________________
પુણ્ય મ પાપ ન બંધ ન દેહ ન, જનમ ન મરણ ન બીડા; રાગ ન ટ્વેષ ન કલહ ન ભય નહિ, નહિ સંતાપ ને કીડા
તું. ૫ અલખ અગેચર અજ અવિનાશી, અવિકારી નિરૂપાધિ; પૂરણ બ્રહ્મ ચિદાનંદ સાહિબ, ધ્યાયે સહજ સમાધિ-તું. ૬ જે જે પૂળ તે તે અંગે, તું તે અંગથી દૂરે, તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાનને પૂરે–તું. ૭ ચિદાનંદ ઘન કેરી પૂજા, નિરવિકલ્પ ઉપયોગ; આતમ પરમાતમને અભેદે, નહિ કઈ જડને જેગ- ૮ રૂપાતીત ધ્યાનમાં રહેતાં, ચંદ્રપ્રભ જિનરાય; માનવિજય વાચક ઈમ બેલે, પ્રભુ સરિખાઈ થાય–તું. ૯
૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન. તુજ સેવા સારી રે, શિવસુખની ત્યારી રે, મુજ લાગે પ્યારી રે, પણ ન્યારી છે તારી પ્રકૃતિ સુવિધિ જિના રૂ. ૧ હેજે નવિલે રે, સ્તવી નવિ ડેલે રે; હિયડે નવિ ખેલે રે, તુજ તેલે ત્રિણ જગમાં કે નહિ નિસંગીયે રે. ૨ ન જુયે જેતાને રે, ન રીઝે સેતાને રે, રહે મેળે પિતાને રે, શ્રોતાને જેતાને તે એ વાલો રે. ૩ નવિ સે ન રુસે રે,
ન વખાણે ન હસે રે, નવિ આપે ન મૂસે રે, કવિ ભૂંસે ન અડે રે, કેઈને કો રે૪ ન જણાએ ધાત રે,તેહશું શી સત રે, એહ જાણું કહે વાત રે, વહિવા તન હે તુજ વિણુ માનને રૂ. ૫