________________
૧૩૮
ચતુર્થોધ્યયન સઝાય. (સુણ સુણ પ્રાણ વાણી જિન તણી- એ દેશી) સ્વામી સુધર્મા રે કહે જખુ પ્રત્યે, સુણ સુણ તું ગુણખાણિકસરસ સુધારસ હુતી મીઠડી, વીર જિનેશ્વર વાણિય સ્વા. ૧. સુક્ષમ બાદર ત્રસ થાવર વલી, જીવ વિરોહણ ટાલ; મન વચ કાયા રે ત્રિવિધ સ્થિર કરી,
પહેલું વ્રત સુવિચાર સ્વા ૨. ક્રોધ લેભ ભય હાર્યો કરી, મિથ્યા મ ભાંખે રે વયણ ત્રિકરણ શુદ્ધ વ્રત આરાધજે, બીજું દિવસને યણ સ્વા૦ ૩. ગામ નગર વનમાંહે વિચરંતા, સચિત અચિત તૃણ માત્ર કાંઈ અદીધાં મત અંગીકારે, ત્રીજું વત ગુણ પાત્ર સ્વા. ૪ સુર નર તિર્યંચ એનિ સંબંધિયાં, મૈથુન કરય પરિહાર -- ત્રિવિધે ત્રિવિધ તું નિત્ય પાલજે,
ચેથું વ્રત સુખકાર સ્વા૦ ૫. ધન કણ કંચન વસ્તુ પ્રમુખ વલી, સર્વ અચિત્ત સચિત્ત; પરિગ્રહ મૂર્છા રે તેહની પરહરી,
ધરી વ્રત પંચમ ચિત્ત, સ્વા૦ ૬. પંચ મહાવ્રત એણી પરે પાલજે, ટાળજે ભજન રાત્રિ, પાપસ્થાનક સઘળાં પરહરિ,
ધરજે સમતા સવિ ભાંતિ સ્વા૦ » પંઢવી પાણ વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર પંચ, બિ તિ ચઉ પચિદિ જલચર થલચરા,
ખયરા ત્રસ એ પંચ૦ સ્વા૮