધાને ક્ષુવાર, હારી જાયે' સવ; પાખડી જન સાંભળીને, મૂકી દીએ ગવ ગુણુ પાંત્રીસ અલ'કારી, અભિનંદન જિન વાણી; શસય ઈંદ્રે મન તણા, પ્રભુ કેવલજ્ઞાને જાણી તુ॰ ૪ વાણી જે નર સાંભળે, તે જાણે દ્રવ્ય અને ભાવ; નિશ્ચય ને વ્યવહાર જાણે, જાણે નિજ પર ભાવ॰ તુ॰ પ તુ॰ ૨ તુ ૩ સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાન ને આચાર; હૈય જ્ઞેય ઉપાદેય જાણે, તત્ત્તાતત્ત્વ વિચાર॰ તુ॰ દ્ નરક સરગ અપવર્ગ જાણે, થિર વ્યય ને ઉત્પાદ; રાગ દ્વેષ અનુમ ધ જાણે, ઉછરંગ ને અપવાદ॰ તુ॰ ૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ નિજ સ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ ચિદાનંદ ઘન આતમ તે, થાયે જિન ગુણ ભૂપ. તુ૮ -વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ પ નીયમ તે પરભાવ તજીને, પામે શિવપુર સઘંટ તુટ ૯ ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન. પંચમ જગપતિ ચંદિયે, સાહેલડીયાં સુમતિ જિનેસર દેવ; ગુણવેલડીયાં, સુમતિ તણે દાયક પ્રભુ સાવ એહ સેવો નિતમેવ ગુ. ૧ એહને જનમ મરણ નહિ, સાઆર્તધ્યાન નવિ હોયગુરુ દુર્ગતિ સનમુખ નવિ હાર્યો, સારા ભવદુઃખ સામું ન જોય. ગુ. ૨ રેગ રોગ નવિ એહને, સારુ નહિ એહને સંતાપ; ગુરુ એહની કરે ઉપાસના, સા૦ જાયે જેહથી પાપ૦ ગુo ૩ અષ્ટ કરમ દળ છેદીને, સા પામ્યા અવિચળ રાજ્ય, ગુ રત્નત્રયી પ્રગટ કરી, સાવ સુખ વિલસે નિત્ય પ્રાજ્ય ગુરુ ૪ જિન ઉત્તમ પદ પવને, સા સેવ્ય સુખ નિરધાર; ગુ. જેહથી અક્ષય પદ લહે, સા. અવ્યાબાધ ઉદાર– ગુ. ૫ ૬. શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન -પદ્ય જિનેસર પદ્મ લંછન ભલું, પદ્મની ઓપમ દેવાય; જિનેસર ઉદક ને પંકજ માંહિ જે ઉપનું, ઉદક પકે ન લેપાય, જિનેસર૦ ૫૦ ૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તિમ પ્રભુ કર્મ પંકથી ઉપના, ભોગ જળ વધ્યા સ્વામી, જિન કર્મભેગ મહેલી અલગા રહ્યા, તેહને નમું શિર નામી, જિ. ૫૦ ૨ બારે પરખદ આગળ તું દીયે, મધુર સ્વરે ઉપદેશ, જિ. શર દષ્ટાંતે દેશના સાંભળે, નરતિરિ દેવ અશેષ, જિ. ૫૦ ૩ રક્ત પદ્મ સમ દેહ તે તગતગે, જગ લગે રૂપે નિહાળ; જિ. ઝગમગે સમવસરણમાંહિ રહ્યો, પગપગે રિદ્ધિ રસાળ, જિ. ૫૦ % સુશીમા માતાએ પ્રભુને ઉર ધર્યા, પદ્ધ સુપન ગુણ ધામ; જિ. ઉત્તમ વિજય ગુરૂ સાહ્ય ગ્રહ્યો, પવિજય પદ્મનામ - જિ૦ ૫૦ ૫ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. શ્રી સુપાસ જિણુંદ તાહરૂ, અકલ રૂપ જણાય રે; રૂપાતીત સ્વરૂપને, ગુણાતીત ગુણગાય રે. કયુંહિ કયુંહિ કહું હિ૦ જ તારના તંહિ કિમ પ્રભુ, હૃદયમાં ધરી લેક રે; ભવ સમુદ્રમાં તું જ તારે, તુજ અભિધા ફેક ૨૦ કયું૦ ૨. નીરમાં ઘતિ દેખી તરતી, જાણિ મહે સ્વામ રે. તે અનિલ અનુભાવ જિમ તિમ, ભવિક તાહરે નામ રે કયું. * Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯, જેહ તનમાં ધ્યાન ધ્યા, તાહરૂં તસ નાશ રે, થાય તનુને તેહ કિમ પ્રભુ, એહ અચરજ ખાસ રે કહ્યું કે વિગ્રહ ને ઉપશમ કરે તે, મધ્યવરતી હોય રે, તિમ પ્રભુ તુહે મધ્ય વરતી, કલહ તનુ શમ જેઈ રેકયું° ૫ તુમ પ્રમાણ અન૫ દીસે, તે ધરી હદી ભવ્ય રે. ભાર વિનું જિમ શિધ્ર તરીએ, એહ અચરિજ નવ્ય રે કર્યું. ૬ મહા પુરૂષ તણે જે મહિમા, ચિંતવ્ય નવિ જાય રે ! ધ્યાન ઉત્તમ જિનરાજ કરે, પદ્મ વિજય.તિણે ધ્યાય રે કયું - ૮ શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન. ચંદ્રપ્રભુ જિન આઠમા રે, પામ્યા પૂર્ણ સ્વભાવ; જિનવર ધ્યા પૂર્ણતા મુજ પરગટ થવા રે, છે નિમિત્ત નિ પાવ જિનવર ધ્યા. ૧ ધ્યાને ધ્યાને રે ભવિક જિન ધ્યાવે, પ્રભુ ધ્યાતાં દુઃખ પલાય જિ. પર ઉપાધીની પૂર્ણતા રે, જાચિત મંડવ તેહ, જિ. જાત્ય રત્ન સંપૂર્ણતારે, પૂર્ણતા શુભ દેહ, જિ. ૨ કલ્પનાથી જે અતાત્વિકી રે, પૂર્ણતા ઉદધિ કલ્લેલ, જિ ચિદાનંદ ઘન પૂર્ણતા રે, સ્તિમિત સમુદ્રને તેલ જિ. ૩ પૂર્યમાન હાનિ લહે રે, અસંપૂર્ણ પૂરાય, જિ પૂર્ણાનંદ સ્વભાવ છે રે, જગ અદ્ભૂતને દાયક જિ. ૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પૂર્ણાનંદ જિણુંદને રે, અવલંબે ધરી નેહ, જિ. ઉત્તમ પૂર્ણતા તે લહેરે, પદ્મવિજય કહે એહ. જિઃ ૫ ૯શ્રી સુવિધિનાથ જિન સ્તવન. સુવિધિ જિનેસર સાહિબા રે, મનમેહના રે લોલ; સે થઈ થિર થોભ રે, જગ સોહના રે લોલ; સેવા નવિ છે અન્યથા રે, મન મોહના રે લોલ, હેયે અવિરતાયે ક્ષોભ રે, જગ સહન રે લાલ. ૧ પ્રભુ સેવા અંબુદ ઘટોરે, મળ ચઢી આવી ચિત્તમાંહિ રે; જ. અથિર પવન જબ ઉલટે રે, મ તબ જાયેં વિલઈ ત્યાંહિ રે જ ૨ j&લા શ્રેયકરી નહી રે, મ જિમ સિદ્ધાન્ત મઝાર રે; જ. અથિરતા તિમ ચિત્તથી રે, મ. ચિત્ર વચન આકાર ૨૦ જ. ૩ અંતઃકરણે અશિરપણું રે, મ૦ જે ન ઉઘરયું મહાશલ્ય રે; જ તે શે દેષ સેવા તણે રે, મ૦ નવિ આપે ગુણ દિલ્લ રે જ. ૪ તિણે સિદ્ધમાં પણ વાંછીઓ રે, મ થિરતા રૂપ ચરિત્ત રે; જ જ્ઞાન દર્શન અભેદથી રે, મ રત્નત્રયી ઈમ ઉત્તરે જ ૫ સુવિધિ જિન સિદ્ધિ વર્યારે, મળ ઉત્તમ ગુણ અનૂપ રે; જ પદ્યવિજય તસ સેવથી રે, મ૦ થાયે નિજ ગુણ ભૂપ રે. જિ. ૬ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ૧૦ શ્રી શીતલનાથ જિન સ્તવન શીતલ જિનપતિ એવી એ, શીતલતાને કંદ, સાહિબ શિવ સુખકરૂ એક પ્રતિ પ્રદેશ અનંત ગુણા એ, પરગટ પૂરણાનંદ સાહિબ શિવ સુખ કરૂ એ. ૧ એક પ્રદેશે નભ તણે એ, દેવ સમૂહ સુખ વ્યાપિસા. ત્રણ કાલ ભેલૂ કરી એ, અસત કલ્પનાયે થાપિ. સા. ૨ ઈમ આકાશ પ્રદેશ જે એ, કાલેકના તેહ; સા.. ચાપતાં સંપૂર્ણ હોઈએ, અનંત ગુણ એમ એક સારા ૩ તે સુખ સમુહ તણે વળીએ, કીજે વર્ગ ઉદાર, સારા તેહને વર્ગ વળી કરે રે, એમ વર્ગ કરે વારંવાર સા. ૪ અનંત વર્ગ વર્ગો કરી એ, વર્ગિત સુખ સમુદાય સા. અવ્યાબાધ સુખ આગળ એ, પણ અતિ ઉણમ થાય. સા. ૫ àછ નગર ગુણ કમિ કહે એ, અન્ય પ્લેછપુર તેહ; સા તિમ ઓપમ વિણ કિમ કહું એ, શીતલ જિન સુખ જેહ. સા. ૬ આવશ્યક નિર્યુકિત એ, ભાખે એ અધિકાર; સા કરતાં સિદ્ધિભણી તિહાં એ, ઉત્તમ અતિ નમસ્કારસા. ૭ એમ અને પમ સુખ ભેગો એ, જિન ઉત્તમ મહારાજ સારુ તે શીતલ સુખ જાચી એ, પવિજય કહે આજ, સા. ૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન. શ્રી શ્રેયાંસ જિદની, અદભૂતતા ન કહાય; મેહન સંયમ ગ્રહી કેવલ લહી, શિલેશીયે સુહાય મેહન. શ્રી શ્રેયાંસ૧ શુષિર પૂરણથી હીનતા, ગ નિરોધને કાળ; મેટ હેય ત્રિભાગ અવગાહના, વિછડી કર્મ જ જાળ૦ મે. શ્રી. ૨. વાચ નહી સંડાણથી, તેણે અનિશ્ચિત સંઠાણ મે પ્રદેશાંતર ફરસ્યા વિના, પામ્યા લેઅગ ઠાણ મેશ્રી. ૩ પ્રથમ સમય અનંતર કહ્યા, પછે પરંપર સિદ્ધ; મે વેત્તા સવિ જગ ભાવને, પણ કઈ પયગ્યે ન ગિદ્ધ મો. શ્રી. ૪ ચિદાનંદ નિત ભગવે, સાદિ અનંત સ્વરૂપ મે. જન્મ જરા મરણ કરી; નવિ પડ્યું ભવ કૃપ૦ મે. શ્રી. ૫ મેહક્ષયી પણ તાહરા, ગુણ ગાવા સમર્થ; મો પણ જયું શિશુ સાગર મવે, વિતરણ કરી નિજ હO૦ મે. શ્રી તેણે જિનવર ઉત્તમ પ્રતે, વિનતી કરી એહ; નિજ પદ પવા સેવક ભણી, દીજે શિવસુખ જેહ૦ મેશ્રી૭ ( ૨૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. વાસવ વંદિત વંદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરૂણ વિગ્રહ કર્યોજી અંતર રિપુ જયકાર ગુણાકર અદભૂહ હારી રે વાત, સુણતા હોય સુખ શાંતગુ. ૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ અંતર રિપુ કમ ય કર્યો છે, પામે કેવલજ્ઞાન : શિલેશી કરણે દહ્યાંજી, શેષ કરમ શુભ ધ્યાન ગુo . બંધન છેદાદીક થકીજી, જઈ ફર લેકાંત; જિહાં નિજ એક અવગાહનાજી, - તિહાં ભવ મુક્ત અનંત ગુ૦ ૩. અવગાહના જે જે મૂળ છે છે, તેમાં સિદ્ધ અનંત; તેહથી અસંખ્ય ગુણ હેર્યો છે, ફરસિત જિન ભગવંત ગુ૪ અસંખ્ય પ્રદેશ અવગાહનાજી, અસંખ્ય ગુણ તિણે હોય, તિમાં જતિ મિલ્યા કરે છે, પણ સંકીર્ણ ન કેય૦ ગુ. ૫. સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી દૂર; અચલ અમલ નિકલંક તેજી, ચિદાનંદ ભરપૂર... ગુ. ૬ નિજ સ્વરૂપમાંહિ રમેજી, ભેળા રહત અનંત; પદ્મવિજય તે સિદ્ધનુંછ, ઉત્તમ ધ્યાન ધરંત, ગુ. ' ૧૩. શ્રી વિમળનાથ જિન સ્તવન. વિમલ જિનેશર વયણ સુણીને, વિમલતા નિજ ઓળખાણી રે, પુદ્ગલ તત્ત્વાદિક ભિન્ન સત્તા, સિદ્ધ સમાન પિછાણી રે, વિ. ૧ પુદ્ગલ સંગથી પુદ્ગલ મય, નિજ ખીર નીર પેરે અપ્પા રે; એતા દિન લગે એહિજ ભ્રાંતિ, પુદ્ગલ અમ્પા થપ્પા રે વિ૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ -માનું અબ મેં વાણી સુણીને, નિજ આતમ રિદ્ધિ પાઈ રે; ગૃહ અંતરગત નિધિ બતલાવત, લહે આણંદ સવાઈ ૨૦ વિ૦ ૩ અપ્પા લહ્યો તું દેહને અંતર, ગુણ અનંત નિધાન રે; આવારક આચાર્ય આવરણ, જાણ્યા ભેચ સમાન રેવિ. ૪ સિદ્ધ સમાન વિમલતા નિજ તે, કરવા પ્રગટ સ્વભાવ રે; વિમલ જિન ઉત્તમ આલંબન, પદ્યવિજય કરે દાવ ૨૦ વિ૦ ૫ ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન. અનંતજિન જ્ઞાન અનંતતાજી, મુજથી કેમ કહેવાય; અનંત આગમ માંહિ બેલિયાજી, એ ષટ્ર પયસ્થ જિનરાયઅત્ર ૧ જીવ પુદ્ગલ સમય એ ત્રિકુંજ, દ્રવ્ય પરદેશ પર્યાય; થડલા જીવ પુદ્ગલ તિહાંજી, અનંત ગુણ ઠહરાય અ૦ ૨ અનંત ગુણ તેજસ એક છે જ, અનંત ગુણ કર્મણ તાસ; બંધ ને મુક્ત ભેળા વળી, તિણે અનંતગુણી રાશ૦ અ૦ ૩ અનંત ગુણ સમય તેહથી કહ્યાજી, સાંપ્રત સમય સહુમાંહિ, -વ્યાપીઓ તિણે તેહથી વળીજી, દ્રવ્ય અધિકા કહ્યા ત્યાંહિ અ. ૪ : -જીવ પુદ્ગલા પ્રક્ષેપથીજી, થાએ અધિક એમ તેહ, છે પરદેશ અનંત ગુણાજી, નભ પરદેશે કરી એહ અહ ૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ • ૧૨૫ શ્રેણિ અનાદિ અનંતને છે, થાય ઘન નભ પરદેશ; કાળને તે ઘન નવિ હેલેંજી, તિણે અનંતગુણ પરદેશ૦ અo : તેહથી અનંતગુણ પજાજવાળ, અગુરુલહુ પજજય અનંત એક પરદેશી વિષે ભાખીઆઇ, થાય સમુદાય કરંત, અ૦ ૭ અનંત જિન કેવલજ્ઞાન માંછ, દેખતા નિત પરપેક્ષા જિનવર ઉત્તમ મહેરથીજી, પદ્મને પણ હય લક્ષ૦ અ. ૮ ૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન. શ્રી ધર્મ જિનેસર દેવા, બીજાની ન કરૂં તેવા હે; સાહિબ અરજ સુણે.. તે તે કાચ શકલન જેઠવા, તું ચિંતામણી દુઃખ હરેવા હે. ૧. તે નવિ લા આપે ધર્મ, તસ સેવા કિમ દિયે શહે; સાબતું તે ધર્મતણે અધિકારી, ધમજનને સુખકારી છે. સા. ૨. નિજ જેહ જેહ અનંતા ધર્મ, ર્યા પરગટ ઠંડી કર્મ હ; સા. મુજ પણ જેહ ધર્મ અનંતા, પ્રગટ કરવા કરૂં ચિંતા હેસા. ૪ તસ તું પ્રભુ કારણ મિલિયે, હવે તરી ભવજલ દરિએ હે; સા. તુજ મૂરતિ સૂરત માંહિ, મનોહર દીઠી ઉછાહિ હે. સા. ૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ -તેહથી તુજ પ્રત્યય આવ્યે, જિન ઉત્તમ ભાવે ભાગ્યે હે; સા કહે પવવિજય પ્રભુ સેવા, કરવા અક્ષયપદ લેવા હોસા. ૫ ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન. હારે હારે શાંતિ જિનેસર અલસર આધારજે, લેઈ દીક્ષા દિયે શિક્ષા ભવિજન લેકને રે લેલ, હારે હારે પામી જ્ઞાન ધરી શુભ ધ્યાન અનંત જે, ત્રણ ભુવન અજુવાળે ટાળે શેકને રે લોલ - હાંશિલીશીમાં થઈ અલેશી સ્વામિ, નિજ સત્તાને ભેગી શકી નહી–કદા રે લેલ; હાં ગુણ એકત્રીશ જગીશ અતિ અદભૂત છે, પ્રગટ થયા અવગુણ ગયા–સવિ સાદિ સદા રે લેલ૦ ૨ - હાં ગત આકાર શ્રીકાર સ્વરૂપ ગુણ પાંચ જે, વરણવિ ચિત્ત અતીતથી–ગુણ પણ પામીયા રે લોલ; હાં દય ગંધ સંબંધ હત્યાથી દેય છે, ' અરસ સરસથી ગુણ રસ–પણ પ્રભુ પામીયા રે લ૦ ૩ - હાંફરસ આઠના નાસથી ગુણ લહ્યા અષ્ટ જે, ત્રણ વેદને ખેદ પ્રભુ –કર્યો રે લોલ; હાંઅશરીરી અસંગિ વલી અરૂણ જે, એકત્રીસ ગુણ વરીએ ભવ–દરીઓ નિસ્તર્યો રે લેલ૦ ૪ હાં પામ્યા સિદ્ધ સરૂપ અનૂપ નિણંદ જે, તિમ સેવકના કારક તારક-ભવતણ રે લેલ; નહીં જિન ઉત્તમ વર ગુણ ભર પદકજ નિત્ય , , - પદ્યવિજય કહે–ભાવે ભાવે ભવિજના રે લેલ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તવન, જિનાજી મેરા રે, રાત દિવસ નિત સાંભરે રે ? દેખી તાહરૂં રૂપ લાલ, લાલ ગુલાલ આંગી બની રે ? તુજ ગુણ જ્ઞાનથી માહરૂં રે, જાયું શુદ્ધ સ્વરૂપ લાલ, લાજિ. ૧ તે જ સ્વરૂપને સાધવા રે, કીજે જિનવર સેવ લાલ; દ્રવ્ય ભાવ ભેદથી રે, દ્રવ્યથી જિમ કરે દેવ, લાલ, લા. જિ. ૨ મગર માલતી કેવડો રે, લે મ્હારા કુંથુજિનને કાજ, લાલ લાખેણે રે ટેડર કરી રે, પૂજે શ્રી જિનરાજ, લાલ૦ લા. જિ° ૩ કેસર ચંદન ધૂપણ રે, અક્ષત નિવેદ્યની રે લાલ; દ્રિવ્યથી જિનની પૂજા કરો રે, નિરમલ કરીને શરીર લાલ લા. જિ. ૪ દ્રવ્યથી ઈમ જિન પૂજા કરી રે, ભાવથી રૂપાતીત સ્વભાવ લાલ નિકર્માને નિઃસંગતા રે, નિકામી વેદ અભાવ લાલ લા. જિ. ૫ આવરણ સવિ થયાં વેગળા રે, ઘાતી અવાતી સ્વરૂપ લાલ બંધ ઉદય ને સત્તા નહિ રે, - નિજ ગુણના થયા ભૂપ લાલ૦ લા. જિ. ૬ મુજ આતમ તુજ સારીખે રે, કરવાને ઉજમાળ લાલ; -તે જિન ઉત્તમ સેવથી રે, : પદ્મને મંગળ માળ લાલ લા૦ જિ૦ ૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૧૮ શ્રી અરનાથ જિન સ્તવન. શ્રી અરનાથ જિન સાંભળે, સેવકની અરદાસ; ભવ અટવિમાંહિ હું ભમે, બંધાણે મોહ પાસ. શ્રી. ૧ મેહરાયના રાજ્યમાં, બહોળું કટક જણાય; મિથ્યા મહેતે હિતાંઅ છે, મંત્રી કુબુદ્ધિ હાયશ્રી૨. અભગા સિપાઈ અતિ ઘણા, કહેતાં નાવે પાર; તે પણ અધિકારી તણ, નામ કહું નિરધાર શ્રી. ૩ ક્રોધ માયા લેભ માન તે, મૂકે ન મારો સંગ; મુજ પણ તે છે વાહા, નવિ મૂકે રંગ શ્રી રાગ દ્વેષ દોય મલ્લ વળી, બાંધ્યા બાંહિ મરેડ; હવે પ્રભુ તુણ્ડ આગળ રહી, વિનતી કરું કર જેડ. શ્રી. ૫ બંધન માંહિથી છેડ, ઉતારો ભવ પાર; હરિ હર દેવ સેવ્યા ઘણ, નવિ પાયે હું સાર૦ શ્રી. ૬ સહસ વદન ન સ્તવી શકે, તુજ ગુણ આગમ અપાર; જિમ રયણાકર રત્નને, નાવે વિલસે પાર૦ શ્રી૭ આચારજ પંડિત ઘણું, સત્યવિજય ગુરૂ રાય; કપૂર વિજ્ય તસ પાટવી, ભવિજનને સુખદાયક શ્રી. ૮ ખિમા વિજય તસ પાટવી, જિન વિજય સુપસાય; પંડિત ઉત્તમ વિજયને, પદ્મવિજય ગુણ ગાય શ્રી ૯ ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન સાહિબા મલિલ જિનેસર નાથ તણે ઘણી રે લોલ, સાહિબા વસ્તુ સ્વભાવ પ્રકાશક ભાસક દિનમણી રે લેલ; સાહિબા ધર્મ અનંતા સુખ દેતાં પ્રગટ થયે રે લેલ, સાહિબા વસ્તુ સર્વ પર્ય ભાખી જિન ગયા રે લેલ ૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સા. યુગ પદ ભાવી ને ક્રમભાવી પર્યવ કહ્યા રે લોલ, સારુ જ્ઞાનાદિક યુગ પદ ભાવી પણે સંગ્રહ્યા રે લોલ, સા. નવ જીર્ણાદિક થાય તે ક્રમ ભાવી સુણે રે લેલ, સા. શબ્દ અરથથી તે પણ દ્વિવિધ પરે સુણે રે લોલ. ૨ સા, ઈન્દ્ર હરિ ઇત્યાદિક શબ્દ તણા ભલા રે લેલ, સાજે અભિલાષ નહિ તે અર્થ પર્યવ કળા રે લેલ સા. તે પણ દ્વિવિધ કહી જે સ્વપર ભેદે કરી રે લોલ, સાતે પણ સ્વાભાવિકે આપેક્ષિકથી વરી રે લોલ૦ ૩ સા. સર્વ અતીત અનાગત સાંપ્રત કાળથી રે લેલ, સા, ઈત્યાદિક નિજ બુદ્ધ કરો સંભાળથી રે લોલ; સા. સમકાળે ઈમ ધર્મ અનંતા પામીયે રે લોલ, સા. તે સવિ પરગટ ભાવથી તુમ્હ શિર નામી રે લ૦ ૪ સાવ પર દ્રવ્યના જે ધર્મ અનંતા તે સવે રે લોલ, સા. નહિ પરછન્ન સ્વભાવ આગળ મુજ સંભવે રે લોલ; સા, પુષ્ટાલંબન તુહિ પ્રગટ પણે પામી રે લેલ, સા. હું પણ હવે તુજ રીતે થવાને કામીયે રે લ૦ પ સા. મલ્લિનાથ પરે હસ્તિમલ થઈ ગુઝળું રે લોલ, સાથે કર્યું ષડ મિત્રને બૂઝવ્યા તિમ અમે બૂઝશું રે લોલ સા. તસ પરે ઉત્તમ શિષ્યને મહેરથી નિરખીયેં રે લોલ, સા, પદ્મવિ કહે અડે ચિત્તમાં હરખ રે લેલ ૯ ૨૦ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન પઘાનંદન વંદન કરીએ નિત્ય, સ્યાદવાદ શિલી જસ અભિધા સુચવે રે, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ લોકાલકને જાણે તિણે મુનિ હોય છે, એ ગુણથી મુજ મનમાં હઠથી રૂવે રે. ૧ અત્યાદિક ચઉના અભાવથી જાણજે, કેવલજ્ઞાન તે સૂર્ય ઊગે જેહને રે . કવિવરે કરી સૂરજ કિરણે પ્રકાશ, મેઘાંતરથી આ જન કહે તેહને ૨૦ ૨. વાતાયન પરમુખને કહે ઈણિ પરકાશ, પણ સૂરજને નવિ કહે ઈણિ પરે જાણિયે રે, કેવલજ્ઞાન પ્રકાશે ક્ષપશમ નામ, | મત્યાદિકથી ભવિજન મનમાં આણિયે રે૩ વાતાયન પરમુખ કીધા સવિ દૂરજો, તવ કહેવાય સૂરજને પરકાશ છે રે; તિમ આવરણ ગયાથી ઈમ કહેવાય છે, કેવલજ્ઞાને ત્રણ ભુવન આભાસ છે રે. ૪ અથવા સૂરજ ઉગે પણ નવિ જાય, ગ્રહણ તારા પણ પરિવર્તન તસ નથી રે, તિણી પરે સત્તા મત્યાદિકની જાણજે, પણ પરિવર્તન નહિ તસ કેવલજ્ઞાનથી રે. ૫ ઉત્તમત્રત પાલ્યાથી સુવ્રત નામ, જ્ઞાન ક્રિયાથી ઈમ નામે જેહને પામી રે, જ્ઞાન ક્રિયાથી મેક્ષ હાય નિરધારજે, - તે સાધી શિવ પામ્યા તુમ્હ શિર નામિયે રે. ૬ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જ્ઞાનમાંહિ દર્શન તે અંતર ભૂતજે, સાધન રૂપ ટળીને સાધ્ય પણે થઈ રે; રત્નત્રયી જિનવર ઉત્તમ ને નિત્યજે, " પદ્ઘવિજયે કહે ભજતાં આપદ સવિ ગઈ રે. ૭ ૨૧, શ્રી નમિનાથ જિન સ્તવન નિત નમી નમિ જિનવરૂપે જે, જે એક અનેક સ્વરૂપ, નિત્ય અનિત્ય પણે વળી જે, જેહના ગુણ અતિ અદ્ભૂત નિત. ૧ અવયવી અવયવ રૂપ છે જે, જે અતિ નાસ્તિ સ્વભાવ -વલી ગુણાતીત ને જે ગુણી જે, રૂપાતીત સ્વરૂપી ભાવજેનિત. ૨ વ્યય ઉત્પત્તિ ધ્રુવ જેહ છે જે, જે વેદી અવેદી વિચાર; ભિન્ન અભિન્ન પણ કરી છે, નિત્ય ભેગવે સુખ શ્રીકાર જે નિત. ૩ કર્તા અકર્તા જેહ છે જે, વળી ભક્તા અભોક્તા જેહ જે; સક્રિય અને અકિય વલી જે, પરિણામ ઈતર ગુણ ગેહજો. નિત૪ ચિગાતીત યોગી સરૂજે, વર્ણાતીત ને તદવંત જે; સ્યાદ્વાદે એણિ પરે કરી જે, તું સિદ્ધ સ્વરૂપ ભગવંત જેનિત. ૫ ઈમ જિનવરને એલખી છે, જે થિર મન કરી કરે સેવક ઉત્તમ ભવિજન ને હવે જે, કહે પવવિજય પિતે દેવજે. નિત૬ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન. શામળીયા લાલ તેરણથી રથ ફેર્યો કારણ કહોને; ગુણ ગિરૂઆ લાલ મુજને મૂકી ચાલ્યા દરિશણ ઘોને. હું છું નારી તે તમારી, તુમે સેં પ્રીતિ મૂકી અમ્હારી; તમે સંયમ સ્ત્રી મનમાં ધારીશા. ૧ તમે પશુ ઉપર કિરપા આણી, તમે મારી વાત ન કે જાણું, તુમ વિણ પરણું નહીં કે પ્રાણ. શા. ૨ આઠ ભવની પ્રીતલડી, મૂકીને ચાલ્યા શેતલડી; નહીં સજજનની એ રીતલડીશા૩ નવિ કીધો હાથ ઉપર હાથે, તે કર મૂકાવું હું માથે પણ જાવું પ્રભુજીની સાથે શા. ૪ ઈમ કહિ પ્રભુ હાથે વ્રત લીધે, પિતાને કારજ સવિ કીધે પકડયે મારગ એણે શિવ સીશા. ૫ ચેપન દિન પ્રભુજી તપ કરીએ, પણપને કેવલ વર ધરીએ, પણ સત છત્રીશશું શિવ વરીએ. શા. ૬ ઈમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યા તે જિન ઉત્તમ તારે જે પાદ પવ તસ શિર ધારે શા. ૭ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. પરવાદી ઉલુકો પરિ હરિ સમ, હરિ સેવે જસ પાયા; હરિત વાને પ્રભુની ગતિ ગજ સમ, હરિ સેવે જસ પાયા, પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ આજ મુજ સારે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ જિમ ઔષધિપતિ દેખી મનમાં, કૌશિક આણંદ પામે; તિમ પ્રભુ વફત્ર તે દ્વિજ પતિ દેખી, કૌશિક આણંદ પામે. પ્રભુજી ૨ જિમ ઔષધિપતિ દેખી મનમાં, સચ્ચર પ્રીતિ પામે; તિમ પ્રભુ વકૃત્ર તે દ્વિજપતિ દેખી, " સસ્થકેર પ્રીતિ પામે. પ્રભુજી૩ જિમ રોહિણપતિ જગમાં જાણે, શિવને તિલક સમાન તિમ પ્રભુ મોક્ષે ખેત્ર ભાકરૂ, આ શિવને તિલક સમાન પ્રભુજી ૪ જિમ રાજા ઝલહલતે ઊગે, નિજ ગોથી તમ ટાળે, તિમ પ્રભુ સમવસરણ બેસીને, નિજ ગેથી તમ ટાળે. પ્ર. ૫ જિમ શીત રૂચિ નભમાં ઊગીને, કુવલય કરે ઉલ્લાસ; તિમ જિનવર જગમાં પ્રગટીને, કુવલય કરે ઉલ્લાસ. પ્ર. ૬ નિશાપતિ જબ ઊગે હેર્યો, પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી; થંભણ પાસ પદ પદ્યની સેવા, પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી, પ્રભુજી ૭ ૨૪. શ્રી મહાવીર જિન સ્તવન. વીર જિનેસર પ્રણમું પાયા, ત્રિશલા દેવી માયા રે; સિદ્ધારથ રાજા તસ તાયા, નંદિવરધન ભાયા રે. વી. ૧ લેઈ દીક્ષા પરિસહ બહુ આયા, શમ દમ સમણું તે જાયા રે; આર વર્ષ પ્રભુ ભૂમિ ન ઠાયા, નિદ્રા અલ્પ કહાયા રેવી૨ ચંડકૌશિક પ્રતિબંધન આયા, ભય મનમાં નવિ લાયા રે; ત્રણ પ્રકારે વીર કહાયા, સુરનર જસ ગુણ ગાયા રેવી. ૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જગત જીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયા રે માન ન લેભ ન વલી અકષાયા, વિહાર કરે નિરમાયા ૨૦ વી. ૪ કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાન શુકલ પ્રભુ ધ્યાય રે સમોસરણે બેસી જિનરાયા, ચઉવિત સંઘ થપાયા રે. વી. પ કનક કમલ ઉપર ઠવે પાયા, ચઉવિત દેશના દાયા રે, પાંત્રીશ ગુણ વાણી ઉચરાયા, ચેત્રીશ અતિશય પાયા રે વીરા : શૈલીશીમાં કર્મ જલાયા, જીત નિસાણ વજાયા રે; પંડિત ઉત્તમ વિજય પસાયા, પ વિજય ગુણ ગાયા રે. વી. 9 ૯ કરે છે Page #160 -------------------------------------------------------------------------- ________________ ચચન સરળ બુદ્ધિ દશવૈકાલિકની સજઝાય. પ્રથમાધ્યયન સજઝાય. (સુગ્રીવ નયર સોહામણું –એ દેશી.) શ્રી ગુરૂપદ પંકજ નમીજી, વલી ધરી ધર્મની બુદ્ધિ સાધુ કિયા ગુણ ભાખશુંજ, કરવા સમકિત શુદ્ધિ મુનીશ્વર, ધર્મ સયલ સુખકાર, તમે પાળો નિરતિચાર, મુનીશ્વર ધર્મ સયલ સુખકાર૦–૧ જીવ દયા સંયમ તજ, ધર્મ એ મંગલ રૂપ; જેહના મનમાં નિત્ય વસે છે, તસ નમે સુર નર ભૂપ૦ મુળ ધરા રે ન કરે કુસુમ કિલામણુજી, વિચરતે જેમ તરૂવંદ સંતે વલી આતમાજી, મધુકર ગૃહી મકરંદ મુ. ધ૦ ૩ તેણિ પરે ઘર ઘર ભમીજી, લેતે શુદ્ધ આહાર : ન કરે બાધા કેઈને , દીએ પિંડને આધાર૦ મુધ. ૪ પહિલે દશવૈકાલિકેજી, અધ્યયને અધિકાર; ભાખ્યો તે આરાધતાં, વૃદ્ધિ વિજય જયકાર મુ. ધ. ૫ દ્વિતીયાધ્યયન સઝાય. (શીલ સુહામણું પાલિએ—એ દેશી.) નમવા નેમિ નિણંદને, રાજુલ રૂડી નાર રે; શીલ સુરંગી સંચરે, ગોરી ગઢ ગિરનાર રે, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શીખ સુહામણી મન ધરે, તમે નિરૂપમ નિગ્રંથ રે; સવિ અભિલાષ તજી કરી, પાલે સંયમ પંથ રેશી. ૨ પાઉસ ભીની પદ્મિની, ગઈ તે ગુફામાંહિ તેમ રે; ચતુરા ચીર સુગાવતિ, દીઠી ઋષિ રહનેમ રે શી. ૩ ચિત્ત ચલે ચારિત્રિયે, વણ વદે તવ એમ રે, સુખ ભેગવીએ સુંદરી, આપણ પૂરણ પ્રેમ રે, શી. ૪ તવ રાયજાદી એમ ભણે, ભૂંડા એમ શું ભાંખે રે, વયણ વિરુદ્ધ એ બેલતાં, કાંઈ કુલ લાજ ન રાખે રે, શી. ૫ હું પુત્રી ઉગ્રસેનની, અને તું યાદવ કુલ જાયે રે, એ નિર્મલ કુલ આપણાં, તે કેમ અકારજ થાયે રેશી. ૬ ચિત્ત ચલાવીશ એણી પરે, નિરખીશ જે તું નારી રે; તે પવનાહત તરૂ પરે, થાઈશ અધીર નિરધારી રે શી. ૭ ભાગ ભલા જે પરણ્ય, તે વલી વાંછે જેહ રે; વમન ભક્ષી કૂત્તર સમે, કહીંએ કુકમી તેહ રે શી ૮ સરપ અંધક કુલતણાં, કરે અગ્નિ પ્રવેશ રે; પણ વમીયું વિષ નવિ લિયે, જુએ જાતિ વિશેષ ૨૦ થી ૯ તેમ ઉત્તમ કુલ ઉપના, છેડી ભેગ સંગ રે; ફરી તેહને વાંછે નહિ, હવે જે પ્રાણુ વિગ ૨૦ થી ૧૦ ચારિત્ર કિમ પાલી શકે, જે નવિ જાયે અભિલાષ રે, સદાતે સંકલ્પથી, પગ પગ ઈમ જિન ભાંખે રે, શી. ૧૧ જે કણ કંચન કામિની, ઈચ્છતા અને ભાગવતા રે, ત્યાગી ન કહિચે તેહને, જે મનમેં શ્રી જોગવતા રે, શી. ૧૨ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ભાગ સચાગ ભલા લહી, પરહરે જે 'નિરીહ ૨; ત્યાગી તેહુજ ભાંખિયેા તસ પદ નમુ` નિશદીહ ૨૦ શી૦ ૧૩ ઇમ ઉપદેશને અકુશે, મયગલ પરે મુનિરાજો રે; સયમ મારગ સ્થિર કર્યાં, સાયુ વાંછિત કાજો રે શી૦ ૧૪ એ ખીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પયાસે રે; લાભ વિજય કવિરાયના, વૃદ્ધિવિજય એમ ભાસે રે શી સજ્ઝાય. તૃતીયાધ્યયન ( પચ મહાવ્રત પાલીએ...એ રાગ ) આધાકરમી આહાર ન લીજિયે, નિશિ લેાજન નિવ કરીયે; રાજપિડને શય્યાતરના, પિડ વલી પરિરિયે કે મુનિવર એ મારગ અનુસરિયે, જીમ ભવજલ નિધિ તરીએ કે; મુ સાહામે આણ્યે આહાર ન લીજે, નિત્ય પિડ નવિ આદરીએ'; શી ઇચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગી કરીએ કે મુ૦—૨ કદમૂલ ફુલ ખીજ પ્રમુખ વલી, લવણાદિક અચિત્ત; વર્ષે તિમ વલી નવિ રાખી જે,તેહ સન્નિદ્ધિ નિમિત્ત કે′ ૩ વટણું પીઠી પરહરિયે, સ્નાન કદી નિષે કરીયે; ગધ વિલેપન નવિ આચરીએ, અંગકુસુમ નિવ ધરિયે કે મુ૦ ૪ ગૃહસ્થનુ ભાજન વિવાવિરચે, પરચિ વલી આભરણ; Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ છાયા કારણ છત્ર ન ધરિયે', ધરે ન ઉપાનહ ચરણુ કે મુ॰ દાતણ ન કરે. દણુ ન ધરે, દેખે વિનિજ રૂપ; તેલ ચાપડીચે' ને કાંસકી ન કીજે, દીજે ન વચ્ચે ધૂપ કે મુદ્ માંચી પલંગે નિ બેસી જે, કીજે ન વિજ્રણે વાય; ગૃહસ્થ ગેહ નવિ એસીજે, વિષ્ણુ કારણ સમુદાય કે મુ૦ ૭વમન વિરેચન રોગ ચિકિત્સા, અગ્નિ આરભ નવિ કીજે; સોગઠાં શેત્રંજી પ્રમુખ જે ક્રીડા, પાંચ ઇન્દ્રિય નિજ પચ સમિતિ ત્રણ તે પણ વિ વરજી જે કે મુ૦ ૮ વશ આણી, પચાશ્રવ પચ્ચખીજે; ગુપ્તિ ધરીને, છક્કાય રક્ષા તે કીજે કે મુ॰ ૯ ઉનાલે આતાપના લીજે, શિયાલે શીત સહીયે; શાંત દાંત થઈ પરિસહ સહેવા, સ્થિર વરસાલે રહિયે કે મુ॰ ૧૦ ઈમ દુક્કર કરણી ખહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી; ક્રમ ખપાવી કેઈ હુઆ, શિવરમણીશુ વિલાસી મુ૦ ૧૧. દશવૈકાલિક ત્રીજે અધ્યયને, ભાખ્યા એહ આચાર; લાવિજય ગુરૂચરણ પસાયે વૃદ્ધિ વિજય જયકાર કે મુ॰ ૧૨ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ચતુર્થોધ્યયન સઝાય. (સુણ સુણ પ્રાણ વાણી જિન તણી- એ દેશી) સ્વામી સુધર્મા રે કહે જખુ પ્રત્યે, સુણ સુણ તું ગુણખાણિકસરસ સુધારસ હુતી મીઠડી, વીર જિનેશ્વર વાણિય સ્વા. ૧. સુક્ષમ બાદર ત્રસ થાવર વલી, જીવ વિરોહણ ટાલ; મન વચ કાયા રે ત્રિવિધ સ્થિર કરી, પહેલું વ્રત સુવિચાર સ્વા ૨. ક્રોધ લેભ ભય હાર્યો કરી, મિથ્યા મ ભાંખે રે વયણ ત્રિકરણ શુદ્ધ વ્રત આરાધજે, બીજું દિવસને યણ સ્વા૦ ૩. ગામ નગર વનમાંહે વિચરંતા, સચિત અચિત તૃણ માત્ર કાંઈ અદીધાં મત અંગીકારે, ત્રીજું વત ગુણ પાત્ર સ્વા. ૪ સુર નર તિર્યંચ એનિ સંબંધિયાં, મૈથુન કરય પરિહાર -- ત્રિવિધે ત્રિવિધ તું નિત્ય પાલજે, ચેથું વ્રત સુખકાર સ્વા૦ ૫. ધન કણ કંચન વસ્તુ પ્રમુખ વલી, સર્વ અચિત્ત સચિત્ત; પરિગ્રહ મૂર્છા રે તેહની પરહરી, ધરી વ્રત પંચમ ચિત્ત, સ્વા૦ ૬. પંચ મહાવ્રત એણી પરે પાલજે, ટાળજે ભજન રાત્રિ, પાપસ્થાનક સઘળાં પરહરિ, ધરજે સમતા સવિ ભાંતિ સ્વા૦ » પંઢવી પાણ વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર પંચ, બિ તિ ચઉ પચિદિ જલચર થલચરા, ખયરા ત્રસ એ પંચ૦ સ્વા૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ એ છકકાયની વારે વિરાધના, જયણ કરિ સવિ ઠાણ, -વીણ જયણરે જીવ વિરાધના, ભાંખે તિહુઅણ ભાણુ, સ્વા૦ ૯ - જયણા પૂર્વક બેલતાં બેસતાં, કરતાં આહાર વિહાર; -પાપકર્મ બંધ કદીએ નવિ હવે, કહે જિન જગદાધાર સ્વા. ૧૦ જીવ અજીવ પહેલાં એલખી, જીમ જયણા તસ હેય, જ્ઞાન વિના નવિ જીવ દયા પલે, ટલે નવિ આરંભ કેય સ્વા. ૧૧ -અજાણપણથી સંવર સંપજે, સંવરે કર્મ અપાય; કર્મ ક્ષયથી રે કેવલ ઉપજે, કેવલી મુક્તિ લહેય સ્વા. ૧૩ - દશવૈકાલિક ચલથાધ્યયનમાં, અર્થ પ્રકાશે રે એહ; શ્રી ગુરૂ લાભ વિજય પદ સેવતાં, વૃદ્ધિ વિજય લહે તેહસ્વા. ૧૩ પંચમાધ્યયન સઝાય. (વીરે વખાણી રાણી ચલણ–એ દેશી) -સુજતા આહારની ખપ કરેજી, સાધુજી સમય સંભાળ - સંયમ શુદ્ધ કરવા ભણીજી, એષણું દુષણ ટાળ૦ સુ. ૧ પ્રથમ સઝાયે પિરસી કરી છે, અણુસરી વલી ઉપગ; પાત્ર પડિલેહણ આચરે જી, આદરી ગુરૂ આયેગસુ૨ ઠાર ધુઅર વરસાતનાજી, જીવ વિરોહણ ટાળ; -પગ પગ ઈર્યા શોધતાં, હરિ કાયાદિક નાલ૦ સુ૦ ૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ગેહ ગણિકાં તણું પરિહરજી, જિહાં ગયાં ચલ ચિત્ત હેય. હિંસક કુલ પણ તેમ તજી, પાપ તિહાં પ્રતીક્ષ ય૦ સુ૪ નિજ હાથે બાર ઉઘાડીને જી, પિસમેં નવિ ઘરમાંહિ; બાલ પશુ ભિક્ષુક પ્રમુખને સંઘ, જઈએ નહિં ઘરમાંહિ. સુત્ર પ. જલ ફળ જલણ કણ લુણશું જી, ભેટતાં જે દીયે દાન, તે કલ્પ નહીં સાધુનંછ વરજવું અન્નને પાન, સુ. દર સ્તન અંતરાય બાલક પ્રત્યેજી, કરીને રડતે હવેય; દાન દીયે તે ઉલટ ભરીજી, તોહિ પણ સાધુ વરજેય સુત્ર ૭. ગર્ભવતી વલી જે દીયેજી, તેહ પણ અકલ્પ હોય; માલ નિશરણ પ્રમુખે ચડીજી, આણિ દીયે કલ્પ ન સોય સુ૮. મૂલ્ય આપ્યું પણ મત લિજી, મત લી કરી અંતરાય; વિહરંતા થંભ ખંભાદિકેજી, ન અડે થિર ઠ પાય. સુ. ૯ એણી પરે દોષ સર્વ છાંડતાંજી, પામીએ આહાર જે શુદ્ધ તે લહીએ દેહ ધારણ ભણીજી, અણ લહે તે તમવૃદ્ધ સુ૦ ૧૦: વયણ લજજા તૃષા ભક્ષનાજી, પરિસહથી સ્થિર ચિત્ત ગુરૂ પાસે ઈરિયાવહિ પડિકકમીજી, નિમંત્રી સાધુને નિત્ત, સુ. ૧૧. શુદ્ધ એકાંત ઠામે જઈ જી, પડિકકમી ઈરિયાવહી સાર; ભોયણ દેષ સવિ છાંડીનેજી, સ્થિર થઈ કરો આહારસુ૧૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર -દશવૈકાલિકે પાંચમેજી, અધ્યયને કહ્યો એ આચાર; તે ગુરૂ લાભ વિજય પદ સેવતાંજી, વૃદ્ધિ વિજય જયકાર સુ. ૧૩ ષષ્ઠાધ્યયન સજઝાય. (મમ કરો માયા કાયા કારમી—એ દેશી.) ગણધર ધર્મ એમ ઉપદિસે, સાંભલે મુનિવર શૃંદ રે; - સ્થાનક અઢાર એ ઓળખ, જેહ છે પાપના કદ રે ગ ૧ પ્રથમ હિંસા તિહાં છાંડીએ, જુઠ નવિ ભાંખિએ વયણ રે, તૃણ પણ અદત્ત નવિ લીજીએ,તજીએ મેહુલ સયણ રે ગ ૨ પરિગ્રહ મૂછ પરિહરે, નવિ કરે ભયણ રાતિ રે; - છ3 છકકાય વિરાધના, ભેદ સમજી સવિ ભ્રાંતિરે ગ૦ ૩ અકલ્પ આહાર નવિ લીજીએ, ઉપજે દેષ જે માંહિ રે; ધાતુનાં પાત્ર મત વાવો, ગૃહી તણાં મુનિવર પ્રાહીરે ગ૦ ૪ ગાદીએ માંચીએ ન બેસીએ, વારીએ શય્યા પલંગ રે; રાત રહીએ નવી તે સ્થળે, જીહાં હવે નારી પ્રસંગે રે ગ ૫ સ્નાન મંજન નવિ કીજીએ, જિણે હવે મનતણે શેભરે; તેહ શણગાર વલિ પરિહર, દંત નખ કેશ તણી ભરેક ગ૬ - છકે અધ્યયનમેં એમ પ્રકાશી, દશવૈકાલિક એહ રે, - લાભવિય ગુરૂ સેવતાં, વૃદ્ધિવિજય લો તેહ રે ગ ૭ સસમાધ્યયન સઝાય. * (કપુર હવે અતિ ઉજલે રે–એ રાગ) સાચું વયણ જે ભાખિયે રે, સાચી ભાષા તેહ, સચા મેસા તે કહિયે રે, સાચુ મૃષા હોય જેહ રે. ૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ १४३ સાધુજી કરજે ભાષા શુદ્ધિ, કરી નિર્મલ નિજ બુદ્ધિ ૨૦ સારુ કેવલ જૂઠ જિહાં હેવે રે, તેહ અસચ્ચા જાણ; સાચું નહીં જૂઠું નહીં રે, અસત્ય અમૃષા ઠાણ રે. સા. ૨ એ ચાર માંહે કહી રે, પહેલી બેલી દેય; સંયમ ધારી બેલવી રે, વચન વિચારી જેય રેસા. ૩ કઠિન વયણ નવિ ભાંખિયેં રે, તુંકાર રે કાર; કેઇના મર્મ ન બોલીયે રે, સાચાપણ નિર્ધાર રેસા૪ ચેરને ચેર ન ભાંખીએ રે, કાણાને ન કહે કાણ; કહીએ ન આંધો અંધને રે, સાચું કઠીન એ જાણ રે. સા. ૫ -જેહથી અનરથ ઉપજે રે, પરને પીડા થાય; સાચું વયણ તે ભાંખતાં રે, લાભથી ગેટે જાય રે. સા૬ ધર્મ સહિત હિતકારીયા રે, ગર્વ રહિત સમતેલ; ડિલા તે પણ મીઠડા રે, બેલ વિચારી બેલ રે. સા૭ એમ સવિ ગુણ અંગીકરી રે, પરહરિ દેષ અશેષ; લતાં સાધુને હુવે નહિ રે, કર્મને બંધ લવ લેશ રેસા૮ દશવૈકાલિક સાતમે રે, અધ્યયને એ વિચાર, લાભવિજય ગુરૂથી લહે રે, વૃદ્ધિવિજય જયકાર રે સા ૯ અષ્ટમાધ્યયન સજઝાય. (રામ સીતાને ધીરજ કરાવે–એ રાગ.) -કહે શ્રી ગુરૂ સાંભલે ચેલા રે, આચારે જે પુણ્યના વેલા રે, - છક્કાય વિરોહણ ટાલે રે, ચિત્ત ચોખે ચારિત્ર પાસે રે. ૧ પુઢવી પાષાણુ ન ભેદે રે, ફલ કુલ પત્રાદિ ને છેદે રે; જ ફૂપલ વન મત ફરજે રે, જીવ વિરાધનથી ડરજે રે ૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વલી અગ્નિ મ ભેટશે ભાઈ રે, પીજે પાણી ઉનું સદાઈ રે, મત વાવરો કાચું પાણી રે, એહવી છે શ્રી વીરની વાણું રે ૩ હિમ ઘૂઅર વડ ઉંબરાં રે, ફલ કુંથુંઆ કડી નગરાં રે, નીલ ફૂલ હરી અંકૂરા રે, ઇંડાલ એ આઠે પુરા રે ૪ નેહાદિક ભેદ જાણી રે, મત હણજે સૂક્ષમ પ્રાણી રે; પડિલેહી સવિ વાવરજે રે, ઉપકરણે પ્રમાદ મ કરજે રે. ૫ જયણાએ ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત ન કરજે રે મત તિષ નિમિત્ત પ્રકાશે રે, નિરખે મત નાચ તમાસે રે૬ દીઠું અણદીઠું કરજો રે, પાપ વયણ ન શ્રવણે ધરજે રે અણ સુજત આહાર તજજે રે, તે સન્નિધિ સવિ વરજે રે બાવીસ પરિસહ સહેજે રે, દેહ દુઃખે ફલ સહજે રે; અણ પામે કાર્પણ મ કરજે રે, તપ કૃતને મદ નવિ ધરજે રે. ૮ સ્તુતિ ગાળે સમતા ગ્રહ જે રે, દેશ કાલ જોઈને રહેજો રે ગૃહસ્થાશું જાતિ સગાઈ રે, મત કાઢજે મુનિવર કાંઈ ૨૦ ૯ ન રમાડે ગૃહસ્થનાં બાલ રે, કરો ક્રિયાની સંભાળ રે, યંત્ર મંત્ર ઔષધના ભામાશે, મત કરજે કુગતિના કામારે ૧૧ ક્રોધે પ્રીતિ પૂરવલી જાય રે, વલી માને વિનય પલાય રે, માયા મિત્રાઈ નસાડે રે, સવિ ગુણ તે લેભ નસાડે રે ૧૧ તે માટે કષાય એ ચાર રે, અનુક્રમે દમજે અણગાર રે, ઉપશમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતેષ સભાવે રે ૧૨. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ * * * બ્રહ્મચારીને જાણ જે નારી રે, જૈસી પોપટને મજારી રે તેણે પરિહરે તસ પરસંગ રે, નવાવાડ ધરે વિલિ ચંગ રે૧૩ રસ લેવુપ થઈ મત પશે રે, નિજ કાયા તપ કરીને શેરે જાણે અથિર પુદ્ગલ પિંડ રે, ગત પાલજે પચ અખડરે ૧૪ કહ્યું દશવૈકાવિકે એમ રે, અધ્યયને આઠમે તેમ રે, ગુરૂ લાભવિયથી જાણીરે,બુધ વૃદ્ધિ વિજય મન આણી રે ૧૫ નવમાધ્યયન સઝાય. (શેત્રુજે જઈએ લાલન શેગુંજે જઈએ—એ રાગ) વિનય કરે જે ચેલા, વિનય કરે, શ્રી ગુરૂ આણું શિશ ધરેજો-ચેલા શી. ક્રોધી માનીને પરમાદી, વિનય ન શીખે વલી વિષવાદી ચેવ ૧ વિનય રહિત આશાતના કરતાં, * : ' બહુભવ ભટકે દુર્ગતિ ફરતાં, ચે. દુઅગ્નિ સર્પ વિષ જિમ નવિ મારે, ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે –ચે. અં૨ અવિનયે દુખી બલ સંસારી, અવિનય મુક્તિને નહિ અધિકારી-ચેટ ન કહ્યા કાનની કૂતરી જેમ, હાંકી કાઢે અવિનયી તેમ ચેઅ૦૩ વિનય કૃત તપ વલી આચાર, કહીએ સમાધિનાં ઠામ એ ચાર; ચે• ઠા વળી ચાર ચાર ભેદ એકેક, 1 . સમજે ગુરૂ મુખથી સુવિવેક ચે૦ થી ૪ ૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ તે ચારમાં વિનય છે પહેલા, ધર્મ વિનય વિષ્ણુ ભાંખે તે ઘેલા, ચ॰ ભા મૂલ થકી જીમ શાખા કહીએ, ધમ ક્રિયા ત્રિમ વિનયથી લહીએ... ચેવિ॰' ગુરૂમાન વિનયથી લડે સે સાર, જ્ઞાનક્રિયા તપ જે આચાર; ચે॰ જે ગરથ પુખે જિમ ન હોયે હાટ, વિષ્ણુ ગુરૂ વિનય તેમ ધર્મની વાટ ચે ધ ૬ ગુરૂ નાન્હા ગુરૂ મહોટા કહિએ, રાજા પર તાસ આણા હિએ; ચે. આ અપશ્રુત પણ બહુશ્રુત જાણેા, શા સિદ્ધાંતે તેહ મનાશેા ચે. તે ૭ જેમ શશિ ગ્રહગણે વિરાજે, મુનિપરિવારમાં તેમ ગુરૂ ગાજે; ચે તે ગુરૂથી અલગા મત રહો ભાઈ, ગુરૂ સેવે લેશેા ગૌરવાઈ ચે, લે ૮ જીરૂ વિનયે ગીતારથ થાશેા, વતિ સવિ સુખ લખમી કમાશે; ચે. લે શાંત દાંત વિનયી લજ્જાળુ, તપ જય ક્રિયાવંત વ્યાળુ ચે ક્રિ॰ ૯ . Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ગુરૂકુલ વાસી વસતો શિષ્ય, પૂજનીય હીએ સિવાવીસ વિ. દશવૈકાલિક નવમે અધ્યયને, છે : અર્થ એ ભાખે કેવલ વયણે ઈણે પરે લાભાવિજય' ગુરૂ એવી. આ * * * * વૃદ્ધિવિજય સ્થિર લખમી લહેવી ચ લ ૧૮ દેશમાધ્યયન સજઝાય. (તે તરીઆ ભાઈ તે તરીઆએ દેશી તે મુનિ વંદો તે મુનિ વેદ, ઉપશમ રસને કદ રે; નિર્મલ જ્ઞાન ક્રિયાને ચંદે, તપ તેજે હવે વિણ રે તે પંચામ્રવને કરી પરિહાર, પંચ મહાવ્રત ધારા રે પટું છવ તણે આધાર, કસ્તે ઉગ્ર વિહોરે રેતે રે પંચ સમિતિ દ્વાણું ગુહિં રાધે, ધર્મ પ્લેન નિરાબાધ રે, પંચમ ગતિને માગ સાથે કે : . . : : | | શુભ ગુણ તે ઈમ વધે છે તે કય વિક્ય કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે, ચારિત્ર પાલે નિરતિચારે, ચાલ ખડગની ધાર છે. તે છે ભેગને રેગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણે રે; તપ શ્રતને મદનવિ આણે, ગેપવી અગ ઠેકાણું રે તે છે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિઃસ્નેહી નિરીહ રે; ખેડ સમાણી જાણી દેહ, નવિ પાષે પાપે જેહ રે તે પ રાષ રહિત આહાર જે પામે, જે લૂખે પરિણામે રે; લેતા દેહનુ' સુખ નિવ કામે, જાગતા આઠેઈ જામે ૨૦ તે૦ ૭ રસના રસ રસીચે નિવ થાવે, નિલેૉંભી નિર્માય રે; સહે પરિષહં સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાયા ૨૦ તે૦ ૮ સમસાને, જે તિહાં પરિષહ જાણે રે; રાતે કાઉસ્સગ્ગ કરી તા નિવ ચૂકે તેહવે ટાણે, ભય મનમાં નિવ આછું ? તે કાઈ ઉપર ન ધરે ક્રોધ, દીએ સહુને પ્રતિબાધ રે; કમ, આઠ ઝીપવા જૈદ્ધ, કરતા સંયમ શેાધ રે તે ૧૦ દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાગ્યે આચાર રે; તે ગુરૂ લાલ વિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર ૨૦ તે ૧૧ એકાદશાધ્યયન સજઝાય (નમેા રે નમા ૨ શ્રી શત્રુંજય ગિરિ—એ રાગ ) સાધુજી સચમ સુધી પાલા, વ્રત દુષણ વિ ટાલા રે; દશવૈકાલિક સૂત્ર સાંભલે, મુનિ મારગ અનુઆલેા ૨૦ સા૦ ૧ Àગાંતિક પરિષદ્ધ સકટ, પરસંગે પણ ધીર રે; ચારિત્રથી મત ચૂક પ્રાણી, ઈમ ભાંખે જિનવીર ૨૦ સા૦ ૨ ભ્રષ્ટાચારી ભૂંડા કહાવે, ઈહ ભવ પરભવ હારે રે; નરક નિગાંદ તણાં દુઃખ પામે, ભમતા બહુ સંસારે ૨૦ સા૦ ૩ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચિત્ત ચાફખે ચારિત્ર આરાધે, ઉપશમ નીર અગાધ રે; ઝીલે સુંદર સમતા દરિએ, તે સુખ સંપત્તિ સાધે રેસા. ૪ કામધેનું ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમે આણે રે; હભવ પરભવ સુખદાયક એ સમ, અવર ન કાંઈ આણે રે. સા. ૫ સિજજભવ સૂરીએ રચીયાં, દશ અધ્યયન રસીલાં રે, મનક પુત્ર હેતે તે ભણતા, લહીએ મંગલ માલા રે સા, ૬ શ્રી વિજયપ્રભસૂરિને રાજ્ય, બુધ લાભવિજયને શિષ્ય રે, વૃદ્ધિ વિજય વિબુધ આચાર એ, ગાય સકલ જગીશે ૨સારા Page #175 -------------------------------------------------------------------------- ________________ ગુરુભક્તિ નિમિત્ત ગાયન (રાગ-દેશી-સિદ્ધાચલના વાસી જિનને ક્રોડા પ્રણામ.) લક્ષ્મીશ્રીજી મહારાજ તમને લાખે પ્રણામ,ગુરુને ક્રોડે પ્રણામ કચછ ગઢશીષામાં જન્મ નિપાયાં, ' ' . . . મેગંબાઈ સાતાની કુખે આયાં, ઘેલાભાઈના કુલ દિપાયાં, જ્ઞાતિ વીશા ઓશવાળ-ત્તમને જન્મ ૧૯૩ની સાલે, માતપિતાને હર્ષ ન માએ; દીધું લક્ષમીબેન નામ,–તમને બાલવયમાં કીડા કરતાં, દશવર્ષની ઉંમર ધરંત, લગ્નગ્રંથિમાં જે ત–તમને લગ્ન પછે જબ અષ્ટ દિન જાવે, કર્મસંગે વિધવા થાવે; આત્મા વિરાગ્ય પાવે–તમને સંવત ૧૯૭૮ની સાલે, ફઈબા જમનાશ્રીજી મહારાજ આવે; હર્ષ લક્ષ્મીબેનને થાવે–તમન. ફઈબા મહારાજની વાણું સારી, - લક્ષ્મીબહેનને લાગે અતિ પ્યારી જાણી સંસાર અસાર– તમને Page #176 -------------------------------------------------------------------------- ________________ પિ૧ જયશ્રીજી મહારાજનાં શિષ્યા કેરાયાં, ફઈબ મહારાજ હર્ષ ઘણા પાયાં, દીધું લક્ષ્મીશ્રીજી નામ–તમને દેશદેશમાં વિહાર કરંતાં, ફઈબા પાસે જ્ઞાન ભણુતાં, આવ્યાં સિદ્ધગિરિ ઠામ–તમને ત્યાંથી લીંબડી શહેરમાં આવ્યાં, “ ! . . . ફઈબા મહારાજ સ્વર્ગે સીધાવ્યાં થયું છે દુખ અપાર–તમને એ જ જૈન જૈનેતરને બંધ કરતાં, ઉપદેશ આપી શિષ્યાઓ કરતાં; કર્યો બહુ ઉપકાર—તમને. - ૧૦ તપ જપ સંયમ જ્ઞાન ધરતાં, દેશદેશની જાત્રાઓ કરતાં; આવ્યા ટાણા ગામ–તમને ૧૧ પચાસ વર્ષની ઉંમર થાવે, છેલ્લા બે વર્ષની માંદગી આવે, સમતા ભાવે ભેગવંત—તમને . ૧૨ પંદર વર્ષ ગૃહમાં વસીયાં, પાંત્રીસ વર્ષ સંયમમાં રસીયાં પચાસ વર્ષ આયુ પૂર્ણ–તમને ૧૩ સંવત બે હજાર તેની સાથે, આ સુદ અષ્ટમી મંગળવારે આપ સિદ્ધાવ્યાં સ્વર્ગવાસ–તમને૦ ૧૪ મેટાં બાપજી દુઃખ અતિ પાવે, રડતાં રડતાં રાત દિન જાવે; સમતાશ્રીજી આપે ધીર—તમને, શિષ્યાઓ આપની અરજ કરે છે,' " આપનાં દર્શન નજરે તરે છે, આપ દર્શન એક વાર–તમને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સમતા કનક કમળપ્રભાને, જગત દર્શન હેમલતાને; આપ જયલમી ગુરુરાજ–તમને -: ગુરૂવિરહનું ગાયન – " મારૂં મન રે, મારું દિલ રોવે, મારું હૃદય કરે પુકાર રે, . ..દર્શન આપ ગુરુવરિયાં. રડતી રડતી અરજ કરે છે, સમતાશ્રીજી આજે, આપ તે ગુરૂજી સ્વર્ગે સીધાવ્યા, નહિ કેઈ આધાર મારે–ગુરુજી એક વાર આઓ, દર્શન દઈ જાઓ, મારા હૈયે ધીરજ બંધાય રે...દર્શન. ૧ ઘડપણું બાપજીને મેલીને, આપતે સ્વર્ગે સીધાવ્યા; દયા કરીને ગુરુજી પધારે, અરજ અમારી સ્વીકારે ગુe આહાર ન ભાવે, નિદ્રા ન આવે, સમતા કરે પોકાર રે.દઠ ૨ ગુરુજી ગુરુજી કરીને રડું છું, ભાન સાન ભૂલી આજે " તેય ગુરુજી નજરે ન દેખું, ઘાયલની પેરે ઘુમ્...ગુરુજી અબ આવે, સમતા કહી બેલા, મારે આત્મા થાયે શાંત રે..દર્શન. ૩ ગુરુજી આપે માગ્યું જ્યાં પાણી, ત્યાં મેં આપ્યું દૂધ; } તેય ગુરુજી રીસાઈ ચાલ્યા, શું થયા ગુન્હા હમારા–ગુરુ કમેં રૂઠી, ભક્તિ ચૂકી, ક્યાં જઈ કરું પિકાર રે...દ. ૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ અજ્ઞાત કુલની સોનાબાઈને, આપે સમતા કીધી; આજ્ઞામૃત રેડીને ગુરુજી, સંસારથી તારી લીધી–ગુરુજી મારું ચર્મ ઉતારું, મેજા સીવડાવું, તેય ઋણમુક્ત નવિ થાઉં રે–દર્શન ૫ આપ તે ગુરુજી વલ્લભસૂરિના, આજ્ઞાવત મેટા, આપ તે ગુરુજી સમુદાય દીવે, આપ તે સમુદાય હીરેગુરુજી બાપજી ઉપર મહ તુમારે, કેમ છુટ્યો ગુરુરાજ રે... દ૦ ૬ સમતા કનક કમળપ્રભાની, છેલ્લી અરજ સ્વીકારે; જગત દર્શન હેમલતાની. વિનંતી અવધારે...ગુરુજી શિષ્યાએ તમારી સર્વે મળીને, વંદન કરે વારંવાર રે.....દ. ૭ . (૩) ગુરૂના ઉપદેશ સંબંધી ગાયન. (સારી સારી રાત મને યાદ સતાવે.) ગુરુ તારા ઉપદેશ મને યાદ તો આવે, તારી વાણીના ઝરણું કદીના ભૂલાએ રે..... કદીના ભૂલાએ...ગુરુ તારી...૧ ગુરુજીના ગુણ તણી વાત શી કહું, વિરહભાવથી રેઈને રહું; અંતે મારું તે મનડું ન માને રે.......કદીના ભૂલાએ ૨ ભૂલ થતી જ્યારે તો સમજાવતા, અજ્ઞાન કે તિમિર હઠાવતા; દયાને મૂલ તારે સુખ ઉપજાવે રે...કર્દીના ભૂલાએ ૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ એક વાર આવી ગુરુ દર્શન દઈ જાઓ, મારા હૈયે ધીરજ ઉપજાવે; દર્શન કરી મારું મનડું હરખાયે રે...કદીના ભૂલાએ ૪ નથી મેં કરી કંઈ આપની ભક્તિ, નથી મારી આપના ગુણ ગાવાની શક્તિ, શક્તિ મને તારી સ્કૂત્તિ કરાવે રે.....કદીના ભૂલાએ ૫ મારે શીરે આ૫ છત્ર છાજતા, ધર્મકરણીને માર્ગ બતાવતા, એવા ગુરુને વિયેગ કેમ સહાયે રે.કદીના ભૂલાએ ૬ સંવત ૨૦૧૩ની સાલે, આશ્વિન માસે સુદી અષ્ટમી એ સ્વર્ગતિથિ મને યાદ તે આવે .....કદીને ભૂલાએ ૭ એક વસ્તુ ગુરુ મુજને તે દેજો, ભવોભવ તારી સેવા અખંડ તે હેજે યાદ કરી હું તે અશ્રુ વહાવું રે...કદીના ભૂલાએ ૮ સમતા કનક કમળપ્રભાની, જગત દર્શન હેમલતાની; વંદના આપના ચરણમાં હેજે રે..કદીના ભૂલાએ ગુરુ વિરહ . (લેકે પહેલા પહેલા...) ગુરુ વિના એક દિન, જાએ મારે વર્ષ સમીન; ભૂલ્યા જીવને ઉપકારી. તું એક ગુરુવર. રડતી રડતી બે શબ્દ કહે છે. શિવ્યા તમારી સમતા નામે આપ તે ગુરુદેવ સ્વર્ગે સીધાવ્યા, નિરાધાર કીધી છે મને. મને મુકીને ગુરુરાજ, એકલા કેમ ચાલ્યા આજ, ભૂલ્યા જીવને- ૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ તું કેમ માર્યા છે વિવાર સ્વર્ગરૂપી મીઠી લહેરમાં આપે, ત્યાં જઈ લીધે વિશ્રામ, ગુરુજી કેરાં ઘડપણ મારા ઉપર નાખી, ચાલ્યા કેમ જાએ, નાને માટે સમુદાય, કેમ મારાથી સવાય...ભૂલ્યા જીવને ૨ દયાના સાગર એક વાર આવી, કરુણ કેરી દ્રષ્ટિથી નીરખે; તે સમુદાયને હર્ષ જ થાવે, અમૃત કેરા પાન જ ઉછળે છેલ્લી વિનંતિ મહારાજ, સ્વીકારજો આ ગુરુરાજ જીવને ૩ અજ્ઞાન કેરા ગાઢ મિથ્યાત્વે, વાસ કર્યો હતે મારામાં ધર્મ રૂપી ઉપદેશ જીવનમાં, આપી ગુરૂએ દૂર કર્યો હતે ગુરુજી કેરે ઉપકાર, કેમ મારાથી ભૂલાય! ભૂલ્યા જવને ૪ દેશદેશથી વિહાર કરતાં, પધાર્યા ગુરુ ભાણ ગામમાં સહુ સંઘને હર્ષ ન મા, ગુરુ પધાર્યા પરિવાર સાથે વિનંતિથી ચાતુર્માસ, રહ્યાં ગુરુની સંગાથ–ભૂલ્યા જીવને૫ બે વર્ષની માંદગીમાં, સમતા રૂપે સંયમ ધરતાં; ૨૦૧૩ ની સાલે. આધિન માસે, શુકલ પખવાડે; ' શાશ્વતી અષ્ટમી દિન. ગુરૂ ચાલ્યાં સુખમાં લીન-ભૂલ્યા જીવને, ૬ સમતા કનક કમળપ્રભાની, છેલ્લી અરજી ગુરુજી સ્વીકારજો; જગત દર્શન હેમલતાની, આગ્રહભરી વિનંતિ અવધાર; ફરી દર્શન દેજે એક વાર, વંદન કરૂં વારંવાર. ભૂલ્યા જીવને ૭ (રચયિત્રી સા કમલપ્રભાશ્રી.) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૦. ૧૫ ૨ ૩ ૨૪ ૩૪ ४० મે ૪૩ ૪૭ દિયાં. ૫૫ –: શુદ્ધિ પત્રક :પંક્તિ અશુદ્ધ શુદ્ધ યુક્ત યુકતે સાહે સોહે જગ ણી જગધણી ધરા ધરા વાલો વાહી શિરતાજ શિરતાજ પાવ્યા પાયા મેટજી નવવિધિ નવનિધિ રાજમલ રાજમરાલ દિવ્યાં ક્ષમવિજય ક્ષમા વિજય પરિષદ પરિષહ રિપુસે રિપુસે શ્રી શ્રી નયણ રહેશ્યાં નયણ ભાગરશ માગશર ૧૭ અભિનંદન અભિનંદન ૧૩ દાસ ઈસ ૧૫ હતાળી હેતાળી ૧૮ ૧૬ જિહાં જિહે આસાનના આસપાસના ધતિ ધતિ પચાસ પસાય પરભવેજી પરભાજી હ૦ હા સા નાથ નાથ અનાથ ગણિકા ગણિકા તમવૃદ્ધ તમવૃદ્ધિ મેહુલ દશવૈકાવિક દશવૈકાલિકે ૫ ૮૫ ૧૦૧ ૧૦૨ ૧૧૦ ૧૧૧ ૧૧૩ ૧૦ ૧૨ ૧૨૫ ૧૨૮ ૧૪૧ ૧૪૧ ૧૪૨ ૧૪૫ મેથણ. Page #182 -------------------------------------------------------------------------- ________________ અંક છે. bacanananalasaalalalalalala મુદ્રક : કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ, મંગલ મુદ્રણાલય, રતનપોળ-અમદાવાદ