SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનન્દઘન ચોવીશી ૧. શ્રી રાષભદેવ જિન સ્તવન. વડવભજિનેશ્વર પ્રીતમ માહો રે, એન ચાહુ રે કંસ રીયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત– ઋષર્ભ૦૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કેય પ્રીત સગાઈ નિરુપાધિક કહી રે, પાધિક ધન ય– રાષભ૦ ૨ કેઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મળશું કંતને ધાય; એમેળે નવિ કહીયે સંભવે રે, મેળે ઠામ ન હાય | ઋષભ૦ ૩ કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ ઋષભ૦ ૪ કેઈ કહે લીલા રે અલખ અલખ તણી રે,લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ – ઋષભ૦ ૫ ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ.. કપટ રહિત થઈ આતમ અરપણ રે, આનંદઘન-પદરેહ– ઋષભ૦ ૬
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy