________________
૧૧૪
૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. અજિત જિન તુજ મુજ અંતરે, જોતાં દીસે ન કાય રે, તુજ મુજ આતમ સારીખે.
હાંરે સત્તા ધથી હાય રે અ જ્ઞાન દન ચરણુ આદિ દેઈ, ગુણ અછે જેહ અનંત રે; અસખ્ય પ્રદેશ વળી સારીખા,
એ છે ઇણિ પરે તંતરે અ એતલા અંતર પણ થયા, હાંરે આવિરભાવ તિરાભાવરે; આવિર ભાવે ગુણ નીપના,
તિણે તુજ રમણ સ્વભાવ ૨૦ ૦ ૩ રાગદ્વેષાદ્વિ વિભાગની, હાંરે પરિણતી પરભાવે રે; ગ્રહણ કરતા કહે ગુણતણા,
હાંરે પ્રાણી અહતિશભાવે ૨૦ અ૦ ૪ એહુ અંતર પડયા તુજ થકી, હાંરે તેને મન ઘણું દુઃખરે; ભીખ માંગે કુણુ ધન છતે,
હાંરે છતે આહાર કુણુ ભૂખ રે અ૦ ૫ તુજ અવલખને આંતરા, હાંરે ટળે માહરે સ્વામ રે; અચલ અખંડ અગુરૂ લહુ, હાંરે લહે નિરવદ્ય
નિરવદ્ય ઠામ રે અ૦ ૬
જે અવેન્રી અખેઢીપણું, અલેશીને અોગી રે;
ઉત્તમ પદ વર
પદ્મના,
હાંરે થાયે ચેતનભાગી ૨૦ અ૦ ૭