________________
. ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન. ધાર તરવારની સાહિલી હિલી,
ચૌદમા જિનતણી ચરણું સેવા ધાર પર નાચતાં દેખ . બાજીગરા, . . સેવના ધાર પર રહે ન દેવા–ધાર૦ ૧ -એક કહે “સેવિયે વિવિધ કિરિયા કરી,”
ફલ અનેકાંત લેચન ન દેખે; -ફલ અનેકાંત કિરિયા કરી બાપડા,
રડવડે ચાર ગતિમાંહે લેખે-ધાર ૨ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં,
- તત્ત્વની વાત કરતાં ન લાજે; “ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં,
મેહ નડિયા કલિકાળ રાજે—ધાર૦ ૩ - વચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચે; - વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ,
સાંભળી આદરી કાંઈ રા –ધાર ૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે?
કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી,
છાર પર લીંપણું તે જાણે ધાર૦ ૫