________________
૪૩
મારાં ભવભવનાં દુઃખ જાય, જગતગુરુ જાગતે સુખકંદ રે. સુખકંદ અમંદ આણંદ, પરમગુરુ દીપતે સુખકંદ રે. - નિશદિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે, જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનંદ પૂરરેત જ સુ.૨ પ્રભુ ઉપકાર ગુણે ભર્યો, મન અવગુણ એક ન સમાય રે, ગુણ ગુણ અનુબંધી હુઆ,
તે તે અક્ષયભાવ કહાય રે–તે જ સુઇ ૩. અક્ષયપદ દીર પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપ રે; અક્ષર સ્વર ગોચર નહિ,
' એ અકળ અમાપ્ય અરૂ૫ રે–એ જ સુવ ૪ અક્ષર ચેડા ગુણ ઘણા, સજજનના તે ન લિખાય રે, વાચક યશ કહે પ્રેમથી,
પણ મનમાંહે પરખાય રે૫૦ જ સુઇ ૫
૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન. શ્રી નમિજિનની સેવા કરતાં,
અલિય વિઘન સવિ દુરે નાસે; અષ્ટ મહાસિદ્ધિ નવવિધિ લીલા,
આવે બહુ મહમૂર પાસેજી–શ્રી૧ મયમત્તા અંગણ ગય ગાજે, રાજે તેજી ,ખાર તે ચંગાજી, બેટા બેટી બંધવ જેડી, લહીએ બહુ અધિકાર રંગાજી-શ્રી. ૨ વલ્લભ સંગમ રંગ લહીજે, અણુવાલહા હેય દૂર સહેજે જી; વાંછા તણે વિલંબ ન દુજે કારજ સીઝે ભૂરી લહેજેજી-શ્રી ૩