________________
૩૬
૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન હવું પણ હું તુમ મન નવિ માવું રે,
જગગુરુ તુમને દીલમાં લાવું રે; કુણને એ દીજે શાબાશી રે,
કહો શ્રી સુવિધિ જિર્ણોદ વિમાસી રે. ૧ મુજ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝી રે,
તેહ દરીને તું છે માજી રે, યોગી પણ જે વાત ન જાણે રે,
' તેહ અચરિજ કુણથી હુઓ ટાણે રે. ૨ અથવા થિરમાંહી અથિર ન ભાવે રે,
હે ગજ દર્પણમાં આવે રે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ શાબાશી રે૭ ૩ ઊર્વ મૂળ તરુઅર શાખા રે, છંદ પુરાણે એવી ભાખા રે, અચરિજ વાળે અચરિજ કીધું રે.ભકતે સેવક કારજ સીધું રે ૪ લાડ કરી જે બાળક બેલે રે,
માત પિતા અમીયને તેલે રે, આ નય વિજય વિબુધને શિરે,
યશ કહે ઈમ જાણે જગદીશે રે. ૫ ૧૦, શ્રી શીતલનાથ જિન સ્તવન શ્રી શીતલજિન ભેટીએ, કરી ભકતે ચોકખું ચિત્ત હે; તેહથી કહો છાનું કહ્યું, જેહને સેપ્યાં તન મન વિત્ત હો
શ્રી શીતલ૦ ૧