________________
૧૦૯
૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન,
શ્રી નમિનાથ જિષ્ણુદને રે, ચરણ કમળ લય લાય; મૂકી આપણી ચપળતા રે, તુચ્છ કુસુમે મત જાય રે. સુણી મન મધુકર માહરી વાત,
મ કરેશ ફ્રાગટ વિદ્યુપાત—સુણી દ વિષમ કાળ વરસા ઋતુ રે, ક્રમે ક્રમે હુઆ વ્યતીત; છેહુલા પુગ્ગલ પરિયટ્ટો રે,
આન્યા શરદ પ્રતીત રે—સુણી૰ ૨
જ્ઞાનાવરણ વાદળ ટે રે, જ્ઞાન સૂરજ પ્રકાશ; ધ્યાન સરોવર વિકસીયાં રે, કેવળ લક્ષ્મીવાસ રે સુણી ૩ નામે લલચાવે કાઈ રે, કઈક નવ નવ રાગ; એઢવી વાસના નહિ ખીજેરે,
શુદ્ધ અનુભવશું પરાગ રે—સુણી ૪
ક્ષમત
ભ્રમત કહાવીયે રે મધુકરને રસ સ્વાદ; માનવિજય મનને કહે . રે.
'
w.
રસ ચાખા આલ્હાદ રે—સુણી પ
૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન.
નેમિ જિષ્ણુદ નિર’જણા, જઈ માહ થળે જળ કેળરે; માહના ઉભટ ગેાપી, એકલમલ્લે નાખ્યા ડેલ રે. સ્વામિ સલુણા સાહિબા, અતુલી મલ તુ વડવીરરે. સ્વા, ૧