________________
એ છકકાયની વારે વિરાધના, જયણ કરિ સવિ ઠાણ, -વીણ જયણરે જીવ વિરાધના,
ભાંખે તિહુઅણ ભાણુ, સ્વા૦ ૯ - જયણા પૂર્વક બેલતાં બેસતાં, કરતાં આહાર વિહાર; -પાપકર્મ બંધ કદીએ નવિ હવે,
કહે જિન જગદાધાર સ્વા. ૧૦ જીવ અજીવ પહેલાં એલખી, જીમ જયણા તસ હેય, જ્ઞાન વિના નવિ જીવ દયા પલે,
ટલે નવિ આરંભ કેય સ્વા. ૧૧ -અજાણપણથી સંવર સંપજે, સંવરે કર્મ અપાય;
કર્મ ક્ષયથી રે કેવલ ઉપજે, કેવલી મુક્તિ લહેય સ્વા. ૧૩ - દશવૈકાલિક ચલથાધ્યયનમાં, અર્થ પ્રકાશે રે એહ; શ્રી ગુરૂ લાભ વિજય પદ સેવતાં,
વૃદ્ધિ વિજય લહે તેહસ્વા. ૧૩ પંચમાધ્યયન સઝાય.
(વીરે વખાણી રાણી ચલણ–એ દેશી) -સુજતા આહારની ખપ કરેજી, સાધુજી સમય સંભાળ - સંયમ શુદ્ધ કરવા ભણીજી, એષણું દુષણ ટાળ૦ સુ. ૧ પ્રથમ સઝાયે પિરસી કરી છે, અણુસરી વલી ઉપગ; પાત્ર પડિલેહણ આચરે જી, આદરી ગુરૂ આયેગસુ૨ ઠાર ધુઅર વરસાતનાજી, જીવ વિરોહણ ટાળ; -પગ પગ ઈર્યા શોધતાં, હરિ કાયાદિક નાલ૦ સુ૦ ૩