Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004661/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત શબ્દશ: વિવેચન QORON 4000 % : વિવેચક : પંકિc: Eી ગાળીયા ચંદ્ર ખીમજી મોતાજw.jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ છે નમઃ | ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત દ્વાદિંશદ્ધાત્રિશિકા અંતર્ગત II દાનદ્વાચિંશિકા || શબ્દશઃ વિવેચન આશીર્વાદદાતા + પરમપૂજય વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા પ્રાવચનિક પ્રતિભાધારક સ્વ. પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ગણિવર્ય પરમપૂજય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ કવિવેચક - પંડિતવર્યશ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંકલન-સંશોધનકારિકા ૭ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી R : પ્રકાશક : તાણ માટે ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, હપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ દાનતાસિંશિકા જ વિવેચનકાર જ પંડિતવર્યશ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૧ વિ. સં. ૨૦૧૧ આવૃત્તિઃ પ્રથમ નકલ ઃ પ૦૦ મૂલ્ય રૂ. ૩૦-૦૦ આર્થિક સહયોગ : ઘાને નિવાસી ચંદનબેન કનૈયાલાલ પાનશોવોટા A : મુખ્ય પ્રાપ્તિસ્થાન : * *, માતા છે. , (૪) પ, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક , મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલીગામ, સેટેલાઇટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ Fઃ પ્રાપ્તિસ્થાન: F * અમદાવાદ : શ્રીનટવરભાઈ એમ.શાહ(આફ્રીકાવાળા) ગીતાર્થ ગંગા ૯, પરિશ્રમ બેંક ઓફ ઈન્ડીયા સોસાયટી, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, વિજયનગર ક્રોસીંગ પાસે, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭ અમદાવાદ-૧૩ ૧ (૦૭૯)-૨૬૬૦૪૯૧૧, ૩૦૯૧૧૪૭૧ ૨ (૦૭૯)-૨૭૪૭૮૫૧૨ * મુંબઈ * શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી ચીમનભાઈ ખીમજી મોતા વિષ્ણુ મહલ, ત્રીજે માળ, ૯/૧, ગજાનન કોલોની, જવાહરનગર, ગરવારે પેવેલીયનની સામે, ગોરેગાંવ (વે), મુંબઈ-૪૦૦૦૧૨ ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૨૦ ૪ (૦૨૨)-૨૮૭૩૪૫૩૦ ૪ (૦૨૨)-૨૨૮૧૪૦૪૮ * પૂના * શ્રી લલિતભાઈ ધરમશી Shri Maheshbhai C. Patwa 1/14, Vrindavan Society, ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, B/h. Mira Society, જવાહરલાલ નહેરુ રોડ, Nr. Anand Marg, સર્વોદય પાર્શ્વનાથ નગર, Off. Shankar Sheth Road, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦ Pune-411037 = (020)-26436265 ૪ (૦૨૨)-૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ સુરત : * રાજકોટ : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ શ્રી કમલેશભાઈ દામાણી ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, બાબુ નિવાસની ગલી, રાજકોટ-૩૬૦૦૦૧ ટીમલીયાવાડ, સુરત. : (૦૨૮૧)-૨૨૩૩૧૨૦ (૦૨૬૧)-૩૦૧૩૨૪૪ જ બેંગલોર : * જામનગર : Shri Vimalchandji શ્રી ઉદયભાઈ શાહ C/o. J. NEMKUMAR & COMPANY Clo. Heldz 240L2017 afzu Kundan Market, D. S. Lane, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, Chickpet Cross, Bangalore-53. 1 જામનગર. 8 (080)-(O) 22875262, (R) 22259925 ° 8 (૦૨૮૮)-૨૬૭૮૫૧૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ L પ્રકાશકીય , “ગીતાર્થ ગંગાનું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે ૫. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સા. આદિ રચિત જેતશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું લય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે. ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે. શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મ. સા. તથા પૂ. ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજી મ. સા. નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત - ૫..જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો ગુજરાતી) વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત મ. સા.) ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩.ચારિત્રાચાર મા વ્યિાખ્યાનકાર :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત મ. સા.) ૧. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૨. ચિત્તવૃત્તિ ૩. શાસન સ્થાપના. ૪. કર્મવાદ કણિકા ૫. ભાગવતી પ્રવજ્યા પરિચય ૬. પ્રસ્નોત્તરી ૭. દર્શનાચાર ૮. સગતિ તમારા હાથમાં ૯. યોગદષ્ટિ સમુચ્ચય ૧૦. અનેકાંતવાદ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” (પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ) પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત મ. સા.) સંપાદિત, ૧. શ્રાવકનાં બારવ્રતોના વિકલ્પો (દિની) વ્યારાવાર - . પૂ. ગતિશ્રી યુગભૂષવિનાયની (નાના પંડિત મ. સા.) १. जैनशासन स्थापना २. चित्तवृत्ति ३. श्रावक के बारह व्रत एवं विकल्प ४. प्रश्नोत्तरी संपादक:- प. पू. गणिवर्यश्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો (ગુજરાતી) વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબદશઃ વિવેચન ઉત્તરાર્ધ. ૮. આરાધક વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબદશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કુપદાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ : થ,ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ દાનતાસિંચિકા/પ્રસ્તાવના | ‘દ્વાચિંશદ્વાáિશિકા” ગ્રંથની દાનદ્વાચિંશિકાના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક ઉપકારીઓના ઉપકારનું સ્મરણ :-: येन ज्ञानप्रदीपेन निरस्याभ्यंतरतमः । ममात्मा निर्मलीचक्रे तस्मै श्रीगुरवे नमः ।। : સ્વાન્તઃ સુપ્લાય' - આરંભ કરેલ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ દ્વારા સ્વપજ્ઞ ટીકાયુક્ત ‘દ્વત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથની પ્રથમ દાનદ્વાત્રિશિકા જ્યારે “ગીતાર્થ ગંગા” સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ રહી છે, ત્યારે તેના પાયામાં મારા જીવનમાં જેમની દિવ્ય કૃપાવૃષ્ટિ થઈ છે તેઓની યાદ, તેઓનું સ્મરણ સતત ધબકતું હોવાથી આપોઆપ તેઓશ્રીની સ્મૃતિ હૃદય સમક્ષ તરવરે છે. અજ્ઞાનપંકમાં મગ્ન, અગૃહતસંકેતા કરતાં પણ મંદ બુદ્ધિવાળી છતાં સંયમ ગ્રહણ કરવાનાં સ્વપ્ન સેવી રહેલી એવી મને યોગમાર્ગનો બોધ કરાવવામાં મારા માટે ધર્મબોધકર, શ્રતનિધાન, પરહિતદષ્ટા, વિદ્વદ્ વિભૂષણ, નિઃસ્પૃહી, યોગમાર્ગ મર્મજ્ઞ, પંડિત બિરુદને ગૃહસ્થપણામાં જ ધરાવતા પ. મહેન્દ્રભાઈની પ્રથમ કૃપા મને મારા ગૃહસ્થપણામાં પ્રાપ્ત થઈ. ભાવનગરની સંસ્કૃત પાઠશાળના પંડિતવર્ય શ્રી ચંદ્રશેખર ઝા પાસે મહેન્દ્રભાઈ ગૃહસ્થપણામાં “ન્યાયખંડખાદ્ય' ગ્રંથનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ દરમ્યાન પંડિતજી પાસેથી મહેન્દ્રભાઈની બુદ્ધિપ્રતિભા, તર્કશક્તિ અને પ્રકાંડ વિદ્વત્તાની પ્રશંસા સાંભળી હતી અને પ્રત્યક્ષ મુલાકાત થતાં પણ તેવો જ આનંદ અનુભવ્યો હતો. ધર્મની સન્મુખ લઈ જઈ સંયમનું ઘડતર કરનાર પરમોપકારીપૂ. ચારિત્રશ્રીજી મહારાજનાં શિષ્યરત્ના પૂ. હેમલતાશ્રીજી મહારાજ અને તેમનાં શિષ્યરત્ના પ. પૂ. નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ તથા મને સંયમમાર્ગનું ખેંચાણ કરાવનાર સહાધ્યાયી પૂ. ભક્તિધરાશ્રીજી મહારાજના અનુગ્રહથી કોઈક પુણ્યઘડીએ જાણે “ઘેર બેઠાં ગંગા આવી” હોય તેમ પં. મહેન્દ્રભાઈ પાસે “મુક્તાવલી'નો અભ્યાસ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. એટલું જ નહીં સાથે સાથે યોગગ્રંથો, અધ્યાત્મગ્રંથો, ઉપમિતિભવપ્રપંચાકથા, લાત્રિશદ્ધાત્રિશિકા, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, યોગદૃષ્ટિસમુચ્ચય, ઉપાધ્યાયજી મહારાજનાં ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાનાં સ્તવનો અને શિરમોર ગ્રંથરત્ન શ્રી વિશેષાવશ્યકભાષ્યના અધ્યયનની પણ સુવર્ણ તક મળી. કોણ જાણે તેમણે મારામાં કાંઈક ઉત્થાનરૂપ ભાવિયોગ્યતા નિરખી હશે કે જેથી તેઓ પરોપકારપરાયણતાના સ્વભાવે નિઃસ્વાર્થભાવે પ્રદાન કરતા ગયા, અને જૈનશાસનનાં અનુપમ તત્ત્વોનો રસાસ્વાદ માણતી જ ગઈ. એમણે મને પુણ્યથી પ્રાપ્ત થયેલા, દુર્ગતિને હરનાર, મહાનિધાન એવા જિનમતનું દર્શન કરાવ્યું અને મારે માટે આંતરિક અંધકારથી વ્યાપ્ત અને નહીં દેખાતા Page #9 -------------------------------------------------------------------------- ________________ દાનહાત્રિશિકા/પ્રસ્તાવના અપ્રગટ મોક્ષમાર્ગને પ્રકાશિત કર્યો. વિચક્ષણ અને કુશાગ્ર પ્રજ્ઞાના ધારક એવા તેમના શબ્દ શબ્દમાં મને જિનવચનોનો અતિ આદર જણાતો રહ્યો અને મારા સંયમ લેવાના કોડમાં પ્રાણ પુરાયા, એ મારા જીવનની શ્રેષ્ઠ, ધન્યતમ ક્ષણો હતી. શિલ્પી મૂર્તિને આકાર આપવામાં અને ચિત્રકાર રેખાઓને ઉપસાવવામાં જે મહેનત કરે, તેના કરતાં પણ કંઈ ગણી અધિક મહેનત કરી તેમણે મને સન્માર્ગ બતાવ્યો અને જ્ઞાનયોગની સાધનાની રુચિ જગાડી, જેથી મારા જીવનમાં turning point - વળાંક આવ્યો અને જ્ઞાનપ્રાપ્તિ પ્રત્યેનો જીવંત પક્ષપાત નિત્ય રહ્યા કર્યો; પણ જ્યાં દોઢ વર્ષ સુધી જિનવચનામૃતનો રસાસ્વાદ કર્યો ત્યાં તો મહેન્દ્રભાઈએ પ્રવ્રજ્યા સ્વીકારી સાધનાના પંથે પ્રયાણ કર્યું અને પં. મહેન્દ્રભાઈ શ્રીશ્રમણ સંઘના વિરલ, તેજસ્વી તારકપૂ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મહારાજ (પૂ. મોટા પંડિત મહારાજ) બન્યા અને પછી પણ તેમની વિશેષ ઉપકારવર્ષા ચાલુ રહી. ખરેખર ! 'अज्ञानपंकमग्नाया मोहजितगुरुवर्य ! त्वमेव मन्दभाग्याया ममोत्तारणवत्सलः ।।' જાગૃત કરેલી જિજ્ઞાસાની પૂર્તિ માટે પૂજ્યશ્રીએ જિનવચનમર્મજ્ઞ, સદૈવ સ્વાધ્યાયમગ્ન તેમના જ વડીલબંધુ સુશ્રાવક પંડિત શ્રી પ્રવિણભાઈનો મને સંપર્ક કરાવ્યો હતો, જેથી મારી દીક્ષાની પૂર્વે પં. પ્રવીણભાઈ પાસે મારું અધ્યયન કાર્ય ચાલુ રહ્યું અને તેમણે મને પ્રસંગોપાત પાલીતાણા, પાટણ ઈત્યાદિ સ્થળે અભ્યાસ માટે સામેથી બોલાવી, તો ક્વચિતુ. ભાવનગર સ્થિરતા કરીને પણ કંઈ કચાશ રાખ્યા વિના સર્વ સમયનો ભોગ આપી સતત યોગગ્રંથોનું અધ્યયન કરાવી મારા પર અનન્ય ઉપકાર કર્યો. જ્ઞાનયોગની સાધનાના કોડથી સંયમમાર્ગે પ્રયાણ અર્થે ગુરુની શોધ કરતાં સર્જિયાભિરુચિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં સરળસ્વભાવી પ. પૂ. હેમશ્રીજી મહારાજનાં શિષ્યા જ્ઞાનરુચિ, સદેવ જ્ઞાનાધ્યયનસંગી પ.પૂ. સુરેન્દ્રશ્રીજી મ. નો સંપર્ક થતાં તેમના ચરણે જીવન સમર્પણ કર્યુંઅને તેમણે પણ અવસરે અવસરે પ્રવીણભાઈ પાસે પાલીતાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ ઈત્યાદિ સ્થળે જ્ઞાનપ્રાપ્તિને યોગ્ય સંયોગો અનુકૂળતા મુજબ ગોઠવી આપી મારા પર અસીમ કૃપા વરસાવી. ગીતાર્થ ગંગા' સંસ્થાનું સ્થાપન થયાના સમાચાર મળતાં પૂજ્યશ્રી પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનશક્તિનું યત્કિંચિત્ યોગદાન આપી જ્ઞાનભક્તિ કરવાની ઈચ્છા જાગૃત થતાં અમદાવાદ આવવાનું થયું, અને પુનઃ જ્યારે પ્રવીણભાઈ પાસે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના તથા પૂ. ઉપાધ્યાયજી મહારાજાના ગ્રંથોનું કોડીંગ કરવા અધ્યયન ચાલુ થયું, ત્યારે ભૂતકાળમાં પણ જેનો પરિચય અને વિદ્વત્તાની પ્રસાદી મળી હતી તેવા સૂફમપ્રજ્ઞાસંપન્ન પ્રવચનપ્રભાવક વિદ્વરેણ્ય ગણિવર્ય પૂ. યુગભૂષણવિજયજી મહારાજનો નિકટથી પરિચય થયો. પૂજ્યશ્રીની વિચક્ષણતા એવી કે જેની જે શક્તિ હોય તેને તે રીતે જ્ઞાનના આ Page #10 -------------------------------------------------------------------------- ________________ દાનદ્રાસિંશિકા/પ્રસ્તાવના કાર્યમાં જોડી પ્રવર્તાવે. કોડીંગનું અમારાથી શક્ય ગ્રંથોનું કાર્ય પૂર્ણ થતાં થોડું દૂફ અંગેનું કાર્ય કર્યા બાદ આ બધા ગ્રંથોમાં આવતા પદાર્થોના ભેદ-પ્રભેદોને છૂટા પાડી “ટ્રી' રૂપે બનાવવાનું કાર્ય તેઓશ્રીએ સોંપ્યું, સિસ્ટમ બતાવી, જ્યાં જ્યાં નહોતું સમજાતું ત્યાં ત્યાં અમૂલ્ય સમયનો ભોગ આપી એવો અનન્ય ઉપકાર કર્યો કે જેથી શાસ્ત્રોનો બોધ કાંઈક ઊંડાણથી થયો અને ઘણા ગ્રંથોનું પરિશીલન થયું. તે સમય દરમ્યાન જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું બન્યું અને જ્ઞાનધન, સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન સુશ્રાવક પં. પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગવર્ધક ગ્રંથોના અભ્યાસનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. અધ્યયન કરતાં કરતાં તેમની સતત પ્રેરણા અને કૃપાથી તે તે ગ્રંથોનું લેખન કાર્ય પણ સાથે જ ચાલુ રહ્યું, જેના ફળસ્વરૂપે સૌ પ્રથમ “સૂત્રના પરિણામદર્શક યત્નલેશ' પુસ્તક પ્રકાશન થયું. ત્યારબાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત “સામાચારી પ્રકરણ” ભાગ-૧ અને ભાગ-રનું પ્રકાશન થયું અને પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત “યોગશતક' ગ્રંથનું શબ્દશઃ વિવરણ સંકલન થઈ ચૂક્યું છે, જે અવસરે પ્રકાશિત થશે. હમણાં “કાત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથનું લેખનકાર્ય ચાલે છે, જેમાંથી આ પ્રથમ “દાનદ્વાત્રિશિકા'નું સંકલન ગુરુવર્યોની સતત વરસતી અસીમ કૃપાથી પૂર્ણ થયું છે. વસ્તુતઃ તો યોગમાર્ગજ્ઞ, સમ્યજ્ઞાનના નિરંતર વહેતા ઝરણા જેવા પં. પ્રવીણભાઈએ જે જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળવાનું કામ ચાલુ કર્યું અને યોગગ્રંથોમાં જે યોગમાર્ગ બતાવ્યો છે તેને જગત સમક્ષ વહેતો મૂક્યો, તેની સંકલન કરવારૂપે હું તો માત્ર નિમિત્ત જ બની છું. એટલું જ નહીં, આવા મહાઉપકારક યોગગ્રંથોની સંકલનાની પ્રવૃત્તિથી મારી નાદુરસ્ત તબિયતમાં સતત પ્રસન્નતા જળવાઈ રહી, સંવેગની વૃદ્ધિ થઈ અને અશાતાવેદનીય કર્મના ઉદયમાં ઊભા થતા શારીરિક પ્રશ્નોમાં આર્તધ્યાનથી બચી શકી અને સ્વાધ્યાયમાં મનને સતત સ્થિર રાખી સંવેગના માધુર્યનો રસાસ્વાદ માણી શકી છું. મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. લેખન કાર્ય કરતાં પણ સતત તે પદાર્થો ગુંજન થતાં આનંદ અનુભવ્યો છે અને શ્રુતભક્તિનો યત્કિંચિત્ લાભ મળતાં ધન્યતા અનુભવી છે. ખરેખર, યોગમાર્ગ પામવો તો બહુ દુષ્કર છે, પણ તેનો બોધ કરવા માટે સંયમ ગ્રહણ કર્યા પછી આજ સુધી જે જીવંત ચેતના રહી તેના પાયામાં આ સર્વ ગુરુવર્યોનું પીઠબળ છે. તેના જ કારણે આ પ્રયાસ સફળ થયો છે. આવા લોકોત્તર કલ્યાણકારી તત્ત્વની પ્રાપ્તિ કરાવનાર ગુરુવર્યોને કોટી કોટી વંદન. 'भवदीयं भवद्भ्यः समर्पयामि । प्रीयन्ताम् गुरवः' । Page #11 -------------------------------------------------------------------------- ________________ દાનહાગિંશિકા/પ્રસ્તાવના ગ્રંથકાર મહોપાધ્યાયજી મહારાજ અને તેમની કૃતિનો યત્કિંચિત્ પરિચય : આજથી લગભગ ૩૫૦ વર્ષો પૂર્વે યશોદે થયેલા, ઈતર ધર્મના પંડિતો પાસે જૈનશાસનની વિજયપતાકા સ્થાપિત કરવાના કારણે કાશીના ધુરંધર વિદ્વાનો દ્વારા “ન્યાયવિશારદ' અને “ન્યાયાચાર્યનું માનવંતું બિરુદ પામેલા, ગંગાને કિનારે છે કારના જાપથી સરસ્વતીને પ્રસન્ન કરીને “સરસ્વતીપુત્ર' તરીકે સુપ્રસિદ્ધ થયેલા, ગૌરવવંતા જૈન ઈતિહાસમાં લઘુહરિભદ્ર'ના ઉપનામથી બિરદાવાયેલા, સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, સમર્થ સાહિત્યસર્જક, મહાજ્ઞાનનિધાન મહાપુરુષ એટલે મહામહોપાધ્યાય ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા. જેમણે પોતાની નાનકડી જિંદગીની પળેપળ સાર્થક કરીને સચોટ, સ્પષ્ટ અને સંદેહમુક્ત, વિસ્તૃત, વિપુલ જૈન સાહિત્યનું સર્જન કર્યું છે અને આપણને આગમોને ઓળખાવ્યાં છે, જે આખી જિંદગી આપણે અભ્યાસ કરીએ તો પણ વાંચી ન શકીએ. એટલું જ નહીં, પોતાના ઘણા ગ્રંથો ઉપર ગ્રંથમાં નિહિત પદાર્થ અને પરમાર્થને પ્રગટ કરતી સ્વપજ્ઞ ટીકાઓ પણ તેમણે રચી છે. તેમના ગ્રંથોના મુખ્ય વિષયો – (૧) ન્યાય, (૨) આગમ, (૩) યોગ, (૪) ભક્તિ અને (૫) આચાર છે : જેને અનુલક્ષીને તેમણે અનેક નાના-મોટા ગ્રંથોનું સર્જન કર્યું. આટલું અદ્ભુત શાસ્ત્રજ્ઞાન ધરાવનાર તેમના પછી કોઈ થયા નથી, એવા તેઓ અપ્રતિમ બુદ્ધિશાળી હોવાથી તેમનું વચન ટંકશાળી અને સર્વમાન્ય ગણાય છે. પૂર્વધરોનું જ્ઞાન કેવું હોય તેની ઝાંખી કરાવનાર આ કાળમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ છે. આગમનું એટલું પાન કરી, વાગોળીને આગમોને ઉથલાવી ગયા ને પરિશીલન કરી, દોહન કરી, સાહિત્યનું સર્જન કર્યું. હજારો શાસ્ત્રો તેઓ ક્યારે ભણ્યા, જ્યારે પરિશીલન કર્યું અને ક્યારે સર્જન કર્યું, તેની કલ્પના પણ આપણને ન થાય; અને વિશ્વાસપૂર્વક તેઓ પોતે જ કહી શક્યા કે “વાણી વાચક જસ તણી, કોઈ નયે ન અધૂરી રે.' વળી સરળ ગુજરાતીમાં પણ સીધાં શાસ્ત્રોનાં ક્વોટેશનો બનાવી પ્રદાન કર્યું તે પણ આપણાં અહોભાગ્ય છે. પરંતુ આપણું કમભાગ્ય છે કે પૂજ્યશ્રીના ઘણા ગ્રંથો માત્ર ૩૫૦ વર્ષના ટૂંકા ગાળામાં લુપ્તપ્રાય: થઈ ગયા; આમ છતાં જે પણ સાહિત્ય ઉપલબ્ધ છે તે પણ સત્ય રાહ બતાવવામાં મહાન ઉપકારક છે. જીવન ટૂંકું અને કાર્ય ઘણું કરવાનું હોવાથી જાણે પૂજ્યશ્રીએ સંક્ષિપ્ત વાક્યોમાં ઘણું રહસ્ય ઠાંસી ઠાંસીને ભરી દીધું છે. નવ્ય ન્યાયની શૈલી તેમના ગ્રંથોમાં ગૂંથાયેલી છે. તેથી લગભગ શ્રાવક-શ્રાવિકાઓમાં કે સાધુ-સાધ્વીજી ભગવંતોમાં આ ગ્રંથોનું વાંચન ઓછું થાય છે, તોપણ આનંદની વાત છે કે યોગમાર્ગના અર્થી જ્ઞાનરુચિ જીવો આવા ઉચ્ચ કોટીના ગ્રંથોનું ઘણા પરિશ્રમથી પરિશીલન કરી સ્પષ્ટ સચોટ માર્ગને પામી સાધના કરે છે અને કરાવે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ દાનહાત્રિશિકા/પ્રસ્તાવના ‘હાત્રિશદ્વાચિંશિકા' : દાનહાનિંશિકા - સર્વનયમય વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજની ૫૦૫૦ શ્લોક પ્રમાણ અદ્ભુત, અર્થગંભીર અને અધ્યયનીય તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત એક અદ્ભુત અને અમર કૃતિરૂપે આ ‘ધાત્રિશદ્વાત્રિશિકા” ગ્રંથરત્ન છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. પૂજ્યશ્રીની એક એક કૃતિ master piece - નમૂનારૂપ છે, જે તેમના ઊંચા બૌદ્ધિક સ્તરનાં દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અભુત પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની તર્કશક્તિને, તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ ગ્રંથ સીધો આગમગ્રંથ નથી, પરંતુ આગમનાં રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે જ ઉપાધ્યાયજી મહારાજે પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું જ ટીકામાં સ્પષ્ટીકરણ કરેલ છે. દ્વાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલી છે. એટલું જ નહીં, આ સર્વ પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથો ષોડશક પ્રકરણ, અષ્ટક પ્રકરણ, વિંશતિ વિશિકા આદિનાં નામાભિધાન, તેના તેના વિવિધ શ્લોકસમૂહને આશ્રયીને આપેલ છે, તેમ અહીં વિવિધ વિષયોને નિરૂપણ કરતાં ચોક્કસ અંકસંલગ્ન ૩૨ પ્રકરણને રચ્યાં અને એક એકમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા મુખ્ય ૩૨ વિષયોની સંક્ષિપ્ત છતાં સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે, એવો આ મહાન ગ્રંથ છે. તેથી મૌલિક સ્વરૂપે આ ગ્રંથ અતિ ભવ્ય છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ દ્વાત્રિશદ્ધાત્રિશિકા' યોગ, આગમ અને ન્યાયના શિરમોર સમાન એક અણમોલ, અનુપમ અને અદ્દભુત મહાન ગ્રંથ છે. ખરે જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે આત્મકલ્યાણ સાધી ન શકત. વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ શાસ્ત્રો અમૂલ્ય ખજાનો છે. આ ગ્રંથનું આ પ્રથમ પ્રકરણ “દાનાત્રિશિકા” છે, જેમાં મુખ્યત્વે દાનધર્મનું વર્ણન કરેલું છે. દાન ક્યારે અપાય ? ક્યારે ન અપાય ? ઉત્સર્ગથી-અપવાદથી, વ્યવહારથી અને નિશ્ચયથી દાન કર્યું ? લૌકિક દાન-લોકોત્તર દાનનું સ્વરૂપ ઈત્યાદિ વિવેચન ખૂબ ઊંડાણથી કરેલ છે. પૂજ્યશ્રીના દરેક ગ્રંથની શરૂઆત સરસ્વતીના બીજમંત્રરૂપ શબ્દથી હોય છે અને દરેક બત્રીશીના અંતમાં “પરમેનન્ટ' શબ્દ જોવા મળે છે, તે એક વિશેષતા છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ - દાનાસિંશિકા/પ્રસ્તાવના હાલમાં પણ ‘દ્વત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથની અન્ય ધાત્રિશિકાઓનું શબ્દશઃ વિવેચન લખાઈ રહ્યું છે, જે અવસરે અવસરે ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત થશે. આ ગ્રંથના પ્રફ સંશોધનના કાર્યમાં મૃતોપાસક, શ્રુતભક્તિકારક, સુશ્રાવક શાંતિભાઈનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલા છે. સહાધ્યાયી જ્ઞાનપિપાસુ ૫. પૂ. સા. ચંદનબાળાશ્રીજી મહારાજે ગ્રંથમાં થયેલી અલનાઓ દૂર કરી ગ્રંથને સુબદ્ધ બનાવવા સુંદર સહયોગ આપેલ છે. સાધ્વીજી દૃષ્ટિરત્નાશ્રીનો તથા સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારની કૃપાથી ગ્રંથરચનાનો આ પ્રયાસ સફળ થયો છે. આ ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છદ્મસ્થતાને કારણે કોઈ ત્રુટિ રહી હોય અગર તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારના આશયવિરુદ્ધ અનાભોગપણે ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ' માંગું છું અને શ્રતવિવેકી જનો તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છું છું. પ્રાંતે સ્વઅધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપર ઉપકારક બને અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી હું આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું, ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામે અને હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું એ જ અભ્યર્થના. – “છત્યામસુ સર્વનીષાનામ - ચૈત્ર સુદ-૧, વિ.સં. ૨૦૧૦, તા. ૨૧-૩-૨૦૦૪ ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા. ના શિષ્યા તપસ્વીરના સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી - પ ક Page #14 -------------------------------------------------------------------------- ________________ દાનતાસિંશિકા/સંકલના ઃ “ત્રિશત્રિશા' ગ્રંથની પ્રથમ “હાનત્રશિરા'ના પદાર્થોની સંકલના : અનંત ઉપકારી, અનંત જ્ઞાની, અનંત કરુણાના ભંડાર શ્રી અરિહંત પરમાત્માઓએ જગતના જીવોના ઉદ્ધાર માટે દાન-શીલ-તપ અને ભાવ : એ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી. આ ચારે પ્રકારના ધર્મ મોક્ષનું કારણ છે, તેથી પરમ મંગલરૂપ છે. આ ચાર ધર્મોમાં દાનધર્મ પ્રથમ છે અને અન્ય ત્રણ ધર્મો કરતાં દાનધર્મ સુકર છે. વળી દાનધર્મથી ધર્મનો પ્રારંભ થાય છે, તેથી ભગવાને પ્રથમ દાનધર્મ બતાવેલ છે. આ દાનધર્મ બે પ્રકારનો છે :(૧) અનુકંપાદાન (૨) સુપાત્રદાન (૧) અનુકંપાદાન : અનુકંપાદાનમાં અન્ય જીવોનાં દુઃખોને દૂર કરવાનો અધ્યવસાય છે, તેથી તેને હેન્દ્રશર્મઝર્વ અર્થાત્ ઈન્દ્ર સંબંધી સુખને આપનારું કહ્યું છે અને તે અનુકંપાદાન પણ પરંપરાએ મોક્ષનું કારણ છે. જો અનુકંપાદાન મોક્ષનું કારણ ન હોય તો જિનપૂજામાં શ્રાવકને જે પ્રકારની અનુકંપા બતાવી છે, તે પણ મોક્ષનું કારણ નથી તેમ માનવાનો પ્રસંગ આવે. એટલું જ નહીં પણ ભગવાને રંકને દેવદૂષ્ય વસ્ત્રનું જે દાન આપ્યું અને આર્યસુહસ્તિ મહારાજે પણ જે અનુકંપાદાન કર્યું, તે મોક્ષનું કારણ નથી, તેમ માનવાનો પ્રસંગ આવે. વળી દાનને પરમ મંગલ કહ્યું, એ બતાવે છે કે પરમ કલ્યાણનું કારણ દાનધર્મ છે, અને તેના બે ભેદો છે. તેથી જો અનુકંપાદાન મોક્ષનું કારણ ન હોય તો તેને પરમ મંગલ પણ કહી શકાય નહીં. અહીં જે દાનમાં ભાવઅનુકંપા નથી, તે દાનને અનુકંપાદાન તરીકે સ્વીકારેલ નથી; કેમ કે તેવી અનુકંપામાં ઘણા જીવોની હિંસા છે અને અલ્પજીવોને સુખ થાય છે. આથી ઈષ્ટકર્મમાં અને પૂર્તકર્મમાં અનુકંપા નથી, તેમ કહેલ છે; અને પૂર્તકર્મમાં દાનશાળાનો સમાવેશ થાય છે, તેથી દાનશાળામાં પણ અનુકંપા નથી, છતાં કારણિક દાનશાળા ઘણા જીવોને ધર્મની પ્રાપ્તિનું કારણ હોવાથી Page #15 -------------------------------------------------------------------------- ________________ દાનહાલિંશિકા/સંકલના તેમાં અનુકંપા સ્વીકારેલ છે. તેથી અર્થથી એ ફલિત થાય કે જે અનુકંપાદાનથી યોગ્ય જીવોને બીજાધાન થાય તેવું હોય, અથવા જે અનુકંપાદાન ન કરવામાં આવે તો શાસનનું માલિન્ય થાય કે જેથી ઘણા જીવોનું અહિત થાય તેમ હોય, તેવા સમયે ભગવાને અનુકંપાદાનનો નિષેધ કરેલ નથી. જેમ કોઈ અનુકંપાના નિમિત્તે ધનસંચયનો પ્રયત્ન લોકમાં થતો હોય, અને શ્રાવક કહે કે “આવી અનુકંપા અમે કરતા નથી' તો શિષ્ટ લોકને પણ લાગે કે “આ ધર્મ બીજા જીવોની પીડાને પણ જોનાર નથી, તેથી દુ:ખી જીવોનાં દુઃખને દૂર કરવા માટે પણ દાન આપવાનો નિષેધ કરે છે અને તે સમયે લોકોમાં આ ધર્મની હીનતા દેખાય તો કોઈક જીવને ધર્મની અપ્રાપ્તિનું કારણ બને કે દુર્લભબોધિનું કારણ બને. તેના નિવારણ અર્થે વિવેકી શ્રાવક તે અનુકંપાના કાર્યમાં પણ શક્ય સહાયક બને, કે જેથી લોકોને લાગે કે આ ભગવાનનું શાસન બીજા જીવોના દુઃખના નિવારણ માટે પણ યત્નવાળું છે; અને આને સામે રાખીને ભગવાને ક્યાંય અનુકંપાનો નિષેધ કર્યો નથી, એ પ્રકારનું વચન છે. તેથી આવા સ્થાનમાં શાસનના માલિન્કના પરિવાર અર્થે પણ અનુકંપાદાન કરવાનો વિધિ છે. આથી કોઈને બીજાધાન થાય તેવું જણાય ત્યારે સાધુ પણ અપવાદથી અનુકંપાદાન કરે છે, માટે ભગવાને પણ બ્રાહ્મણને બીજાધાન અર્થે અપવાદિક અનુકંપાદાન કર્યું છે. (૨) સુપાત્રદાન - ગુણવાન પાત્રને ગુણવાનરૂપે જાણીને તેમની ભક્તિના આશયથી સુપાત્રદાન કરવામાં આવે છે. તેથી સુપાત્રદાન સાક્ષાત્ ગુણનિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ છે. આ સુપાત્રદાન પણ ઉત્સર્ગથી સાધુને નિર્દોષ આહારાદિના દાનરૂપ છે અને અપવાદથી સંયમવૃદ્ધિના અર્થે વિવેકપૂર્વક આપવામાં આવે તો અશુદ્ધ આહારાદિના દાનરૂપ પણ છે. મુગ્ધ જીવો ક્યારે શુદ્ધ દાન આપવું અને ક્યારે અશુદ્ધ દાન આપવું તેવા વિવેકવાળા નથી, તોપણ “ગુણવાનની ભક્તિ કરીને હું મારા આત્માનું હિત સાધુ” – તેવા નિર્મળ અધ્યવસાયવાળા છે. તેઓનું સુપાત્રને અશુદ્ધ દાન પણ Page #16 -------------------------------------------------------------------------- ________________ દાનહાત્રિશિકા/સંકલના ઘણી નિર્જરાનું કારણ બને છે અને અલ્પ કર્મબંધનું કારણ બને છે. જેઓ ભગવાનના શાસન પ્રમાણે તત્ત્વને જાણવા પ્રત્યે અનાદરવાળા છે અને સુસાધુને પણ અશુદ્ધ દાન આપે છે, તેવા અભિનિવિષ્ટનું સંયમીને અપાયેલું અશુદ્ધ દાન દુર્ગતિનું કારણ બને છે. અસંયતને સુસંયતની બુદ્ધિથી અપાયેલ દાન એકાંતે કર્મબંધનું કારણ છે; આમ છતાં, અસંયમીને પણ અનુકંપાબુદ્ધિથી અપાતા દાનનો ભગવાને નિષેધ કર્યો નથી. છતાં જો અસંયમીના અસંયમની પુષ્ટિ થતી હોય તો અનુકંપાબુદ્ધિથી પણ દાન આપવાનો નિષેધ છે; કેમ કે જે દાન સામી વ્યક્તિના ઘણા અહિતનું કારણ હોય ત્યાં પરમાર્થથી અનુકંપા નથી. જેમ કોઈ માંદો માણસ અપથ્ય પદાર્થ ખાવાની ઈચ્છા કરે અને કોઈ અનુકંપાથી તેને અપથ્ય પદાર્થ ખાવા માટે આપે, તો સ્થૂલથી એ માણસ માંગે છે તો મારે આપવું જોઈએ” એવી અનુકંપા છે, પણ પરમાર્થથી તે માંદાનું અહિત કરે તેવી પ્રવૃત્તિ હોવાથી અનુકંપાદાન નથી. તેથી વિવેકીએ અનુકંપાદાન પણ તેવું કરવું જોઈએ કે જેથી સામેની વ્યક્તિના પારમાર્થિક હિતની ઉપેક્ષા થાય નહીં. તેથી એ ફલિત થાય કે, પોતાના આર્થિક સંયોગાદિની મર્યાદા પ્રમાણે વિવેકપૂર્વક સુપાત્રને અપાયેલું દાન સુપાત્રના ગુણોની અનુમોદના દ્વારા મોક્ષનું કારણ છે. વળી, સાધર્મિકવાત્સલ્યાદિ ક્રિયામાં આરંભ હોવાથી કોઈને શંકા થાય કે “ગમે તેવો શુભાશય હોવા છતાં જે પ્રવૃત્તિમાં આરંભ-સમારંભ છે, તે પ્રવૃત્તિના આરંભ અંશને આશ્રયીને તો કર્મબંધ થવો જોઈએ.” તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારે શ્લોક-૩૧માં સ્પષ્ટતા કરી કે “શાસ્ત્રવિધિ અનુસાર ગુણવાનની ભક્તિના અધ્યવસાયથી યુક્ત અને યતનાપૂર્વક, સાધર્મિક વાત્સલ્ય જે શ્રાવક કરતો હોય તેમાં થતી વિરાધના લેશ પણ કર્મબંધનું કારણ નથી. એટલું જ નહીં, વ્યવહારનયથી સાધર્મિકવાત્સલ્યની ક્રિયામાં થતી તે વિરાધના પણ નિર્જરાનું કારણ છે'; કેમ કે સાધર્મિકવાત્સલ્યાદિ અર્થે કરાતી ક્રિયાથી “હું આ ગુણવાનોની ભક્તિ કરીને સંસારસાગરથી તરું” એ અધ્યવસાય પુષ્ટ બને છે અને પુષ્ટ થયેલો તે અધ્યવસાય ઘણી નિર્જરા કરીને સંયમપ્રાપ્તિનું WWW.jainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દાનતાસિંશિકા/સંકલના પ્રબળ કારણ બને છે. નિશ્ચયનયથી તો સાધર્મિકવાત્સલ્યકાળમાં વર્તતો : (૧) શાસ્ત્રવિધિ અનુસાર ઉચિત યત્ન, (૨) ગુણવાનની ભક્તિ કરવાનો અધ્યવસાય અને (૩) યતનાનો પરિણામ નિર્જરાનું કારણ છે, બાહ્ય ક્રિયાઓ નહીં; તોપણ વ્યવહારનયથી તે બાહ્યક્રિયા શુભ અધ્યવસાયના પ્રકર્ષમાં કારણ પણ છે. આથી સાધર્મિકવાત્સલ્યાદિમાં યતનાના પરિણામપૂર્વક થતી વિરાધનાને નિર્જરાનું કારણ કહી છે. આ ગ્રંથમાં બતાવેલ દાનવિધિના રહસ્યને જાણીને તે વિધિ અનુસાર ઉચિત ભાવોને કરવામાં ધીર પુરુષ પોતાની શક્તિ પ્રમાણે અનુકંપાદાન કરે કે સુપાત્રદાન આપે તો અવશ્ય પરમાનંદ પદને=મોક્ષને પ્રાપ્ત કરે છે. છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડ' માંગુ છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૭૦, ફાગણ વદ-૧, તા. ૭-૩-૨૦૦૪, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. Page #18 -------------------------------------------------------------------------- ________________ દાનહાિિશકા/અનુક્રમણિકા જે અનુક્રમણિકા ૨-૫ 5 શ્લોક નં. વિષય પાના નં. | મંગલાચરણ ૧. (i) દાનના બે ભેદ : (૧) અનુકંપાદાન (૨) સુપાત્રદાન. (i) અનુકંપાદાન અને સુપાત્રદાનનું ફળ. ૨. અનુકંપાદાન અને સુપાત્રદાન કરવાનાં સ્થાનો. પ-૧૩ અનુકંપાદાનઃ ૩. અનુકંપાદાનનું સ્વરૂપ ૧૩-૧૮ ૪. (i) જ્યાં થોડા જીવોને ઉપકાર અને ઘણા જીવોનો આરંભ ત્યાં અનુકંપા અમાન્ય. ૧૮-૧૯ (ii) ઇષ્ટાપૂર્ત કર્મનું સ્વરૂપ. ૨૦-૨૨ પ-૭. (i) પુષ્ટાલંબનને આશ્રયી દાનશાળાદિ કૃત્યમાં અનુકંપા. ૨૩-૩૦ ૭. (i) વ્યવહારનયથી પાત્રના ભેદથી ફળભેદ. (ii) નિશ્ચયનયથી ભાવના ભેદથી ફળભેદ. ૩૧-૩૩ ૮. યોગ્ય કાળે અલ્પદાનની પણ ઉપકારિતા. ૩૩-૩૫ ૯. અવસરાનુસાર અનુકંપાદાનના પ્રાધાન્યનું ભગવાનના વાર્ષિક દાનના દૃષ્ટાંતથી સમર્થન. ૧૦. સાધુને પુષ્ટાલંબનને આશ્રયી સુપાત્રદાન ઇષ્ટ છે. તેનું આર્યસુહસ્તિ મહારાજાના દૃષ્ટાંતથી સમર્થન. ૧૧. સાધુને કારણિકદાનમાં અધિકરણનો અભાવ. ૪૧-૪૪ ૧૨. (i) ગૃહસ્થની વૈયાવચ્ચનો ઉત્સર્ગથી નિષેધ. | (ii) ઉત્સર્ગથી નિષિદ્ધ પ્રવૃત્તિ પણ અપવાદે કરણીય. | ૪૫-૪૬ ૧૩. દાન વિષે વિરોધી જણાતા “સૂયગડાંગ સૂત્રના વચનનું તાત્પર્ય. ૪૭-૫૦ ૩૫-૩૮ ૩૯-૪૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્લોક નં. વિષય ૧૪. (i) અનુકંપાદાનજન્ય પુણ્યબંધ સાધુને ઇષ્ટ નથી. (ii) સાધુને પ્રચ્છન્ન ભોજનનું રહસ્ય. દાનદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા પાના નં. ૧૫. સાધુને પ્રચ્છન્ન ભોજનનાં કારણોનું સ્પષ્ટીકરણ. ૧૬. સાધુને અનુકંપાદાન અનિષ્ટ-પૂર્વપક્ષ. ૧૭. શાસ્ત્રાનુસારી અનુકંપાદાનથી થતું પુણ્ય કલ્યાણનું કારણ. ૧૮. અપવાદિક અનુકંપાદાનથી બંધાતું પુણ્ય વિવેકની પ્રાપ્તિનું કારણ. ૧૯. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજનો સંવિગ્નપાક્ષિકરૂપે સ્વીકાર. સુપાત્રદાન ૨૦. (i) ભક્તિપૂર્વકના સુપાત્રદાનનું ફળ. (ii) ભક્તિનું લક્ષણ. (iii) ભક્તિનું અન્ય પ્રકારે લક્ષણ. ૨૧. દાનવિષયક ચતુર્થંગી. ૨૨. સાધુને અપાતા શુદ્ધ દાનનું ફળ. ૨૩. કા૨ણે સંયતને અશુદ્ધ દાનથી ગૃહિતૃ અને દાતૃ બંનેને લાભ. ૨૪. અશુદ્ધ દાનથી થતા નિર્જરારૂપ ફળમાં પક્ષાંતર. ૨૫. અશુદ્ધ દાનને વિષે ‘ઠાણાંગ સૂત્ર’ની વિચારણા. ૨૬. સુસાધુને બાહ્ય શુદ્ધ-અશુદ્ધ દાનના ભેદથી ફળભેદનો અસ્વીકાર. ૨૭. ચતુર્થંગીના અંતિમ અનિષ્ટ ફળવાળા બે ભાંગાની સ્પષ્ટતા. ૫૦-૫૧ ૫૧-૫૪ ૫૪-૫૭ ૫૬-૬૧ ૬૧-૬૪ ૬૪-૬૭ 06-65 25-65 ૬૯ ૭૦-૭૩ ૭૩-૭૪ ૭૫-૭૭ ૭૮-૮૦ ૮૧-૮૪ ૮૪-૯૨ ૯૨-૯૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ છે? " કેમ કે પાના ને. 4 , કે રંગ ... ૯૪-૯૩ ૯૬-૯૭ દાનહાનિંશિકા/અનુક્રમણિકા શ્લોક નં. વિષય ૨૮. શિથિલ સાધુના દોષોનું પોષણ થાય તેમ હોય તો અનુકંપાથી પણ દાન આપવાનો નિષેધ. ૨૯. સુપાત્રદાનમાં પાત્રની પરીક્ષાની વિધિ. ૩૦. (i) સુપાત્રદાનમાં અપેક્ષિત વિવેક. (ii) સર્વસંપન્કર દાનનું સ્વરૂપ. ૩૧. વિવેકપૂર્વકના સુપાત્રદાનમાં બાહ્ય હિંસા હોવા છતાં લેશ પણ કર્મબંધનો અભાવ. ૩૨. મોક્ષ પ્રાપ્ત કરનાર શ્રાવકનું સ્વરૂપ. ૯૮-૯૯ ૯૯-૧૧૮ ૧૧૮-૧૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ ॐ ऐ नमः । ॐ ह्री अहँ नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । न्यायविशारद-न्यायाचार्य-श्रीमद् यशोविजयोपाध्यायविरचिता . द्वात्रिंशदद्वात्रिंशिका अंतर्गत ।। दानद्वात्रिंशिका ।।१।। भंगलायर : ऐन्द्रवृन्दविनतांघ्रियामलं यामलं जिनपतिं समाश्रिताम् । योगिनोऽपि विनमन्ति भारती भारती मम ददातु सा सदा ।।१।। मर्थ : ઈંદ્રોના સમુદાયથી નમાયેલા ચરણયુગલવાળા જિનપતિને સમાશ્રિત એવી જેણીને યોગીઓ પણ અત્યંત નમે છે, તે ભારતી=ભગવાનની વાણી, સદા મને ભારતીને આપો ભગવાનના વયનના સમ્યક પરિણમનરૂપ શ્રુત-ચારિત્રની પરિણતિને આપો. ll૧૫ * योगिनोऽपि' मडा. 'अपि' थी मे ४३ छ मगवाननी पीने छन्द्रीરાજા-મહારાજાઓ વગેરે તો નમે છે, પરંતુ યોગીઓ પણ નમે છે. सवतर : श्रेयोभूतानेकशास्त्रार्थसङ्ग्रहं मनसिकृत्य द्वात्रिंशिकाप्रकरणमारभमाणो ग्रन्थकारो दानधर्मस्य प्राथम्येन परममङ्गलरूपत्वादादौ तद्द्वात्रिंशिकामाह - अवतरशिलार्थ :શ્રેયોભૂત એવા અનેક શાસ્ત્રના અર્થના સંગ્રહને મનમાં કરીને, બત્રીશ Page #23 -------------------------------------------------------------------------- ________________ દાનહાવિંશિકા/શ્લોક-૧ પ્રકરણને આરંભ કરનાર ગ્રંથકાર, દાનધર્મનું પ્રથમપણારૂપે પરમ મંગલરૂપપણું હોવાથી, આદિમાં “ત્રિશિરા 'ની આદિમાં, તેની દ્વાáિશિકાનેત્રદાનની દ્વાáિશિકાને, કહે છે – ભાવાર્થ - સંસારનાં અન્ય મંગલો કરતાં ચાર પ્રકારનો ધર્મ પરમ મંગલ છે; કેમ કે ચારે પ્રકારનો ધર્મ ભાવમંગલરૂપ છે, અને ચારે પ્રકારના ધર્મમાં દાનધર્મ પ્રથમ હોવાને કારણે ગ્રંથકારે પ્રસ્તુત બત્રીશીઓમાં પ્રથમ બત્રીશી દાનધર્મથી પ્રારંભ કરેલ છે; અને આ ગ્રંથની રચના કરતી વખતે ગ્રંથકારે આત્મકલ્યાણના કારણભૂત અનેક શાસ્ત્રોના અર્થના સંગ્રહને મનમાં રાખેલ છે, તેથી આ ગ્રંથના અધ્યયનથી કલ્યાણના કારણભૂત અનેક શાસ્ત્રોના અર્થની પ્રાપ્તિ થાય તેમ છે, તે વાત ઘોતિત થાય છે. અહીં વિશેષ એ છે કે દાન, શીલ, તપ અને ભાવ : એ ચારે પ્રકારના ધર્મોમાં પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરનો ધર્મ શ્રેષ્ઠ છે. તેથી આ ચારે ધર્મો કરતાં દાનધર્મ પ્રથમ હોવાને કારણે પરમ મંગલ છે એમ કહી શકાય નહીં; કેમ કે તેમ કહીએ તો એવો અર્થ ફલિત થાય કે ચારે પ્રકારના ધર્મમાં પરમ કલ્યાણનું કારણ દાનધર્મ છે, અને શીલાદિ ધર્મો તેના કરતાં ઓછા કલ્યાણના કારણ છે. વસ્તુતઃ દાનધર્મ કરતાં શીલધર્મ અધિક કલ્યાણનું કારણ છે, તે રીતે શીલ કરતાં પણ તપ અને તપ કરતાં પણ ભાવધર્મ અધિક કલ્યાણનું કારણ છે; તોપણ અન્ય સર્વ દ્રવ્ય મંગલો કરતાં આ ચારે પ્રકારનો ધર્મ પરમ મંગલરૂપ છે અને તેમાં દાનધર્મ પ્રથમપણારૂપે પરમ મંગલ છે. તેથી ગ્રંથકારે અહીં દાનબત્રીશી પ્રથમ કહેલ છે. અહીં “પ્રાથચ્ચેન’ શબ્દ સ્વરૂપ અર્થમાં તૃતીયા છે, હેતુ અર્થમાં નથી. શ્લોક : ऐन्द्रशर्मप्रदं दानमनुकम्पासमन्वितम् । भक्त्या सुपात्रदानं तु मोक्षदं देशितं जिनैः ।।१।। Page #24 -------------------------------------------------------------------------- ________________ દાન દ્વાચિંશિકા/શ્લોક-૧ અન્વચાર્ય : બિને=ભગવાન વડે, મનુષ્પાસમન્વિતંત્રઅનુકંપાપૂર્વકનું વાનં દાન દ્રશર્મપ્રર્વક ઈન્દ્ર સંબંધી સુખને આપનારું, મા તુ=વળી ભક્તિથી અપાયેલું સુપાત્રાનં= સુપાત્રદાન મોક્ષદં=મોક્ષને આપનારું રેશિતં કહેવાયું છે. આવા શ્લોકાર્ચ - ભગવાન વડે, અનુકંપાથી સમન્વિત દાન ઈન્દ્ર સંબંધી સુખને આપનારું, વળી ભક્તિથી અપાયેલું સુપાત્રદાન મોક્ષને આપનારું કહેવાયું છે. III ટીકા : ऐन्द्रेति - अनुकम्पासमन्वितम्-अनुकम्पापूर्वकं, दानम् । इन्द्रस्य सम्बन्ध्यैन्द्रं यच्छर्म तत्प्रदम् । सांसारिकसुखान्तरप्रदानोपलक्षणमेतत् स्वेष्टबीजप्रणिधानार्थं चेत्थमुपन्यास: । भक्त्या सुपात्रदानं तु जिनैः भगवद्भिः , मोक्षदं देशितं, तस्य बोधिप्राप्तिद्वारा भगवत्यां मोक्षफलकत्वाभिधानात् ।।१।। ટીકાર્ય : અનુષ્પા .... મોક્ષ કર્નવત્વમાનદ્ સાકા અનુકંપાથી સમન્વિતઅનુકંપાપૂર્વકનું દાન, એ=ઈંદ્ર સંબંધી, જે સુખ તેને દેનારું છે. આ=ઈંદ્ર સંબંધી સુખ દેનારું છે એ કથન, સાંસારિક અન્ય સુખને આપવાનું ઉપલક્ષણ છે અને પોતાના ઈબીજના=ગ્રંથકારને ઈષ્ટ છે કારરૂપ સરસ્વતીના બીજના, પ્રણિધાન માટે=ઉપસ્થિતિ માટે, આ રીતે શર્મઝર્વ એ રીતે, ઉપન્યાસ કરેલ છે. વળી ભક્તિથી સુપાત્રદાન જિનેશ્વરો વડે મોક્ષને આપનારું કહેવાયેલું છે; કેમ કે તેનુંeભક્તિથી કરાયેલ સુપાત્રદાનનું, ભગવતીસૂત્રમાં બોધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષફળપણાનું કથન છે. [૧] ભાવાર્થ - આ શ્લોકમાં દાનનાં બે ભેદ બતાવ્યા : (૧) સુપાત્રદાન :- ભક્તિથી કરાયેલ સુપાત્રદાન મોક્ષને આપનારું છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ દાનહાત્રિશિકા/શ્લોક-૧ (૨) અનુકંપાદાન - અનુકંપાપૂર્વકનું દાન ઈંદ્ર સંબંધી સુખને આપનારું છે. અહીં “મનુષ્પાસમન્વિત’ નો અર્થ અનુકંપાયુક્ત કરવાનો નથી, પરંતુ અનુકંપાપૂર્વક કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં અનુકંપાનો અધ્યવસાય થયો હોય અને તેના પૂર્વક અપાયેલું દાન તે ઈન્દ્ર સંબંધી સુખને આપનારું છે, અન્ય અધ્યવસાયપૂર્વકનું નહીં, અર્થાત્ કીર્તિ આદિની આશંસાથી કે અન્ય આશંસાથી અપાયેલું દાન ઈન્દ્ર સંબંધી સુખને આપનારું નથી. અહીં અનુકંપાપૂર્વકનું દાન ઈન્દ્ર સંબંધી સુખને આપનારું છે, એ કથન, સાંસારિક સુખાંતરના પ્રદાનનું ઉપલક્ષણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનુકંપાથી યુક્ત દાન સંસારનાં સર્વ સુખોને આપનારું છે. અહીં પ્રશ્ન થાય કે, સાંસારિશર્મપ્ર’ એમ ન કહેતાં “ન્દ્રિશર્મવું કેમ કહ્યું ? તેથી કહે છે – પોતાને ઈષ્ટ એવું સરસ્વતીનું બીજ ‘છે, તેના પ્રણિધાન માટે તેની ઉપસ્થિતિ માટે, હેન્દ્રશર્મપ્રવં એ રીતે ઉપન્યાસ કરેલ છે, પરંતુ સાંસારિશર્મઝર્વ એમ ઉપન્યાસ કરેલ નથી. વળી ભક્તિથી કરાયેલું સુપાત્રદાન મોક્ષને દેનારું કહેવાયેલું છે. અહીં ભક્તિથી' કહેવાથી એ ફલિત થાય કે સુપાત્રમાં વર્તતા ગુણો પ્રત્યેની ભક્તિથી જો સુપાત્રદાન થયું હોય તો તે મોક્ષનું કારણ છે, પરંતુ સુપાત્રમાં વર્તતા ગુણોની ઉપસ્થિતિપૂર્વક ભક્તિ ઉલ્લસિત થઈ ન હોય અને માત્ર સુપાત્રને દાન અપાયું હોય તો તે દાન મોક્ષનું કારણ નથી. સુપાત્રદાન મોક્ષનું કારણ કેમ છે ? તેમાં યુક્તિ આપે છે – ભક્તિથી કરાયેલું સુપાત્રદાન બોધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષફળવાળું છે, એમ ભગવતીસૂત્રમાં કહ્યું છે. તેથી એ ફલિત થાય કે ગુણવાન એવા સુપાત્રને ગુણવાનરૂપે ઉપસ્થિત કરીને કરાયેલી ભક્તિથી પોતાને બોધિની પ્રાપ્તિ થાય છે અને જો બોધિની પ્રાપ્તિ થયેલી હોય તો જન્માંતરમાં તેની પ્રાપ્તિ સુલભ થાય છે, અને જો ક્ષાયિકભાવની બોધિની પ્રાપ્તિ થયેલી હોય તો નૈશ્ચયિક બોધિની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મોક્ષની પ્રાપ્તિનું કારણ સુપાત્રદાન બને છે. આથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ પણ ભક્તિથી સુપાત્રદાન કરે તો તે Page #26 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાચિંશિકા/શ્લોક-૨ સુપાત્રદાન નિશ્ચયનયને માન્ય એવી અપ્રમત્ત મુનિભાવરૂપ બોધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને. અહીં વિશેષ એ છે કે ભગવાને કહેલું અનુકંપાદાન પણ ભગવાનના વચનાનુસાર હોવાથી પરંપરાએ મોક્ષનું કારણ છે અને સુપાત્રદાન પણ બોધિની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ છે; તોપણ જે દાનમાં બીજા પ્રત્યેનો અનુકંપાનો ભાવ છે, તે ભાવ ભૌતિક સુખની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે અને ભગવાનના વચનાનુસારી હોવાથી પરંપરાએ મોક્ષનું કારણ છે; અને સુપાત્રદાનમાં સાક્ષાત્ ગુણવાનના ગુણો પ્રત્યે ભક્તિનો પક્ષપાત છે, તેથી સુપાત્રદાન કરવાથી ગુણોની પ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મોનું વિગમન દાતારને મુખ્યતયા થાય છે, તેથી સુપાત્રદાનને સમ્યકત્વ આદિ ગુણની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ કહેલ છે. આવા અવતરણિતાર્થ - પૂર્વગાથામાં દાનના બે ભેદો બતાવ્યા અને તેનું ફળ બતાવ્યું. હવે તે બે દાનમાંથી અનુકંપાદાન ક્યાં કરવાનું છે ? અને સુપાત્રદાન ક્યાં કરવાનું છે? તેને સ્પષ્ટ કરવા અર્થે કહે છે - શ્લોક : अनुकम्पाऽनुकम्प्ये स्याद् भक्तिः पात्रे तु सङ्गता । अन्यथाधीस्तु दातृणामतिचारप्रसञ्जिका ।।२।। અન્યથાર્થ - મનુષ્પSનુવચ્ચે અનુકંપ્યમાં અનુકંપા, પાત્રે તુ મતિઃ વળી પાત્રમાં ભક્તિ, સતા ચા=સંગત થાયaઉચિત ફળ આપનારી થાય. અન્યથાથીતુ વળી અન્યથાબુદ્ધિ અનુકંપ્યમાં સુપાત્રબુદ્ધિ અને સુપાત્રમાં અનુકંપ્યબુદ્ધિ, ર =દાતારને ક્ષતિવાર સન્નિવા=અતિચારની પ્રસંજિકા છે=સમ્યકત્વના અતિચારને પ્રાપ્ત કરાવનારી છે. રા. શ્લોકાર્થ :અનુકંગમાં અનુકંપા, વળી પાત્રમાં ભક્તિ, સંગત–ઉચિત ફળને Page #27 -------------------------------------------------------------------------- ________________ દાનહાત્રિશિકા/શ્લોક-૨ આપનારી થાય. વળી અન્યથાબુદ્ધિ, દાતારને સમ્યકત્વના અતિચારને પ્રાપ્ત કરાવનારી છે. III ટીકા : अनुकम्पेति-अनुकम्पाऽनुकम्प्ये विषये । भक्तिस्तु पात्रे साध्वादौ सङ्गता स्यात्= समुचितफलदा स्यात् । अन्यथाधीस्तु अनुकम्प्ये सुपात्रत्वस्य सुपात्रे चानुकम्प्यत्वस्य बुद्धिस्तु, दातृणामतिचारप्रसज्जिका-अतिचारापादिका । अत्र यद्यपि सुपात्रत्वधियोऽनुकम्प्येऽसंयतादौ मिथ्यारूपतयाऽतिचारापादकत्वं युज्यते, सुपात्रेऽनुकम्प्यत्वधियस्तु न कथञ्चित्, तत्र ग्लानत्वादिदशायामन्यदाऽपि च स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपानुकम्प्यत्वधियः प्रमात्वात्, तथापि स्वापेक्षया हीनत्वे सति स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपमनुकम्प्यत्वं तत्राप्रामाणिकमेवेति ન તોષઃ | ટીકાર્ય :- - અનુષ્પાડનુવચ્ચે .... ન કોષઃ અનુકંપા અનુકંપ્ય વિષયમાં, વળી સાધુ આદિ પાત્રમાં ભક્તિસંગત છે=સમુચિત ફળ દેનાર છે. વળી અન્યથાબુદ્ધિ= અનુકંપ્યમાં સુપાત્રની અને સુપાત્રમાં અનુકંપાની બુદ્ધિ દાતાને અતિચાર આપાદક છે=સમ્યકત્વના અતિચારને આપનારી છે. અહીં જોકે અનુકંપ્ય એવા અસંયતાદિમાં સુપાત્રબુદ્ધિનું મિથ્થારૂપપણું હોવાને કારણે અતિચાર આપાદકપણું ઘટે છે, પરંતુ સુપાત્રમાં અનુકંપ્યબુદ્ધિનું કોઈક રીતે અતિચાર આપાદકપણું ઘટતું નથી; કેમ કે તેમાં સુપાત્રમાં, ગ્લાતત્યાદિ દશા સમયે કે અવ્યદા પણ દુષ્કાળ આદિ સમયે પણ, વૈષ્ણોદ્ધાર= અનુકંપા કરનાર અનુકંપકને ઈષ્ટ એવો જે ઉદ્ધાર=અનુકંપકને ઈષ્ટ એવો જે દુ:ખનો ઉદ્ધાર, (યી ઉદ્ધાર: સતિયોનિ એ વ્યાયથી) તેનો પ્રતિયોગી જે સામી વ્યક્તિમાં રહેલ=અનુકંપ્ય વ્યક્તિમાં રહેલ દુઃખ, તેનો આશ્રય સામેની વ્યક્તિ, તે વ્યક્તિમાં રહેલ દુષ્કઆશ્રયત્નરૂપ ધર્મ અનુકંપ્યત્વ, તે અનુકંપ્યત્વ ધર્મમાં અનુકંપ્યત્વબુદ્ધિનું પ્રમાપણું છે= પ્રમાણિકપણું છે. તેથી સુપાત્રમાં અનુકંપ્યબુદ્ધિનું કોઈક રીતે અતિચાર આપાદકપણું નથી, Page #28 -------------------------------------------------------------------------- ________________ દાન દ્વાચિંશિકા/બ્લોક-૨ એમ અવય છે. તોપણ સ્વઅપેક્ષાએ=અનુકંપક વ્યક્તિની અપેક્ષાએ, હીલપણું હોતે છતે=અનુકંપકની બુદ્ધિમાં અનુકંપ્યનું હીનપણું હોતે છતે, સ્વઈષ્ટ ઉદ્ધાર પ્રતિયોગી દુઃખઆશ્રયત્નરૂપ અનુકંપ્યપણે ત્યાં સુપાત્રમાં, અપ્રામાણિક જ છે. એથી સુપાત્રમાં અનુકંધ્યત્વ બુદ્ધિ અતિચાર આપાદિકા છે, એમ જે ગાથામાં કહ્યું એ દોષરૂપ નથી. * “Hધ્યા' અહીં ‘આ’ થી શ્રાવક અને સમ્યગ્દષ્ટિનું ગ્રહણ કરવું. ‘સંઘતાવી અહીં અસંત’ શબ્દથી સાધુવેશમાં રહેલા પાસત્યાદિ કે અન્યદર્શનના લિંગધારીઓને ગ્રહણ કરવાના છે અને ‘સારિ’ થી ભિખારી આદિ માંગનારાઓને ગ્રહણ કરવા. ‘જ્ઞાનવારિ’ અહીં ”િ થી ઉપસર્ગાદિ થતા હોય તેનું ગ્રહણ કરવું. ‘ચવાડ'િ અહીં સચવાગરિ'=દુષ્કાળ આદિમાં પણ, એમ અર્થ કરવો અને ‘ગરિ' થી ગ્લાનત્યાદિનો સમુચ્ચય છે. ભાવાર્થ : અનુકંપ્યમાં અનુકંપા અને સુપાત્રમાં ભક્તિ કરવામાં આવે તો સમુચિત ફળને આપનારી થાય; પરંતુ અનુકંપ્ય=અનુકંપાને યોગ્ય, એવા જીવોમાં સુપાત્રબુદ્ધિ અને સુપાત્રમાં અનુકંપ્યબુદ્ધિ અતિચારને પ્રાપ્ત કરાવનારી છે. આશય એ છે કે અસંયત જીવો ભક્તિપાત્ર નથી, પરંતુ અનુકંપાપાત્ર છે. તેથી તેઓમાં સુપાત્રબુદ્ધિ કરવામાં આવે તો વિપરિત બુદ્ધિ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવને સમ્યકત્વમાં અતિચાર લાગે. આમ છતાં આદિધાર્મિક જીવો સર્વ સંન્યાસીઓને સુપાત્રબુદ્ધિથી દાન આપે, તેને અતિચારરૂપ અહીં કહેલ નથી, પરંતુ તે ભૂમિકામાં તે દાન તેઓ માટે ઉચિત છે એમ યોગબિંદુમાં કહેલ છે. સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ કોઈક સ્થાનને આશ્રયીને સમ્યક્ત્વના અતિચારને આપાદન કરનાર છે અને કોઈક સ્થાનને આશ્રયીને સમ્યક્ત્વના અતિચારને આપાદન કરનાર નથી. તે આ પ્રમાણે – કોઈ સાધુ ગ્લાન હોય અથવા તો કોઈ સાધુને ઉપસર્ગાદિ થતા હોય ત્યારે તે સાધુને વર્તતી દુઃખવાળી અવસ્થાને જોઈને હું તેમના દુઃખને દૂર કરું', તેવી બુદ્ધિ થાય તો તે દોષરૂપ નથી; કેમ કે દયાળુ હૈયું કોઈનાં પણ દુઃખ દૂર કરવા Page #29 -------------------------------------------------------------------------- ________________ . દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૨ પ્રયત્ન કરે છે, તો અહીં ગુણવાન એવા સાધુના પણ દુઃખને દૂર કરવાનો પરિણામ થાય તો તે અનુચિત નથી. પરંતુ જ્યારે ‘આ સાધુઓ મારાથી હીન છે,' તેવી બુદ્ધિપૂર્વક સાધુઓના દુઃખને દૂર કરવાનો પરિણામ કરે તો તે દોષરૂપ છે; કેમ કે ગુણવાન એવા સુપાત્રમાં પોતાનાથી હીનપણાની બુદ્ધિ તે મિથ્યારૂપ છે, માટે તેવી બુદ્ધિ સમ્યક્ત્વમાં અતિચારનું આપાદન કરે છે; અને પ્રસ્તુત ગાથામાં પોતાની અપેક્ષાએ હીનબુદ્ધિપૂર્વક સુપાત્રમાં અનુકંપાબુદ્ધિને ગ્રહણ કરીને, દાતાને અતિચાર આપાદક કહેલ છે, માટે કોઈ દોષ નથી. ‘પ્રતિયો↑’ શબ્દ ષષ્ઠી વિભક્તિના અર્થમાં વપરાય છે; કેમ કે ‘પશ્ર્ચર્થ પ્રતિયોભિત્વ’ - એ પ્રમાણેનું વચન છે. તેથી એ પ્રાપ્ત થાય કે ‘જેનો ઉદ્ધાર તે પ્રતિયોગી.’ જેમ પ્રસ્તુતમાં ગ્લાનાદિ સાધુમાં રહેલ જે દુઃખ છે, તેનો ઉદ્ધાર કરવાનો પરિણામ થાય છે, ત્યારે તે દુઃખ પોતાને ઈષ્ટ ઉદ્ધારનું પ્રતિયોગી બને છે; અને તે દુઃખનો આશ્રય તે ગ્લાન સાધુ છે અને તે સાધુમાં રહેલ દુઃખાશ્રયત્વરૂપ ધર્મ અનુકંપ્યત્વ ધર્મ છે, અને તેવા ધર્મને આશ્રયીને કોઈ વ્યક્તિને અનુકંપાબુદ્ધિ થાય તો તે દોષરૂપ નથી, એ પ્રકારનો ભાવ છે. પરંતુ ક્યારેક કોઈક વ્યક્તિને એવો પરિણામ પણ થાય કે, ‘હું આ બધા સાધુઓની સંભાળ ક૨ના૨ છું, હું આ બધા સાધુઓનું પાલન કરનાર છું, તેથી હું અધિક છું અને તેઓ મારા આશ્રિત છે, મારા ઉપર જીવે છે,' એવી બુદ્ધિપૂર્વક સાધુઓ પ્રત્યે અનુકંપાબુદ્ધિ થાય તો તે દોષરૂપ છે; કેમ કે વસ્તુતઃ ગુણવાન એવા સાધુ ગુણથી પોતાનાથી અધિક છે. વળી તે સાધુઓ મહાસાત્ત્વિક છે, જ્યારે પોતે તો સંયમમાં યત્ન કરી શકતો નથી, તેથી તેઓથી હીન છે. માટે તેમના પ્રત્યેનો પૂજ્યભાવ હણાય નહીં તે રીતે તેમના દુઃખને જોઈને દુઃખ દૂર ક૨વાનો અભિલાષ કરે તો સમ્યક્ત્વમાં અતિચાર લાગે નહીં. ટીકા ઃ अपरे त्वाहुः तत्र प्रागुक्तं निर्विशेषणमनुकम्प्यत्वं प्रतीयमानं साहचर्यादिदोषेण यदा हीनत्वबुद्धिं जनयति तदैवातिचारापादकं नान्यदा, अन्यथाधियो हीनोत्कृष्टयोरुत्कर्षापकर्षबुद्धयााधानद्वारैव दोषत्वात् । - Page #30 -------------------------------------------------------------------------- ________________ દાનહાનિંશિકા/શ્લોક-૨ ટીકાર્ય - ઉપરે સ્વાદુ - તત્ર રોષત્વિાન્ ! બીજા વળી કહે છે – ત્યાં સુપાત્રમાં, પૂર્વમાં કહેલ સિવિશેષણ એવું અનુકંપ્યત્વ=ીનત્વે તિ' વિશેષણથી રહિત “વૈષ્ણોદ્ધારતિયોગિકુવાશ્રયસ્વરૂપનુવાખ્યત્વે, પ્રતીયમાન=પ્રતીત થતું, સાહચર્યાદિ દોષથી=માગતારા આદિમાં વર્તતા હીતપણાના સાહચર્યાદિ દોષથી, જયારે હીનત્યબુદ્ધિ ઉત્પન્ન કરે છે સુપાત્રમાં હીતપણાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, ત્યારે જ અતિચાર આપાદક છે. સચવા સુપાત્રમાં હીરપણાની બુદ્ધિ ઉત્પન્ન ન કરે ત્યારે જ અતિચાર આપાદક નથી; કેમ કે અન્યથાબુદ્ધિના=અનુકંપ્યમાં સુપાત્રની બુદ્ધિના કે સુપાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિના, હીતમાં ઉત્કર્ષની બુદ્ધિના અને ઉત્કૃષ્ટમાં અપકર્ષની બુદ્ધિના આધાન દ્વારા જ દોષપણું છે. ભાવાર્થ : બીજાના મત પ્રમાણે કોઈના પણ દુઃખના ઉદ્ધારનો પરિણામ તે અનુકંપા છે અને તે અનુકંપા હીનપણાના સાહચર્યાદિ દોષને કારણે હીનબુદ્ધિ ઉત્પન્ન કરવા દ્વારા સમ્યક્ત્વના અતિચારને ઉત્પન્ન કરે છે, અને આ દોષને કારણે હીનત્વબુદ્ધિ ઉત્પન્ન ન થાય તો સુપાત્રમાં પણ અનુકંપાની બુદ્ધિ દોષરૂપ નથી; કેમ કે અનુકંપ્યમાં સુપાત્રબુદ્ધિ હીનમાં ઉત્કર્ષની બુદ્ધિ ઉત્પન્ન કરવા દ્વારા દોષરૂપ છે અને સુપાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિ ઉત્કૃષ્ટ એવા સુપાત્રમાં અપકર્ષની બુદ્ધિ ઉત્પન્ન કરવા દ્વારા દોષરૂપ છે. આશય એ છે કે સુપાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિ તે અન્યથાબુદ્ધિ છે, તો પણ જે વ્યક્તિને માગનારા સાથે સાધુઓનું સાહચર્ય છે અર્થાત્ જેમ માગનારાઓ માગવા માટે આવે છે, તેમ સાધુઓ પણ યાચના કરવા માટે આવે છે એ રૂપ સાહચર્ય છે, એ પ્રકારની બુદ્ધિ ન થાય, અને સાધુઓના મલિન વસ્ત્રને કારણે તેઓમાં હીનત્વબુદ્ધિ ન થાય અને માત્ર તેમના દુઃખને દૂર કરવાનો પરિણામ થાય તો તે દોષરૂપ નથી. પરંતુ જ્યારે કોઈક શ્રાવકને સાધુના ગ્લાનાદિ ભાવો જોઈને અનુકંપાબુદ્ધિ થાય અને તે અનુકંપાબુદ્ધિથી એવી બુદ્ધિ થાય કે “માગનારા બધાનું હું પાલન કરનારો છું અને આ ગ્લાનાદિ સાધુ પણ યાચના કરનાર છે, માટે હું તેમનું પણ પાલન કરનારો છું, માટે મારે તેમના પાલન માટે યત્ન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૨ ક૨વો જોઈએ’ અર્થાત્ ‘તેઓ મારા કરતાં હીન છે અને હું પાલનકર્તા છું’ - આવી હીનત્વબુદ્ધિ અતિચારને પેદા કરાવનારી છે. પરંતુ સાધુઓ પ્રત્યે જેને હૈયામાં પૂજ્યભાવ છે અને સાધુઓનાં મલિન વસ્ત્રને જોઈને પણ તેઓ ત્યાગી છે, તપસ્વી છે માટે પૂજનીય છે, તેવી બુદ્ધિ હૈયામાં વર્તતી હોય; આમ છતાં જ્યારે ગ્લાનત્વાદિના કારણે કે ઉપસર્ગાદિના કારણે તેઓના આવેલા દુઃખને જોઈને હૈયામાં અનુકંપા થાય=તેઓનું દુઃખ દૂર કરવાનો પરિણામ થાય, તે પરિણામ દોષરૂપ નથી અર્થાત્ અતિચાર આપાદક નથી, પરંતુ પૂર્વમાં કહ્યું તે રીતે ‘પેન્દ્રશર્મ’ દેનાર છે–સાંસારિક સુખ દેનાર છે. પ્રથમ અને દ્વિતીય પક્ષ વચ્ચેનો તફાવત ઃ (૧) પ્રથમ પક્ષ પ્રમાણે સુપાત્રમાં અનુકંપા (૧) પ્રથમ પક્ષ પ્રમાણે સુપાત્રમાં અનુકંપા થાય છે, તેના બે ભેદ છે : (i) સ્વઅપેક્ષાએ હીનત્વબુદ્ધિથી યુક્ત :- સ્વઅપેક્ષાએ હીનપણાની બુદ્ધિથી વિશિષ્ટ સામેની વ્યક્તિના દુઃખને દૂર કરવાનો પરિણામ કે જે સમ્યકૃત્વના અતિચારરૂપ છે. (ii) સ્વઅપેક્ષાએ હીનત્વબુદ્ધિ રહિત ઃ- સ્વઅપેક્ષાએ હીનપણાની બુદ્ધિ વિના માત્ર સાધુમાં રહેલ દુઃખોને દૂર કરવાનો અધ્યવસાય. આ અધ્યવસાય સુપાત્રમાં અનુકંપારૂપ હોવા છતાં સમ્યક્ત્વમાં અતિચારરૂપ નથી, પરંતુ સાંસારિક સુખ આપનાર છે. -: (૨) દ્વિતીય પક્ષ પ્રમાણે સુપાત્રમાં અન્યથાબુદ્ધિ :- સુપાત્રમાં થયેલી અનુકંપાબુદ્ધિ અન્યથાબુદ્ધિ હોવાથી અતિચારને પેદા કરનાર છે, પરંતુ તે બુદ્ધિ સાક્ષાત્ અતિચારને પેદા કરતી નથી, પણ સુપાત્રમાં હીનત્વબુદ્ધિ પેદા કરવા દ્વારા અતિચાર પેદા કરે છે. જેમ સંસારની ભોગાદિની પ્રવૃત્તિ ચિત્તના માલિત્યને પેદા કરવા દ્વારા કર્મબંધનું કારણ થાય છે, તેમ સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ હીનત્વબુદ્ધિ પેદા કરવા દ્વારા કર્મબંધનું કારણ થાય છે. તેથી જેમ ભોગાદિની ક્રિયા વિવેકીને વર્જ્ય છે, તેમ સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ પણ વર્જ્ય છે. આમ છતાં જેને સુપાત્રમાં અનુકંપા થઈ છે, તેને હીનત્વબુદ્ધિ ન થાય તો અતિચારરૂપ દોષ લાગે નહીં. સુપાત્રમાં થયેલી અનુકંપાબુદ્ધિ અન્યથાબુદ્ધિ હોવાથી હીનત્વબુદ્ધિ ઉત્પન્ન Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દાનદ્વાત્રિંશિકા,બ્લોક-૨ કરવારૂપ વ્યાપાર દ્વારા અતિચાર ઉત્પન્ન કરનાર છે. માટે આ બીજા પક્ષ પ્રમાણે સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ કરવી ઉચિત નથી, એ અર્થ પ્રાપ્ત થાય. તેથી ગ્રંથકારને આ મત ઈષ્ટ નથી, તેથી પ્રથમ પોતાનો મત બતાવ્યા પછી ‘અપરે તુ' થી આ બીજો મત બતાવેલ છે. ટીકા : अत एव न चानुकम्पादानं साधुषु न संभवति, “आयरियअणुकंपाए गच्छो अणुकम्पिओ महाभागो" (अष्टकप्रकरण-२७/३ वृत्ति) इति वचनादित्यष्टकवृत्त्यनुसारेणाचार्यादिष्वप्युत्कृष्टत्वधियोऽप्रतिरोधेऽनुकम्पाऽव्याहतेति । ટીકાર્ય ઃ अत एव ઽનુમ્માડવ્યા તેતિ । આથી જ=પ્રથમપક્ષમાં સ્થાપન કર્યું કે સુપાત્રમાં હીનપણાની બુદ્ધિ ન હોય તો સુપાત્રમાં અનુકંપા અતિચાર આપાદક નથી, પરંતુ હીનપણાની બુદ્ધિ હોય તો સુપાત્રમાં કરાયેલું અનુકંપ્યત્વપણું અપ્રમાણિક છે, તેને આશ્રયીને શ્લોકમાં અન્યથાબુદ્ધિ દાતારને અતિચારપ્રસંજક કહેલ છે, માટે શ્લોકના કથનમાં દોષ નથી, આથી જ, “આચાર્યની અનુકંપા કરાયે છતે મહાભાગ્યશાળી એવો ગચ્છ અનુકંપા કરાયો” – એ પ્રકારનું વચન હોવાથી, સાધુમાં અનુકંપાદાન સંભવતું નથી એમ નહીં; એ પ્રમાણે અષ્ટકવૃત્તિના અનુસારથી આચાર્યાદિમાં પણ ઉત્કૃષ્ટ બુદ્ધિના અપ્રતિરોધમાં અનુકંપા અવ્યાહત છે=અનુકંપા સંગત છે. ‘કૃતિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. - ..... ‘આવાર્યાતિપિ’ અહીં ‘વિ’ થી ઉપાધ્યાય, સાધુ, સંઘ, શ્રાવકનું ગ્રહણ કરવું અને ‘વિ’ થી એ કહેવું છે કે અનુકંપ્યમાં તો અનુકંપા થાય; પરંતુ આચાર્યાદિમાં પણ અનુકંપા થાય છે. ભાવાર્થ ઃ - અષ્ટકપ્રકરણની ટીકામાં ટીકાકારે કહ્યું છે કે “આચાર્યની અનુકંપા કરાયે છતે મહાભાગ્યવાન એવો ગચ્છ અનુકંપા કરાયો” – એ પ્રકારનું આગમવચન છે, માટે સાધુમાં અનુકંપા ન જ થાય એવો નિયમ નથી. આ પ્રકારના Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દાનહાવિંશિકા/શ્લોક-૨ ટીકાકારના વચન પ્રમાણે આચાર્યાદિમાં ઉત્કૃષ્ટપણાની બુદ્ધિ હણાય નહીં તો અનુકંપા ઉચિત છે, પરંતુ દોષરૂપ નથી. ટીકા : एतन्नये च सुपात्रदानमपि ग्रहीतृदुःखोद्धारोपायत्वेनेष्यमाणमनुकम्पादानमेव, साक्षात्स्वेष्टोपायत्वेनेष्यमाणं चान्यथेति बोध्यम् ।।२।। ટીકાર્ચ - તંત્ર ...વાધ્યમ્ આર . આ વયમાં=અષ્ટકવૃત્તિના વચનથી સ્થાપન કર્યું કે અનુકંપાદાન સાધુમાં સંભવે છે એ તયના મતમાં, સુપાત્રદાન પણ ગ્રહણ કરનારના દુઃખના ઉદ્ધારના ઉપાયપણા વડે કરીને ઈચ્છાતું આપનાર દ્વારા ઈચ્છતું, અનુકંપાદાન જ છે; અને સાક્ષાત્ સ્વઈષ્ટ ઉપાયપણારૂપે ઈચ્છાનું એવું દાન=પોતાને ઈષ્ટ એવી જે સુપાત્રદાનથી થતી નિર્જરા તેનો ઉપાય આ સુપાત્રને અપાતું દાન છે તે રૂપે ઈચ્છાનું એવું સુપાત્રમાં અપાતું દાન, અન્યથા છે=પૂર્વમાં કહ્યું કે સુપાત્રને અપાતું દાન પણ અનુકંપા છે તેના કરતાં જુદું છે અર્થાત અનુકંપાદાનથી અવ્ય એવું સુપાત્રદાન છે, એ પ્રમાણે જાણવું. ગરા ‘સુપાત્રતાનમાં' અહીં ‘વ’ થી એ કહેવું છે કે અનુકંપાદાન તો અનુકંપાદાન છે, પરંતુ ગ્રહણ કરનારના દુઃખના ઉદ્ધારના ઉપાયપણા વડે આપનાર દ્વારા ઈચ્છતું તેવા પ્રકારનું સુપાત્રદાન પણ અનુકંપાદાન છે. ભાવાર્થ - વ્યવહારનય અનુકંપ્ય એવા અસંયતાદિમાં અપાયેલું દાન અનુકંપાદાન કહે છે અને સુપાત્ર એવા સાધુ આદિમાં અપાયેલું દાન સુપાત્રદાન કહે છે; કેમ કે વ્યવહારનય પાત્રના ભેદથી દાનનો વિભાગ કરે છે. નિશ્ચયનય દાન આપનારના પરિણામના ભેદથી દાનનો ભેદ કરે છે. તેથી સુપાત્રને આવેલા દુઃખને જોઈને તેમના દુઃખને દૂર કરવાનો અધ્યવસાય થાય તો અનુકંપાદાન કહે છે અને સુપાત્રને જોઈને તેમના પ્રત્યે ભક્તિનો અધ્યવસાય થાય તો સુપાત્રદાન કહે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩ ૧૩ અહીં ‘અષ્ટકપ્રકરણ’ની વૃત્તિ દ્વારા સાધુમાં અનુકંપાદાન સંભવે છે, એમ સ્થાપન કર્યું, એ નિશ્ચયનયનું વચન છે; અને એ નયના મત પ્રમાણે જેમ અનુકંપ્ય વ્યક્તિમાં અનુકંપાદાન સંભવે છે, તેમ સુપાત્રમાં પણ અનુકંપાદાન સંભવે છે. આનાથી એ ફલિત થયું કે સુપાત્રને તેમનાં દુઃખ દૂર કરવાના આશયથી દાન આપે ત્યારે તે દાન અનુકંપાદાન છે, અને તે અનુકંપાદાન સાક્ષાત્ સાંસારિક સુખ આપનાર છે અને પરંપરાએ મોક્ષને દેનારું છે; અને સુપાત્રને જોઈને “આ સુપાત્ર છે, માટે તેમની ભક્તિ કરીને હું પણ તેમની જેમ સંયમને અનુકૂળ શક્તિ ઉત્પન્ન કરું કે જેથી આ મહાત્માની જેમ હું પણ આ સંસારસાગરથી પાર પામું” - આવા આશયથી દાન કરે તે સુપાત્રદાન છે અને તે દાન સાક્ષાત્ નિર્જરા ક૨ાવીને મોક્ષનું કારણ બને છે. આમ નિશ્ચયનયથી સુપાત્રને અપાતું દાન એક અપેક્ષાએ અનુકંપાદાન અને અન્ય અપેક્ષાએ સુપાત્રદાન છે. ૨॥ અવતરણિકાર્ય : પ્રથમ શ્લોકમાં અનુકંપાદાન અને સુપાત્રદાનનું ફળ બતાવ્યું. હવે અનુકંપાદાનનું સ્વરૂપ બતાવે છે - શ્લોક ઃ तत्राद्या दुःखिनां दुःखोद्दिधीर्षाल्पासुखश्रमात् । पृथिव्यादौ जिनार्चादौ यथा तदनुकम्पिनाम् || ३॥ અન્વયાર્થ : તત્ર=ત્યાં=ભક્તિ અને અનુકંપામાં અપાતુશ્રમાત્=અલ્પજીવોને અસુખ થાય તેવા પ્રકારના શ્રમથી યત્નથી, દુલિનાં દુઃખીઓનાં, દુ:ોનિીવા=દુઃખના ઉદ્ધારની ઈચ્છા બાઘા=અનુકંપા છે; ચથા=જે પ્રમાણે તદ્દનુમ્મિનામ્=તેના અનુકંપાવાળાઓની=પૃથ્વી આદિ જીવોના અનુકંપાવાળાઓની, રૃચિવ્યાનો= પૃથ્વી આદિ વિષયક બિનાર્વાì=જિનપૂજાદિમાં અનુકંપા છે. ।।૩। શ્લોકાર્થ : ત્યાં=ભક્તિ અને અનુકંપામાં, અલ્પ જીવોને અસુખ થાય તેવા પ્રકારના યત્નથી, દુઃખીઓનાં દુઃખોના ઉદ્ધારની ઈચ્છા આધા= અનુકંપા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દાનહાત્રિશિકા/શ્લોક-૩ છે; જે પ્રમાણે પૃથ્વી આદિ જીવોની અનુકંપાવાળાઓની, પૃથ્વી આદિ વિષયક જિનપૂજાદિમાં અનુકંપા છે. llall ટીકા : तत्रेति-तत्र-भक्त्यनुकम्पयोर्मध्ये, आधा-अनुकम्पा, दुःखिना-दुःखार्तानां पुंसां, दुःखोद्दिधीर्षा-दुःखोद्धारेच्छा, अल्पानामसुखं यस्मादेतादृशो यः श्रमस्तस्मात् । इत्थं च वस्तुगत्या बलवदनिष्टाननुबन्धी यो दुःखिदुःखोद्धारस्तद्विषयिणी स्वस्येच्छाऽनुकम्पेति फलितम् । उदाहरति-यथा जिनार्चादौ कार्ये पृथिव्यादौ विषये तदनुकम्पिनाम् इत्थम्भूतभगवत्पूजाप्रदर्शनादिना प्रतिबुद्धाः सन्तः षटकायान् रक्षन्त्विति परिणामवतामित्यर्थः । यद्यपि जिनार्चादिकं भक्त्यनुष्ठानमेव, तथापि तस्य सम्यक्त्वशुद्ध्यर्थत्वात्तस्य चानुकम्पालिङ्गकत्वात्तदर्थकत्वमप्यविरुद्धमेवेति पञ्चलिङ्ग्यादावित्थं व्यवस्थिते રસ્મમરગેવભુમ્ શરૂ II ટીકાર્ય : તત્ર=...મિરથેવમુ રૂાત્યાં=ભક્તિ અને અનુકંપામાં, અલ્પજીવોને અસુખ છે જેનાથી એવા પ્રકારનો જે શ્રમ યત્ન, તેનાથી તે યત્નથી, દુઃખીઓના-દુઃખથી પીડિત એવા પુરુષોના, :ોદિથીષ=દુ:ખના ઉદ્ધારની ઈચ્છા, અનુકંપા છે; અને આ રીતે=અલ્પ જીવોને અસુખવાળી પ્રવૃત્તિથી દુઃખીઓના દુ:ખના ઉદ્ધારની ઈચ્છા અનુકંપા છે એ રીતે, વસ્તુગતિથી= વસ્તુસ્થિતિથી, “બળવાન-અનિષ્ટ–અનુબંધી એવો જે દુઃખીઓના દુઃખતો ઉદ્ધાર, તેના વિષયવાળી પોતાની ઈચ્છા અનુકંપા છે” એ પ્રમાણે ફલિત થયું. ઉદાહરણ આપે છે–પૂર્વમાં કરાયેલ અનુકંપાના લક્ષણનું ઉદાહરણ આપે છે કે જે પ્રમાણે તેના અનુકંપાવાળાઓની=પૃથ્વી આદિની અનુકંપાવાળાઓની, જિનાચદિ કાર્યમાં પૃથ્વી આદિવિષયક અનુકંપા છે, એમ અવય છે. તે અર્થ સ્પષ્ટ કરે છે – આવા પ્રકારની ભગવાનની પૂજાના પ્રદર્શનાદિથી પોતે જે રીતે લોકોત્તમ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દાનહાવિંશિકા/શ્લોક-૩ વિધિથી ભગવાનની પૂજા કરે છે એવા પ્રકારની ભગવાનની પૂજાના દર્શન આદિથી, પ્રતિબોધ પામેલા છતા=જિનમત પ્રત્યે રાગવાળા થયા છતા, છકાયનું રક્ષણ કરનારા થાઓ, એ પ્રકારના પરિણામવાળા એવા શ્રાવકોની જિનાદિ કાર્યમાં પૃથ્વી આદિવિષયક અનુકંપા છે, એમ અવય છે. જોકે જિનાદિક ભક્તિઅનુષ્ઠાન જ છે, તોપણ તેનું=જિનાચનું, સમ્યક્ત્વ-શુદ્ધિ-અર્થકપણું હોવાથી અને તેનું સમ્યક્ત્વનું, અનુકંપાલિંગકપણું હોવાથી તદર્થકપણું પણ અનુકંપાઅર્થકપણું પણ, અવિરુદ્ધ જ છે; એ હેતુથી “પંચલિંગી' આદિમાં, આ રીતે પૂજા અનુકંપાઅર્થક છે એ રીતે, વ્યવસ્થિત હોવાથી =કથન હોવાથી, અમારા વડે પણ=ગ્રંથકાર વડે પણ, આ પ્રમાણે પૂજા અનુકંપાઅર્થક છે, એ પ્રમાણે, કહેવાયું. IMa જ નિનાદ્રો અહીં ' થી જિનભવન નિર્માણ, ઉપાશ્રય નિર્માણ વગેરેનું ગ્રહણ કરવું. ‘પૃથિવ્યાવો', અહીં ‘તિ થી જલાદિ જીવોનું ગ્રહણ કરવું. આ પ્રદર્શનાવિના અહીં રિ’ થી સાંભળવાથી પ્રતિબોધ પામેલાનું ગ્રહણ કરવાનું છે. ‘તવર્થત્વમ' અહીં પ થી એ કહેવું છે કે ભગવાનની પૂજાદિ ભક્તિઅર્થક તો છે જ, પરંતુ અનુકંપાઅર્થક પણ અવિરુદ્ધ છે. પંનિયાવી’ અહીં ‘”િ આ કથનને કહેનારા અન્ય ગ્રંથોનું ગ્રહણ કરવું. ભાવાર્થ : વિવેકવાળી અનુકંપાને અહીં અનુકંપાથી ગ્રહણ કરેલ છે. કોઈનાં પણ દુઃખ દૂર કરવા માટે પોતે યત્ન કરે, તેનાથી થોડા જીવોને અસુખ થાય અને ઘણા જીવોનાં દુઃખ દૂર થાય તેવી અનુકંપા તે વિવેકવાળી અનુકંપા છે. આ કથનથી એ ફલિત થયું કે બીજાના દુઃખનો ઉદ્ધાર કરવાનો જે પરિણામ છે, તે અનુકંપા છે, અને તે દુઃખનો ઉદ્ધાર કરવાની પ્રવૃત્તિમાં થોડા જીવોને ઉપકાર થાય અને ઘણાને પીડા થાય, તેવું બળવાન અનિષ્ટરૂપ ફળ ન હોય તેવી અનુકંપા તે વિવેકવાળી અનુકંપા છે. જેમ ભગવાનની પૂજામાં શ્રાવક વિધિથી યત્ન કરતો હોય ત્યારે તેના હૈયામાં એવો અધ્યવસાય હોય કે, “હું લોકોત્તમ એવા ભગવાનની પૂજા Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દાનહાનિંશિકા/શ્લોક-૩ કરીને એવું કરું કે જેથી મારી પૂજાથી જેમ મારું કલ્યાણ થાય તેમ યોગ્ય જીવોને પણ ભગવાનના શાસનની પ્રાપ્તિ થાય અને ભગવાનના શાસનને સ્વીકારીને સંયમ ગ્રહણ કરી છકાયના જીવોનું રક્ષણ કરે.” આ પ્રકારના અધ્યવસાયપૂર્વક શ્રાવક પૂજા કરે છે ત્યારે પુષ્પાદિ જીવોની જે હિંસા થાય છે, તેમાં અલ્પ જીવોને પીડા થાય છે તેના કરતાં ઘણા અધિક જીવોની પીડાનો પરિહાર પણ થાય છે; કેમ કે ભગવાનની પૂજાથી પ્રતિબોધ પામેલા યોગ્ય જીવો જે રીતે છકાયના જીવોનું પાલન કરશે, તેનાથી જે અહિંસાની પરંપરાની પ્રાપ્તિ થશે, તે સર્વ આ પૂજાની ક્રિયા વિના સંભવિત નથી. વળી પૂજાની ક્રિયા કરતાં પણ જે થોડા જીવોને પીડા થાય છે, એ પણ શ્રાવકને ઈષ્ટ તો નથી જ, તોપણ તે હિંસા બળવાન અનિષ્ટના ફળવાળી નથી; કેમ કે તે જીવોને પીડા થયા સિવાય ભગવાનની પૂજાનો સંભવ નથી, અને ભગવાનની પૂજાની પ્રવૃત્તિથી જે રીતે જગતમાં ભગવાનના શાસનની વૃદ્ધિ થશે અને તેના કારણે ઘણા જીવો આ શાસનને પામીને છકાયનું પાલન કરશે, એ અન્ય રીતે સંભવિત નથી. તેથી પૂજામાં થતી હિંસા બલવદૂ-અનિષ્ટ-અનનુબંધી છે અર્થાત્ બળવાન અનિષ્ટ ફળવાળી નથી અને દુઃખી એવા છકાયના જીવોના દુઃખના ઉદ્ધારના વિષયવાળી છે. અહીં પ્રશ્ન થાય કે ભગવાનની પૂજા તો ભક્તિઅનુષ્ઠાન છે અને પૂજાનો આશય તો ગુણવાન એવા ભગવાનની ભક્તિ કરીને પોતાનામાં ગુણપ્રાપ્તિ કરવાનો છે, તેથી પૂજાના અનુષ્ઠાનને અનુકંપાનું અનુષ્ઠાન કેમ કહ્યું? તેથી કહે છે – પૂજાનું અનુષ્ઠાન સમ્યક્ત્વની શુદ્ધિ માટે છે અને અનુકંપા સભ્યત્વનું લિંગ છે. તેથી અનુકંપાઅર્થક પણ પૂજાનું અનુષ્ઠાન છે. આશય એ છે કે પૂજાનું અનુષ્ઠાન ભગવાનની ભક્તિ કરીને સર્વવિરતિની પ્રાપ્તિ કરવા અર્થક છે કે જેથી શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય. વળી પૂજાકાળમાં ભગવાનના ગુણોમાં ઉપયોગ હોવાથી વીતરાગ પ્રત્યેની રુચિ અતિશયિત થાય છે, જે સમ્યક્ત્વની પ્રાપ્તિનું કે શુદ્ધિનું કારણ છે; કેમ કે તત્ત્વને જોવાથી તત્ત્વને દેખાડનાર દૃષ્ટિ નિર્મળ બને છે, અને ભગવાનની પૂજા કરતી વખતે વિવેકીને ભગવાનના પારમાર્થિક સ્વરૂપની ઉપસ્થિતિ હોય છે, જેનાથી Page #38 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩ ૧૭ સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. તેથી સમ્યક્ત્વની શુદ્ધિનો અર્થી જીવ પણ ભગવાનની પૂજા કરે છે. વળી સમ્યકૃત્વ અનુકંપાલિંગવાળું છે; કેમ કે જીવમાં તત્ત્વને જોવાની દૃષ્ટિ પ્રગટે ત્યારે તેને વિચાર આવે છે કે ‘મનુષ્યભવને પામીને સંયમમાં યત્ન ક૨વો જોઈએ, જેથી છકાયના જીવોનું રક્ષણ થાય.' તેથી પોતાનામાં સંયમનો પરિણામ પ્રગટે, તે માટે પણ શ્રાવક પૂજા કરે છે, જે સંયમનો પરિણામ છકાયના જીવો પ્રત્યેની અનુકંપાના પરિણામવાળો છે. વળી શ્રાવક વિચારે છે કે ‘જો જગતના જીવોને આ લોકોત્તમ શાસન મળે તો તેને પામીને સર્વ યોગ્ય જીવો છકાયના ૨ક્ષક બને. માટે હું તે રીતે ભગવાનની પૂજા કરું કે જેથી મારી પૂજાને જોઈને યોગ્ય જીવોને ભગવાનનું શાસન મળે અને સંયમ ગ્રહણ કરીને છકાયના રક્ષક બને.' આવા પ્રકારનો અનુકંપાનો પરિણામ સમ્યગ્દષ્ટિને હોય છે. તેથી સમ્યકૃત્વનું અનુકંપા લિંગ છે. માટે પૂજા કરીને સમ્યકૃત્વની શુદ્ધિ કરવા માટે યત્ન કરાય છે, જે યત્નથી હૈયામાં અનુકંપાનો પરિણામ પણ પ્રકર્ષવાળો બને છે. તેથી જેમ ભગવાનની પૂજા સમ્યકૃત્વની શુદ્ધિ માટે છે, તેમ હૈયામાં અનુકંપા પેદા ક૨વા અર્થે પણ છે. આથી વિવેકી શ્રાવક ભગવાનની ભક્તિ કરે છે ત્યારે, ભગવાનની ભક્તિ સમયે વર્તતા ભગવાનના વીતરાગાદિ ભાવોમાં ઉપયોગને કારણે સમ્યકૃત્વની શુદ્ધિ કરે છે, તેમ જગતના જીવોને આ ભગવાનનું શાસન પ્રાપ્ત થાઓ, તેવો વિવેક પણ ધારણ કરે છે, જેથી તેની વિધિને જોઈને યોગ્ય જીવોને એ અધ્યવસાય થાય કે, ‘આ ભગવાનના શાસનમાં કેવી વિવેકવાળી પ્રવૃત્તિ છે કે જેથી આ શ્રાવક આ રીતે વિવેકપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે !' અને આ રીતે પ્રતિબોધ પામીને તે યોગ્ય જીવો પણ છકાયના રક્ષણવાળા થશે. ભગવાનની પૂજાની પ્રવૃત્તિ સમયે થતા અધ્યવસાયો : (૧) ભગવાનની ભક્તિનો અધ્યવસાય. (૨) સમ્યક્ત્વની શુદ્ધિનો અધ્યવસાય. (૩)‘યોગ્ય જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ થાઓ' તેવો અધ્યવસાય અને Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દાનહાનિંશિકા/બ્લોક-૪ (૪) “યોગ્ય જીવો ભગવાનનું શાસન પામી શકાયના રક્ષણ કરનારા થાઓ' તેવો અધ્યવસાય. આ રીતે અનેક પ્રકારના વિવેકવાળા પરિણામના સમૂહથી ઉપયુક્ત એવો ભગવાનની પૂજાનો અધ્યવસાય છે. lla અવતરણિકા : अल्पासुखश्रमादित्यस्य कृत्यमाह - અવતરણિકાર્ય : સાસુનત્યસ્થ =પૂર્વ શ્લોક-૩માં અનુકંપાના લક્ષણમાં પંચમી વિભક્તિથી બતાવેલ વિશેષણરૂપ “અભ્યાસુવશ્વમા' એ પ્રકારના, આકાર ‘સત્યાસુમા એ પંચમ્યત્તપદના, કૃત્યને કહે છે – ભાવાર્થ : પૂર્વ શ્લોકમાં “અન્ધાસુમાત્' એ પદ અનુકંપાના લક્ષણમાં વિશેષણરૂપ છે; કેમ કે “અલ્પ જીવોના અસુખના યત્નથી દુ:ખીઓના દુઃખના ઉદ્ધારની જે ઈચ્છા તે અનુકંપા” આવું લક્ષણ છે. તેથી પંચમી વિભક્તિવાળું વિશેષણ તે સિવાયની અન્ય દુઃખીઓના ઉદ્ધારની ઈચ્છાનું વ્યાવર્તન કરે છે, તો તે કોનું વ્યાવર્તન કરે છે, તે બતાવવા માટે કહે છે – શ્લોક - स्तोकानामुपकारः स्यादारम्भाद्यत्र भूयसाम् । तत्रानुकम्पा न मता यथेष्टापूर्तकर्मसु ।।४।। અન્યથાર્થ : ચિત્ર=જેમાં=જે કૃત્યમાં મૂયસ–ઘણાઓના=ઘણા જીવોના સારામ= આરંભથી તોવાના=થોડાઓને=થોડા જીવોને પાર =ઉપકાર થાય તત્ર ત્યાં અનુવેમ્પા અનુકંપા ને મતા=મનાયેલ નથી થા=જે પ્રમાણે રૂાપૂર્તમૈસુર ઈષ્ટાપૂર્તકર્મમાં અનુકંપા મનાયેલ નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દાનહાત્રિશિકા/શ્લોક-૪ શ્લોકાર્ચ - જે કૃત્યમાં, ઘણા જીવોના આરંભથી થોડા જીવોને ઉપકાર થાય ત્યાં અનુકંપા મનાયેલ નથી, જે પ્રમાણે ઈચ્છાપૂર્તકર્મમાં અનુકંપા મનાયેલ નથી. ટીકા - स्तोकानामिति-स्पष्टः । नवरमिष्टापूर्तस्वरूपमेतत् - “ऋत्विग्भिर्मन्त्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः । अंतर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते ।।१।। वापीकूपतडागानि देवतायतनानि च । પ્રવાનનેતા પૂર્ત તત્ત્વવિદો વિદુર ર ા” રૂતિ સારા ટીકાર્ય - અષ્ટ: ..... કૃતિ કા તોવેરાનમતિ સ્પષ્ટ =શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ફક્ત ઈષ્ટાપૂર્તનું સ્વરૂપ આ છે - “યજ્ઞ કરનાર વડે કરણભૂત એવા મંત્રસંસ્કારો દ્વારા બ્રાહ્મણોની સમક્ષ તેનાથી અન્ય બ્રાહ્મણોને અંતર્વેદીમાં જે હિરણ્યાદિ અપાયું, તે ઈષ્ટ કહેવાય છે.” “વાવ-કૂવા-તળાવ, દેવાયતન–દેવની વસતિનાં સ્થાન, અને અન્નપ્રદાન તત્ આ=વાવ વગેરે તુપર્વમૂતં આવા પ્રકારનું તત્ત્વના જાણનારાઓ પૂર્ત કહે છે.” (યોગદૃષ્ટિસમુચ્ચયબ્લોક-૧૧-૧૧૭) ‘તિ’ ઈષ્ટાપૂર્તના સ્વરૂપના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ - વાવ-કૂવા-તળાવ વગેરે બનાવવાં, દાનશાળા કે દેવાલયોનાં નિર્માણ કરાવવા વગેરે કૃત્યોમાં કેવળ થોડા જીવોને ઉપકાર થાય છે અર્થાત્ બાહ્ય રીતે થોડા જીવોને અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે અને ઘણા જીવોનો વિનાશ થાય છે, તેવી પ્રવૃત્તિઓમાં અનુકંપા મનાઈ નથી. અહીં વિશેષ એ છે કે જે પ્રવૃત્તિથી કોઈ જીવોને બીજાધાનાદિનો સંભવ હોય તેવી લૌકિક ઉપકારની કોઈપણ પ્રવૃત્તિ, સંયમની પ્રાપ્તિ દ્વારા ઘણા જીવોની Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દાનહાનિંશિકા/શ્લોક-૪ અહિંસાનું કારણ બને છે, અને તેવી લોક ઉપકારાર્થે કરાયેલી સર્વ પ્રવૃત્તિઓમાં અનુકંપા મનાયેલી છે. જેમ પૂર્વશ્લોકમાં બતાવ્યું કે ભગવાનની ભક્તિથી ઘણા જીવોની રક્ષા થાય છે તેથી તેમાં અનુકંપા મનાયેલી છે; પરંતુ જે દાનશાળાની પ્રવૃત્તિ, જે દેવાયતનના નિર્માણની પ્રવૃત્તિ આદિ કૃત્યથી ઘણા જીવોને ઉપકાર થાય તેવું ન હોય ત્યાં અનુકંપા મનાયેલ નથી. એટલું જ નહીં પણ, કદાચ તે પ્રવૃત્તિથી કોઈક જીવને ધર્મનું વલણ થાય તેવું હોય તેવા જિનાયતનની નિર્માણની ક્રિયામાં પણ નિર્માણ કરનારનો એવો આશય ન હોય તો તે જિન ભવનના નિર્માણની પ્રવૃત્તિમાં અનુકંપા નથી. આ અર્થનો વિચાર કરવા માટે જિજ્ઞાસુએ યોગદષ્ટિસમુચ્ચયગ્રંથ'ના શ્લોક-૧૨૧ અને ૧૨૪નું નિરીક્ષણ કરવું. જેમ ભગવાનની પૂજામાં અનુષ્ઠાનમાં પૂજા કરનારને અધ્યવસાય હોય છે કે, “મારી પૂજાથી પ્રતિબોધ પામેલા જીવો છકાયના રક્ષણ કરનારા બનો' તેથી તે અધ્યવસાય અનુકંપારૂપ બને; પરંતુ જેઓને જિનમંદિરનિર્માણ વખતે તેવો કોઈ અધ્યવસાય નથી, માત્ર મારે જિનમંદિર બંધાવવું છે એવો અધ્યવસાય છે, અને પોતાના મોભા પ્રમાણે પોતાને આ કૃત્ય કરવું જોઈએ, એટલો અધ્યવસાય છે; તો એ અધ્યવસાયમાં પણ અનુકંપા નથી અને ભક્તિ પણ ન હોઈ શકે, અને એવી જિનભવનનિર્માણની પ્રવૃત્તિ પણ “દેવતાઆયતન શબ્દથી ગ્રહણ થાય છે, માટે ત્યાં અનુકંપા નથી પરંતુ આરંભની પ્રવૃત્તિ છે. ઈષ્ટાપૂર્ત કર્મનું સ્વરૂપ : અહીં વિશેષ એ છે કે ઈષ્ટને જે સાધે તે ઈષ્ટકર્મ કહેવાય. ગોરો વડે મંત્રસંસ્કાર દ્વારા બ્રાહ્મણોની સમક્ષ વેદિકાની અંદર હિરણ્યાદિ અપાયું તેeગોરો દ્વારા અપાયેલું હિરણ્યાદિ, યજ્ઞ કરાવનાર એવા યજ્ઞના કર્તાના ઈષ્ટને આપનાર છે, એમ વૈદિક વચન કહે છે, તેથી તેને ઈષ્ટકર્મ કહેવાય. તેમ વિવેકીની ભગવાનની પૂજા પણ પૂજકને ઈષ્ટ એવો મોક્ષ અથવા ઈષ્ટ એવી નિર્લેપ દશા અથવા ઈષ્ટ એવી સર્વવિરતિની પ્રાપ્તિ કરાવનાર છે, તેથી ઈષ્ટકર્મ છે. પ્રસ્તુતમાં ઈષ્ટકર્મરૂપ ભગવાનની પૂજામાં ઘણા દુઃખીઓના દુઃખનો ઉદ્ધાર થાય છે અને અલ્પજીવોને પીડા થાય છે, તે વાત શ્લોક-૩માં બતાવી અને તેમાં અનુકંપાનું લક્ષણ સંગત છે, તેમ બતાવેલ છે. અને વૈદિક દર્શનને માન્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ દાનહાવિંશિકા/શ્લોક-૪ ૨૧ તેવાં ઈષ્ટકર્મોમાં ઘણા જીવોના દુઃખને દૂર કરી અલ્પજીવોને પીડા થાય તેવું કૃત્ય નથી, પરંતુ ઘણા જીવોની હિંસાપૂર્વક અર્થાત્ પશુવધાદિ નહીં પણ યજ્ઞની ક્રિયામાં થતી અગ્નિ આદિ જીવોની હિંસાપૂર્વક યજ્ઞ કરાવનારને વેદવચન પ્રમાણે ઈષ્ટ એવું ફળ પ્રાપ્ત થાય છે, તેથી તે અનુષ્ઠાનમાં અનુકંપા નથી, તેમ બતાવેલ છે. પૂર્ત એટલે જેનાથી અન્ય જીવોને પૂર્તિ થાય તે પૂર્ત કહેવાય. વાવડીઓ, કૂવાઓ, તળાવો વગેરે ખોદાવવાથી અન્ય જીવોને જલાદિની પ્રાપ્તિરૂપ પૂર્તિ થાય છે અથવા દેવતાનાં આયતનો કરાવવાથી અન્ય જીવોને દેવતાની પૂજા વગેરે કરવાની અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે, તેથી તે પૂર્ત કર્મ છે; અને આ દેવાયતનમાં જિનમંદિરના નિર્માણનો પણ સંગ્રહ છે અને અન્નપ્રદાનમાં કારણિક દાનશાળાનો પણ સંગ્રહ છે. તેથી એ પ્રાપ્ત થાય કે લોકોને ઉપકાર થાય તેવાં કોઈપણ કૃત્યો પૂર્તમાં સંગૃહીત છે. પરંતુ આ જે લોકમાં કૂવા વગેરે ખોદાવવાની ક્રિયા કે દેવાયતનોને બનાવવાની ક્રિયા કે દાનશાળાની ક્વિા લોકોને બીજાધાનાદિનું કારણ ન હોય તો તેમાં લોકોને જલાદિની પ્રાપ્તિરૂપ અલ્પ લાભ છે અને ઘણા જીવોની હિંસા છે, માટે તે સ્થાનમાં અનુકંપા સંગત નથી; જ્યારે કારણિક દાનશાળામાં કે વિવેકપૂર્વકની જિનભવનનિર્માણની ક્રિયામાં શ્રાવકને એવો અધ્યવસાય હોય છે કે, “આ નિમિત્તને પામીને લોકો ભગવાનના ધર્મ પ્રત્યે બહુમાનવાળા થાઓ અને બીજાધાનાદિની પ્રાપ્તિ દ્વારા ક્રમસર સંયમને પ્રાપ્ત કરીને છકાયના જીવોનું રક્ષણ કરનારા બનો” - આવો નિર્મળ અધ્યવસાય ઘણા જીવોના દુઃખને દૂર કરવાના પરિણામવાળો હોવાથી અનુકંપારૂપ છે. તેથી ત્યાં અનુકંપા સંગત છે. અહીં ઈષ્ટ અને પૂર્ત શબ્દથી જેમ લૌકિક ઈષ્ટ અને પૂર્ત કર્મ અભિપ્રેત છે, તેમ લોકોત્તર એવા ઈષ્ટ અને પૂર્ત કર્મ પણ અભિપ્રેત છે; કેમ કે “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં શ્લોક-૧૧૫-૧૧૧-૧૧૭માં ઈષ્ટાપૂર્ત કર્મનું સ્વરૂપ બતાવ્યું અને ત્યાર પછી શ્લોક-૧૨૩ની ટીકામાં સદ્અનુષ્ઠાનનું લક્ષણ બતાવતાં કહ્યું કે “ઈષ્ટાદિમાં યત્નાતિશયરૂપ આદર અનુષ્ઠાનનું લક્ષણ છે” – આ કથનથી એ નિર્ણય થાય છે કે જેમ લૌકિક ઈષ્ટપૂર્તકર્મ છે, તેમ મનુષ્ઠાન પણ ઈષ્ટ અને પૂર્તરૂપ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૪ વળી કોઈ જિનાલયાદિ નિર્માણ કરતા હોય ત્યારે એવો કોઈ વિવેક ન હોય કે “આ પ્રસંગને પામીને જગતના જીવો ભગવાનના શાસનને પામો અને છકાયના રક્ષક બનો” તો તે જિનાલયને બંધાવવાની ક્રિયા પણ લૌકિક પૂર્ત કર્મ બને અને ઘણા આરંભ-સમારંભવાળી બને, તેથી તેમાં પણ અનુકંપાનું લક્ષણ સંગત થતું નથી. ૨૨ આવો અધ્યવસાય ક૨વા માટે સમ્યગ્દષ્ટિ અધિકારી છે, તેનું કારણ એ છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સર્વ ઉપદ્રવ વગરની, ફક્ત જ્ઞાનમય જીવની પરિણતિને ‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ'માં શ્લોક-૧૫૭માં લખ્યું એ પ્રમાણે ૫૨માર્થથી હિતરૂપ જુએ છે, અને મનુષ્યભવને પામીને તે પરિણતિને પ્રગટ કરવા માટે સંયમને અનુરૂપ મન-વચન-કાયાની પ્રવૃત્તિ તેને ઈષ્ટ દેખાય છે, અને તે પ્રવૃત્તિ સર્વવિરતિરૂપ છે. વળી પોતાનામાં તે શક્તિ પ્રગટ કરવા અર્થે તે ભગવાનની પૂજા કરે છે અને વિચારે છે કે, “આ ભગવાનની પૂજા કરીને હું પણ ભગવાનની આજ્ઞા અનુસાર સંયમમાં યત્ન કરવાની શક્તિવાળો થાઉં અને મારી ઉચિત પ્રવૃત્તિ જોઈને લોકો પણ ભગવાનના શાસન પ્રત્યે બહુમાનભાવવાળા થાઓ, જેથી તેઓ પણ સર્વવિરતિ ગુણસ્થાનક સ્વીકારીને છકાયના જીવોના પાલન કરનારા બને.” આવા પ્રકારનો સૂક્ષ્મ બોધ સમ્યગ્દષ્ટિને હોવાથી તે બોધને અનુરૂપ ઉત્તમ ભાવો કરવા દ્વારા લોકોના બીજાધાનનું કારણ બને તેવી ઉચિત પ્રવૃત્તિ કરે છે. વળી સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે કે માત્ર ધનવ્યયથી લોકોમાં બીજાધાન થતું નથી, પરંતુ જેમ ભગવાનની ભક્તિમાં ઉદારતાનો આશય અપેક્ષિત છે, તેમ તેના ઉર્જિત આચારો–ઉંચા પ્રકારના આચારો, પણ અપેક્ષિત છે; અને આવા ઉર્જિત આચારોથી તે જ્યારે ભગવાનની ભક્તિ કરતો હોય ત્યારે તેની ભક્તિને જોઈને વિચારકને બહુમાન થાય છે કે ‘આ શ્રાવક આ રીતે ભગવાનની ભક્તિમાં કેવો તલ્લીન છે ! તેથી દેખાય છે કે આવા પ્રકારના ધર્મને બતાવનાર ભગવાનનું શાસન કંઈક વિશેષ હશે.” આથી તેને શાસન પ્રત્યે પક્ષપાત થાય છે. જેમ રંકને ખાવા માટે આર્યસુહસ્તિ મહારાજાએ દીક્ષા આપી અને અતિશય ખાવાથી જ્યારે તેને દેહની પીડા ઉત્પન્ન થાય છે, ત્યારે જે શેઠિયાઓ ભિખારી અવસ્થામાં તેની સામે પણ જોતા ન હતા, તે આજે તેની ભક્તિ કરે છે, તે Page #44 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૫/૬ ૨૩ જોઈને તેને વિચાર આવે છે કે, “ખાવામાત્રના આશયથી મેં આ સંયમ લીધું તોપણ મને આ લોકો આટલો આદર આપે છે, તો ખરેખર ! આ સંયમ કેટલું મહાન હશે !” આ રીતે સંયમના વિશેષ બોધ વગર પણ ઓઘથી સંયમ પ્રત્યેનો બહુમાનભાવ તેને જૈનશાસનની પ્રાપ્તિનું કારણ બન્યો; તેમ શ્રાવકની ઉર્જિત આચારવાળી પ્રવૃત્તિ જોઈને ભગવાનના શાસન પ્રત્યે વિશેષ બોધ વગરના પણ યોગ્ય જીવોને બહુમાનભાવ થાય છે અને તેનાથી બીજાધાન થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉચિત સ્થાને વિવેકપૂર્વકની કરાયેલી જિનપૂજા અનુકંપાની નિમિત્તતાને ઓળંગતી નથી. અવતરણિકા : नन्वेवं कारणिकदानशालादिकर्मणोऽप्युच्छेदापत्तिरित्यत आह અવતરણિકાર્ય : ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે આ રીતે=પૂર્વગાથામાં પૂર્તનું લક્ષણ કર્યું તેમાં અન્નપ્રદાનના સ્થાનનું ગ્રહણ છે, એ રીતે, કારણિક દાનશાળાદિમાં કર્મના પણ ઉચ્છેદની પ્રાપ્તિ છે, આથી ગ્રંથકાર કહે છે - ભાવાર્થ : શ્લોક-૩માં અનુકંપાનું લક્ષણ કર્યું, તે લક્ષણ પ્રમાણે તો કારણિક દાનશાળામાં અનુકંપા સંગત છે. આમ છતાં શ્લોક-૪માં ઈષ્ટકર્મમાં અને પૂર્તકર્મમાં અનુકંપા નથી, એમ કહ્યું; અને પૂર્તકર્મમાં દાનશાળાનો સમાવેશ છે, તેથી દાનશાળામાં પણ અનુકંપા નથી, એમ જણાય. તેને સામે રાખીને પૂર્વપક્ષીને શંકા થઈ કે આ રીતે તો કારણિક દાનશાળામાં પણ અનુકંપા નથી, તેમ માનવાની આપત્તિ આવશે. તેના સમાધાનરૂપે ગ્રંથકાર બતાવે છે શ્લોક ઃ पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः । । ५ । । बहूनामुपकारेण नानुकम्पानिमित्तताम् । अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः ।।६॥ - Page #45 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા|બ્લોક ૫/૬ યત્=જે વાનશાસ્તાવિÉ=દાનશાળાદિ કૃત્ય પુષ્ટાત્તમ્યનત્વિ=પુષ્ટાલંબનને આશ્રયીને છે, તત્તુ=તે વળી પ્રવચનોન્નત્યા=પ્રવચનની ઉન્નતિ દ્વારા, વીનાધાનવિમાવતઃ=બીજાધાનાદિનો સદ્ભાવ હોવાને કારણે વહૂના=ઘણાના ૩પરેન=ઉપકાર દ્વારા અનુજમ્પાનિમિત્તતા=અનુકંપાની કારણતાનું ન પ્રતિષ્ઠાતિ=અતિક્રમણ કરતું નથી, તેન=તે કારણથી ત્ર=અહીં=અનુકંપાના ઉચિત ળમાં, મુક્યો હેતુ=મુખ્ય હેતુ શુભાશય =શુભાશય છે. પાÇા શ્લોકાર્થ : ૪ અન્વયાર્થ : જે દાનશાળાદિકાર્ય પુષ્ટાલંબનને આશ્રયીને છે, તે વળી પ્રવચનની ઉન્નતિ દ્વારા બીજાઘાનાદિનો સદ્ભાવ હોવાને કારણે ભાવથી ઘણાના ઉપકાર દ્વારા અનુકંપાની કારણતાનું અતિક્રમણ કરતું નથી, તે કારણથી અહીં મુખ્ય હેતુ શુભાશય છે. પાકા ટીકા ઃ पुष्टालम्बनमिति -पुष्टालम्बनं = सद्भावकारणमाश्रित्य यद्दानशालादिकर्म प्रदेशिसम्प्रतिराजादीनाम् । तत्तु प्रवचनस्य प्रशंसादिनोन्नत्या बीजाधानादीनां भावतः સિદ્ધેોવાનામ્ ।।૯ || बहूनामिति ततो निर्वृतिसिद्धेर्बहूनामुपकारेणानुकम्पानिमित्ततां नातिक्रामति । तेन कारणेनात्रानुकम्पोचितफले मुख्यः शुभाशयो हेतुः दानं तु गौणमेव, वेद्यसंवेद्यपदस्थ एव तादृगाशयपात्रं तादृगाशयानुगम एव च निश्चयतोऽनुकम्पेति फलितम् । । ६ । ટીકાર્ય : पुष्टालम्बनं = નિતમ્ ।। ।। પુષ્ટાલંબનને=સદ્ભાવરૂપ કારણને આશ્રયીને અર્થાત્ સામી વ્યક્તિને બીજાધાનાદિ થાય તેવા પ્રામાણિક કારણને આશ્રયીને, પ્રદેશી, સંપ્રતિ રાજા આદિનું જે દાનશાળાદિ કૃત્ય છે, તે વળી પ્રવચનની ઉન્નતિથી લોકોને બીજાધાનાદિનો ભાવ હોવાથી= લોકોને બીજાધાનાદિની સિદ્ધિ હોવાથી, ઘણા જીવોના ઉપકારને કારણે અનુકંપાની તિમિત્તતાનું અતિક્રમણ કરતું નથી; કેમ કે તેનાથી=તે દાનશાળાદિ ..... Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દાનહાવિંશિકા/શ્લોક-પ૬, કૃત્યથી થયેલા બીજાધાનાદિથી, નિવૃતિની સિદ્ધિ=મોક્ષની પ્રાપ્તિ, છે. તે કારણથી પુષ્ટાલંબનથી થયેલ દાનશાળાદિકર્મમાં બીજાધાનાદિ દ્વારા અનુકંપાની લિમિતતા છે તે કારણથી, અહીં=અનુકંપાતા ઉચિત ફળમાં, મુખ્ય હેતુ શુભાશય છે, વળી દાત ગૌણ જ છે. વેધસંવેદ્યપદવાળો જ તેવા પ્રકારના આશયનું પાત્ર છે=દાનશાળાદિ કૃત્યમાં લોકોને બીજાધાનાદિ કરાવે તેવા પ્રકારના આશયનું પાત્ર છે, અને તેવા આશયનું અનુગમ જ= દાનક્રિયાકાળે તેવા આશયનું અનુસરણ જ, નિશ્ચયથી નિશ્ચયનયથી, અનુકંપા છે, એ પ્રકારે ફલિત છે. પાછા ભાવાર્થ : અવતરણિકામાં શંકા કરેલ કે અન્નપ્રદાનાદિ કૃત્યોમાં અનુકંપા નથી, તેમ કહેનારાઓને, કારણિક દાનશાળાદિ કૃત્યમાં પણ અનુકંપા નથી, તેમ માનવાની આપત્તિ આવશે. તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે પ્રદેશી, સંપ્રતિ રાજા આદિએ જે દાનશાળાદિ કૃત્ય કરેલ તે પુષ્ટાલંબનને આશ્રયીને હતાં અર્થાત્ લોકોને બીજાધાન કરાવે તેવા સભાવરૂપ કારણવાળાં હતાં. તે કૃત્યોથી લોકોમાં પ્રવચનની પ્રશંસા આદિ થાય છે, અને લોકોમાં ભગવાનના શાસન પ્રત્યેના રાગની વૃદ્ધિ થવાથી યોગ્ય જીવોને બીજાધાનાદિ થાય છે અને તે બીજાધાનાદિ દ્વારા ક્રમે કરીને જીવો મોક્ષમાં પહોંચે છે. તેથી તે કારણિક દાનશાળાદિ કત્યમાં જે થોડા જીવોની હિંસા થઈ. તેના કરતાં ઘણા જીવોને ઉપકાર થાય છે; કેમ કે એક પણ જીવ આ દાનશાળાના નિમિત્તને પામીને મોક્ષમાં જાય તો તેનાથી છકાયના જીવોનું પાલન થાય છે અર્થાતુ દાનશાળાના નિમિત્તને પામીને જીવ મોક્ષે જાય છે ત્યારે સદા માટે તે જીવથી હિંસાની પ્રવૃત્તિ અકે છે. આમ, દાનશાળામાં જે હિંસા થયેલ, તેનાથી ઘણા અધિક જીવોનું રક્ષણ થયું. આથી ગાથા-૩માં બતાવેલ અનુકંપાનું લક્ષણ પ્રદેશી, સંપ્રતિ રાજા આદિની દાનશાળામાં સંગત થાય છે, માટે તે દાનશાળાદિ કર્મ અનુકંપાની નિમિત્તતાને અતિક્રમણ કરતું નથી. અહીં વિશેષ એ છે કે અન્ય દાનશાળાઓમાં આહારાદિ વાપરીને લોકોને તૃપ્તિનો અનુભવ થાય છે, પરંતુ લોકોને તૃપ્તિના અનુભવરૂપ જે ઉપકાર Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દાનતાસિંશિકા/શ્લોક-પ/૬ થાય છે તેની સામે તે દાનશાળાદિ કૃત્યમાં જે આરંભ-સમારંભ થાય છે, તેમાં ઘણા જીવોની હિંસા થાય છે. માટે હૈયામાં લોકોના ઉપકારની ભાવનાથી પણ કરાયેલી દાનશાળામાં અનુકંપાની નિમિત્તતા નથી; કેમ કે ઘણા જીવોના આરંભથી થોડા જીવોને ખાવામાત્રનું ક્ષણિક સુખ પ્રાપ્ત થાય છે. તેથી તે વિવેકપૂર્વકની અનુકંપા નથી. જ્યારે પ્રદેશ રાજા આદિની દાનશાળામાં લોકો આવતા હતા અને તેઓને પણ આહારાદિ વાપરીને તૃપ્તિનો અનુભવ થતો હતો અને ત્યાં પણ ઘણા આરંભ-સમારંભ હતા; આમ છતાં ભગવાનના શાસનની ઉન્નતિનું આ દાનશાળાદિ પ્રબળ નિમિત્ત હતું અને તેવા નિમિત્તને આશ્રયીને તે દાનશાળાનું કૃત્ય હોવાથી તે દાનશાળાના નિમિત્તે જે કોઈ જીવોને બીજાધાનાદિની પ્રાપ્તિ થઈ, અને આ સંસારથી જે કોઈ તરશે, તે સર્વમાં તે દાનશાળા કારણ હતી. તેથી તે દાનશાળામાં જે આરંભ-સમારંભ થયેલ, તેના કરતાં જે જીવો ભગવાનના શાસનને પામીને છકાયના જીવોનું રક્ષણ કરશે, તેનાથી ઘણા અધિક જીવોને અભયદાનની પ્રાપ્તિ થશે. માટે તે દાનશાળાની પ્રવૃત્તિ અનુકંપાનું નિમિત્ત કારણ છે; જ્યારે પુષ્ટાલંબન વિનાની દાનશાળાઓ તેવી ન હોવાથી અનુકંપાનું નિમિત્ત કારણ નથી. જેમ વીર પરમાત્માએ બ્રાહ્મણને વસ્ત્ર આપ્યું અને તે વસ્ત્રનો ઉપયોગ તે બ્રાહ્મણે પોતાની આજીવિકામાં કર્યો હતો, છતાં બીજાધાનાદિનું કારણ હોવાથી તે વસ્ત્રદાન અનુકંપાનું કારણ હતું, તેથી ભગવાનની વસ્ત્ર આપવાની ક્રિયા ભગવાન માટે કર્મબંધની પ્રાપ્તિરૂપ અધિકરણ ન બની; અને તેવું કોઈ પુષ્ટાલંબન ન હોય, પરંતુ દુઃખીઓનાં દુઃખ જોઈને સાધુને હૈયામાં અનુકંપા થાય અને તે અનુકંપાથી પ્રેરાઈને પોતાનાં વસ્ત્રો તે દુઃખીઓને આપે તો તે વસ્ત્રોથી જે કાંઈ આરંભ-સમારંભ થાય, તેમાં સાધુનું વસ્ત્રદાન કારણ બને. તેથી તે વસ્ત્રદાનની ક્રિયા સાધુ માટે અધિકરણ બને છે. તેમ નિષ્કારણ કરાયેલી દાનશાળા અધિકરણરૂપ છે, પરંતુ અનુકંપારૂપ નથી; જ્યારે કારણિક દાનશાળા ભગવાનના વસ્ત્રદાનની જેમ અનુકંપારૂપ છે, પણ અધિકરણરૂપ નથી. - અહીં વિશેષ એ છે કે વિવેકી એવા સંપ્રતિ આદિ રાજાઓએ પ્રામાણિક કારણને જોઈને દાનશાળાઓ કરી અને તે રીતે અન્ય કોઈ પણ વિવેકી જીવ પ્રામાણિક કારણને જોઈને દાનશાળા કરે અને તેની દાનશાળાના નિમિત્તને Page #48 -------------------------------------------------------------------------- ________________ છે દાનહાત્રિશિકા/શ્લોક-પ/૬ પામીને ભવિતવ્યતાના યોગે કોઈ જીવને બીજાધાનાદિ ન પણ થાય અથવા થાય, તોપણ દાનશાળા કરનારનો શુભાશય હતો, અને તે શુભાશય પ્રામાણિક કારણને અવલંબીને પ્રવર્તતો હતો, તેથી તે દાનશાળાની ક્રિયા અનુકંપાનું નિમિત્ત છે. અને જે જીવે લોકો પ્રત્યેની દયામાત્રના પરિણામથી દાનશાળા કરી હોય, અને ભવિતવ્યતાના યોગે તે દાનશાળાના નિમિત્તે કોઈ જીવને સંયમનો પરિણામ થાય, અને સંયમ ગ્રહણ કરીને મોક્ષમાં પણ જાય, તોપણ તે દાનશાળા કરનારનો તેવો શુભાશય નહીં હોવાથી તે દાનશાળા અનુકંપાનું કારણ નથી, પરંતુ ઘણા જીવોની હિંસારૂપ કૃત્ય હોવાથી કર્મબંધનું કારણ છે. તેન શારીન' પૂર્વમાં સ્થાપન કર્યું કે પુષ્ટાલંબનથી કરાયેલી દાનશાળા પ્રવચનની ઉન્નતિ દ્વારા અનુકંપાનું નિમિત્ત છે. તેનાથી શું ફલિત થાય છે તે જણાવે છે – અનુકંપાને ઉચિત ફળમાં મુખ્ય હેતુ શુભાશય છે, દાન વળી ગૌણ જ છે. આશય એ છે કે પુષ્ટાલંબનથી જ્યારે દાનશાળા કરવામાં આવે છે, ત્યારે કરનારનો આશય એ હોય છે કે “આ દાનશાળાના નિમિત્તને પામીને યોગ્ય જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ થાઓ” અને આવો આશય અનુકંપાદાનના ફળની પ્રાપ્તિનું કારણ છે અર્થાત્ ગાથા-૧માં કહ્યું કે, “અનુકંપાદાન શર્મપ્રવ છે” તે રૂ૫ ફળની પ્રાપ્તિમાં આવો શુભાશય કારણ છે અને તે વખતે કરાતું દાન ગૌણ જ છે. આનાથી એ ફલિત થયું કે દાનશાળામાં અપાતી દાનની ક્રિયાથી અનુકંપાનું ફળ મળતું નથી, પરંતુ આપનારના હૈયામાં વર્તતો વિવેકપૂર્વકનો પરિણામ અનુકંપાદાનના ફળમાં મુખ્ય કારણ છે અને તે પરિણામ ઉત્પન્ન કરવામાં દાનની ક્રિયા ગૌણ કારણ છે. તેથી એ ઘોતિત થાય કે “દાનની ક્રિયાથી વિશિષ્ટ વિવેકવાળો અનુકંપાનો પરિણામ “ન્દ્રશર્મપ્રહ છે.” આ વચનમાં દાન વિશેષણરૂપ છે તેથી તે ફલ પ્રત્યે ગૌણ હેતુ છે, અને તે દાનની ક્રિયાથી વિશિષ્ટ એવો વિવેકપૂર્વકનો અનુકંપાનો પરિણામ તે વિશેષ્ય છે, તેથી ફલ પ્રત્યે તે મુખ્ય હેતુ છે. આથી ક્વચિત્ અનુકૂળ સંયોગ ન હોય તો દાનની ક્રિયા ન પણ થાય તોપણ તેવા પ્રકારનો શુભાશય વર્તતો હોય તો અનુકંપાદાનનું ફળ મળે છે; અને જો Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દાનહાત્રિશિકા/શ્લોક-પ/૬ તેવો પરિણામ ન હોય તો માત્ર દાનની ક્રિયાથી તેનું ફળ મળતું નથી. આથી કારણિક દાનશાળા સિવાય અન્ય દાનશાળાઓમાં અનુકંપાદાનનું ફળ મળતું નથી, તેમ પૂર્વમાં કહેલ છે. તેથી ફળ પ્રત્યે મુખ્ય કારણ શુભાશય છે અને તે શુભાશયની નિષ્પત્તિમાં દાનની ક્રિયા અંગરૂપ છે, માટે ગૌણ છે. ‘વેદસંવેદપી ’ | વળી આવા શુભાશયનો અધિકારી વેદ્યસંવેદ્યપદવાળો જીવ છે, તેમ કહ્યું. તેનાથી એ પ્રાપ્ત થાય કે વેદસંવેદ્યપદવાળો જીવ સમ્યગ્દષ્ટિ છે અને મુનિઓનું પારમાર્થિક લોકોત્તર સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે, અને “મનુષ્યજન્મનું ખરું સાફલ્ય મન-વચન-કાયાને અત્યંત સંવૃત કરીને કેવળ ભગવાનના વચનાનુસાર સમિતિ-ગુપ્તિમાં પ્રવર્તાવવામાં છે, અને તેમ પ્રવર્તાવવામાં આવે તો આત્માનું હિત થાય. આમ છતાં હું સમિતિ-ગુપ્તિમાં યત્ન કરીને મનુષ્યભવને સફળ કરી શકું તેવી શક્તિવાળો નથી, તોપણ તેવી શક્તિના સંચય અર્થે મારે લોકોત્તમ એવા ભગવાનની ભક્તિ કરવી જોઈએ કે જેથી તેમની ભક્તિના બળથી તેમના વચનાનુસાર જીવન જીવવાની મારામાં પણ શક્તિ પ્રગટે.” આવો ઉત્તમ શુભાશય સમ્યગ્દષ્ટિ જીવ ધારણ કરે છે. વળી હું મારી શક્તિને અનુસાર તેવી દાનશાળાદિમાં પ્રવૃત્તિ કરું કે જેથી – (૧) લોકોને ભગવાનના શાસન પ્રત્યેનું વલણ થાય, (૨) ભગવાનના શાસનને જાણવાની જિજ્ઞાસા થાય, અને (૩) આ ભગવાનના શાસનની ઓળખ થતાં તેઓને આ શાસન એકાંતે કલ્યાણનું કારણ છે, તેવી બુદ્ધિ પેદા થાય; જેથી (૪) તેઓ જોઈ શકે કે મનુષ્યભવનું સાફલ્ય ભગવાનના વચનાનુસાર જીવન જીવવામાં છે અને (૫) તેઓ પણ મારી જેમ સર્વવિરતિની લાલસાવાળા થઈને સર્વવિરતિના ભાવને પ્રાપ્ત કરે. આવો પણ ઉત્તમ આશય સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. તેથી તેઓની દાનશાળાદિ પ્રવૃત્તિમાં પણ અનુકંપાનો પરિણામ છે; કેમ કે યોગ્ય જીવોને Page #50 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૫/૬ ૨૦ બીજાધાનાદિ દ્વારા મહાઅહિંસાનું કારણ બને તેવી ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવો જીવોના હિતનો પરિણામ હોય છે. જ્યારે જે જીવોને હજુ સમ્યક્ત્વ પ્રગટ્યું નથી, તેવા જીવો કદાચ વિચારે કે ‘મારી આ દાનશાળાના નિમિત્તને પામીને લોકો સંયમના પરિણામને પ્રાપ્ત કરો' તોપણ તે સ્વયં સંયમના પારમાર્થિક સ્વરૂપને સમજેલા નહીં હોવાથી, પોતાની સમજ અનુસાર લોકોને માટે સંયમની પ્રાપ્તિનો અધ્યવસાય કરે, તોપણ સમ્યગ્દષ્ટિ જીવ જેવો અનુકંપાનો અધ્યવસાય, વેઘસંવેદ્યપદમાં નહીં રહેલા જીવો=મિથ્યાદૃષ્ટિ જીવો, કરી શકતા નથી. તેને સામે રાખીને અહીં ગ્રંથકારે કહ્યું કે તેવા પ્રકારના આશયનું પાત્ર વેદ્યસંવેદ્યપદસ્થ જીવ છે, અન્ય નહીં. ‘વેદ્યસંવેદ્યપદ’ના અર્થની જિજ્ઞાસાવાળાએ ‘યોગદૃષ્ટિસમુચ્ચયગ્રંથ' શ્લોક-૭૩ જોવો અને તેનું વિશેષ વર્ણન અમારા વડે લખાયેલ ‘યોગદૃષ્ટિસમુચ્ચયગ્રંથ'માંથી મળશે. વળી તેવા પ્રકારના આશયનો અનુગમ જ નિશ્ચયથી અનુકંપા છે, એમ ટીકામાં કહ્યું. તેનો આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવ પારમાર્થિક રીતે સંવૃત ગાત્રવાળા, સંવૃત મનવાળા અને સંવૃત વચનવાળા એવા ચારિત્રના ભાવને જોઈ શકે છે, અને ‘તેવો ચારિત્રનો ભાવ જગતના જીવોને પ્રાપ્ત થાઓ,' તેવા આશયપૂર્વક પુષ્ટાલંબનને આશ્રયીને દાનશાળાદિકૃત્યમાં પ્રવૃત્તિ કરે છે. તેથી તેવાઓની વિવેકપૂર્વકની દાનશાળાદિ પ્રવૃત્તિમાં લોકોને ‘ભાવથી સંયમ પ્રાપ્ત થાઓ' તેવા આશયનું અનુસરણ વર્તે છે અને તેવા આશયને નિશ્ચયનય અનુકંપા કહે છે; કેમ કે ‘કોઈ જીવોના દુ:ખને જોઈને દુઃખના ઉદ્ધારની ઈચ્છા તે અનુકંપા છે.’ એ નિયમ પ્રમાણે જે સંસારી જીવો આ સંસારના પરિભ્રમણરૂપ દુઃખમાં પડચા છે, તે દુ:ખોમાંથી તેઓનો ઉદ્ધાર કરાવવા અર્થે ‘તે જીવોને સંયમની પ્રાપ્તિ કેમ થાય, કે જેથી તેઓ સદા માટે સર્વ દુઃખથી રહિત એવા મોક્ષસુખને પામે,' તેવા શુભાશયપૂર્વક તેઓ દાનશાળાદિમાં પ્રવૃત્તિ કરે છે અને આવો દયાનો પરિણામ પારમાર્થિક અનુકંપા છે. તે સિવાયનો માત્ર દુ:ખી જીવોના દુઃખનો ઉદ્ધાર કરવા અર્થે ઘણા આરંભ-સમારંભ Page #51 -------------------------------------------------------------------------- ________________ દાન દ્વાચિંશિકા/બ્લોક-પ/૬ કરાવીને તેઓનાં સુધાદિ અલ્પ દુઃખોને દૂર કરવાનો પરિણામ તેવો નથી. તેથી નિશ્ચયથી તે અનુકંપા નથી. પૂર્વમાં શ્લોક-૨માં કહ્યું કે “આચાર્યની અનુકંપા કરાયે છતે મહાભાગ એવો ગચ્છ પણ અનુકંપા કરાયો” ત્યાં પણ વિવેકી એવા સમ્યગ્દષ્ટિનો એવા આશય હોય છે કે – “આચાર્યને આવી પડેલ આપત્તિને કારણે તેઓ સંયમયોગમાં દઢ યત્ન કરીને સંસારનો ઉચ્છેદ જે રીતે કરી રહ્યા છે, તેમાં આ આપત્તિ વિદ્ગભૂત છે, માટે હું તેમની આપત્તિ દૂર કરું કે જેથી તેઓ સાધના કરીને શીધ્ર સંસારના પારને પામે, અને આ આચાર્ય સ્વસ્થ હશે તો તેમની નિશ્રામાં રહેલ આખો ગચ્છ પ્રતિદિન અભિનવ શ્રુતની પ્રાપ્તિ દ્વારા સંવેગની વૃદ્ધિ કરીને શીધ્ર સંસારના પારને પામશે, અને જો આચાર્ય સ્વસ્થ નહીં હોય તો આ ગચ્છ આ રીતે સંવેગની વૃદ્ધિ કરીને શીધ્ર સંસારનો ઉચ્છેદ કરી શકશે નહીં.” આવા પ્રકારની તે ગચ્છ અને આચાર્ય પ્રત્યે પણ વિવેકવાળી અનુકંપા સમ્યગ્દષ્ટિને વર્તે છે. આવી અનુકંપા પૂર્વમાં વર્ણન કરાયેલ એવા પ્રકારની વિવેકયુક્ત શુભાશયવાળી છે. જ્યારે જે જીવને સમ્યક્ત્વ નથી, તેને તો જેમ કોઈપણ જીવને દુઃખી જોઈને દુઃખ દૂર કરવાનો અધ્યવસાય થાય છે, તેમ “આ આચાર્ય છે, ત્યાગી છે, માટે તેમને આવેલા દુઃખને તો મારે વિશેષરૂપે દૂર કરવું જોઈએ” - તેટલો માત્ર અધ્યવસાય થાય છે. તેથી જેવો વિશેષ પ્રકારનો અધ્યવસાય સમ્યગ્દષ્ટિ કરી શકે છે, તેવો આશય અન્ય કરી શકતા નથી. તેથી કહ્યું કે વેદ્ય-સંવેદ્ય-પદવાળો જીવ આવી અનુકંપાના આશયવાળો હોય છે. અહીં વિશેષ એ છે કે લોકોના ભૌતિક ઉપકારની ભાવનાથી કરાયેલ દાનશાળામાં જે જીવોનું હિત કરવાનો અધ્યવસાય છે, તે ભૌતિક શુભાશય છે, અને તેવી ભૌતિક અનુકંપા સંસાર સાથે અવિનાભાવી છે; અને કારણિક દાનશાળામાં કે જિનપૂજામાં જે અનુકંપા છે, તે લોકોત્તર અનુકંપા છે, અને નિશ્ચયનય તેને અનુકંપા કહે છે, અને તે અનુકંપા પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા અંતે મોક્ષનું કારણ છે. જ્યારે લૌકિક અનુકંપા તો તુચ્છ સામાન્ય પુણ્ય આપીને સંસારના પરિભ્રમણનું કારણ છે. પાછા Page #52 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૭ અવતરણિકા : एतदेव नयप्रदर्शनपूर्वं प्रपञ्चयति અવતરણિકાર્ય : આને જ=અનુકંપાને જ, નયપ્રદર્શનપૂર્વક વિસ્તાર કરે છે શ્લોક ઃ ભાવાર્થ : શ્લોક-૩માં જે અનુકંપાનું લક્ષણ કર્યું, તેવી અનુકંપા કારણિક દાનશાળામાં છે અને ભગવાનની પૂજામાં છે, પરંતુ ઈષ્ટાપૂર્ત કર્મમાં નથી, તે બતાવ્યું. હવે અનુકંપાના ફળ પ્રત્યે વ્યવહારનય કોને કારણ કહે છે અને નિશ્ચયનય કોને કારણ કહે છે, તે બતાવે છે क्षेत्रादि व्यवहारेण दृश्यते फलसाधनम् । निश्चयेन पुनर्भावः केवलः फलभेदकृत् ॥ ७ ॥ અન્વયાર્થ : - -- વ્યવહારે=વ્યવહારથી=વ્યવહારનયથી ક્ષેત્રવિ=પાત્રાદિ જ્ઞસાધન=ફળનું સાધન છે=ફળનું કારણ છે. નિશ્ચયેન પુનઃ=વળી નિશ્ચયનયથી વતઃ ફક્ત ભાવ:=ભાવ તમેવ =ફળના ભેદને કરનાર છે. ||૭|| શ્લોકાર્થ : ..... ૩૧ વ્યવહારનયથી, ક્ષેત્રાદિ-પાત્રાદિ, ફળનું કારણ છે. વળી નિશ્ચયનયથી ફક્ત ભાવ ફળના ભેદને કરનાર છે. IleI ટીકા ઃ क्षेत्रादीति - व्यवहारेण पात्रादिभेदात् फलभेदो, निश्चयेन तु भाववैचित्र्यादेवेति તત્ત્વમ્ ||૭|| ટીકાર્ય :व्यवहारेण તત્ત્વમ્ ||૭|| વ્યવહારથી=વ્યવહારનયથી પાત્રાદિના Page #53 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૭ ભેદથી=શ્લોકમાં કહેલ ક્ષેત્રાદિના ભેદથી, વળી નિશ્ચયથી નિશ્ચયનયથી ભાવના વૈચિત્ર્યથી જ=ભાવના ભેદથી જ, ફળભેદ છે, એ પ્રમાણે તત્ત્વ ||૭|| ૩૨ છે. જૈ ‘ક્ષેત્રાહિ’=‘પાત્રાલિ’ ‘ક્ષેત્ર’ શબ્દ ધનના વપનનું=વાવવાનું, ક્ષેત્ર=પાત્ર, છે, તે બતાવવા માટે ટીકામાં પાત્રનું ગ્રહણ છે, અને અહીં‘વિ’ થી ચિત્ત અને વિત્ત=ધનનું ગ્રહણ કરવું. ભાવાર્થ : વ્યવહારનયથી પાત્રાદિના ભેદથી ફળભેદ : વ્યવહારનય પાત્ર, ધન અને ચિત્ત એ ત્રણેના ભેદથી અનુકંપાદાનના ફળનો ભેદ સ્વીકારે છે. તેથી આચાર્ય પ્રત્યે અનુકંપા થયેલી હોય, ગચ્છ પ્રત્યે અનુકંપા થયેલી હોય અને સંસારના અન્ય જીવો પ્રત્યે અનુકંપા થયેલી હોય તો તે અનુકંપાના પાત્રના ભેદથી ફળનો ભેદ સ્વીકારે છે. તેમ ધનના વ્યયના ભેદથી પણ ફળભેદ સ્વીકારે છે અર્થાત્ પાત્રમાં અધિક ધન વ્યય કર્યું હોય તો અધિક ફળ થાય છે અને અલ્પ ધન વ્યય કર્યું હોય તો અલ્પ ફળ થાય છે. વળી તે પાત્ર અને ધનવ્યયના કાળમાં ચિત્તના=અધ્યવસાયના, ભેદથી પણ ફળભેદ સ્વીકારે છે; જ્યારે નિશ્ચયનય તો ભાવના=અધ્યવસાયના, ભેદથી જ ફળનો ભેદ સ્વીકારે છે. આ પ્રકારનું વ્યવહારનયની અને નિશ્ચયનયની દૃષ્ટિનું તત્ત્વ છે. અહીં વિશેષ એ છે કે વ્યવહારનય પ્રમાણે આચાર્યાદિમાં કરાયેલી અનુકંપા અધિક ફળવાળી છે અને ચતુર્વિધ સંઘમાં રહેલા શ્રાવક આદિની અનુકંપા તેનાથી હીન ફળવાળી છે. આ પ્રકારે વ્યવહારનય પાત્રના ભેદથી ફળનો ભેદ સ્વીકારે છે. વળી અનુકંપાકાળમાં જેટલો ધનવ્યય અધિક તેટલું ફળ અધિક તેમ પણ વ્યવહારનય સ્વીકારે છે. વળી ભાવના પ્રકર્ષને પણ ફળભેદના કારણરૂપે વ્યવહારનય સ્વીકારે છે. વળી નિશ્ચયનય તો કહે છે કે આચાર્યની અનુકંપાના કાળમાં જે ભાવ વર્તે છે, તેના કરતાં ભગવાનની પૂજાના કાળમાં શ્રાવકને અનુકંપાનો પ્રકર્ષવાળો ભાવ હોય તો અર્થાત્ “આ જગતના જીવો ભગવાનના શાસનને પામીને Page #54 -------------------------------------------------------------------------- ________________ દાનતાવિંશિકા/બ્લોક-૮ ૩૩ સંસારસાગરથી તરો” તેવા પ્રકારનો ભાવ પ્રકર્ષવાળો હોય તો, આચાર્યાદિની કરાયેલી અનુકંપાથી પણ વિશેષ પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય ભગવાનની પૂજાથી પ્રાપ્ત થાય છે. આમ છતાં સામાન્યથી ભગવાનની પૂજાના કાળમાં અનુકંપા થાય ત્યારે પૂજકમાં યોગ્ય જીવોને બીજાધાનનો આશય હોય છે અને આચાર્ય પ્રત્યે અનુકંપા થાય ત્યારે આચાર્યની નિશ્રામાં રહેલા સંઘના હિતની ચિંતા હોય છે. તેથી સામાન્ય રીતે આચાર્ય પ્રત્યેની અનુકંપા વખતે અધિક પ્રકર્ષવાળો ભાવ થાય; જ્યારે જિનપૂજામાં અનુકંપાપાત્ર બીજાધાનને યોગ્ય જીવો છે, તેથી આચાર્યની અનુકંપા કરતાં જિનપૂજામાં હીન ભાવ થાય છે; કેમ કે આચાર્યની ભક્તિમાં આચાર્યની નિશ્રામાં રહેલ સમગ્ર સંઘ છે, જે બીજાધાનને યોગ્ય જીવો કરતાં અધિક શ્રેષ્ઠ પાત્ર છે. તેથી વ્યવહારનય પાત્રના ભેદથી ફળભેદ સ્વીકારતો હોવાના કારણે આચાર્યની અનુકંપામાં અધિક ફળ સ્વીકારે છે. આમ છતાં કોઈ સમ્યગ્દષ્ટિ જીવને આચાર્યાદિની અનુકંપાના કાળમાં જેવો ભાવ થાય, તેના કરતાં શાસનપ્રભાવનાના કારણભૂત દાનશાળાના કાળમાં પ્રકર્ષવાળો થાય તો પુણ્યાનુબંધી પુણ્યથી જનિત એવી ઈન્દ્રની પદવી આદિ શ્રેષ્ઠ ફળને પણ પામી શકે, જેવું ફળ આચાર્યની અનુકંપાથી પણ ન થઈ શકે તેવું પણ બને. તેને સામે રાખીને નિશ્ચયનય ભાવના ભેદથી ફળભેદ સ્વીકારે છે. Iછા અવતરણિકા - कालालम्बनस्य पुष्टत्वं स्पष्टयितुमाह - અવતરણિકાર્ય : કાળતા આલંબનનું પુષ્ટપણું સ્પષ્ટ કરવા માટે કહે છે – ભાવાર્થ - શ્લોક-પમાં બતાવેલ કે કારણિક દાનશાળા બીજાધાનનું કારણ છે અને જે દાનશાળા બીજાધાન સંભવે તેવા ઉચિત કાળે કરાયેલ હોય તો પુષ્ટાલંબનરૂપ બનવાથી કારણિક દાનશાળા બને છે, અન્યથા નહીં; અને કારણિક દાનશાળામાં અનુકંપા છે, ઈષ્ટાપૂર્ત કર્મમાં અનુકંપા નથી. તેથી અનુકંપાદાનમાં બીજાધાન સંભવે તેવા કાળના આલંબનનું મુખ્યપણું સ્પષ્ટ કરવા માટે કહે છે – Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪. દાનહાનિશિકાશ્લોક-૮ શ્લોક : कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्वपि । वृष्टौ वृद्धिः कणस्यापि कणकोटिवृथाऽन्यथा ।।८।। અન્વચા - વાડામપત્રકાળે અલ્પ પણ વર્મ-કર્મકૃત્ય ના માય લાભને માટે છે, જાને અકાળે વસ્થર ર=ઘણું પણ નહીં-ઘણું પણ કૃત્ય લાભ માટે નથી. (જે પ્રમાણે) વૃષ્ટ=વરસાદ હોતે છતે સ્થાપિ-કણની પણ વૃદ્ધિ વૃદ્ધિ થાય, અન્યથા=વરસાદ ન હોય ત્યારે, વોટિ:=ઘણા કણો વૃથા=નકામા છે. li૮ શ્લોકાર્ચ - કાળે અલ્પ પણ કૃત્ય, લાભ માટે છે, અકાળે ઘણું પણ નહીં. - વરસાદ હોતે છતે કણની પણ વૃદ્ધિ થાય, અન્યથા ઘણા કણો, વૃથા છે નકામા છે. IIkII. ‘સત્ત્વમણિ' અહીં પ થી એ કહેવું છે કે ઘણું તો લાભ માટે થાય પણ અલ્પ પણ લાભ માટે થાય. ‘વ ’ અહીં ' થી એ કહેવું છે કે થોડું તો નિષ્ફળ છે, પરંતુ ઘણું પણ નિષ્ફળ છે. ‘ગાપિ' અહીં “પિ' થી એ કહેવું છે કે અધિક કણોની તો વૃદ્ધિ છે જ, પરંતુ કણની પણ વૃદ્ધિ છે. ટીકા :વાત નિ - સ્પષ્ટ: પાટા (શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ ગાથાની ટીકા લખેલ નથી.) ભાવાર્થ - વરસાદનો સમય હોય ત્યારે વાવેલું એક ધાન્યનું કણ પણ ઘણા કણિયાને ઉગાડવારૂપ ફળવાળું થાય છે અને વરસાદનો સમય ન હોય ત્યારે ઘણા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ દાનહાનિંશિકા/શ્લોક-૮ ધાન્યના દાણા વાવેલા હોય તોપણ નકામા જાય છે. તે રીતે અનુકંપાદાનનો ઉચિત કાળ હોય ત્યારે થોડી પણ અનુકંપાની પ્રવૃત્તિ ઘણા ફળવાળી થાય છે અને તેવો ઉચિત કાળ ન હોય તો કરાયેલી ઘણી પણ અનુકંપાની પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. આશય એ છે કે ભગવાનની પૂજા કરતી વખતે કે જિનમંદિર નિર્માણ કરતી વખતે કે તેવા કોઈ શાસનપ્રભાવનાના સંયોગો હોય તેવા કાળે કરાયેલી દાનશાળામાં કરાયેલો ધનનો વ્યય ઘણા લાભનું કારણ બને છે, અને તેવા કાળ સિવાય માત્ર દુઃખી લોકના દુઃખને દૂર કરવાના આશયથી ઘણો ધનનો વ્યય કર્યો હોય તોપણ તેવો ઉચિત કાળ નહીં હોવાથી તે ધનવ્યયથી કોઈને બીજાધાન થવાની સંભાવના રહેતી નથી. માટે તેવા સમયે કરાયેલા ધનવ્યયથી અનુકંપાનું ફળ મળે નહીં. જેમ વર્ષાકાળે વાવેતર કરવાથી તે વાવણીનું ધા નિષ્પત્તિરૂપ ફળ મળે છે, તેમ લોકોને બીજાધાન થવાની સંભાવના હોય તેવા કાળમાં થોડી પણ અનુકંપાની પ્રવૃત્તિથી ઘણું ફળ મળે છે. III અવતરણિકા : अवसरानुगुण्येनानुकम्पादानस्य प्राधान्यं भगवदृष्टान्तेन समर्थयितुमाह - અવતરણિકાર્ય - અવસરના અનુગુણ્યથી=અવસર અનુસારે અનુકંપાદાનના પ્રાધાને ભગવાનના દૃષ્ટાંતથી સમર્થિત કરવા માટે કહે છે – ભાવાર્થ - શ્રાવક સામાન્ય રીતે પોતાની ભૂમિકા પ્રમાણે સર્વ જીવોને આશ્રયીને . અનુકંપાદાન કરે છે, જેથી “ભગવાનના શાસનમાં દાનનો નિષેધ છે” – એ પ્રકારે શાસનનો ઉડ્ડાહ ન થાય; પરંતુ જો શ્રાવક કોઈને આપ્યા વિના માત્ર પોતાના જ ઉપભોગમાં વાપરે તો લોકોને તેવી બુદ્ધિ થાય કે “આ લોકોનો ધર્મ દાનધર્મનો પણ નિષેધ કરે છે, માટે આ ધર્મ શિષ્ટ પુરુષોથી પ્રવર્તિત નથી.” આથી શ્રાવક નીચેનાં ચાર કારણોથી ઉચિત અનુકંપા કરે છે – Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬. દાનહાનિંશિકા/શ્લોક-૯ (૧) શાસનના ઉડ્ડાહના નિવારણ માટે, (૨) કોઈને આપ્યા વગર માત્ર પોતાના ઉપભોગ કરવારૂપ સ્વાર્થપ્રવૃત્તિના નિવારણ માટે, (૩) દયાળુ હૈયું જીવંત રાખવા માટે અને (૪) પૂજા આદિ પ્રસંગોમાં લોકોને બીજાધાનાદિની પ્રાપ્તિ થાય તદર્થે. આમ છતાં શાસનપ્રભાવનાનો પ્રસંગ હોય તેવા અવસરે અનુકંપાદાનનું પ્રધાનપણું છે, તેમ ભગવાનના દૃષ્ટાંતથી સમર્થન કરવા માટે કહે છે – શ્લોક : धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव व्रतं गृह्णन् ददौ संवत्सरं वसु ।।९।। અન્વયાર્થ: સત =આથી જ=કાળે અલ્પ પણ લાભવાળું થાય છે આથી જ, વાનસ્થ અનુકંપાદાનનું ધર્માનં-ધર્માગપણું રીવર્તુ–સ્પષ્ટ કરવા માટે મવાન=ભગવાને પણ વ્રતં પૃછા—વ્રતને ગ્રહણ કરતાં સંવત્સ=એક વર્ષ વસુત્રધત =આપ્યું. ૫૯I શ્લોકાર્થ : આથી જ, અનુકંપાદાનનું ધર્માગપણું સ્પષ્ટ કરવા માટે ભગવાને પણ વ્રતને ગ્રહણ કરતાં એક વર્ષ ધન આપ્યું. IIII ટીકા - धर्माङ्गत्वमिति-अत एव कालेऽल्पस्यापि लाभार्थत्वादेव दानस्य अनुकम्पादानस्य, धर्माङ्गत्वं स्फुटीकर्तुं भगवानपि व्रतं गृह्णन् संवत्सरं वसुददौ । ततश्च महता धर्मावसरेऽनुष्ठितं सर्वस्याप्यवस्थौचित्ययोगेन धर्मांगमिति स्पष्टीभवतीति भावः । तदाह - “धर्माङ्गख्यापनार्थं च दानस्यापि महामतिः । અવસ્થીવિત્યયોરોન સર્વર્ચવાનુષ્પથા” 09|| (અષ્ટપ્રકર-ર૭/૩). રૂતિ સાઉT Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૭. દાનહાનિંશિકા/બ્લોક-૯ ટીકાર્ય : સત વ ... રૂત્તિ T . આથી જ=કાળે અલ્પનું પણ લાભાર્થપણું હોવાના કારણે જ, દાનનું અનુકંપાદાનનું, ઘમગપણું સ્પષ્ટ કરવા માટે ભગવાને પણ વ્રતને ગ્રહણ કરતાં એક વર્ષ ધન આપ્યું; તતડ્યુ અને તે કારણથી મહત-મોટા પુરુષ વડે, ધર્મના અવસરે સેવાયેલું અનુષ્ઠાન અવસ્થાના ઔચિત્યના યોગથી સર્વપ સર્વ જીવોને પણ, ધર્માગ છે, એ પ્રમાણે સ્પષ્ટ થાય છે, એ પ્રકારનો ભાવ છે=શ્લોકનો ભાવ છે. તેને કહે છે=મહાપુરુષ વડે સેવાયેલું સર્વ જીવોને માટે ધર્મનું અંગ થાય છે, તેને કહે છે – “અવસ્થાના ઔચિત્યના યોગથી સર્વ જીવોને પણ દાનની પણ ધર્માગતા વ્યાપન કરવા માટે=જણાવવા માટે, મહામતિ એવા ભગવાને અનુકંપાથી=કૃપાથી, એક વર્ષ ધન આપ્યું.” તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. નોંધ:- “સંવત્સર વહુ હતી’=એક વર્ષ ધન આપ્યું એ શબ્દ અધ્યાહાર છે. ઘ ધ્યાનાર્થ” આ શબ્દમાં “ઘ' શબ્દ ‘ઘાતા' અર્થમાં છે. અર્થાત્ ભાવ અર્થમાં છે. ‘ાનચાપ’ અહીં ક થી શીલનો સમુચ્ચય કરવો. સર્વર્ચવાનુ૫યા’ અહીં વાર’ ‘પિ' અર્થમાં છે. તેથી શ્રાવકોને તો દાન ધર્મનું અંગ છે, પરંતુ યતિને પણ દાન ધર્મનું અંગ છે, તેનો સમુચ્ચય કરે છે. ભાવાર્થ ભગવાનની પૂજા આદિ સમયે અનુકંપાદાન ઘણા જીવોને બીજાધાનનું કારણ બને છે. વળી તેવું કોઈ કારણ હોય તે વખતે કરાયેલી દાનશાળા ઘણા જીવોને બીજાધાનનું કારણ બને છે. તેથી ઉચિતકાળે કરાયેલું અનુકંપાદાન ધર્મનું અંગ છે, એ સ્પષ્ટ કરવા માટે ભગવાને પણ એક વર્ષ સુધી ધન આપ્યું. ભગવાનની આ પ્રવૃત્તિથી એ ફલિત થાય છે કે મોટા પુરુષો વડે ધર્મના અવસરે જે આચરાયેલું હોય તે બધા જીવોને માટે પણ ધર્મનું અંગ છે. ફક્ત તે પોતાની અવસ્થાને અનુરૂપ પ્રવૃત્તિ હોવી જોઈએ, જેથી સર્વના ભાવોની વૃદ્ધિ થાય. આશય એ છે કે જેમ ભગવાને સંયમ ગ્રહણ કરતી વખતે ધનદાન આપ્યું, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દાનહાત્રિશિકા/શ્લોક-૧૦ તેવું ધન સામાન્ય વ્યક્તિ આપી શકે નહીં, પરંતુ પોતાની જે પ્રકારની આર્થિક પરિસ્થિતિ હોય, કૌટુંબિક સંયોગો હોય, તે સર્વનો વિચાર કરીને દાન કરે તો તે દાન કોઈના ક્લેશનું કારણ ન બને અને યોગ્ય જીવોને બીજાધાનની પ્રાપ્તિનું પણ કારણ બને; અને તેવું દાન ધર્મનું અંગ છે, એ પ્રકારનો ભાવ ભગવાનના વર્ષીદાનથી ફલિત થાય છે.' વળી જેમ દીક્ષાના પ્રસંગમાં અવસ્થા અનુસાર અનુકંપાદાન ઈષ્ટ છે, તેમ અન્ય પણ ધર્મપ્રસંગોએ અવસ્થા અનુસાર અનુકંપાદાન ઈષ્ટ છે. III અવતરણિકા : नन्वेवं साधोरप्येतदापत्तिरित्यत आह - અવતરણિકાર્ય : પૂર્વપક્ષી નન' થી શંકા કરે છે કે આ રીતે પૂર્વ ગાથામાં સ્થાપન કર્યું કે અનુકંપાદાન ધર્મનું અંગ છે એ રીતે, સાધુને પણ આનીઅનુકંપાદાનતી, આપત્તિ છે. એથી કહે છે – ભાવાર્થ : સામાન્ય રીતે સાધુ અનુકંપાદાન કરતા નથી, તે વાત પ્રસિદ્ધ છે. તેને સામે રાખીને “નનુ' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે તમે અનુકંપાદાનને ધર્મના અંગરૂપે સ્થાપન કર્યું એ રીતે સાધુને પણ અનુકંપાદાન કરવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષીની એ પ્રકારની શંકાના નિવારણ માટે ગ્રંથકાર કહે છે – ‘સાધોરપિ” અહીં ” થી એ કહેવું છે કે શ્રાવકને તો અનુકંપાદાનની પ્રાપ્તિ છે, પણ સાધુને પણ અનુકંપાદાન સ્વીકારવાની આપત્તિ છે. શ્લોક : साधुनापि दशाभेदं प्राप्यैतदनुकम्पया । दत्तं ज्ञाताद् भगवतो रंकस्येव सुहस्तिना ।।१०।। અન્વયાર્થ:ભવિત: જ્ઞાતા=ભગવાનના દષ્ટાંતથી મુક્તિના સંવચ્ચેવ સુહસ્તિ મહારાજા Page #60 -------------------------------------------------------------------------- ________________ દાનહાત્રિશિકા/બ્લોક-૧૦ ૩૯ વડે રંકને જેમ મનુવમ્પયા વતંત્રઅનુકંપાથી અપાયું, તેમ સાધુના=સાધુ વડે પણ, તમેવું પ્રાણ દશાભેદને પામીને=પુણાલંબનને આશ્રયીને આ=દાન ઈષ્ટ છે. ||૧૦|| શ્લોકાર્ચ - ભગવાનના દષ્ટાંતથી સુહરિ મહારાજ વડે રંકને જેમ અનુકંપાથી અપાયું, તેમ સાધુ વડે પણ દશાભેદને પામીને આ દાન, ઈષ્ટ છે. II૧૦ll ટીકા : साधुनापीति-साधुनापि-महाव्रतधारिणापि, दशाभेदं प्राप्य=पुष्टालम्बनमाश्रित्यैतदानमनुकम्पया दत्तं सुहस्तिनेव रङ्कस्य, तदाह - श्रूयते चागमे आर्यसुहस्त्याचार्यस्य रङ्कदानम्' इति । कुत? इत्याह - भगवतः श्रीवर्धमानस्वामिनो ज्ञातात् । तदुक्तम् - "ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । તેવદૂષ્ય વવદ્ધીમાનનુમ્યાવિશેષત:” TI9 II (પષ્ટપ્રહર-ર૭/૬) રૂતિ ! प्रयोगश्चात्र दशाविशेष यतेरसंयताय दानमदुष्टं, अनुकम्पानिमित्तत्वात्, भगवद्विजन्मदानवदित्याहुः ।।१०।। ટીકાર્ય : સાધુનાપિકાનવહિત્યાદુર ૧૦ | સાધુ વડે પણ=મહાવ્રતધારી વડે પણ, દશાભેદને પ્રાપ્ત કરીને પુષ્ટાલંબનને આશ્રયીને=વિશેષ ધર્મપ્રાપ્તિના તિમિરને આશ્રયીને, આ=દાન, ઈષ્ટ છે, જેમ અનુકંપા વડે સુહસ્તિ મહારાજા વડે રંકને અપાયું. તેને કહે છેઃસુહરિ મહારાજ વડે રંકને અપાયેલા દાનને કહે છે - “અને આગમમાં આર્યસુહસ્તિ આચાર્યનું રંકદાન સંભળાય છે.” “તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. કોનાથીકોના દષ્ટાંતથી આર્યસુહસ્તિ મહારાજાએ રંકને દાન આપ્યું? એથી કહે છે – ભગવાન વર્ધમાનસ્વામીના દષ્ટાંતથી આર્યસુહસ્તિ મહારાજાએ રંકને દાન આપ્યું, એમ અવય છે. તદુવ' - તે ભગવાનના દષ્ટાંતથી આર્યસુહસ્તિ મહારાજાએ રંકને દાન કર્યું તે, કહેવાયેલું છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૧૦ “અહીં=અનુકંપાથી કરાતા દાનમાં, અનુકંપાવિશેષથી બ્રાહ્મણને દેવદુષ્ય આપતા બુદ્ધિમાન, નિષ્પ્રાંત=દીક્ષાઅવસ્થાવાળા, પણ ભગવાન દૃષ્ટાંત છે.” ૪૦ ‘રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે, અને અહીં=અનુકંપાદાનમાં, પ્રયોગ=અનુમાનનો પ્રયોગ : સાધુને દાવિશેષમાં અસંયતને દાન અદુષ્ટ છે; કેમ કે અનુકંપાનું નિમિત્તપણું છે, ભગવાનના બ્રાહ્મણને અપાયેલા દાનની જેમ, એ પ્રમાણે કહે છે. ।।૧૦। * ‘સાધુનાપિ મહાવ્રતધારિપિ’ અહીં ‘પિ' થી એ કહેવું છે કે શ્રાવકને તો પુષ્ટાલંબનથી અનુકંપાદાન કરવાનું છે, પણ સાધુને પણ પુષ્ટાલંબનથી અનુકંપાદાન ક૨વાનું છે. * ‘નિાન્તોઽપિ’ અહીં ‘વિ’ થી એ કહેવું છે કે, દીક્ષા પૂર્વે તો ભગવાને દાન આપ્યું, પણ દીક્ષિત થયેલા ભગવાને પણ દાન આપ્યું. ભાવાર્થ : સાધુને પણ પુષ્ટાલંબનને આશ્રયી અનુકંપાદાન ઈષ્ટ છે : આર્યસુહસ્તિ મહારાજાએ અનુકંપાથી રંકને દાન આપ્યું, તેમ મહાવ્રતધારી એવા સાધુને પણ પુષ્ટાલંબનને આશ્રયીને આ દાન ઈષ્ટ છે. આશય એ છે કે ભિખારીને ખાવાના આશયથી દીક્ષા આપી અને સાધુનો આહાર આપ્યો, તે વખતે “આ જીવ સંયમને યોગ્ય છે, માટે સંયમ આપવું”, એવો આશય નથી; પરંતુ સંયમના વેશને પામીને આહાર કર્યા પછી આ જીવને બીજાધાનની પ્રાપ્તિ થશે, તેવું જાણીને આર્યસુહસ્તિ મહારાજે અનુકંપાથી ભિખારીને ખાવા આપ્યું છે. તે રીતે પુષ્ટાલંબન હોય તો=વિશેષ ધર્મની પ્રાપ્તિ થતી હોય તો, ગીતાર્થ સાધુએ પણ અનુકંપાથી દાન આપવું યોગ્ય છે. અહીં પ્રશ્ન થાય કે આર્યસુસ્ત મહારાજાએ કોના દૃષ્ટાંતથી રંકને દાન આપ્યું ? એથી કહે છે કે ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી બ્રાહ્મણની અનુકંપાથી વસ્ત્રદાન કરે છે, તે દૃષ્ટાંતથી આર્યસુહસ્તિ મહારાજાએ પણ રંકને ભોજન આપ્યું. આ દૃષ્ટાંતથી એ ફલિત થાય છે કે જેમ ભગવાન જાણતા હતા કે “આ બ્રાહ્મણ આ મારું અપાયેલું વસ્ત્ર વેચીને સંસારની પ્રવૃત્તિ ક૨શે, તોપણ આ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૧ દાનહાત્રિશિકા/બ્લોક-૧૧ વસ્ત્રદાન આ જીવ માટે બીજાધાનનું કારણ છે.” તેથી તે જીવની અનુકંપાબુદ્ધિથી ભગવાને વસ્ત્ર આપ્યું. તેમ કોઈ જીવને બીજાધાનનું પ્રબળ કારણ દેખાય તો અસંયતને પણ સાધુ દાન આપી શકે. તે રીતે આર્યસુહસ્તિ મહારાજાએ પણ અસંયત એવા ભિખારીને ખાવા માટે આપ્યું છે. ફક્ત ભિખારીને આપેલ સાધુનો વેશ તો બીજાધાનમાં પ્રબળ અંગ છે, તેવું જાણીને સાધુનો વેશ આપ્યો છે. બાકી જેમ ભગવાને અસંયતને વસ્ત્રદાન કર્યું છે, તેમ આર્યસુહસ્તિ મહારાજાએ પણ અસંયત એવા ભિખારીને સાધુની ભિક્ષા આપી છે; અને તેવું પુષ્ટાલંબનનું કારણ હોય તો અન્ય કોઈ પણ ગીતાર્થ સાધુ અનુકંપાથી. દાન આપે તો કોઈ દોષ નથી. I૧ના શ્લોક : न चाधिकरणं ह्येतद्विशुद्धाशयतो मतम् । अपि त्वन्यद् गुणस्थानं गुणान्तरनिबन्धनम् ।।११।। અન્વયાર્થ - વિશુદ્ધાશયતઃ ર=અને વિશુદ્ધ આશય હોવાને કારણે=સામેના જીવને બીજાધાનની પ્રાપ્તિ કરાવવારૂપ વિશુદ્ધ આશય હોવાને કારણે, ત= આ=કારણિક દાન થશર=અધિકરણ ન મત—મનાયું નથી. કપિ તુ=વળી, Tળાન્તરનિવશ્વન–ગુણાંતરનું કારણ એવું વાદ્ ગુણસ્થાનં અન્ય ગુણોનું સ્થાન છે. ૧૧૫ શ્લોકાર્ચ - વિશુદ્ધ આશય હોવાને કારણે આ અધિકરણ મનાયું નથી. વળી ગુણાંતરનું કારણ એવું અન્ય ગુણોનું સ્થાન છે. ll૧૧ ટીકા : नचेति-न च एतत्-कारणिकं यतिदानम्, अधिकरणं मतम् । अधिक्रियते आत्माऽनेनासंयतसामर्थ्यपोषणत इत्यधिकरणम् । कुत इत्याह-विशुद्धाशयतोऽवस्थौचित्येनाशयविशुद्धेः भावभेदेन कर्मभेदात् । अनर्थासम्भवमुक्त्वाऽर्थप्राप्तिमप्याह ‘अपित्विति' Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ દાનહાનિંશિકા/બ્લોક-૧૧ अभ्युच्चये । अन्यदधिकृतगुणस्थानकान्मिथ्यादृष्टित्वादेरपरमविरतसम्यग्दृष्ट्यादिकं गुणानां ज्ञानादीनां स्थानं मतं गुणान्तरस्य सर्वविरत्यादेर्निबन्धनम् ।।११।। ટીકાર્ચ - ન વૈતારવ ..... નિન્દનમ્ 99Tો અને આ કારણિક યતિદાન, અધિકરણ મનાયું નથી. અધિકરણ શબ્દની વ્યુત્પત્તિ અર્થ બતાવે છે – અસંયતના સામર્થના પોષણથી આત્મા જેના વડે અધિકારી થાય દુર્ગતિઓનો અધિકારી થાય, એ અધિકરણ. કારણિક યતિદાન અધિકરણ કેમ મનાયું નથી ? એથી કહે છે : વિશુદ્ધ આશય હોવાથી અવસ્થાચિત્યને કારણે પુષ્ટાલંબનરૂપ અવસ્થાઔચિત્યને કારણે, આશયની વિશુદ્ધિ હોવાથી કારણિક યતિદાન અધિકરણ મનાયું નથી, એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે સાધુ અસંયતને પોતાનાં વસ્ત્રાદિ આપે ત્યારે તે વસ્ત્રાદિ આપવાની ક્રિયા અધિકરણ મનાય છે, અને કારણિક યતિદાન અધિકરણ નથી, તેમ કહેવાથી તે બંને વચ્ચે વિરોધ આવશે. તેથી કહે છે – ભાવભેદને કારણે કર્મનો ભેદ હોવાથી કારણિક યતિદાન અધિકરણ નથી, એમ અત્રય છે. અનર્થના અસંભવને કહીને કારણિક યતિદાનમાં અધિકરણરૂપ અનર્થના અસંભવને કહીને, અર્થપ્રાપ્તિને પણ કહે છે. શ્લોકનો ‘તુ શબ્દ અમ્યુચ્ચયમાં છે. જેને દાન આપવામાં આવે છે તેને અન્ય અધિકૃત એવા મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકથી અપર (ઉપરનું), એવું અવિરતસમ્યગ્દષ્ટિ આદિરૂપ જ્ઞાનાદિ ગુણોનું સ્થાન મનાયું છે. વળી જે અન્ય ગુણસ્થાનક છે, તે ગુણાંતરનું=સર્વવિરતિ આદિનું, કારણ છે. ll૧૧ાા જ ‘મિથ્યાત્વિા : ' અહીં ‘” થી સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનકનું ગ્રહણ કરવું. ‘વિરતHચહ્યાદ્રિવે અહીં ‘રિ’ થી દેશવિરતિ ગુણસ્થાનકનું ગ્રહણ કરવું. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દાનહાનિંશિકા/બ્લોક-૧૧ પુનાં જ્ઞાનાવીનાં' અહીં ‘જ્ઞાના િમાં “કારિ' થી દર્શન અને અનંતાનુબંધી આદિના વિગમનથી પ્રાપ્ત થતા ચારિત્રનું ગ્રહણ કરવાનું છે. ‘સર્વવિરત્યઃ અહીં મટિ થી અસંગ અનુષ્ઠાન, ક્ષપકશ્રેણી આદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ - સાધુના કારણિક દાનમાં અધિકરણનો અભાવ : પૂર્વ શ્લોકમાં કહ્યું કે સાધુને પણ પુષ્ટાલંબનને આશ્રયીને અનુકંપાદાન ઈષ્ટ છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે સાધુ પોતાનું વસ્ત્ર ગૃહસ્થને આપે અને ગૃહસ્થ તે વસ્ત્રનો સંસારનાં કૃત્યોમાં ઉપયોગ કરે તો સંસારના આરંભસમારંભનું કારણ બને, તેથી પાપમાં સહાય કરવાનું કારણ બને. તેથી તે દાનને અધિકરણરૂપે સ્વીકારની આપત્તિ આવે. તેના નિરાકરણ માટે કહે છે કે કારણિક યતિદાન અધિકરણ મનાયું નથી; કેમ કે આશયની વિશુદ્ધિ છે. આશય એ છે કે ફક્ત તે જીવ પ્રત્યે તેનાં દુઃખ દૂર કરવાના આશયથી ભગવાને વસ્ત્રદાન આપ્યું નથી, પરંતુ આ જીવને બોધિબીજની પ્રાપ્તિ થાય તેવા આશયથી ભગવાને વસ્ત્રદાન આપ્યું છે, અને તેવું પ્રબળ કારણ હોય તો કોઈપણ ગીતાર્થ સાધુ દાન આપે તો તેનાથી કર્મબંધ થાય નહીં; કેમ કે કર્મબંધ અધ્યવસાયને અનુરૂપ થાય છે અને પ્રસ્તુત દાન આપતી વખતે અધ્યવસાય વિશુદ્ધ છે, માટે કર્મબંધ થતો નથી. અહીં પ્રશ્ન થાય કે કોઈ દુઃખી જીવને જોઈને સાધુને અનુકંપા થાય ત્યારે પણ તેના દુઃખને દૂર કરવાનો અધ્યવસાય છે, છતાં શાસ્ત્રકારોએ તે દાનને અધિકરણરૂપે કહેલ છે, અને કારણિક દાન અધિકરણરૂપ નથી, તેમ તમે કેમ કહો છો ? તેથી તો પરસ્પર વિરોધ પ્રાપ્ત થાય છે, કેમ કે જે કોઈ સાધુ દુઃખને દૂર કરવાના આશયથી અનુકંપા કરશે, ત્યાં પણ તેનો આશય તો આવેલા દુઃખને દૂર કરવાનો છે. અહીં કારણિક દાન આપે છે, ત્યારે પણ એ જીવને આ સંસારમાંથી તારવાનો આશય છે; તો એક સ્થાને કર્મબંધ અને બીજા સ્થાને કર્મબંધ નહીં, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – ભાવભેદથી કર્મનો ભેદ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૧ આશય એ છે કે જ્યાં પુષ્ટાલંબન નથી, ત્યાં સાધુને દુઃખીનાં દુઃખ દૂર કરવાનો આશય હોવા છતાં તેની સંસારની પ્રવૃત્તિમાં સહાય કરવાનો અધ્યવસાય પણ અર્થથી પ્રાપ્ત થાય છે. તેથી સંસારના આરંભ-સમારંભમાં સહાયક થવું તે સાધુ માટે ઉચિત આચાર નથી, પરંતુ અવિરતિના પોષણરૂપ તે ક્રિયા છે. તેથી સાધુનું તે દાન અધિકરણ બને છે; પરંતુ જ્યારે સામેના પાત્રને બીજાધાનની પ્રાપ્તિ થાય તેમ હોય, અને તેના દ્વારા સમ્યક્ત્વ અને ક્રમે કરીને સર્વવિરતિની પ્રાપ્તિ થાય તેમ હોય, ત્યારે સાધુ પોતાનું વસ્ત્રદાન આપે તોપણ તે અધિકરણ બનતું નથી; કેમ કે સામા જીવને સંસારથી નિસ્તાર કરવાનો આ પ્રબળ ઉપાય છે. ૪૪ આ રીતે શ્લોકના પૂર્વાર્ધથી કારણિક યતિદાન અધિકરણ નથી તે બતાવ્યું. હવે શ્લોકના ઉત્તરાર્ધથી એ બતાવે છે કે, કારણિક યતિદાન જે જીવને અપાય છે, તે જીવને મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકથી અન્ય સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ છે અને તે સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનક પણ સર્વવિરતિ આદિ ગુણસ્થાનકનું કારણ છે. તેથી કાણિક યતિદાન સામા જીવને સર્વવિરતિ આદિ પ્રાપ્ત કરાવીને સંસારના નિસ્તારનું કારણ છે. આશય એ છે કે ભગવાને બ્રાહ્મણને વસ્ત્ર આપ્યું, તે વસ્ત્રના નિમિત્તને પામીને બ્રાહ્મણને બીજાધાનની પ્રાપ્તિ થઈ, જે બીજાધાન સામગ્રી મળતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવશે, અને સમ્યકૃત્વની પ્રાપ્તિ ક્રમે કરીને સર્વવિરતિની પ્રાપ્તિ કરાવશે, અને આ રીતે તે બ્રાહ્મણનો જીવ આ સંસારથી પારને પામશે. તેથી જેમ ભગવાને પુષ્ટાલંબનથી વસ્ત્રનું દાન આપ્યું, તેમ કોઈપણ ગીતાર્થ સાધુ તેવું પુષ્ટાલંબન દેખાતું હોય તો વસ્ત્રાદિનું દાન કરે તો તે વસ્ત્રાદિદાન અધિકરણ તો ન બને, પરંતુ તે વસ્ત્રાદિનું દાન સામાજીવની ગુણપરંપરાનું પ્રબળ કારણ બને. માટે સાધુને પુષ્ટાલંબનથી અનુકંપાદાનનો નિષેધ નથી. અહીં કારણિક યતિદાન બીજાધાનનું કારણ છે, એટલું જ ન કહેતાં એમ કહ્યું કે, સર્વવિરતિ આદિ ગુણાંતરના કારણ એવા સમ્યક્ત્વાદિ ગુણસ્થાનનું કારણ છે. તેથી એ બતાવવું છે કે આ અનુકંપાદાન સર્વવિરતિરૂપ ફળની પ્રાપ્તિ કરાવનાર હોવાથી સાવઘ નથી, પરંતુ સાધુ માટે નિરવઘ છે. ॥૧૧॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૫ દાનહાનિશિકા/બ્લોક-૧૨ અવતરણિકા : नन्वेवं 'गिहिणो वेयावडिअं न कुज्जा' (दशवैकालिक-चू. २/९) इत्याद्यागमविरोधः इत्यत आह - અવતરણિતાર્થ - નનુ' થી પૂર્વપક્ષી શંકા કરે છે, આ રીતે ગાથા-૧૦-૧૧માં સ્થાપન કર્યું કે દશાભેદને આશ્રયીને સાધુને અનુકંપાદાન ઈષ્ટ છે એ રીતે, “ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી જોઈએ” - એ પ્રકારના આગમતી સાથે વિરોધ છે. એથી કહે છે – શ્લોક - वैयावृत्त्ये गृहस्थानां निषेधः श्रूयते तु यः । स औत्सर्गिकतां बिभ्रनैतस्यार्थस्य बाधकः ।।१२।। અન્વયાર્થ: પૃહસ્થાનાં વેચાવૃત્યે તુ ગૃહસ્થોના વૈયાવૃત્યમાં વળી : નિષેધ =જે નિષેધ મૂર્તિ=સંભળાય છે, તે, ગૌવતાં વિશ્ર—ત્સગિકતાને ધારણ કરતો, તસ્ય સર્ણચ=આ અર્થનો અર્થાત્ સાધુતા અપવાદિક અનુકંપાદાનને બતાવનારા અર્થનો, ન વાદ=બાધક નથી. II૧૨ાા. શ્લોકાર્ચ - ગૃહસ્થોના વૈયાવચમાં વળી જે નિષેઘ સંભળાય છે, તે ઔસર્ગિકતાને ધારણ કરતો આ અર્થનો બાઘક નથી. શા : ટીકા - वैयावृत्त्य इति - गृहस्थानां वैयावृत्त्ये तु साधोर्यो निषेधः श्रूयते, स औत्सर्गिकतां बिभ्रन्नतस्यापवादिकस्यार्थस्य बाधकः । अपवादो ह्युत्सर्गं बाधते न तूत्सर्गोऽपवादનિતિ સારી ટીકાર્ચ - પૃથાનાં-.....ડપવામતિ સારા ગૃહસ્થોની વૈયાવચ્ચમાં વળી સાધુને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૧૨ જે નિષેધ સંભળાય છે, તે ઔત્સર્ગિકતાને=ઉત્સર્ગપણાને, ધારણ કરતો આ અર્થનો=સાધુના અપવાદિક અનુકંપાદાનને બતાવનારા અર્થનો, બાધક નથી. અપવાદ જ ઉત્સર્ગને બાધ કરે છે, પરંતુ ઉત્સર્ગ અપવાદને નહીં અર્થાત્ ઉત્સર્ગ અપવાદને બાધ કરતો નથી. ।।૧૨।। ભાવાર્થ : કોઈ વિશેષ કારણ ન હોય તો ગૃહસ્થની વૈયાવૃત્ત્વ કરવાનો સાધુને શાસ્ત્રમાં નિષેધ છે; કેમ કે ગૃહસ્થ અસંયમી છે અને તેના અસંયમની પુષ્ટિ થવાથી સાધુને તેના અસંયમની અનુમોદનાની પ્રાપ્તિ થાય. પરંતુ જ્યારે તેવા સંયોગોમાં તેને બીજાધાનાદિ થવાની સંભાવના દેખાય તો ગૃહસ્થની વૈયાવૃત્ત્વ કરવામાં પણ સાધુને દોષ નથી. આનાથી એ ફલિત થાય કે ઉત્સર્ગથી સાધુને ગૃહસ્થની વૈયાવૃત્ત્વ કરવાનો નિષેધ છે; પરંતુ જ્યારે ગુણવિશેષની પ્રાપ્તિનું કારણ જણાય ત્યારે ગૃહસ્થની વૈયાવૃત્ત્વ ક૨વામાં પણ સાધુને દોષ નથી. આથી ભગવાને રંકને વસ્ત્રદાન આપ્યું, તેમાં દોષ નથી. સામાન્ય રીતે ઉત્સર્ગનું જે લક્ષ્ય હોય છે, અપવાદનું પણ તે લક્ષ્ય હોય છે; તોપણ ઉત્સર્ગની પ્રવૃત્તિનો બાધ કરીને અપવાદની પ્રવૃત્તિ થાય છે, પરંતુ અપવાદની પ્રવૃત્તિનો બાધ કરીને ઉત્સર્ગની પ્રવૃત્તિ થતી નથી. જેમ પ્રસ્તુતમાં સંયમની વૃદ્ધિ અર્થે સાધુ પ્રવૃત્તિ કરતા હોય છે, તેથી અસંયમનું પોષણ થાય તેવી ગૃહસ્થની વૈયાવચ્ચ ઉત્સર્ગથી કરતા નથી; પરંતુ જ્યારે તે ગૃહસ્થને બીજાધાન દ્વારા સંયમની પ્રાપ્તિ થાય તેમ હોય ત્યારે, બીજાને સંયમની પ્રાપ્તિમાં પોતે નિમિત્ત બને તેવી પ્રવૃત્તિ પણ પોતાના સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ છે, તેથી ઉત્સર્ગથી નિષિદ્ધ એવી પણ ગૃહસ્થના વૈયાવચ્ચની પ્રવૃત્તિ સાધુ અપવાદથી કરે છે; અને ગૃહસ્થના વૈયાવચ્ચની પોતાની પ્રવૃત્તિ દ્વારા તે ગૃહસ્થને ક્રમે કરીને સંયમની પ્રાપ્તિ થશે, તેવો શુભાશય હોવાથી, તે સાધુના સંયમની વૃદ્ધિ થાય છે. માટે ઉત્સર્ગથી નિષિદ્ધ એવી પણ વૈયાવૃત્ત્વની પ્રવૃત્તિ અપવાદથી કરાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ દાનતાસિંશિકા/બ્લોક-૧૩ આનાથી એ ફલિત થાય કે ઉત્સર્ગના અવસરે કરાયેલી ઉત્સર્ગની પ્રવૃત્તિ જેમ સંયમ વૃદ્ધિનું કારણ બને છે, તેમ અપવાદના અવસરે કરાયેલી અપવાદની પ્રવૃત્તિ પણ સંયમવૃદ્ધિનું કારણ બને છે. અવતરણિકા - सूत्रान्तरं समाधत्ते - અવતરણિાકાર્ય : સૂત્રાતરનું સમાધાન કરે છે – ભાવાર્થ - પૂર્વમાં સ્થાપન કર્યું કે સાધુને દશાભેદમાં અનુકંપાદાન સંમત છે. ત્યાં ગૃહસ્થની વૈયાવચ્ચનો નિષેધ કરનારા આગમવચનનો વિરોધ જણાયો. તેનું સમાધાન ગાથા-૧૨માં કર્યું. હવે સૂયગડાંગ સૂત્રના વચન સાથે આવતા વિરોધનું સમાધાન કરે છે. શ્લોક - - ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि सङ्गतः । . વિદાય વિષયો મૃો રશમે વિશ્વેતા રૂા. અન્યથાર્થ : જે તુ રાનં પ્રશંસન્નીત્યારે સૂત્રેડપિ=“ તુ તાનં પ્રશંસન્તિ’ ઈત્યાદિ સૂત્રમાં પણ તશામેવં દશાભેદને પુષ્ટાલંબનને વિદાયઃછોડીને સતિ વિષય =સંગત એવો વિષય વિશ્વેતા=બુદ્ધિમાને કૃષ=શોધવો. II૧૩ શ્લોકાર્ચ - વે તુ વાનં પ્રશત્તિ ' ઈત્યાદિ સૂત્રમાં પણ દશાભેદને છોડીને સંગત એવો વિષય બુદ્ધિમાને શોધવો. ‘વે તુ વાનં પ્રશંસન્તીત્યાદિ સૂત્રેડ’ અહીં ‘રૂત્યાતિ” થી આ વચનના અવશિષ્ટ ભાગનો સંગ્રહ છે અને “મપિ' થી ગૃહસ્થની વૈયાવચ્ચનો નિષેધ કરનારા સૂત્રનો સંગ્રહ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮ દાનહાિિશકા/શ્લોક-૧૩ ટીકા : ये त्विति - ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि = "जे उ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । ને મ ાં કદંતિ વિત્તિથ્થમં રંતિ (રિત્તિ) તે” TI9 IT इति सूत्रकृतसूत्रेऽपि, दशाभेदं विहाय सङ्गतः-युक्तः, विषयो विपश्चिता मृग्य:-ऐदंपर्यशुद्ध्या विचारणीयः, न तु पदार्थमात्रे मूढतया भाव्यम्, अपुष्टालम्बनविषयतयैवास्योपपादनात् । आह च - “ये तु दानं प्रशंसन्तीत्यादि सूत्रं तु यत्स्मृतम् । અવસ્થાએવિપર્ઘ દ્રષ્ટā તન્મદાત્મfમઃ” TI9T1 રૂત્તિ જરૂT ટીકાર્ચ - જે તુ તા ....... તિ રૂા“જે વળી દાનની પ્રશંસા કરે છે ઈત્યાદિ સૂત્રમાં પણ="જે વળી દાનની પ્રશંસા કરે છે, તે પ્રાણીના વધને ઈચ્છે છે; અને જે પ્રતિષેધકરે છે, તે વૃત્તિ છેદન કરે છે" - એ પ્રકારના સૂયગડાંગ સૂત્રમાં પણ, દશાભેદને છોડીને સંગતયુક્ત, વિષય બુદ્ધિમાને વિચારવો=અદંપર્વની શુદ્ધિથી વિચારવો, પરંતુ પદાર્થમાત્રમાં=શબ્દાર્થમાત્રમાં, મૂઢપણા વડે ભાવન કરવો નહીં. અહીં પ્રશ્ન થાય કે પ્રસ્તુત સૂત્રનું ઐદંપર્ય શું છે ? કે જેની વિચારણા કરવી જોઈએ ? તેથી કહે છે – અપુણલંબનના વિષયપણા વડે જ આવું પ્રસ્તુત સૂયગડાંગના સૂત્રનું, ઉપપાદન હોવાથી=કથન હોવાથી, અપુષ્ટાલંબનસ્થાનમાં પ્રસ્તુત સૂત્રને જોડવું, સર્વત્ર નહીં. એ પ્રકારનું તાત્પર્ય છે. આ સૂત્ર દશાભેદને= પુણાલંબનને છોડીને ગ્રહણ કરવાનું છે, તેમાં ‘નાદ થી સાક્ષી આપે છે – અને કહે છે – “લે તુ યા પ્રશંસન્તીત્યસૂત્ર જે કહેવાયું છે, તે મહાત્મા વડે અવસ્થાભેઘવષયવાળું જાણવું.” ના “તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૩ ભાવાર્થ: સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે “જે દાનની પ્રશંસા કરે છે, તે પ્રાણીના વધને ઈચ્છે છે; અને જે દાનનો નિષેધ કરે છે, તે વૃત્તિનો ઉચ્છેદ કરે છે.” આ સૂયગડાંગ સૂત્રનો વિષય અપુષ્ટાલંબનવાળા દાનને આશ્રયીને છે. તેથી એ ફલિત થાય કે શાસનપ્રભાવનાદિનું કારણ ન હોય તેવું દાન કોઈ કરતું હોય અને સાધુ તેની પ્રશંસા કરે તો તે દાનમાં થતી હિંસાની અનુમોદના થાય, અને જો તે દાનનો નિષેધ કરે તો તે દાનની પ્રવૃત્તિ અટકવાથી કેટલાક જીવોની આજીવિકાનો ઉચ્છેદ થાય, તેમાં સાધુ નિમિત્ત બને. તેથી તેવા સ્થાનમાં દાનની પ્રશંસા કરવાથી પણ કર્મબંધ થાય અને દાનનો નિષેધ કરવાથી પણ કર્મબંધ થાય. તેથી તેવા સ્થાનમાં સાધુએ મૌન લેવું ઉચિત છે. પરંતુ જે દાન બીજાધાનનું કારણ હોય તેવા દાનની સાધુ પ્રશંસા પણ કરે, એટલું જ નહીં, પણ પ્રસંગ આવે તો સ્વયં પણ તેવું દાન કરે. જેમ ભગવાને રંકને અનુકંપાથી વસ્ત્રદાન કર્યું. તેથી સૂયગડાંગ સૂત્ર સાથે સાધુને અપવાદિક અનુકંપાદાન આપવાના વચનનો વિરોધ નથી. અહીં વિશેષ એ છે કે ‘જે દાનની પ્રશંસા કરે છે, તે પ્રાણીવધને ઈચ્છે છે; અને જે નિષેધ કરે છે, તે વૃત્તિના છેદને કરે છે' એ સૂત્રનો શબ્દાર્થમાત્ર ગ્રહણ કરીએ તો તે પદાર્થરૂપ બોધ છે, અને મૂઢતાથી તે પદાર્થરૂપ બોધમાત્રને ગ્રહણ કરીને વિચારવામાં આવે તો સાધુ દાનની પ્રશંસા પણ ન કરી શકે અને નિષેધ પણ ન કરી શકે, તેવો અર્થ પ્રાપ્ત થાય. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે, જેમ સાધુ દાનની પ્રશંસા ન કરી શકે તેમ દાન પણ ન કરી શકે; પરંતુ તેનો ઐદંપર્યાર્થ વિચારવામાં આવે તો આ કથન અપુષ્ટાલંબનદાનને આશ્રયીને છે, સર્વ દાનને આશ્રયીને નહીં, એમ ફલિત થાય. તેથી આ સૂત્ર સાથે સાધુને અપવાદિક અનુકંપાદાન કહેનારા સૂત્રનો વિરોધ નથી. se આશય એ છે કે સાધુને ધર્મપ્રાપ્તિના કારણીભૂત દાનની પ્રશંસાનો નિષેધ નથી અને શાસ્ત્રનિષિદ્ધ એવા દાનના નિષેધની પણ અનુજ્ઞા છે. આથી તેવા સ્થાનમાં સાધુ દાનની પ્રશંસા કે નિષેધ કરે તો કોઈ દોષની પ્રાપ્તિ નથી; પરંતુ જે દાન ધર્મપ્રાપ્તિનું કારણ ન હોય અને શાસ્ત્રનિષિદ્ધ પણ ન હોય અને સામાન્ય લોકો દુઃખી આદિ જીવો પ્રત્યેની કરુણાથી કરતા હોય તેવા Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૦ દાનતાસિંશિકા/બ્લોક-૧૪ સ્થાનમાં જો સાધુ તે દાનની પ્રશંસા કરે તો તે દાનની પ્રવૃત્તિમાં થતી હિંસાના અનુમોદનની પ્રાપ્તિ થાય અને નિષેધ કરે તો દાન લેનારાઓની આજીવિકાનો ઉચ્છેદ થાય, તેથી સાધુને અંતરાયકર્મબંધની પ્રાપ્તિ થાય. માટે તે સ્થાનને આશ્રયીને “વે તું રાનું સૂત્ર છે. ll૧૩ના અવતરણિકા : पुनः शङ्कते - અવતરણિકા - વળી શંકા કરે છે – ભાવાર્થ : શ્લોક-૧૦માં સાધુને અપવાદથી અનુકંપાદાન ઈષ્ટ છે, તે સ્થાપન કર્યું, અને તેની સાથે આવતા શાસ્ત્રના અન્ય વચનોના વિરોધનો પરિહાર શ્લોક૧૨, ૧૩માં કર્યો. વળી સાધુને અનુકંપાદાન સ્વીકારવામાં દોષ આવે છે, તે પ્રકારની કોઈક શંકા કરે છે – બ્લોક : नन्वेवं पुण्यबन्धः स्यात्साधोर्न च स इष्यते । पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते यतो यतिः ।।१४।। અન્વયાર્થ વં આ રીતે શ્લોક-૧૦માં બતાવ્યું એ રીતે, સાથો-સાધુને પુષ્યવસ્થ= પુણ્યબંધ રચાત થાય તે =અને તે=પુથબંધ ન રૂ=ઈચ્છાતો નથી યE=જે કારણથી થતિ =સાધુપુખ્યવસ્થાચવીકા-પુષ્યબંધથી અને અન્યને થતી પીડાથી બચવા માટે છā=પ્રચ્છન્ન મુત્તે=ભોજન કરે છે. ૧૪ શ્લોકાર્ચ - આ રીતે સાધુને પુણ્યબંધ થાય અને તે પુણ્યબંધ, ઈચ્છાતો નથી; જે કારણથી સાધુ પુણ્યબંઘથી અને અન્યને થતી પીડાથી બચવા માટે પ્રચ્છન્ન ભોજન કરે છે. ll૧૪ll Page #72 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૫ ટીકા ઃ नन्विति- ननु एवमपवादतोऽपि साधोरनुकम्पादानेऽभ्युपगम्यमाने पुण्यबन्धः स्यात्, अनुकम्पायाः सातबन्धहेतुत्वात् । न च स पुण्यबन्ध इष्यते साधोः । यतः = यस्माद् यतिः पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते ।। १४ ।। ટીકાર્ય ઃ ननु एवम् = છન્ન મુત્તે ।।૧૪। આ રીતે=શ્લોક-૧૦માં કહ્યું એ રીતે, અપવાદથી પણ સાધુને અનુકંપાદાન સ્વીકારાયે છતે, પુણ્યબંધ થાય; કેમ કે અનુકંપાનું શાતાના બંધનું હેતુપણું છે અને તે=પુણ્યબંધ, સાધુને ઈચ્છાતો નથી; જે કારણથી સાધુ પુણ્યબંધથી અને અન્યને થતી પીડાથી બચવા માટે પ્રચ્છન્ન ભોજન કરે છે. ૧૪ * ‘અપવાવતોઽપિ’ અહીં ‘વિ’ થી ઉત્સર્ગનો સમુચ્ચય છે. ..... અવતરણિકા : एतदेव स्पष्टयति અવતરણિકાર્ય : આને જ સ્પષ્ટ કરે છે - ભાવાર્થ : પૂર્વ શ્લોક-૧૪માં બતાવ્યું કે પુણ્યબંધથી બચવા અને અન્યની પીડાના પરિહાર માટે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે એને જ સ્પષ્ટ કરે છે - શ્લોક ઃ दीनादिदाने पुण्यं स्यात्तददानं (ने) च पीडनम् । शक्तौ पीडाऽप्रतीकारे शास्त्रार्थस्य च बाधनम् ।।१५।। ૫૧ અન્વયાર્થ : ટીનાવિવને દીનાદિના દાનમાં મુખ્ય સ્વ=પુણ્ય થાય પુણ્યબંધ થાય તવવાન(ને)==અને તેઓને અદાનમાં=નહીં આપવામાં પીઇન=પીડા છે Page #73 -------------------------------------------------------------------------- ________________ પર દાનહાત્રિશિકા/બ્લોક-૧૫ શિવત્તી અને શક્તિ હોતે છતે વડાપ્રતીરે પીડાના અપ્રતીકારમાં શાસ્ત્રાર્થચત્રશાસ્ત્રાર્થનું વાધનબાધન છે. ૧૫ શ્લોકાર્ચ - દીનાદિના દાનમાં પુણ્યબંઘ થાય અને તેઓને અદાનમાં પીડન છે અને શક્તિ હોતે છતે પીડાના અપ્રતીકારમાં શાસ્ત્રાર્થનું બાધન છે. II૧પII ‘ટીનાદ્રિનાં અહીં કારિ” થી અનાથ, વનપકાદિનું ગ્રહણ કરવું. નોંધ :- શ્લોકમાં તદ્રવાન છે ત્યાં ટીકા પ્રમાણે ‘તલાને જોઈએ. ટીકા - दीनादीति-प्रकटं भोजने दीनादीनां याचमानानां, दाने पुण्यं स्यात् । न चानुकम्पावांस्तेषामदत्वा कदापि भोक्तुं शक्तः । अतिधाष्टामवलम्ब्य कथञ्चित्तेषामदाने च पीडनं स्यात्तेषां तदानीमप्रीतिरूपं शासनद्वेषात्परत्र च कुगतिसङ्गतिरूपम् । तदप्रीतिदानपरिणामाभावान्न दोषो भविष्यतीत्याशङ्क्याह - शक्तौ सत्यां पीडाया: परदुःखस्य अप्रतीकारे-अनुद्धारे च शास्त्रार्थस्य पराप्रीतिपरिहारप्रयत्नप्रतिपादनरूपस्य बाधनं, रागद्वेषयोरिव शक्तिनिगृहनस्यापि चारित्रप्रतिपक्षत्वात् । प्रसिद्धोऽयमर्थः સતિમાષ્ટ9%ા ટીકાર્ચ - પ્રદં મોનને .. સપ્તમાષ્ટTI9T1સાધુના પ્રગટ ભોજનમાં, થાશમાન એવા દીનાદિને દાન કરાવે છતે પુણ્ય થાય, અને અનુકંપાવાળા સાધુ તેઓને આપ્યા વગર ક્યારે પણ ભોજન કરવા સમર્થ નથી; અને અતિ ધૃષ્ટતાનું અવલંબન લઈને કોઈક રીતે તેઓને અદાનમાં પીડા થાય વાચકોને પીડા થાય અર્થાત્ તે વખતે અપ્રીતિરૂપ પીડા થાય, અને શાસનના દ્વેષને કારણે પરલોકમાં કુગતિસંગતિરૂપ પીડન થાય. તેને માંગનારને, અપ્રીતિ કરાવવાના પરિણામનો અભાવ હોવાથી દોષ થશે નહીં=સાધુને કર્મબંધરૂપ દોષ થશે નહીં. એ પ્રકારની શંકા કરીને કહે છે – અને શક્તિ હોતે છતે પરદુઃખરૂપ પીડાના અપ્રતિકારમાં અનુદ્ધારમાં, પરની અપ્રીતિના પરિહારના પ્રયત્નના પ્રતિપાદનરૂપ શાસ્ત્રાર્થનું બાધન Page #74 -------------------------------------------------------------------------- ________________ દાનહાગિશિકા/બ્લોક-૧૫ પ૩ થશે; કેમ કે રાગદ્વેષની જેમ શક્તિતિગૃહનનું પણ ચારિત્રપ્રતિપક્ષપણું છે. આ અર્થ સાતમા અષ્ટકમાં પ્રસિદ્ધ છે. II૧પા ‘શનિદિનચર અહીં આજ થી રાગદ્વેષનો સમુચ્ચય છે. ભાવાર્થ - સાધુના પ્રચ્છન્ન ભોજનનું રહસ્ય - શ્લોક-૧૦માં ગ્રંથકારે સાધુને અપવાદથી અનુકંપાદાન ઈષ્ટ છે તેમ સ્થાપન કર્યું. ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે જો સાધુ અનુકંપાદાન કરે તો તેનાથી પુણ્યબંધ થાય, અને સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી; કેમ કે સાધુ મોક્ષના અર્થી છે. આથી સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે. જો પ્રચ્છન્ન ભોજન ન કરે તો તેમને ભોજન કરતા જોઈને દીનાદિ યાચના કરે, અને સાધુ દયાળુ હોય, તેથી જો તે વાચકોને સ્વભોજન આપે તો તે દાનથી સાધુને પુણ્યબંધ થાય, અને પુણ્યબંધ સાધુને ઈષ્ટ નથી. તેથી સાધુ પુણ્યબંધથી બચવા માટે દાન કરતા નથી. વળી પ્રચ્છન્ન ભોજન ન કરે અને દીનાદિ યાચના કરે તેવે વખતે સાધુ દયાળુ હૃદયવાળા હોવા છતાં મનને કઠોર કરીને દીનાદિને આપે નહીં, તો દિનાદિને ત્યારે અપ્રીતિ થાય અને ભગવાનના શાસન પ્રત્યે દ્વેષ થાય, કે “આ સાધુઓ કેવા સ્વાર્થી છે ! અમે ભૂખ્યા છીએ તોપણ અમને આપતા નથી અને કેવળ પોતે વાપરે છે.” આ પ્રકારે શાસન પ્રત્યેના દ્વેષને કારણે તે દીનાદિને પરલોકમાં કુગતિની પ્રાપ્તિ થાય. આમ પ્રગટ ભોજન કરે અને યાચક માંગે ત્યારે દાન આપે તો પુણ્યબંધ થાય, તે પુણ્યબંધના પરિવાર માટે; અને યાચક માંગે અને દાન ન આપે તો દીનાદિને અપ્રીતિ થાય તેના પરિહાર માટે, અને દીનાદિને પરલોકમાં થતી કુગતિની પ્રાપ્તિના પરિવાર અર્થે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે. અહીં વિચારકને પ્રશ્ન થાય કે શાતાવેદનીયરૂપ પુણ્યબંધના પરિવાર અર્થે ભગવાને સાધુને અનુકંપાનો નિષેધ કર્યો છે, તેથી અનુકંપા ન કરે અને પ્રગટ ભોજન કરે તો શું વાંધો ? અર્થાત્ કોઈ દોષ નથી; કેમ કે દીનાદિને અપ્રીતિ કરાવવાનો પરિણામ નથી. તેથી ગ્રંથકાર કહે છે – દીનાદિના પીડનના પરિવાર માટે શક્ય ઉપાય વિદ્યમાન હોય અને તેમાં યત્ન ન કરવામાં આવે તો બીજાને અપ્રીતિ થવારૂપ પીડાના પરિવારને Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૪ દાનહાત્રિશિકા/શ્લોક-૧૬ કહેનારા શાસ્ત્રનું બાધન થાય. તેથી શાસ્ત્રબાધાના પરિવાર અર્થે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે. અહીં પ્રશ્ન થાય કે સાધુએ ચારિત્રની પ્રવૃત્તિમાં અપ્રમાદ કરવો જોઈએ. તેથી જે સાધુ સંયમમાં અપ્રમાદી હોય અને પ્રગટ ભોજન કરતા હોય અને તેના કારણે કોઈ જીવને પીડા થાય, તો સાધુને શું દોષ થાય ? અર્થાત્ સાધુને કોઈ દોષ લાગે નહીં. તેના નિવારણ માટે કહે છે કે રાગ-દ્વેષ એ ચારિત્રના વિરોધી છે, તેમ શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિમાં શક્તિને ગોપવવાથી પણ ચારિત્રનો બાધ થાય છે; અને ભગવાનનું વચન પરની પીડાના પરિવાર માટે ઉપદેશ આપે છે, અને તે પ્રમાણે પરની પીડાના પરિવાર અર્થે પ્રચ્છન્ન ભોજન ન કરવામાં આવે તો સાધુ ઉચિત પ્રવૃત્તિમાં શક્તિને ગોપવે છે, તેથી સાધુને ચારિત્રનો બાધ થાય. તેથી એ ફલિત થાય કે જેમ સાધુ રાગ-દ્વેષને વશ થઈ કોઈ પ્રવૃત્તિ કરે તો ચારિત્રનો બાધ થાય, તેમ શાસ્ત્રાનુસારી ઉચિત ક્રિયાઓમાં પણ શક્તિને ગોપવે તોપણ ચારિત્રનો બાધ થાય. II૧૪૧પ અવતરણિકા - શ્લોક-૧૪-૧૫માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી, તેથી અપવાદથી પણ પુણ્યબંધના કારણરૂપ દાન ઈષ્ટ નથી. હવે તે જ વાતને અન્ય યુક્તિથી દઢ કરવા માટે “વિ ર’ થી પૂર્વપક્ષી કહે છે - શ્લોક : किञ्च दानेन भोगाप्तिस्ततो भवपरम्परा । धर्माधर्मक्षयान्मुक्तिर्मुमुक्षोर्नेष्टमित्यदः ।।१६।। અન્વયાર્થ : વિશ્વાનવળી દાન વડે મોતિ=ભોગની પ્રાપ્તિતત તેનાથીeભોગવી પ્રાપ્તિથી ભવપરપરા=ભવની પરંપરા છે. ધર્મધર્મક્ષયાત્રધર્મ-અધર્મના ક્ષયથી મુક્તિ મોક્ષ છે. રૂતિ એથી આ અનુકંપાદાન મુમુક્ષો મુમુક્ષને ને ઈષ્ટ નથી. ૧૬. Page #76 -------------------------------------------------------------------------- ________________ પપ દાનતાસિંશિકા/શ્લોક-૧૦ શ્લોકાર્ચ - વળી દાન વડે ભોગની પ્રાપ્તિ છે. તેનાથી ભવની પરંપરા છે. ધર્મઅધર્મના ક્ષયથી મોક્ષ છે. એથી અનુકંપાદાન, મુમુક્ષને ઈષ્ટ નથી. II૧૬ો. ટીકા : किञ्चेति - किञ्च दानेन हेतुना भोगाप्तिर्भवति ततो भवपरम्परा मोहधारावृद्धः । तथा धर्माधर्मयो:-पुण्यपापयोः, क्षयान्मुक्तिः, इति हेतोरदोऽनुकम्पादानं मुमुक्षोનૈદ તાદ્દા. ટીકાર્ય : જિગ્ન વાન ... મુમુક્ષોનેંન્ટ” સાઉદ્દા ‘વિષ્ય’ શબ્દ સમુચ્ચય માટે છે. દાનરૂપ હેતુથી ભોગની પ્રાપ્તિ થાય છે. તેનાથી=ભોગની પ્રાપ્તિથી, મોહની ધારાની વૃદ્ધિ થવાથી ભવની પરંપરા છે અને પુણ્ય અને પાપરૂપ ધર્મ અને અધર્મના ક્ષયથી મોક્ષ છે. એ હેતુથી આ=અનુકંપાદાન, મુમુક્ષને ઈષ્ટ નથી. II૧૬. ભાવાર્થ : શ્લોક-૧૪-૧૫માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી. તે વાતને બતાવતાં પૂર્વપક્ષી કહે છે – “કોઈ પણ વસ્તુ બીજાને આપવાથી પોતાને તે મળે' - તે પ્રકારનો ન્યાય છે. તેથી દાન આપવાથી પોતાને ભોગની પ્રાપ્તિ થાય છે, અને જ્યારે તે ભોગની પ્રાપ્તિ થશે ત્યારે તે ભોગની પ્રવૃત્તિને કારણે મોહધારાની વૃદ્ધિ થશે, અને તે રીતે મોહ વધવાથી ભવપરંપરા વધશે. માટે દાન આપવું સાધુને ઉચિત નથી. બીજી યુક્તિ આપતાં પૂર્વપક્ષી કહે છે કે પુણ્ય અને પાપરૂપ ધર્મ અને અધર્મના ક્ષયથી મોક્ષ થાય છે, અને સાધુ મોક્ષના અર્થી છે. તેથી પુણ્યબંધના કારણરૂપ અનુકંપાદાન સાધુને ઈષ્ટ નથી. I૧૬ાા અવતરણિકા :सिद्धान्तयति - Page #77 -------------------------------------------------------------------------- ________________ પક દાનહાત્રિશિકા/શ્લોક-૧૭ અવતરણિકાર્ય - સિદ્ધાંતનું સ્થાપન કરે છે – ભાવાર્થ - શ્લોક-૧૪ થી ૧૯ સુધી પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી. તેથી અપવાદથી પણ અનુકંપાદાન સાધુને ઈષ્ટ નથી. તેનું નિરાકરણ કરીને ગ્રંથકાર સિદ્ધાંતનું સ્થાપન કરે છે – શ્લોક - नैवं यत्पुण्यबन्धोऽपि धर्महेतुः शुभोदयः । वनेर्दाह्यं विनाश्येव नश्वरत्वात्स्वतो मतः ।।१७।। અન્વયાર્થ : નૈવે=આ પ્રમાણે નથી=ગાથા-૧૪-૧પ-૧૬ સુધી પૂર્વપક્ષીએ કહ્યું, એ પ્રમાણે નથી. ચ=જે કારણથી શુમોદ=શુભઉદયવાળો પુખેવન્થોપિક પુણયબંધ પણ ઘર્મહેતુ =ધર્મનો હેતુ મત મનાયો છે; કેમ કે વાહ્ય વિનાચિત્રદાહનો વિનાશ કરીને વદને રૂ વહ્નિની જેમ વતી પોતાની મેળે નશ્વરાત્રિ નાશશીલપણું છે–પુણ્યબંધનું સ્વતઃ નશ્વરપણું છે. I૧ાા શ્લોકાર્ય : આ પ્રમાણે નથી. જે કારણથી શુભ ઉદયવાળો પુણ્યબંધ પણ ધર્મનો હેતુ મનાયો છે; કેમ કે દાહનો વિનાશ કરીને વહ્નિની જેમ સ્વતઃ નશ્વરપણું છે અર્થાત્ પુણ્યબંધનું સ્વતઃ નશ્વરપણું છે. I૧માં * ‘શુમોવર પુષ્પવન્યો અહીં ‘’ થી એ કહેવું છે કે સંયમની ક્રિયા તો રત્નત્રયીની પ્રાપ્તિરૂપ ધર્મનો હેતુ છે, પરંતુ શુભોદયવાળો પુણ્યબંધ પણ ધર્મનો હેતુ છે. ટીકા : नैवमिति-नैवं यथा प्रागुक्तं, यत्-यस्मात्, पुण्यबन्धोऽपि शुभोदया-सद्विपाको, धर्महेतुर्मतः, तद्धेतुभिरेव दशाविशेषेऽनुषङ्गतः पुण्यानुबन्धिपुण्यबन्धसम्भवात्, Page #78 -------------------------------------------------------------------------- ________________ દાનતાસિંશિકા/શ્લોક-૧૭ પ૭ प्राणातिपातविरमणादौ तथाऽवधारणात् । न चायं मुक्तिपरिपन्थी, दाह्यं विनाश्य वलेरिव तस्य पापं विनाश्य स्वतो नवरत्वात्-नाशशीलत्वात् । शास्त्रार्थाबाधेन निर्जराप्रतिबन्धकपुण्यबन्धाभावान्नात्र दोष इति गर्भार्थः ।।१७।। ટીકાર્ચ - નૈવં યથા ફરિ શર્માર્થ પાછા નૈવં=આ પ્રમાણે નથી શ્લોક-૧૪૧૫-૧૬માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે, “સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી”, એ પ્રમાણે નથી. જે કારણથી શુભોદયવાળો=સવિપાકવાળો, પુણ્યબંધ પણ ધર્મનો હેતુ મનાયો છે; કેમ કે તેના હેતુઓથી જ=ધર્મના હેતુઓથી જ, દશાવિશેષમાંઅસંગ અનુષ્ઠાનથી પૂર્વની સરાગસંયમઅવસ્થારૂપ દશાવિશેષમાં, અનુષંગથીeગૌણભાવથી પુણ્યાનુબંધી પુણ્યનો સંભવ છે. અહીં પ્રશ્ન થાય કે દશાવિશેષમાં ધર્મના હેતુઓથી પુણ્યાનુબંધી પુણ્ય સંભવે છે, એ કેમ નક્કી થાય ? તેથી કહે છે – પ્રાણાતિપાત વિરમણાદિમાં તે પ્રકારનું અનુષંગથી પુણ્યાનુબંધી પુણ્ય થાય તે પ્રકારનું, અવધારણા છે=શાસ્ત્રથી નિર્મીત છે. અહીં પ્રશ્ન થાય કે મોક્ષ તો ધર્મ અને અધર્મના ક્ષયથી થાય છે. તેથી પુણ્યાનુબંધી પુણ્ય પણ મોક્ષની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત થઈ શકે, પરંતુ ધર્મનો હેતુ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – અને આ=પુણ્યાનુબંધી પુષ્ય, મોક્ષનું પ્રતિપંથી=વિરોધી, નથી અર્થાત્ મોક્ષની પ્રાપ્તિમાં વિધ્યભૂત નથી; કેમ કે વક્તિ જેમ દોહ્યલો વિનાશ કરીને સ્વયં નાશ પામે છે, તેમ તેનું પુણ્યાનુબંધી પુણ્યનું, પાપ નાશ કરીને સ્વતઃ નશ્વરપણું છે= સ્વતઃ કાશસ્વભાવપણું છે. માટે પુણ્યબંધને ધર્મનો હેતુ સ્વીકારવામાં વિરોધ નથી એમ અત્રય છે. અહીં પ્રશ્ન થાય કે તો પછી સાધુ પુણ્યબંધના ઉપાયભૂત દીનાદિને પોતાના ભોજનાદિનું દાન કેમ કરતા નથી ? તેનું સ્પષ્ટીકરણ કરવા અર્થે કર્યું પુણ્ય સાધુને ઈષ્ટ નથી અને કહ્યું પુણ્ય સાધુને ઈષ્ટ છે, તે બતાવવા માટે કહે છે - શાસ્ત્રાર્થનો અબાધ હોવાના કારણે નિર્જરા–પ્રતિબંધક-પુણ્યબંધનો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૧૭ અભાવ હોવાથી અહીં=આપવાદિક અનુકંપાદાનથી થતા પુણ્યબંધમાં, દોષ નથી, એ ગર્ભાર્થ છે=રહસ્ય છે. ।।૧૭।। * ‘પ્રાાતિપાવિરમળો’ અહીં ‘આવિ’ થી અન્ય ચાર મહાવ્રતોનું ગ્રહણ કરવું. ભાવાર્થ : શ્લોક-૧૪ થી ૧૬ સુધી પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સાધુ અનુકંપાદાન કરશે તો પુણ્યબંધ થશે, અને સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી, માટે સાધુને અપવાદથી પણ અનુકંપાદાન ઈષ્ટ નથી. તેને ગ્રંથકાર કહે છે કે તારી વાત બરાબર નથી; કેમ કે પુણ્યબંધ બે પ્રકારનો છે. (૧) ભોગસામગ્રી આપી મોહની વૃદ્ધિ કરે એવો અને (૨) ભોગની સામગ્રી આપીને ધર્મની પ્રાપ્તિનું કારણ બને એવો, કે જે સદ્વિપાકવાળો પુણ્યબંધ છે. (૧) જે પ્રવૃત્તિમાં શાસ્ત્રાર્થનો બાધ હોવા છતાં ષટ્કાયના પાલનનો કે અનુકંપાદિનો શુભ અધ્યવસાય હોય તે પ્રવૃત્તિથી બંધાતું પુણ્ય ભોગસામગ્રી આપીને મોહધા૨ાની વૃદ્ધિ કરે છે, તે પુણ્ય સાધુને ઈષ્ટ નથી. આથી ભૂખ્યા જીવોની અનુકંપા કરીને પુણ્ય અર્થે સાધુ યત્ન કરતા નથી, પરંતુ પ્રચ્છન્ન ભોજન કરે છે. (૨) સદ્વિપાકવાળો પુણ્યબંધ માત્ર ભોગસામગ્રી આપીને ચરિતાર્થ થતો નથી, પરંતુ ભોગસામગ્રી આપીને મોક્ષને અનુકૂળ એવી રત્નત્રયીની પ્રાપ્તિરૂપ ધર્મનો હેતુ બને છે. અને આવું પુણ્ય શાસ્ત્રાનુસારી સરાગ ચારિત્રની પ્રવૃત્તિથી પણ થાય છે અને અપવાદિક અનુકંપાથી પણ થાય છે. તેથી એ ફલિત થાય કે સદૃવિપાકવાળો પુણ્યબંધ પુણ્યાનુબંધીપુણ્યરૂપ છે, અને તે પુણ્યાનુબંધીપુણ્ય ઉત્તમ કુલાદિની પ્રાપ્તિ અને ઉત્તમ ભોગસામગ્રીની પ્રાપ્તિ કરાવીને પણ મોક્ષને અનુકૂળ એવી ધર્મની નિષ્પત્તિનું કારણ બને છે. તેમાં યુક્તિ આપે છે કે દશાવિશેષમાં ધર્મના હેતુથી જ આનુષંગિક પુણ્યાનુબંધીપુણ્યનો સંભવ છે; કેમ કે પ્રાણાતિપાતવિરમણાદિમાં તે પ્રકારે શાસ્ત્રથી નિર્ણય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/મ્લોક-૧૭ ૫૯ આશય એ છે કે સાધક જ્યારે સર્વથા અસંગભાવમાં જાય છે, ત્યારે વીતરાગસંયમ પામે છે; પરંતુ જ્યાં સુધી વીતરાગસંયમની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી મોક્ષના અર્થી સાધકો પણ વીતરાગના વચન પ્રત્યેના રાગથી સંયમયોગમાં સુદૃઢ યત્ન કરે છે. આ સરાગસંયમની અવસ્થા છે, અને સરાગસંયમની અવસ્થામાં ભગવાનના વચનના રાગથી સંયમમાં સુદૃઢ યત્ન થાય છે, અને તે અવસ્થામાં સંયમનો પરિણામ નિર્જરા કરાવે છે અને સંયમ પ્રત્યેનો રાગાંશ આનુષંગિક પુણ્યાનુબંધીપુણ્યનો બંધ કરાવે છે; કેમ કે સરાગસંયમઅવસ્થામાં સાધુ જ્યારે પ્રાણાતિપાતવિરમણાદિ વ્રતોનું પાલન કરે છે, ત્યારે અહિંસા પ્રત્યેનો રાગ અને ભગવાનના વચન પ્રત્યેનો રાગ પુણ્યાનુબંધીપુણ્યનો બંધ કરાવે છે, તે પ્રકારે શાસ્ત્રવચનથી અવધારણ થાય છે; અને તે પુણ્યબંધ ધર્મનો હેતુ છે, સંસારવૃદ્ધિનો હેતુ નથી. અને જો તે પુણ્યાનુબંધીપુણ્ય ધર્મનો હેતુ ન હોય તો અર્થથી એમ કહેવું પડે કે સાધુએ જે સંયમનું પાલન કરીને પુણ્યાનુબંધીપુણ્યનો બંધ કર્યો, તે પુણ્યબંધ ભોગની પ્રાપ્તિ કરાવે છે, અને તે ભોગની પ્રાપ્તિથી મોહધારાની વૃદ્ધિ છે, તેથી તે પુણ્યબંધ અનર્થરૂપ છે. એટલું જ નહીં, પરંતુ તે પુણ્યબંધનું કારણ એવું સરાગસંયમ પણ અનર્થરૂપ છે. વસ્તુતઃ સરાસગંયમનું પાલન વીતરાગસંયમનું કારણ છે. તેથી કેટલાક સાધકો આ ભવમાં પ્રથમ સરાગસંયમ પાળીને પછી વીતરાગસંયમ પામે છે અને અંતે તે ભવમાં સર્વ કર્મનો નાશ કરીને મોક્ષે પણ જાય છે; અને કેટલાક સાધકો આ ભવમાં સરાગસંયમ પાળીને પણ વીતરાગસંયમની શક્તિનો સંચય કરી શકતા નથી, તે જીવો તે સરાગસંયમથી બંધાયેલા પુણ્યાનુબંધીપુણ્યના ઉદયથી દેવલોકમાં જાય; અને ત્યાં પણ જેમ ભોગો ભોગવશે તેમ સંયમની શક્તિનો પણ સંચય કરશે અને જન્માંતરમાં પૂર્વના સંયમ કરતાં પણ વિશેષ સંયમની પ્રાપ્તિ ક૨શે અને અંતે વીતરાગસંયમ પણ પ્રાપ્ત કરશે. તેથી તે પુણ્યાનુબંધીપુણ્યના ઉદયે સાધકને એવી શક્તિવાળો દેવભવ અને ઉત્તમ મનુષ્યભવ આપ્યો કે જેમાં વીતરાગસંયમની શક્તિનો સંચય થયો. માટે પુણ્યાનુબંધીપુણ્ય પણ ધર્મનો હેતુ છે, તેમ કહેલ છે. વળી યુક્તિથી સ્થાપન કરે છે કે આ પુણ્યાનુબંધીપુણ્ય મોક્ષનું પ્રતિપંથી Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉ0 દાનહાગિશિકા/શ્લોક-૧૭ નથી; પરંતુ જેમ અગ્નિ દાહ્યને બાળીને સ્વયં નાશ પામે છે, તેમ આ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય, અવિરતિના પરિણામને પેદા કરાવે તેવા પાપનો નાશ કરીને, સ્વયે નાશ પામે છે. આથી પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવો ભોગ કરે છે ત્યારે પણ ભોગની અસારતાને વિશેષ સમજી શકે છે, અને જેવું તે ભોગકર્મ ક્ષીણ થાય કે તુરત સંયમના પરિણામવાળા થાય છે; અને જ્યારે વિશેષ સંયમની શક્તિનો સંચય થાય ત્યારે સરાગસંયમમાંથી વિતરાગસંયમને પ્રાપ્ત કરે છે. તેથી વીતરાગસંયમનાં પ્રતિબંધક એવાં સર્વ પાપોનો નાશ કરીને તે પુણ્યાનુબંધી પુણ્ય પણ સ્વયં નાશ પામે છે, અને તેથી તેઓ વીતરાગ થઈને ભવનો અંત કરે છે. વળી પુણ્ય બે પ્રકારનું છે – (૧) શાસ્ત્રાર્થના બાધથી થતું અને (૨) શાસ્ત્રાર્થના અબાધથી થતું. જે પુણ્ય શાસ્ત્રાર્થના બાધથી પેદા થાય છે તે પુણ્ય નિર્જરાનું પ્રતિબંધક છે. જેમ સાધુ ભિક્ષા લાવીને લોકો પ્રત્યેની ઘેલી દયાથી ભગવાનના વસ્ત્રદાનનું આલંબન લઈને દુઃખી જીવોને ભીક્ષા આપે તો તેનાથી બંધાયેલું પુણ્ય સાધુને ભોગપ્રાપ્તિનું કારણ થવા છતાં તે દાનમાં શાસ્ત્રાર્થનો બાધ હોવાને કારણે તે દાનથી ઉત્પન્ન થતું પુણ્ય નિર્જરાનું પ્રતિબંધક બને છે. તેથી તેનું પુણ્ય સાધુને ઈષ્ટ નથી. આથી તેવા પુણ્યના પરિહાર અર્થે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે. વળી બીજા પ્રકારનું પુણ્ય શાસ્ત્રાર્થના અબાધથી થયેલું છે, જે નિર્જરાનું પ્રતિબંધક નથી. જેમ, સંયમપાલનમાં વીતરાગસંયમની પ્રાપ્તિ પૂર્વે સાધુ સરાગસંયમમાં યત્ન કરે છે, તે સરાગસંયમમાં શાસ્ત્રાર્થનો બાધ નથી, તેથી તે સરાગસંયમથી બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય નિર્જરાનું પ્રતિબંધક નથી. તેમ કારણિક દાનથી બંધાયેલું પુણ્ય નિર્જરાનું પ્રતિબંધક નથી; કેમ કે જેમ સરાગસંયમમાં વિતરાગસંયમની પ્રાપ્તિના ઉપાયરૂપે પ્રવૃત્તિ છે, તેમ કારણિક અનુકંપાદાનમાં સામેના જીવને બીજાધાન દ્વારા સમ્યકત્વ આદિની પ્રાપ્તિના ક્રમથી સર્વવિરતિની પ્રાપ્તિ કરાવવાનો આશય છે. તેથી તે શુભાશય મોક્ષ પ્રત્યેના બદ્ધ પરિણામનો પોષક છે અને અન્ય જીવોને પણ મોક્ષપ્રાપ્તિ Page #82 -------------------------------------------------------------------------- ________________ દાનહાનિંશિકા/બ્લોક-૧૮ ૬૧ કરાવવાના પરિણામથી પુષ્ટ થયેલો છે. તેથી તે અધ્યવસાયથી બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય નિર્જરામાં પ્રતિબંધક નથી, તેથી તેવા પુણ્યબંધમાં સાધુને કોઈ દોષ નથી માટે અપવાદથી અનુકંપાદાન સાધુને ઈષ્ટ છે. II૧ળા અવતરણિકા : શ્લોક-૧૬માં પૂર્વપક્ષીએ કહેલ કે દાનથી ભોગની પ્રાપ્તિ છે અને તેથી ભવપરંપરા છે, માટે સાધુને અનુકંપાદાન ઈષ્ટ નથી. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – શ્લોક - भोगाप्तिरपि नैतस्मादभोगपरिणामतः। मंत्रितं श्रद्धया पुंसां जलमप्यमृतायते ।।१८।। અન્વયાર્થ - તસ્માઆનાથી=આપવાદિક અનુકંપાદાનથી મોકાતર =ભોગની પ્રાપ્તિ પણ ન=નથી. શ્રધ્ધા=શ્રદ્ધા વડે મંત્રિત મનપત્રમંત્રિત જળ પણ jણાં-પુરુષને સમૃતા=અમૃતનું કાર્ય કરે છે. ૧૮ શ્લોકાર્ચ - આપવાદિક અનુકંપાદાનથી ભોગની પ્રાપ્તિ પણ નથી. શ્રદ્ધાથી મંત્રિત જળ પણ પુરુષને અમૃતનું કાર્ય કરે છે. ll૧૮ll મોતિર’િ અહીં ‘’ થી એ કહેવું છે કે આપવાદિક અનુકંપાદાનથી મોક્ષના પ્રતિપંથી પુણ્યબંધની પ્રાપ્તિ તો નથી, પણ ભોગની પ્રાપ્તિ પણ નથી. અર્થાત્ બાહ્યથી ભોગની પ્રાપ્તિ હોવા છતાં મોતધારાની વૃદ્ધિ કરે તેવા ભોગની પ્રાપ્તિ પણ નથી. નત્તમપિ' અહીં ‘વ’ થી એ કહેવું છે કે અમૃત તો અમૃતનું કાર્ય કરે, પરંતુ મંત્રિત જળ પણ અમૃતનું કાર્ય કરે છે. તેમ સંયમ તો નિર્લેપદશાનું કારણ બને છે, પણ ભોગ પણ નિર્લેપદશાનું કારણ બને છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૮ भोगाप्तिरिति भोगप्राप्तिरपि न एतस्मात् = अदापवादिकादनुकम्पादानात्, अभोगपरिणामतो= भोगानुभवोपनायकाध्यवसायाभावात् । दृष्टान्तमाह-मंत्रितं નત્તષિ પુંસાં શ્રદ્ધયા=મવન્ત્યા, અમૃતાયતે અમૃતાર્યારિ, મતિ । વંદિ भोगहेतोरप्यत्राध्यवसायविशेषाद् भोगानुपनतिरुपपद्यत इति भावः ।। १८ ।। ૬૨ ટીકા ઃ ટીકાર્ય : भोगप्राप्तिरप કૃતિ ભાવઃ ।।૧૮।।આવાથીઆપવાદિક અનુકંપાદાનથી, ભોગની પ્રાપ્તિ પણ નથી અર્થાત્ બાહ્યભોગની પ્રાપ્તિ હોવા છતાં ભવપરંપરાના કારણીભૂત એવા ભોગની પ્રાપ્તિ પણ નથી; કેમ કે અભોગનો પરિણામ છે=ભોગના અનુભવનો ઉપનાયક એવા અધ્યવસાયનો અભાવ છે=ભોગમાં સંશ્લેષબુદ્ધિ કરાવે એવા અનુભવને ઉપનયન કરાવનારા અર્થાત્ પેદા કરાવનારા એવા અધ્યવસાયનો અભાવ છે. દૃષ્ટાંતને કહે છે=ભોગની પ્રાપ્તિમાં પણ ભોગકૃત મોહધારાની વૃદ્ધિ નથી તેમાં દૃષ્ટાંતને કહે છે શ્રદ્ધાથી=ભક્તિથી, મંત્રિત જળ પણ પુરુષને અમૃતકાર્યકારી થાય છે=અમૃતના કાર્યને કરતારું થાય છે. એ રીતે જ ભોગના હેતુથી પણ અહીં=પુણ્યાનુબંધીપુણ્યના ઉદયરૂપ ભોગહેતુથી પણ, અધ્યવસાયવિશેષ હોવાને કારણે=પ્રાપ્ત થયેલા ભોગમાં વિરક્તભાવ વધારે તેવો વિવેકવાળો અધ્યવસાયવિશેષ હોવાને કારણે, ભોગની અનુપનતિ=ભોગની અપ્રાપ્તિ, ઉપપન્ન થાય છે=સંગત થાય છે. એ પ્રકારનો ભાવ છે. ।।૧૮।। ૐ ‘મોહેતોપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે સંયમના હેતુથી તો ભોગની અપ્રાપ્તિ છે, પરંતુ ભોગના હેતુથી પણ ભોગમાં સંશ્લેષ ન થાય તેવા અધ્યવસાયવિશેષને કારણે ભોગની અપ્રાપ્તિ છે. ભાવાર્થ : યોગ્ય જીવોને બીજાધાનાદિની પ્રાપ્તિ દ્વારા સંયમની પ્રાપ્તિનું કારણ જણાય ત્યારે સાધુ અનુકંપાદાન કરે છે. તેથી તે અનુકંપાદાનમાં બીજા જીવોને આ Page #84 -------------------------------------------------------------------------- ________________ 93 દાનદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ સંસારમાંથી છોડાવીને મોક્ષમાં પહોંચાડવાનો નિર્મળ અધ્યવસાય છે અને તેનાથી બંધાતું પુણ્યાનુબંધીપુણ્ય જન્માંતરમાં ઉત્તમ ભોગસામગ્રી પ્રાપ્ત કરાવે તોપણ સંયમ પ્રત્યેના બદ્ધરાગથી બંધાયેલું તે પુણ્ય ભોગસામગ્રીકાળમાં પણ સંયમને અભિમુખ ચિત્તનું આવર્જન કરે છે. તેથી એવા જીવોને જેવો સંયમ પ્રત્યેનો રાગ છે, તેવો ભોગ પ્રત્યેનો રાગ હોતો નથી. આથી ભોગકાળમાં પણ મોહની વૃદ્ધિ થતી નથી, પરંતુ જેવું તે ભોગકર્મ ક્ષીણ થાય કે તુરત સંયમનો પરિણામ ઉલ્લસિત થાય છે. તેથી મોહધારાની વૃદ્ધિ કરે તેવી ભોગની પ્રાપ્તિ આપવાદિક અનુકંપાદાનથી નથી; કેમ કે ભોગકાળમાં પણ ભોગમાં સંશ્લેષ થાય તેવો અધ્યવસાય નથી, પરંતુ વિવેક જીવંત હોવાના કારણે સંયમ પ્રત્યેનો સંશ્લેષ જીવંત છે. ફક્ત તે ભોગાવલી કર્મ વિદ્યમાન છે, તેથી સંયમનો પરિણામ ઉલ્લસિત થતો નથી, અને જ્યારે તે ભોગાવલી કર્મ ક્ષીણ થાય છે ત્યારે સંયમનો પરિણામ ઉલ્લસિત થાય છે; અને ભોગકાળમાં પણ ભોગ પ્રત્યે તેવો રાગ નથી કે જેવો રાગ સંયમ પ્રત્યેનો છે, તેથી ભોગ ભોગવતાં રતિનો અનુભવ થવા છતાં ભવની પરંપરાની વૃદ્ધિ થતી નથી. જેમ તીવ્ર ખણજના દર્દીને તીવ્ર ખણજ થાય ત્યારે ખણવાથી સારું લાગે અર્થાત્ ખણજમાં રિત થાય, છતાં ખણજમાં જેવી ઈચ્છા છે તેના કરતાં અધિક ઈચ્છા આરોગ્યમાં હોય છે; તેમ પુણ્યાનુબંધીપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગોમાં પણ જેવી ભોગની ઈચ્છા છે, તેના કરતાં આરોગ્યરૂપ સંયમની અધિક ઈચ્છા છે. તેથી તે ભોગથી મોહધારાની વૃદ્ધિ થતી નથી. આ જ વાતને દૃષ્ટાંતથી પુષ્ટ કરતાં કહે છે : જેમ કોઈ જીવ મંત્રવિશેષથી ભક્તિપૂર્વક જળને મંત્રીને પીએ તો તે જળ અમૃતનું કાર્ય કરે છે, તેવી રીતે પુણ્યાનુબંધીપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવતી વખતે પણ વિવેકી આત્માઓને આત્માનું પારમાર્થિક નિર્લેપસ્વરૂપ સારરૂપે દેખાતું હોવાથી, અને ભોગની પ્રવૃત્તિ જીવની વિકૃતિરૂપ દેખાતી હોવાથી, વિવેકી આત્માઓ વિવેકથી મંત્રિત એવી ભોગની પ્રવૃત્તિ કરે છે. તેથી તેઓની ભોગની પ્રવૃત્તિ પણ ભોગકર્મના નાશનું કારણ બનીને સંયમનું કારણ બને છે. પરંતુ જેમ અન્ય જીવોને ભોગની પ્રવૃત્તિ મોહધારાની વૃદ્ધિ દ્વારા સંસારના પરિભ્રમણનું કારણ બને છે, તેમ વિવેકીની ભોગની પ્રવૃત્તિ સંસારવૃદ્ધિનું કારણ બનતી Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ દાનહાત્રિશિકા/શ્લોક-૧૯ નથી. માટે ભોગની સામગ્રી હોવા છતાં તેઓને ભોગની પ્રાપ્તિ નથી, એમ કહેલ છે. ll૧૮ અવતરણિકા - नन्विदं हरिभद्रसंमत्या भवद्भिर्व्यवस्थाप्यते, तेनैव चाभिनिविश्योक्तमित्याशङ्क्याह - અવતરણિકાર્ચ - નનું થી પૂર્વપક્ષી શંકા કરે છે કે આEસાધુનું આપવાદિક અનુકંપાદાન, હરિભદ્રસૂરિની સંમતિથી તમારા વડે વ્યવસ્થાપન કરાય છે =કહેવાય છે, અને તેના વડે જ હરિભદ્રસૂરિ વડે જ, અભિનિવેશ કરીને કહેવાયું છેઃ ‘સાધુને અનુકંપાદાન ઈષ્ટ છે' એમ કહેવાયું છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – શ્લોક : न च स्वदानपोषार्थमुक्तमेतदपेशलम् । हरिभद्रो ह्यदोऽभाणीद्यतः संविग्नपाक्षिकः ।।१९।। અન્વયા - ઘ ચનપોષાર્થમુવમેરેશન=પોતાના દાનતા પોષણ માટે અસુંદર એવું આ અર્થાત્ સાધુને અપવાદથી અનુકંપાદાન ઈષ્ટ છે, એ નિરૂપણ કરાયું છે, એમ ન કહેવું. યતિ =જે કારણથી સંવિનપક્ષિવા=સંવિઝપાલિક એવા હરિભદ્રસૂરિએ સવા=આસાધુને અપવાદથી અનુકંપાદાન ઈષ્ટ છે એ દિકનિશ્ચિતકશાસ્ત્રવચનથી નિર્મીત માળી–કહ્યું છે. ૧૯ શ્લોકાર્ચ - પોતાના દાનના પોષણ માટે અસુંદર એવું આ કહેવાયું છે, એમ ન કહેવું. જે કારણથી સંવિગ્નપાક્ષિક એવા હરિભદ્રસૂરિએ સાધુને અનુકંપાદાન અપવાદથી ઈષ્ટ છે એ, શાસ્ત્રવચનથી નિર્ણત કહ્યું છે. II૧૯IL. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૫ દાનહાત્રિશિકા/શ્લોક-૧૯ ટીકા - न चेति - न च स्वदानस्य-स्वीयासंयतदानस्य, पोषार्थ समर्थनार्थं, उक्तमेतद् अपेशलम्-असुन्दरम्, यतः यस्मात्, संविग्नपाक्षिको हरिभद्रोऽद:-प्रागुक्तं हि, निश्चितम्, अभाणीत् । न हि संविग्नपाक्षिकोऽनृतं ब्रूते । तदुक्तं सप्तविंशतितमाष्टकविवरणे - “स्वकीयासंयतदानसमर्थनगर्भार्थकमिदं प्रकरणं सूरिणा कृतमिति केचित्कल्पयन्ति । हरिभद्राचार्यो हि भोजनकाले शंखवादनपूर्वकमर्थिभ्यो भोजनं दापितवानिति श्रूयते । न चैतत्सम्भाव्यते, संविग्नपाक्षिको ह्यसौ, न च संविग्नस्य तत्पाक्षिकस्य वाऽनागमिकार्थोपदेशः सम्भवति, तत्त्वहानिप्रसङ्गात् । आह च - “संविग्गोऽणुवएसं ण देइ दुब्भासि कडुविवागं । નાતો ત િત મતદારો ૩ મિચ્છન્ન” TI || (વંશવ-૧૨/૦૭) (અષ્ટપ્રવર-ર૭/૭ વૃત્તિ) રૂતિ સાઉ ટીકાર્ય : સ્વદાનના=પોતાના અસંયતદાનના, પોષણ માટે=સમર્થન માટે, અપેશલ અસુંદર, એવું આ=સાધુને અપવાદથી અનુકંપાદાન કરાય એ, કહેવાયું છે, એમ ન કહેવું. જે કારણથી સંવિગ્સપાક્ષિક એવા હરિભદ્રસૂરિએ આ=પૂર્વમાં કહેલ સાધુને અનુકંપાદાનનું કથન, નિશ્ચિત શાસ્ત્રથી નિર્મીત કહ્યું છે; જે કારણથી સંવિગ્સપાક્ષિક જૂઠું બોલે નહીં. તે=પ્રસ્તુત ગાથામાં કહ્યું તે, ૨૭મા અષ્ટકના વિવરણમાં કહ્યું છે – . “સ્વકીય અસંયતદાનનું સમર્થન છે ગર્ભાર્થક જેને એવું આ પ્રકરણ= અષ્ટપ્રકરણ, સૂરિ વડે કરાયું છે.” એ પ્રમાણે કેટલાક કલ્પના કરે છે; જે કારણથી હરિભદ્રાચાર્ય ભોજનકાળે શંખવાદાપૂર્વક અર્થીઓને ભોજન આપતા હતા, એ પ્રમાણે સંભળાય છે. અને આaહરિભદ્રસૂરિએ પોતાના અસંયતદાનના સમર્થન માટે આ પ્રકરણ રચ્યું છે, એ, સંભાવના કરાતી નથી; જે કારણથી આaહરિભદ્રસૂરિ, સંવિઝપાક્ષિક છે, અને સંગ્નિને કે સંવિગ્નપાક્ષિકને અનાગમિક અર્થનો ઉપદેશ સંભવતો નથી; કેમ કે, તત્વની હાનિના=સંવિગ્નત્વ અથવા સંવિગ્નપાક્ષિકત્વની હાનિનો, પ્રસંગ છે. એમાં ‘બાદ ઘ' થી સાક્ષી આપતાં કહે છે : અને કહે છે – “કવિપાકને જાણતા એવા સંવિગ્ન દુર્ભાષિત અનુપદેશને આપે નહીં. તેમાં સંગ્નિ Page #87 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ ૬ અને સંવિગ્નપાક્ષિકમાં, તથાતે પ્રકારે=નિર્વિકલ્પ, અતથાકાર મિથ્યાત્વ જ છે.” ‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૯૫ ભાવાર્થ : પૂર્વપક્ષીને સાધુ અનુકંપાદાન કરે, એ માન્ય નથી. તેથી શ્લોક-૧૪ થી ૧૬માં પૂર્વપક્ષીએ શંકા કરીને સ્થાપન કર્યું કે સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી અને પુણ્યબંધના કારણીભૂત એવું અનુકંપાદાન પણ ઈષ્ટ નથી. તેનું સમાધાન ગ્રંથકારે શ્લોક-૧૭-૧૮માં કર્યું કે કારણિક અનુકંપાદાનથી સાધુને જે પુણ્યાનુબંધીપુણ્ય થાય છે, તે મોહવૃદ્ધિનું કારણ નથી, માટે સંસારનું પણ કારણ નથી, પરંતુ સંયમવૃદ્ધિનું કારણ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે આ વાત તમે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના વચન દ્વારા સ્થાપન કરો છો; પરંતુ હરિભદ્રસૂરિ પોતે અસંયતને દાન આપતા હતા, તેના પોષણ માટે આ વચન કહ્યું છે, વસ્તુતઃ પુણ્યબંધના કારણીભૂત અનુકંપાદાન સાધુને ઈષ્ટ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સંવિગ્નપાક્ષિક હતા અને સંવિગ્નપાક્ષિક ભગવાનના વચનથી જે નિર્ણીત હોય તેને કહે છે, અન્ય નહીં; અને અન્ય અનિર્ણીત કહે તો સંવિગ્નપાક્ષિકત્વની હાનિ થાય. વળી ગ્રંથકારે પોતે આ કથન કર્યું છે, તેના સાક્ષીરૂપે ‘અષ્ટકપ્રકરણ' ગ્રંથની ટીકા આપી છે. તેનો ભાવ આ પ્રમાણે છે અષ્ટકપ્રકરણની ટીકામાં કહ્યું છે કે “કેટલાક કલ્પના કરે છે કે અસંયતને આપેલ પોતાના દાનના સમર્થન માટે આ પ્રકરણ હરિભદ્રસૂરીશ્વરજીએ રચ્યું છે; કેમ કે હરિભદ્રસૂરિ ભોજનકાળે શંખવાદનપૂર્વક અર્થીઓને ભોજન આપતા હતા, તેમ સંભળાય છે.” આ કથનનું નિરાકરણ કરતાં અષ્ટકપ્રકરણ ગ્રંથના ટીકાકાર શ્રીજિનેશ્વરસૂરિ કહે છે કે હરિભદ્રસૂરિ સંવિગ્નપાક્ષિક છે, તેથી પોતાના અસંયતના દાનના પોષણ માટે આ કહે તે સંભવિત નથી. પરંતુ હરિભદ્રસૂરિએ જે કાંઈ કહ્યું છે તે આગમાનુસાર કહ્યું છે; કેમ કે તેઓ સંવિગ્નપાક્ષિક હતા અને જો આગમાનુસાર ન કહે તો સંવિગ્નપાક્ષિકત્વની હાનિ થાય. અહીં વિશેષ એ છે કે હરિભદ્રસૂરિ શંખવાદનપૂર્વક અર્થીઓને આપતા Page #88 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ ५७ હતા, એ વાત સંભળાય છે, એ વાત સાચી છે, એમ ગ્રંથકારને કહેવું નથી; પરંતુ સંભળાતી વાત સાચી હોય કે ખોટી હોય તેની વિચારણાની ઉપેક્ષા કરીને ગ્રંથકારને એટલું સ્થાપન કરવું છે કે સંવિગ્નપાક્ષિક ક્યારેય ભગવાનના વચનથી નિર્ણીત પદાર્થને છોડીને અન્ય પદાર્થ કહે નહીં. તેથી હરિભદ્રસૂરિએ ‘અનુકંપાદાન અપવાદથી સાધુને થઈ શકે' એમ જે કહ્યું છે, તે ભગવાનના વચનાનુસાર છે; કેમ કે તેઓ સંવિગ્નપાક્ષિક હતા. II૧૯॥ અવતરણિકા : શ્લોક-૧માં દાનના બે ભેદો બતાવ્યા. (૧) અનુકંપાદાન અને (૨) સુપાત્રદાન. ત્યારપછી શ્લોક-૨માં અનુકંપા ક્યાં થાય ? અને ભક્તિ ક્યાં થાય ? તે બતાવ્યું. ત્યારપછી શ્લોક-૩ થી ૧૯ સુધી અનુકંપાદાનનું વર્ણન કર્યું. હવે સુપાત્રદાનનું વર્ણન કરતાં ગ્રંથકાર કહે છે શ્લોક ઃ भक्तिस्तु भवनिस्तारवाञ्छा स्वस्य सुपात्रतः । तया दत्तं सुपात्राय बहुकर्मक्षयक्षमम् ।।२०।। અન્વયાર્થ : સુપાત્રતઃ તુ=વળી સુપાત્રથી સ્વસ્થ=પોતાના મનિસ્તારવાચ્છા=ભવનિસ્તારની વાંચ્છા મઃિ=ભક્તિ છે તયા=તેના વડે=ભક્તિ વડે સુપાત્રાય વત્ત=સુપાત્રને અપાયેલું દાન વદુર્મક્ષયક્ષમમ્=ઘણા કર્મનો ક્ષય કરવા સમર્થ છે. ।।૨૦।। શ્લોકાર્થ : વળી સુપાત્રથી પોતાના ભવનિસ્તારની વાંછા ભક્તિ છે. તેના વડે સુપાત્રને અપાયેલું દાન બહુ કર્મનો ક્ષય કરવા સમર્થ છે. II૨૦ના ટીકા ઃ भक्तिस्त्विति-भक्तिस्तु स्वस्य सुपात्रतो भवनिस्तारवाञ्छा । आराध्यत्वेन ज्ञानं भक्तिः, आराधना च गौरवितप्रीतिहेतुः क्रिया गौरवितसेवा चेत्येतदपि फलतो नैतल्लक्षणમતિશેતે । તયા=મવસ્યા, સુપાત્રાય વત્ત વતુર્મક્ષયે ક્ષમ=સમર્થ, મતિ ર૦।। Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ દાનતાસિંચિકા/બ્લોક-૨૦ ટીકાર્ય : મસ્તુિ સ્વસ્ય .... સમર્થ ભવતિ સારી વળી સુપાત્રથી પોતાના ભવનિતારની વાંછા તે ભક્તિ છે. વળી બીજા પ્રકારે ભક્તિનું સ્વરૂપ બતાવે છે – આરાધ્યપણારૂપે જ્ઞાન તે ભક્તિ છે અને ગૌરવવાળી વ્યક્તિમાં પ્રીતિનો હેતુ એવી ક્રિયા અને ગૌરવવાળી વ્યક્તિની સેવા તે આરાધના છે; અને આ પણ=સુપાત્રદાનનું બીજું લક્ષણ કર્યું એ પણ, ફળથી, આ લક્ષણને= શ્લોકમાં કહેલા લક્ષણને, ઉલ્લંઘન કરતું નથી. તે ભક્તિ વડે પૂર્વમાં કહ્યું કે સુપાત્રથી ભવનિસ્તારની વાંચ્છા તે ભક્તિ છે અથવા આરાધ્યપણારૂપે જ્ઞાન તે ભક્તિ છે તે ભક્તિ વડે, સુપાત્રને અપાયેલું દાન ઘણો કર્મક્ષય કરવામાં ક્ષમ=સમર્થ, થાય છે. ૨૦ ‘તરિ' અહીં ‘’ થી એ કહેવું છે કે પ્રથમ લક્ષણ તો ભક્તિનું છે, પરંતુ આ બીજું લક્ષણ પણ ફળથી પ્રથમ લક્ષણથી જુદું પડતું નથી અર્થાત્ સ્વરૂપથી જુદું પડતું હોવા છતાં ફળથી જુદું પડતું નથી. ભાવાર્થ :ભક્તિનું લક્ષણ : (૧) “સુપાત્રને દાન આપીને તે દાનની ક્રિયાથી હું ભવથી નિસ્તાર પામું” - તેવી વાંછા તે ભક્તિ છે. આશય એ છે કે ગ્રંથકાર શ્લોક-૨૯માં ત્રણ પ્રકારના સુપાત્ર બતાવશે. એ ત્રણ સુપાત્રમાં વર્તતા ગુણોને જોઈને તેઓની ભક્તિ કરવાનો અભિલાષા જીવને થાય છે ત્યારે તે વિચારે છે કે “આ મહાત્માઓની ભક્તિ કરીને હું પણ આ સંસારસાગરથી તરું.” આ પ્રકારે ભક્તિનું લક્ષણ કર્યા પછી ટીકામાં અન્ય પ્રકારે ભક્તિનું લક્ષણ કરે છે – (૨) ગુણવાન એવી વ્યક્તિના ગુણોને જોઈને, “આ ગુણો મારા માટે આરાધ્ય છે” તે પ્રકારના જ્ઞાનનો ઉપયોગ તે ભક્તિ છે, અને આવા ભક્તિના Page #90 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ GC પરિણામપૂર્વક ગુણવાનને પ્રીતિ ઉત્પન્ન થાય તેવી ક્રિયા કરવામાં આવે કે ગુણવાનની સેવા કરવામાં આવે તે આરાધના છે અર્થાત ગુણવાનની ભક્તિની ક્રિયા છે જે સુપાત્રદાન પણ અથવા અન્ય એવી સેવા પણ છે. તેનાથી એ ફલિત થાય કે ગુણવાનમાં રહેલા ગુણોને જોઈને હૈયામાં ગુણોની આરાધના કરવા જેવી છે, તેવો અધ્યવસાય પેદા થાય, તે ગુણો પ્રત્યે ભક્તિના પરિણામરૂપ છે. આ પ્રકારનો ભક્તિનો પરિણામ ઉત્પન્ન થયા પછી ગુણવાનને પ્રીતિ ઉત્પન્ન થાય તેવી ક્રિયા ક૨વામાં આવે તે ગુણવાનના ગુણોની આરાધના છે, અથવા તો ગુણવાનની સેવા કરવામાં આવે તો તે ગુણવાનની આરાધના છે. તેથી કોઈ વ્યક્તિ ગુણવાનના ગુણો જોઈને તેના પ્રત્યે આરાધ્યપણાની બુદ્ધિ થવાથી પોતાની પાસે વર્તતી ઉત્તમ ભોજનાદિ સામગ્રીથી તેની ભક્તિ કરે તો તે આરાધના છે અર્થાત્ સુપાત્રદાન છે. આ રીતે ભક્તિનું બીજું લક્ષણ કર્યું તે, અને પૂર્વમાં જે ભક્તિનું લક્ષણ કર્યું કે ‘સુપાત્રને દાન આપીને ભવનિસ્તા૨ની વાંછા તે ભક્તિ છે' એ, એમ બંને લક્ષણો ફળથી સમાન છે, છતાં આ બંને લક્ષણમાં આકારનો ભેદ છે. તે આ રીતે – (૧) પ્રથમ લક્ષણમાં, ‘સુપાત્રને દાન આપીને હું સંસારથી તરું' એ અધ્યવસાય છે. (૨) બીજા લક્ષણમાં, ‘આ સુપાત્રમાં વર્તતા ગુણો મારા માટે આરાધ્ય છે, માટે હું તેમને દાન આપીને તેમના ગુણોની આરાધના કરું' આવા પ્રકારનો અધ્યવસાય છે. તેથી સુપાત્રદાનમાં વર્તતા અધ્યવસાયના આકારનો બંને લક્ષણમાં ભેદ છે, તો પણ ફળથી બંને લક્ષણ સમાન છે. તે આ રીતે (૧) પ્રથમ લક્ષણ પ્રમાણે સુપાત્રને દાન આપીને, સંસારના કા૨ણીભૂત કર્મોની નિર્જરા કરીને, મોક્ષ મેળવવાનો અધ્યવસાય છે. (૨) બીજા લક્ષણ પ્રમાણે આરાધ્ય એવી વ્યક્તિના ગુણોની આરાધના કરીને મોક્ષ મેળવવાનો અધ્યવસાય છે. તેથી બંને પ્રકારના ઉપયોગમાં સંસારનું ઉન્મૂલન કરીને મોક્ષપ્રાપ્તિને અનુકૂળ શક્તિ સંચય ક૨વાનો અધ્યવસાય છે. તેથી ફળથી બંને લક્ષણો સમાન છે; અને આ ભક્તિ વડે સુપાત્રને અપાયેલું દાન ઘણા કર્મોનો ક્ષય કરવા સમર્થ બને છે, તેથી પ્રથમ શ્લોકમાં સુપાત્રદાન મોક્ષનું કારણ કહેલ છે. II૨૦ના - Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦. દાનતાત્રિશિકા/શ્લોક-૨૧ અવતરણિકા : તથાદિ - અવતરણિતાર્થ – તે આ પ્રમાણે=સુપાત્રદાન ઘણા કર્મના ક્ષયનું કારણ બને છે, તે આ પ્રમાણે – ભાવાર્થ : શ્લોક-૨૦માં કહ્યું કે ભક્તિથી અપાયેલું સુપાત્રદાન ઘણાં કર્મોના ક્ષય માટે થાય છે. તે બતાવવા માટે “તથાદ' થી કહે છે – અહીં વિશેષ એ છે કે સુપાત્રદાન ઘણાં કર્મોના ક્ષયનું કારણ છે, તે શ્લોક૨૨-૨૩-૨૪થી બતાવવાના છે, તોપણ તે બતાવવા માટે પ્રથમ સુપાત્રદાનની ચતુર્ભાગી બતાવીને કયા ભાંગાથી અપાયેલું દાન નિર્જરાનું કારણ છે અને કયા ભાંગાથી અપાયેલું દાન નિર્જરાનું કારણ નથી, તે શ્લોક-૨૧ થી ૨૪ સુધી બતાવે છે, જેથી સુપાત્રદાન ઘણાં કર્મોના ક્ષયનું કારણ છે તે સિદ્ધ થાય. શ્લોક : पात्रदानचतुर्भङ्ग्यामाद्यः संशुद्ध इष्यते । द्वितीये भजना शेषावनिष्टफलदौ मतौ ।।२१।। અન્વયાર્થ: પરવાનગતુર્મસ્થા—પાત્રદાનની ચતુર્ભગીમાં મા =પ્રથમ ભાંગો સંશ= સંશુદ્ધ રૂગતે ઈચ્છાય છે. દ્વિતીયે બીજામાં=દ્વિતીય ભાંગામાં મનના=ભજના છેઃનિર્જરારૂપ ફળમાં વિકલ્પ છે. શ=શેષ બે ત્રીજા અને ચોથા ભાંગા નિષ્ટઢવી=અનિષ્ટ ફળને દેનારા મતો મનાયા છે. ર૧TI શ્લોકાર્ધ : પાત્રદાનની ચતુર્ભગીમાં પ્રથમ ભાંગો સંશુદ્ધ ઈચ્છાય છે. દ્વિતીય ભાંગામાં વિકલ્પ છે. શેષ બે અનિષ્ટ ફળને દેનારા મનાયા છે. IIII Page #92 -------------------------------------------------------------------------- ________________ દાન દ્વાત્રિશિકા/શ્લોક-૨૧ ટીકા : पात्रेति-पात्रदानविषयिणी या चतुर्भङ्गी-संयताय शुद्धदानं, संयतायाशुद्धदानं, असंयताय शुद्धदानं, असंयतायाशुद्धदानं, इत्यभिलापा तस्यामाद्यो भङ्गः सम्यगतिशयेन शुद्ध इष्यते, निर्जराया एव जनकत्वात् । द्वितीयभङ्गे कालादिभेदेन फलभावाभावाभ्यां भजना विकल्पात्मिका । शेषौ तृतीयचतुर्थभङ्गौ अनिष्टफलदौ પાન્તર્મવસ્થ0ાનતી જારી ટીકાર્ય : પત્રકાનવિષયળી ..... દેતુત્વાન્મતો સારા દાનવિષયક ચતુર્ભગી : (૧) સંયતને શુદ્ધ દાન, (૨) સંયતને અશુદ્ધ દાન, (૩) અસંયતને શુદ્ધ દાન, (૪) અસંયતને અશુદ્ધ દાન. એ પ્રકારના અભિશાપવાળી=એ પ્રકારના વિકલ્પવાળી, પાત્રદાનના વિષયવાળી જે ચતુર્ભગી, (૧) તેમાં પ્રથમ ભાંગો સખ્ય અતિશયથી શુદ્ધ, ઈચ્છાય છે, કેમ કે નિર્જરા જજનકપણું છે= પ્રથમ ભાંગો નિર્જરાજનક છે. (૨) બીજા ભાંગામાં કાલાદિના ભેદથી, ફળના ભાવ અને ફળના અભાવને કારણે વિકલ્પાત્મિકા ભજના છે=નિર્જરા થાય કે ન પણ થાય સંશુદ્ધ-અશુદ્ધરૂપ વિકલ્પવાળી ભજના છે અર્થાત્ સંયતને અશુદ્ધ દાનરૂપ બીજા ભાંગામાં વિષમકાલાદિને કારણે અશુદ્ધ દાન કરાતું હોય તો તે ભાંગો સંશુદ્ધ છે, અને વિષમકાલાદિ ન હોય છતાં સંયતને અશુદ્ધ દાન કરાયું હોય તો તે ભાંગો અશુદ્ધ છે. એ રૂપ વિકલ્પવાળી ભજતા છે. શેષ એવા (૩) ત્રીજા અને (૪) ચોથા ભાંગા, એકાંત કર્મબંધના હેતુ હોવાથી અનિષ્ટ ફળ દેનારા મનાયા છે. ૨૧ જાતારિમેન અહીં ‘કાઢિ થી અટવીઉલ્લંઘનાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ - દાનવિષયક ચતુર્ભગી :(૧) તત્ત્વના જાણ એવા વિવેકી શ્રાવકને આશ્રયીને સંયતને અપાયેલું શુદ્ધ Page #93 -------------------------------------------------------------------------- ________________ દાનહાલિંશિકા/શ્લોક-૨૨ દાન નિર્જરાનો હેત હોવાથી પ્રથમ ભાંગો અતિશય શુદ્ધ છે; કેમ કે સુપાત્રમાં સુપાત્રબુદ્ધિ છે, તેને કારણે ભક્તિનો પરિણામ થયેલો છે, અને દાન પણ શુદ્ધ છે, તેથી અતિશય શુદ્ધ છે તેમ કહેલ છે. (૨) બીજા ભાંગામાં ભજના પ્રાપ્ત થાય છે. વિવેકી શ્રાવક દુર્ભિક્ષાદિ કાળ હોય કે સંયમી સાધુ અટવી ઉલ્લંઘીને આવેલા હોય કે અન્ય તેવું કોઈ કારણ હોય અને જો તે વખતે સાધુને સંયમવૃદ્ધિનું કારણ બને તેવો નિર્દોષ આહાર પ્રાપ્ત ન હોય તો અશુદ્ધ દાન આપે છતાં શ્રાવકને નિર્જરા થાય છે, તેથી આ ભાંગો પણ શુદ્ધ છે. પરંતુ દુર્મિક્ષ કાળ ન હોય કે સાધુ અટવી ઉલ્લંઘન કરીને આવ્યા ન હોય અને તેનું કોઈ અન્ય કારણ પણ ન હોય, વળી નિર્દોષ ભિક્ષાથી સાધુ સંયમવૃદ્ધિમાં યત્ન કરી શકે તેમ હોય, છતાં પણ અવિચારકપણે ઘેલી ભક્તિને વશ થઈને શ્રાવક અશુદ્ધ દાન કરે તો, સાધુની સંયમવૃદ્ધિમાં સહાયક થવાનો અધ્યવસાય નહીં હોવાથી તેવા અશુદ્ધ દાનથી શ્રાવકને નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. તેથી આ ભાંગો અશુદ્ધ પણ છે. માટે બીજા ભાંગામાં શુદ્ધ-અશુદ્ધ વિકલ્પવાળી ભજના છે. (૩) (૪) અસંયતને શુદ્ધ દાન કે અસંયતને અશુદ્ધ દાન એ રૂપ ત્રીજો અને ચોથો ભાંગો એકાંત કર્મબંધનો હેતુ હોવાથી અનિષ્ટ ફળને દેનારો છે. આશય એ છે કે અસંયતને સુપાત્રબુદ્ધિથી વિવેકી શ્રાવક શુદ્ધ કે અશુદ્ધ દાન આપે નહીં. આમ છતાં ક્યારેય વિચારકતાને કારણે અસંયતમાં પણ સુપાત્રબુદ્ધિ કરીને શુદ્ધ દાન આપે કે અશુદ્ધ દાન આપે તો એકાંતે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. તેથી ત્રીજા-ચોથો ભાંગો અનિષ્ટફળને દેનારો છે. અવતરણિકા - પૂર્વે સુપાત્રદાનની ચતુર્ભગી શ્લોક-૨૧માં બતાવી. તેમાં સુપાત્ર એવા સાધુને શુદ્ધ દાન આપવાથી શું ફળ પ્રાપ્ત થાય ? તે બતાવે છે – શ્લોક : शुद्धं दत्त्वा सुपात्राय सानुबन्धशुभार्जनात् । सानुबन्धं न बध्नाति पापं बद्धं च मुञ्चति ।।२२।। Page #94 -------------------------------------------------------------------------- ________________ દાનતાસિંશિકા/શ્લોક-૨૨ અન્વયાર્થ : સુત્રાય સુપાત્રને શુદ્ધ હવા શુદ્ધ દાન આપીને સાનુવશ્વશુમાર્ગના–સાનુબંધ શુભનું અર્જન હોવાથી સાનુવવૃં પાપં સાનુબંધ પાપને જ વજ્ઞાતિ-બાંધતો નથી. વર્ક ૨ મુશ્થતિ અને બંધાયેલા પાપને મૂકે છે. શ્લોકાર્ધ : સુપાત્રને શુદ્ધ દાન આપીને સાનુબંધ શુભનું અર્જન હોવાથી સાનુબંધ પાપને બાંધતો નથી અને બંધાયેલા પાપને મૂકે છે. રાાં ટીકા : शुद्धमिति-सुपात्राय प्रतिहतप्रत्याख्यातपापकर्मणे शुद्धमन्नादिकं दत्त्वा सानुबन्धस्य पुण्यानुबन्धिनः, शुभस्य-पुण्यस्य, अर्जनात् सानुबन्धम् अनुबन्धसहितं, पापं न बध्नाति । बद्धं च पूर्वं पापं मुञ्चति-त्यजति । इत्थं च पापनिवृत्तौ प्रयाणभङ्गाप्रयोजकपुण्येन मोक्षसौलभ्यमावेदितं भवति ।।२२।। ટીકાર્ય : સુપાત્રીય .... હિત મવતિ સારરાહગ્યાં છે પ્રત્યાખ્યાન કરાયેલાં એવા પાપકર્મ જેણે એવા સુપાત્રને શુદ્ધ અવાદિ આપીને સાનુબંધ એવા પુણ્યાનુબંધી એવા, શુભનું પુણ્યનું, અર્જત થતું હોવાના કારણે સાનુબંધ= અનુબંધ સહિત, પાપ બાંધતો નથી, અને પૂર્વમાં બંધાયેલું પાપ મૂકે છેઃ ત્યાગ કરે છે, અને આ રીતે= સુપાત્રદાનથી પૂર્વે બંધાયેલું પાપ નાશ પામે છે એ રીતે, પાપની નિવૃત્તિ થયે છતે તાશ થયે છતે, પ્રયાણના ભંગતા અપ્રયોજક એવા પુણ્ય વડે મોક્ષનું સુલભપણું આવેદિત થાય છે=બતાવાયા છે. ૨૨ા. ભાવાર્થ :સાધુને અપાતા શુદ્ધ દાનનું ફળ : શ્લોક-૨૦માં બતાવ્યું એ રીતે, કોઈ વિવેકી શ્રાવક “આ સુપાત્ર મારા માટે આરાધ્ય છે,” તેવી બુદ્ધિપૂર્વક તેઓની ભક્તિ અર્થે શુદ્ધ અન્નાદિ આપે ત્યારે તે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ દાનાસિંશિકા/શ્લોક-૨૩ મહાત્માના ગુણો પ્રત્યે ભક્તિવાળું ચિત્ત હોવાથી તે અધ્યવસાયથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, અને જ્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાતું હોય ત્યારે સાનુબંધ પાપ બંધાતું નથી અર્થાત્ ગુણસ્થાનક પ્રત્યયિક બંધાતી એવી જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિ બાંધતો હોય છે, તોપણ તે ઉત્તમ અધ્યવસાયથી તે પાપપ્રકૃતિઓ સાનુબંધ બંધાતી નથી અને પૂર્વમાં બંધાયેલ પાપપ્રકૃતિઓ પણ તે ઉત્તમ અધ્યવસાયથી નાશ પામે છે. તેથી દાનક્રિયાકાળમાં વર્તતો ભક્તિનો અધ્યવસાય પાપપ્રકૃતિની નિવૃત્તિ કરે છેઃનાશ કરે છે, અને પુણ્યાનુબંધી પુણ્યનો સંચય કરે છે. તેથી મોક્ષમાર્ગના પ્રમાણમાં વિઘ્નનું અપ્રયોજક એવું પુણ્ય રહે છે અર્થાત્ મોક્ષમાર્ગના પ્રયાણને અટકાવવાનું કારણ ન બને તેવું પુણ્ય રહે છે, જેથી મોક્ષ સુલભ બને છે. આશય એ છે કે સંયમીની ભક્તિના અધ્યવસાયથી સંયમનાં પ્રતિબંધક એવાં પાપોનો નાશ થાય છે અને સંયમની પ્રાપ્તિમાં ઉપષ્ટભક એવો પુણ્યબંધ થાય છે. તેથી સંયમીની કરાયેલી ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ સુલભ બને છે. રશા અવતરણિકા – પાત્રદાનની ચતુર્ભગીમાં પ્રથમ ભાંગાવાળા દાનથી શું ફળ મળે છે, તે શ્લોક-૨૨માં બતાવ્યું. હવે બીજા ભાંગામાં ભજના કઈ રીતે છે, તે બતાવે છે – શ્લોક : भवेत्पात्रविशेषे वा कारणे वा तथाविधे । अशुद्धस्यापि दानं हि द्वयोर्लाभाय नान्यथा ।।२३।। અન્વયાર્થ - પત્રિવિશેષે વા=પાત્રવિશેષ હોતે છતે અથવા તથવિષે રને વ=તેવા પ્રકારનું કારણવિશેષ હોતે છતે શુદ્ધસ્થાપિતાને દિ=અશુદ્ધ એવા આહારનું પણ દાન પ્રયો:=બંનેના=દેનાર અને ગ્રહણ કરનારના નામા=લાભ માટે થાય છે. જે અન્યથા=પાત્રવિશેષ ન હોય કે તથાવિધ કારણવિશેષ ન હોય તો નહીં=લાભ માટે થતું નથી. ૨૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩ શ્લોકાર્થ : પાત્રવિશેષ હોતે છતે અથવા તેવા પ્રકારનું કારણવિશેષ હોતે છતે, અશુદ્ધ એવા આહારનું દાન પણ, બંનેના લાભ માટે થાય છે. અન્યથાપાત્રવિશેષ ન હોય કે તથાવિધ કારણવિશેષ ન હોય તો, નહીં=લાભ માટે થતું નથી. II૨૩|| * ‘ગશુદ્ધવિ’ - અહીં‘પિ’ થી એ કહેવું છે કે શુદ્ધ દાન તો દેનાર અને ગ્રહણ કરનારના લાભ માટે થાય છે, પણ અશુદ્ધ આહારનું દાન પણ લાભ માટે થાય છે. ટીકા : भवेदिति-पात्रविशेषे वा आगमाभिहितस्वरूपक्षपकादिरूपे, कारणे वा तथाविधे दुर्भिक्षदीर्घाध्वग्लानत्वादिरूपे आगाढे । अशुद्धस्यापि दानं हि सुपात्राय द्वयोर्दातृग्रहीत्रोभाय भवेत्, दातुर्विवेकशुद्धान्तःकरणत्वात्, ग्रहीतुश्च गीतार्थादिपदवत्त्वात् । नान्यथा पात्रविशेषस्य कारणविशेषस्य वा विरहे ।। २३ ।। ટીકાર્ય : पात्रविशेषे वा વા વિરદે ।।૨૩ ||આગમમાં કહેલ સ્વરૂપવાળા ક્ષપકાદિરૂપ પાત્રવિશેષ હોતે છતે અથવા તેવા પ્રકારના દુર્ભિક્ષ હોય, દીર્ઘમાર્ગ=લાંબો વિહાર કરીને આવેલા હોય, ગ્લાનપણું હોય ઈત્યાદિરૂપ આગાઢ કારણવિશેષ હોતે છતે, સુપાત્રને અશુદ્ધ એવા આહારાદિનું પણ દાન, બંનેના=દેનાર અને લેનાર બંનેના, લાભને માટે થાય; કેમ કે દાતાનું વિવેકશુદ્ધ અંતઃકરણ છે અને ગ્રહણ કરનારનું ગીતાર્થઆદિપદવાનપણું છે. અન્યથા પાત્રવિશેષ અથવા કારણવિશેષના વિરહમાં, નહીં=લાભ માટે થતું નથી. ।।૨૩। * ‘જ્ઞાનત્વાતિ’ અહીં ‘વિ’ થી બાળ-શૈક્ષનું ગ્રહણ કરવું. * ‘ગીતાવિપવવત્વાત્’ અહીં‘વિ’ થી યતના, કૃતયોગી અને કારણનું ગ્રહણ કરવું. ભાવાર્થ : ..... ૭૫ સાધુને કોઈ શ્રાવક અશુદ્ધ દાન આપે ત્યારે ક્યારે લાભ થાય ? અને ક્યારે લાભ ન થાય ? તે વાત સ્પષ્ટ કરે છે જેને દાન આપવાનું છે તે શાસ્ત્રમાં કહેલ સ્વરૂપવાળા ક્ષપકાદિ પાત્રવિશેષ — Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૬ દાનહાત્રિશિકા/બ્લોક-૨૩ હોય અર્થાત્ જેઓ વિશેષ પ્રકારના તપમાં ઉદ્યમ કરીને નિર્જરામાં યત્ન કરતા હોય, તેવા પાત્રવિશેષ હોય, અને આવા પાત્રવિશેષમાં અશુદ્ધ દાન આપવામાં આવે તો આપનારને લાભ થાય છે; અથવા તો દુર્ભિક્ષકાળ હોય અથવા સાધુ અટવી ઉલ્લંઘન કરીને આવ્યા હોય અથવા તો સાધુ ગ્લાન હોય અથવા તેવું અન્ય કોઈ કારણ હોય અને શુદ્ધ ભિક્ષા સુલભ ન હોય તેવા કારણે અશુદ્ધ દાન આપે તો દાન આપનારનું વિવેકથી શુદ્ધ અંતઃકરણ હોવાના કારણે આપનારને નિર્જરા થાય છે; અને દાન ગ્રહણ કરનાર ગીતાર્થ હોય, કૃતયોગી હોય અને યતનાપૂર્વક કારણે અશુદ્ધ દાન ગ્રહણ કરતા હોય તો તે ગ્રહણ સંયમવૃદ્ધિનું કારણ હોવાથી લેનારને નિર્જરાનું કારણ બને છે. તેથી તે પ્રથમ ભાંગો જેમ અતિશયથી શુદ્ધ છે, તેમ જે અશુદ્ધ દાનમાં દાતા પણ વિવેકપૂર્વક આપતો હોય અને લેનાર પણ ગીતાર્યાદિ ભાવવાળા હોવાથી વિવેકપૂર્વક ગ્રહણ કરતા હોય તો બાહ્યથી અશુદ્ધ દાન હોવા છતાં પૂર્ણ શુદ્ધ જ છે; કેમ કે પ્રથમ ભાંગાની જેમ આ ભાંગામાં પણ લેનાર અને આપનારને એકાંતે શ્લોક-૨૨માં બતાવ્યું તેવું સાનુબંધ પુણ્ય અને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે; અને પાત્રવિશેષ કે કારણવિશેષ ન હોય, આમ છતાં કોઈ શ્રાવક અશુદ્ધ દાન આપે તો વિવેકથી શુદ્ધ અંતઃકરણ નહીં હોવાથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થતું નથી; અને લેનાર પણ ગીતાર્યાદિ ચાર ભાવોમાંથી કોઈપણ ભાવની ખામીવાળા હોય તો તે દાનથી તેમને પણ કર્મબંધ થાય છે. જેમ કોઈ સાધુ ગીતાર્થ હોય, કૃતયોગી હોય અને યતનાપૂર્વક અશુદ્ધ દાન ગ્રહણ કરતા હોય, છતાં કારણે ગ્રહણ ન કરતા હોય, પરંતુ નિષ્કારણ ગ્રહણ કરતા હોય, તો તેને આશ્રયીને આ બીજો ભાંગો અશુદ્ધ છે; કેમ કે લેનાર નિષ્કારણ અશુદ્ધ દાન ગ્રહણ કરતા હોવાથી તે અંશમાં કર્મબંધ થાય છે. રક્ષા અવતરણિકા : नन्वेवं संयतायाशुद्धदाने फले द्वयोर्भवतु भजना, दातुर्बहुतरनिर्जराऽल्पतरपापकर्मबन्धभागित्वं तु भगवत्युक्तं कथं, अपवादादावपि भावशुद्ध्या फलाविशेषादित्यत સાદ - Page #98 -------------------------------------------------------------------------- ________________ દાનહાનિંશિકા/શ્લોક-૨૩ અવતરણિકાર્ય : નનુ' થી શંકા કરે છે કે – એ રીતે બ્લોક-૨૩માં સ્થાપન કર્યું એ રીતે, સંયતને અશુદ્ધ દાન અપાયે છતે, બંનેના=દાન આપનાર અને દાન લેનાર એ બંનેના ફળમાં ભજતા હો, પરંતુ દાતાને બહુતર નિર્જરા અને અલ્પતર પાપકર્મબંધભાગીપણું ભગવતીમાં કહેલું કેવી રીતે સંગત થશે ? અર્થાત્ સંગત નહીં થાય; કેમ કે અપવાદાદિમાં પણ=કારણવિશેષે અશુદ્ધ દાન ગ્રહણ કરવારૂપ અપવાદાદિ પ્રવૃત્તિમાં પણ, ભાવશુદ્ધિથી ફળમાં અવિશેષ છે= પ્રથમ ભાંગાતા અને દ્વિતીય ભાંગાના ફળમાં સમાનપણું છે. એમ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે તેથી ભગવાનનું વચન સંગત થશે નહીં. એથી કહે છે – ‘પવાવાવાવ’ અહીં ‘કારિ’ થી ઉત્સર્ગનું ગ્રહણ કરવું અને ‘' થી એ કહેવું છે કે અપવાદમાં અને ઉત્સર્ગમાં બંનેમાં પણ ભાવવિશુદ્ધિ હોવાને કારણે ફળ સમાન છે. ભાવાર્થ - શ્લોક-૨૩માં બતાવ્યું કે પાત્રવિશેષમાં કે તેવા પ્રકારના કારણવિશેષમાં સંયતને અપાયેલા અશુદ્ધ દાનથી દાન આપનાર અને દાન લેનાર બંનેને લાભ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કારણવિશેષ હોતે છતે સંયતને અશુદ્ધ દાન આપે તો દાન લેનાર અને દાન આપનાર બંનેને એકાંતે નિર્જરા થાય છે. તેથી જેમ પ્રથમ ભાંગામાં એકાંતે નિર્જરાની પ્રાપ્તિ છે, તેમ બીજા ભાંગામાં પણ એકાંતે નિર્જરાની પ્રાપ્તિ છે. એ રીતે સંયતને અપાતા અશુદ્ધ દાનમાં લેનાર અને ગ્રહણ કરનારને શ્લોક-૨૩માં બતાવી એ રીતે ભજના ભલે હોય, તો પણ આવું સ્વીકાર કરવાથી ભગવતીનું કથન સંગત નહીં થાય; કેમ કે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “સંયતને અશુદ્ધ દાન આપે તો તે અશુદ્ધ દાન આપનારને બહુતર નિર્જરા અને અલ્પતર પાપકર્મબંધ થશે.” આશય એ છે કે “સંયતને અશુદ્ધ દાન આપ્યું તેમાં સંયત પ્રત્યેની ભક્તિનો :: આ છે, માટે ઘણી નિર્જરા થશે; પરંતુ દાન અશુદ્ધ છે, તેથી અલ્પતર " કર્મબંધ થશે, તે પ્રકારનો ભગવતીસૂત્રનો આશય છે.” આવો અર્થ કરીને Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ દાનહાત્રિશિકા/બ્લોક-૨૪ પૂર્વપક્ષી કહે છે કે તમારા કથન સાથે આ ભગવતીસૂત્રના પાઠનો વિરોધ આવશે; કેમ કે ભગવતીસૂત્રમાં અશુદ્ધ દાન આપનારને અલ્પતર પાપકર્મબંધ કહેલ છે અને તમે શ્લોક-૨૩માં સ્થાપન કર્યું કે એ રીતે અપવાદાદિમાં પણ સંયતને અશુદ્ધ દાન આપવામાં આવે ત્યારે દાતાનું વિવેકશુદ્ધ અંતઃકરણ હોવાથી પ્રથમ ભાંગાની જેમ દાનના પૂર્ણ ફળને દાતા પ્રાપ્ત કરે છે, એવો અર્થ પ્રાપ્ત થાય; અને ભગવતીસૂત્રમાં તો અશુદ્ધ દાન આપનારને અલ્પતર પાપકર્મબંધ સ્વીકાર્યો છે. તેથી કઈ રીતે તમારી વાત સંગત થાય ? તેવી પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે – શ્લોક : अथवा यो गृही मुग्धो लुब्धकज्ञातभावितः । _तस्य तत्स्वल्पबन्धाय बहुनिर्जरणाय च ।।२४।। અન્વયાર્થ : હાથવા અથવા નુષ્યજ્ઞાતિમવિત: શિકારીના દષ્ટાંતથી વાસિત એવો યા=જે મુથ =મુગ્ધ ગૃહી ગૃહસ્થ છે તયે તેનું તે મુગ્ધનું તત્સતેઅસંયતને અપાયેલું અશુદ્ધ દાન અર્પવન્ધાયEસ્વલ્પ બંધને માટે વનિર્ઝરીય અને બહુ નિર્જરા માટે છે. ll૨૪. શ્લોકાર્થ : અથવા શિકારીના દષ્ટાંતથી વાસિત એવો જે મુગ્ધ ગૃહસ્થ છે, તેનું અસંયતને અપાયેલું અશુદ્ધ દાન સ્વલ્પ બંધને માટે અને બહુ નિર્જરા માટે છે. ર૪ ટીકા - अथवेति-अथवा पक्षान्तरे । यो गृही मुग्धोऽसत्(ऽगृहीतदान)शास्त्रार्थो लुब्धकज्ञातेन मृगेषु लुब्धकानामिव साधुषु श्राद्धानां यथाकथचिदन्नाद्युपढौकनेनानुधावनमेव युक्तमिति पार्श्वस्थप्रदर्शितेन भावित: वासितः, तस्य तद्-संयतायाशुद्धदानं, तु मुग्धत्वादेव स्वल्पपापबन्धाय बहुकर्मनिर्जरणाय च भवति ।।२४।। Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૯ દાનહાનિંશિકા/બ્લોક-૨૪ ટીકાર્ય : અથવા પક્ષાન્તરે ..૪ મત માર૪T ‘અથવા પક્ષાંતરમાં છે-ચતુર્ભગીતા બીજા ભાંગામાં અશુદ્ધ દાનથી થતા નિર્જરારૂપ ફળના વિષયમાં પક્ષાંતરને બતાવવા માટે “અથવા' છે. મૃગલાઓને વિષે શિકારીઓની જેમ સાધુઓને યથાકથંચિત્ અલ્લાદિ આપવા વડે શ્રાવકોએ અનુપાવન જ પાછળ દોડવું જ, યુક્ત છે, એ પ્રમાણે પાસસ્થા વડે બતાવેલ શિકારીના દષ્ટાંતથી ભાવિત વાસિત, મુગ્ધ=અગૃહીત દાનશાસ્ત્રના અર્થવાળો ગૃહસ્થ, તસ્વ=તેનું, તત=સંયતને અપાતું અશુદ્ધ દાન, વળી મુગ્ધપણાને કારણે જ સ્વલ્પ પાપબંધ અને ઘણી નિર્જરા માટે છે. પારકા ભાવાર્થ : અવતરણિકામાં શંકા કરેલ કે પ્રથમ ભાંગાની જેમ જ કારણિક અશુદ્ધ દાનમાં નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થતી હોય તો ભગવતીસૂત્રનું કથન સંગત થશે નહીં. તેના જવાબરૂપે ‘અથવા' થી પક્ષાંતર કહે છે કે અશુદ્ધ દાનમાં અન્ય પણ પક્ષ છે અર્થાત્ વિવેકસંપન્ન દાતા પાત્રવિશેષમાં કે કારણવિશેષમાં અશુદ્ધ દાન આપે તો પ્રથમ ભાંગાની જેમ પૂર્ણ ફળની પ્રાપ્તિ છે, તેના કરતાં મુગ્ધ દાતાની અપેક્ષાએ ફળમાં પક્ષાંતર છે, અને તે પક્ષાંતર =અન્ય પક્ષ જ, ભગવતીમાં બતાવેલ છે. તેથી અવતરણિકામાં જે શંકા કરેલ કે સંયતને અશુદ્ધ દાનમાં કારણે પૂર્ણ ફળ અને નિષ્કારણ દાનમાં અનિષ્ટ ફળ સ્વીકારવાથી ભગવતીના કથનનો વિરોધ છે. તે વિરોધનો પરિહાર આ પક્ષાંતરથી થાય છે. ગાથાનો અર્થ આ પ્રમાણે છે – જે ગૃહસ્થ દાન આપવાના વિષયને કહેનારા શાસ્ત્રવચનને પરમાર્થથી ગ્રહણ કરી શક્યો નથી, તેવો ગૃહસ્થ મુગ્ધ છે; અને તેવા ગૃહસ્થને કોઈ પાસત્યાનો પરિચય હોય અને તેણે કહ્યું હોય કે “જેમ મૃગલાઓની પાછળ શિકારીઓ દોડે છે, તેમ શ્રાવકોએ સાધુઓની પાછળ દોડવું જોઈએ અને કોઈ પણ રીતે અન્નાદિ વહોરાવીને ભક્તિ કરવી જોઈએ, તે ગૃહસ્થને યુક્ત છે; પરંતુ “સાધુને માટે આ ભિક્ષા શુદ્ધ છે કે સાધુને માટે આ ભિક્ષા અશુદ્ધ છે' તેની વિચારણા શ્રાવકોને કરવાની નથી.” આ પ્રમાણે શિકારીના દૃષ્ટાંતથી Page #101 -------------------------------------------------------------------------- ________________ CO દાનહાવિંશિકા/શ્લોક-૨૫ ભાવિત થયેલા અને દાનને કહેનારા શાસ્ત્રનો શું પરમાર્થ છે, તે જેણે ગ્રહણ કર્યો નથી, તેવો ગૃહસ્થ, સંયમી સાધુની ભક્તિના આશયથી અશુદ્ધ દાન આપે તો તેને અલ્પ પાપબંધ અને ઘણી નિર્જરા થાય છે; કેમ કે મુગ્ધ હોવાને કારણે શાસ્ત્રથી વિપરીત કરવાની વૃત્તિવાળો નથી, પરંતુ મહાત્માઓની ભક્તિ કરીને કલ્યાણના આશયવાળો છે. તેથી મહાત્માઓની ભક્તિ કરીને કલ્યાણ કરવાના આશયને કારણે ઘણી નિર્જરા થાય છે અને શાસ્ત્રનો સમ્યગુ બોધ નહીં હોવાને કારણે અજ્ઞાનકૃત અલ્પ બંધ થાય છે. માટે સંયતને અપાતા અશુદ્ધ દાનમાં બે વિકલ્પ પ્રાપ્ત થાય છે : (૧) વિવેકી શ્રાવક કારણે સંયતને અશુદ્ધ દાન આપે તો પ્રથમ ભાંગાની જેમ દાનનું પૂર્ણ ફળ મળે છે. (૨) મુગ્ધ ગૃહસ્થ સંયતને અશુદ્ધ દાન આપીને ઘણી નિર્જરા અને અલ્પ કર્મબંધ કરે છે. આ બીજા વિકલ્પની અપેક્ષાએ ભગવતીનું કથન છે. રજા અવતરણિકા : પૂર્વમાં સ્થાપન કર્યું કે પાત્રને અશુદ્ધ દાન આપવામાં વિવેકી શ્રાવકને પૂર્ણ દાનનું ફળ મળે છે અને મુગ્ધ શ્રાવકને અલ્પ કર્મબંધ અને ઘણી નિર્જરા થાય છે, તેનું કારણ વિવેકી શ્રાવક અને મુગ્ધદાયકના આશયનો ભેદ છે. તેથી આશયના ભેદથી ફળનો ભેદ છે. તેની પુષ્ટિ કરવા માટે કહે છે - બ્લોક : इत्थमाशयवैचित्र्यादत्राल्पायुष्कहेतुता । युक्ता चाशुभदीर्घायुर्हेतुता सूत्रदर्शिता ।।२५।। અન્વયાર્થ : રૂલ્યઆ પ્રકારે વિવેકીદાયક અને મુગ્ધ દાયકનાઆશયના ભેદથી ળનો ભેદ છે એ પ્રકારે,સારા વિચા—આશયના વૈચિચથી ભાવના વૈચિત્રથી, ૩ત્ર=અહીં સંયતને અશુદ્ધદાતમાં માથુતુતા=અલ્પ આયુષ્યની કારણતા, પશુમવીર્ધાયુતતાવ અને અશુભ દીર્ઘ આયુષ્યની કારણતાસૂત્રતા=સૂત્રમાં બતાવાયેલી=સ્થાનાંગસૂત્રમાં બતાવાયેલી યુવત્તાયુક્ત છે. ગરપા Page #102 -------------------------------------------------------------------------- ________________ દાન દ્વાચિંશિકા/શ્લોક-૨૫ શ્લોકાર્ય : આ પ્રકારે વિવેકી દાયક અને મુગ્ધ દાયકના આશયના ભેદથી ફળનો ભેદ છે એ પ્રકારે, આશયના વૈચિત્ર્યથી સંયતને અશુદ્ધ દાનમાં, અલ્પ આયુષ્યની કારણતા અને અશુભ દીર્ઘ આયુષ્યની કારણતા સ્થાનાંગસૂત્રમાં બતાવાયેલી યુક્ત છે. રિપો ટીકા - इत्थमिति-इत्थम् अमुना प्रकारेण । आशयवैचित्र्याद=भावभेदात् । अत्रसंयताशुद्धदाने, अल्पायुष्कहेतुताशुभदीर्घायुर्हेतुता च, सूत्रदर्शिता स्थानाङ्गायुक्ता, युक्ता, मुग्धाभिनिविष्टयोरेतदुपपत्तेः । शुद्धदायकापेक्षयाऽशुद्धदायके मुग्धेऽल्पशुभायुर्बन्धसम्भवात्, क्षुल्लकभवग्रहणरूपाया अल्पतायाश्च सूत्रान्तरविरोधेनासम्भवादिति व्यक्तमदः स्थानाङ्गवृत्त्यादौ ।।२५।। ટીકાર્ચ - રૂત્થામુના .. થાનાવૃત્યાર Tોરા રૂF=આ પ્રકારે=વિવેકી દાયક અને મુગ્ધ દાયકાના આશયના ભેદથી ફળનો ભેદ છે એ પ્રકારે, આશયના વૈચિત્રથી=ભાવના ભેદથી, અહીં=સંયતને અશુદ્ધ દાનમાં, સૂત્રમાં બતાવાયેલી=સ્થાનાંગસૂત્રમાં કહેવાયેલી, (શુભ) અલ્પ આયુષ્યની કારણતા અને અશુભ દીર્ઘ આયુષ્યની કારણતા યુક્ત છે; કેમ કે મુગ્ધ અને અભિનિવિષ્યમાં આની=અલ્પ આયુષ્યની કારણતાની અને અશુભ દીર્ઘ આયુષ્યની કારણતાની, ઉપપત્તિ છે=સંગતિ છે. અહીં પ્રશ્ન થાય કે સંયતને અશુદ્ધ દાન આપનાર મુગ્ધને સ્થાનાંગ સૂત્રમાં અલ્પઆયુષ્ય કહેતતા કહી, તે કઈ અપેક્ષાએ છે ? તેથી કહે છે – સંયતને શુદ્ધ દાન દેનારની અપેક્ષાએ, અશુદ્ધ દાયક એવા મુગ્ધને અલ્પ શુભ આયુષ્યના બંધનો સંભવ હોવાથી મુગ્ધને આશ્રયીને અલ્પઆયુષ્ય કહેતતા સ્થાનાંગસૂત્રમાં કહી છે, એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે, અલ્પઆયુષ્યકહેતુતા ક્ષુલ્લકભવને આશ્રયીને કહીએ તો શું વાંધો ? તેથી કહે છે – Page #103 -------------------------------------------------------------------------- ________________ દાનહાલિંશિકા/બ્લોક-રપ ક્ષુલ્લકભવગ્રહણરૂપ અલ્પતાનો સૂત્રાતરની સાથે વિરોધ હોવાને કારણે અસંભવ હોવાથી ક્ષુલ્લકભવને આશ્રયીને અલ્પઆયુષ્યકહેતતા નથી, એમ અવય છે. એ પ્રમાણે આ શુદ્ધ દાયકની અપેક્ષાએ અશુદ્ધ દાયક એવા મુગ્ધમાં અલ્પઆયુષકહેતુતા છે એ, અને મૂત્રાન્તરનો વિરોધ હોવાને કારણે ક્ષુલ્લકભવગ્રહણરૂપ અલ્પતા ગ્રહણ કરવાની નથી એ, સ્થાનાંગવૃત્તિ આદિમાં વ્યક્ત છે કહેવાયેલ છે. ગરપા ભાવાર્થ : સંયતને અશુદ્ધ દાન આપનાર વિવેકી શ્રાવક અને સંયતને અશુદ્ધ દાન આપનાર મુગ્ધ શ્રાવકના આશયના ભેદથી પૂર્વમાં ફળનો ભેદ બતાવ્યો, એ રીતે આશયના ભેદથી સંયતના અશુદ્ધ દાનને કહેનાર રસ્થાનાંગસૂત્રનું કથન સંગત થાય છે. સ્થાનાંગસૂત્રમાં કહેલ છે કે સંયતને જે અશુદ્ધ દાન આપે તે શુભ અલ્પ આયુષ્ય બાંધે અથવા અશુભ દીર્ધાયુષ્ય બાંધે. તેથી એ ફલિત થાય કે સ્થાનાંગસૂત્રનું કથન મુગ્ધ જીવને આશ્રયીને, શુભ ગતિને આશ્રયીને અલ્પ આયુષ્યનો હેતુ છે, અને અભિનિવિષ્ટને આશ્રયીને અશુભ દીર્ધાયુષ્યનો હેતુ છે; કેમ કે મુગ્ધને સુસાધુની ભક્તિ કરીને તરવાનો આશય છે અને શાસ્ત્રવિરુદ્ધ કરવાનો અધ્યવસાય નથી, પરંતુ અજ્ઞાનને કારણે વિવેક વગરની તેની પ્રવૃત્તિ છે. આમ છતાં વિવેકને પેદા કરવાની સામગ્રી મળે તો શાસ્ત્રાનુસારી કરવાની વૃત્તિવાળો છે, પરંતુ પોતાની પ્રવૃત્તિમાં અભિનિવેશવાળો=કદાગ્રહવાળો, નથી, માટે સુસાધુને અશુદ્ધ દાન આપતો હોવા છતાં પણ શુભ ગતિનું અલ્પ આયુષ્ય બાંધે છે. અહીં પ્રશ્ન થાય કે શુભ ગતિનું અલ્પ આયુષ્ય કોની અપેક્ષાએ બાંધે છે ? તેથી ટીકાકારે ખુલાસો કર્યો કે, શુદ્ધ દાયક એવા વિવેકીની અપેક્ષાએ અશુદ્ધ દાયક એવા મુગ્ધમાં શુભ અલ્પ આયુષ્યના બંધનો સંભવ છે. તેથી એ ફલિત થાય કે સંયતને શુદ્ધ દાન આપનાર શુભ ગતિનું દીર્થ આયુષ્ય બાંધતો હોય તેની અપેક્ષાએ સંયતને અશુદ્ધ દાન આપનાર મુગ્ધ શુભ ગતિના અલ્પ આયુષ્યનો બંધ કરે છે. અભિનિવિષ્ટ સ્વમતિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાની વૃત્તિવાળો છે. તેથી સંયતને Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૩ દાનહાવિંશિકા/શ્લોક-૨૫ દાન આપીને તરવાનો આશય હોવા છતાં શાસ્ત્ર પ્રત્યે નિરપેક્ષ પરિણામવાળો પણ છે અને સમજવાની સામગ્રી મળે તોપણ શાસ્ત્રાનુસારી કરવાની વૃત્તિ ન થાય તેવા આગ્રહવાળો છે, તેથી અશુભ ગતિનું દીર્ઘ આયુષ્ય બાંધે છે. જેમ લક્ષ્મણ સાધ્વીજી પ્રાયશ્ચિત્ત કરવાના પરિણામવાળા હતા, આમ છતાં માયાના પરિણામના સંશ્લેષવાળો પ્રાયશ્ચિત્તનો પરિણામ સંસારવૃદ્ધિનું કારણ બન્યો; તેમ અભિનિવિષ્ટ એવા અશુદ્ધ દાયકને સાધુની ભક્તિ કરવાનો પરિણામ હોવા છતાં શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરવામાં અનિવર્તિનીય પક્ષપાત હોવાના કારણે અશુભ દીર્ઘ આયુષ્યબંધનું કારણ બને છે. અહીં પ્રશ્ન થાય કે સ્થાનાંગમાં તો અલ્પઆયુષ્ય કહેતુતા કહી છે. તેથી શુદ્ધ દાયકની અપેક્ષાએ અશુદ્ધ દાયક મુગ્ધને અલ્પ આયુષ્ય ન સ્વીકારીએ, પરંતુ ક્ષુલ્લક ભવરૂપ અલ્પઆયુષ્યવેત્તા સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – ક્ષુલ્લકભવગ્રહણરૂપ અલ્પતાના સ્વીકારવામાં સૂત્રાતરનો વિરોધ છે. આશય એ છે કે ભગવતીસૂત્રમાં મુગ્ધદાયકને અલ્પ પાપબંધ અને ઘણી નિર્જરા કહી છે, તેથી જે પ્રવૃત્તિથી ઘણી નિર્જરા થતી હોય તે પ્રવૃત્તિથી ક્ષુલ્લકભવગ્રહણરૂપ આયુષ્યબંધ સંભવે નહીં. તેથી ક્ષુલ્લકભવગ્રહણરૂપ અલ્પતા ભગવતીના કથન સાથે વિરોધી છે, એ પ્રમાણે સ્થાનાંગસૂત્રની વૃત્તિ આદિમાં કહેલ છે. આનાથી એ ફલિત થયું કે સંયતને અશુદ્ધ દાન આપનાર મુગ્ધ જીવ પણ તેના શુદ્ધ આશયને કારણે શુભ ગતિનું આયુષ્ય બાંધે છે અને શુભ ગતિના આયુષ્યમાં અલ્પ આયુષ્યબંધનું કારણ તેનું અશુદ્ધ દાન છે અને તે અશુદ્ધ દાન આપવા પ્રત્યે બદ્ધ અભિનિવેશવાળા જીવનું અશુદ્ધ દાન દુર્ગતિનું કારણ બને છે; કેમ કે ભગવાનના વચનથી નિરપેક્ષ દાન કરવાનો ક્લિષ્ટ અધ્યવસાય તેને વર્તે છે. રપા અવતરણિકા : પૂર્વમાં ગ્રંથકારે અધ્યવસાયના ભેદથી સંયતને અશુદ્ધ દાતના ત્રણ વિકલ્પો બતાવ્યા – (૧) વિવેકવાળો શ્રાવક સંયતને અશુદ્ધ દાન આપે તો એકાંતે નિર્જરાનું કારણ બને. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ દાનાસિંશિકા/શ્લોક-૨૬ (૨) મુગ્ધ જીવ સંયતને અશુદ્ધ દાન આપે તો ઘણી નિર્જરા અને અલ્પ કર્મબંધ કરે અને આયુષ્ય બાંધતો હોય તો શુભ ગતિનું અલ્પ આયુષ્ય બાંધે. (૩) અભિતિવિષ્ટ અશુદ્ધ દાન આપે તો દુર્ગતિનું દીર્ઘ આયુષ્ય બાંધે. અશુદ્ધ દાનમાં આ ત્રણે વિકલ્પો અધ્યવસાયના ભેદથી પડેલા છે. હવે બાહ્ય અશુદ્ધ દાનના ભેદથી જ નિર્જરા અને કર્મબંધ સ્વીકારનાર કોઈ પૂર્વપક્ષી ભગવતીના કથનનું અન્ય રીતે સમાધાન કરે છે, તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે અર્થાત્ અધ્યવસાયના ભેદથી કર્મબંધના ભેદને સ્વીકારવાને બદલે સંયતને અપાયેલા અશુદ્ધ દાનમાં રહેલી આંશિક અશુદ્ધતાના કારણે કર્મબંધ, અને આંશિક શુદ્ધતાને કારણે નિર્જરા, સ્વીકારીને ભગવતીસૂત્રના વચનની સંગતિ પૂર્વપક્ષી કરે છે, જે ઈષ્ટ નથી. તેથી તે પૂર્વપક્ષીનું વચન બતાવીને ગ્રંથકાર તેનું નિરાકરણ કરે છે – શ્લોક : यस्तूत्तरगुणाशुद्धं प्रज्ञप्तिविषयं वदेत् । तेनात्र भजनासूत्रं दृष्टं सूत्रकृते कथम् ।।२६।। અન્વયાર્થ : ચતુ જે વળી પ્રતિવિષચં=પ્રજ્ઞપ્તિના=ભગવતીસૂત્રના વિષયને ઉત્તર શુદ્ધ ઉત્તરગુણઅશુદ્ધ વધે–કહે છે, તે તેના વડે આ વિષયમાં= આધાર્મિકતા વિષયમાં સૂરવૃત્તેિ સૂત્રકૃતાંગમાં બતાવેલ માનાસૂરં=ભજતાસૂત્ર યં વૃષ્ટ-કેવી રીતે જોવાયું કેવી રીતે સંગત કરાયું ? અર્થાત્ સંગત કરાયું નથી. ઘરકા શ્લોકાર્ચ - જે વળી ભગવતીસૂત્રના વિષયને ઉત્તરગુણઅશુદ્ધ કહે છે, તેના વડે અહીં=આધાર્મિકના વિષયમાં, સૂત્રકૃતાંગમાં બતાવેલ ભજનાસૂત્ર કેવી રીતે સંગત કરાયું? અર્થાત્ સંગત કરાયું નથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ દાનહાત્રિશિકા/બ્લોક-૨૬ ટીકા : यस्त्विति-यस्त्वाधाकर्मिकस्यैकान्तदुष्टत्वं मन्यमानः प्रकृतेऽर्थे, प्रज्ञप्तिगोचरं= भगवतीविषयम्, उत्तरगुणाशुद्धं वदेत्, शक्यपरित्यागबीजादिसंसक्तान्नादिस्थलेऽप्यप्रासुकानेषणीयपदप्रवृत्तिदर्शनात् ।। तेन चैवं यूकापरिभवभयात् परिधानं परित्यजता अत्र-विषये, सूत्रकृते भजनासूत्रं कथं दृष्टम्? एवं हि तदनाचारश्रुते श्रूयते - 'अहागडाइं भुंजंति अन्नमन्ने सकम्मुणा । વનિત્તે વિચાળબ્બા મgવનિત્તે ત્તિ વા પુળો” TI9 II (સૂત્રતા દિ. બુ. -૮) अत्र ह्याधाकर्मिकस्य फले भजनैव व्यक्तीकृता, अन्योऽन्यपदग्रहणेनार्थान्तरस्य कर्तुमशक्यत्वात्, स्वरूपतोऽसावद्ये भजनाव्युत्पादनस्यानतिप्रयोजनत्वाच्चेति સક્ષેપ: Tોરદા ટીકાર્ય : સ્વાધર્મિ ... સંક્ષેપ: રદ્દા શક્ય છે પરિત્યાગ જેનો એવા બીજાદિસંસક્ત અન્નાદિસ્થળમાં પણ અપ્રાસુક-અષણીય પદની પ્રવૃત્તિનું દર્શન હોવાથી પ્રકૃત અર્થમાં=સંયતને અશુદ્ધ દાનરૂપ પ્રકૃત અર્થમાં, આધાર્મિકનું એકાત્ત દુષ્ટપણે માનતો એવો જે વળી, પ્રાપ્તિના વિષયને= ભગવતીસૂત્રના વિષયને, ઉત્તરગુણઅશુદ્ધ કહે છે, અને આ રીતે= આધાકર્મિક એકાંતે દુષ્ટ કહે છે એ રીતે, (ધૂકા)જૂકૃત પરિભવતા=હેરાત થવાના, ભયથી પરિધાનને વસ્ત્ર, પરિત્યાગ કરતા એવા તેના વડે, ત્ર=વિષયે=આધાર્મિકતા વિષયમાં, સૂત્રકૃતાંગમાં કહેલ ભજતાસૂત્ર કેવી રીતે જોવાયું છે ?-કેવી રીતે સંગત કરાયું છે ? અર્થાત્ સંગત કરાયું નથી. હિં=જે કારણથી, પર્વ આ રીતે= આગળમાં કહેવાયું છે એ રીતે, સૂત્રકૃતાંગના અનાચાર નામના શ્રતમાં સંભળાય છે – “જેઓ આધાકર્ટિકાદિ વાપરે છે. તેઓ પરસ્પર સ્વકર્મા દ્વારા લેપાયેલા જાણવા १. आधार्मिकादि भुञ्जन्ति अन्योऽन्यं स्वकर्मणा । उपलिप्तान् विजानीयात् अनुपलिप्तानिति वा पुनः ।। Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૬ દાનહાત્રિશિકા/બ્લોક-૨૬ અથવા વળી નહીં લેપાયેલા એ પ્રમાણે જાણવા.” અહીં સૂત્રકૃતાંગના આ ભજતાસૂત્રમાં, આધાર્મિકતા=આધાર્મિક દોષવાળા આહારના, ફળમાં ભજતા જ વ્યક્ત કરાઈ; કેમ કે અન્યોન્ય પદના ગ્રહણ દ્વારા=સ્થાનાંગસૂત્રમાં ભજનાસૂત્રતા “ઝમ' એ પદ દ્વારા, અર્થાતરને=આધાકર્મિક જે ભોગવે છે તે લેપાય છે અને નથી ભોગવતો તે નથી લપાતો' એ રૂપ અર્થાન્તરને, કરવું અશક્ય છે. પૂર્વમાં કહ્યું કે અન્યોન્ય પદગ્રહણ કરવા દ્વારા અર્થાન્તર કરી શકાશે નહીં, આમ છતાં પૂર્વપક્ષી કહે કે “અન્યોન્ય' પદને બંને સ્થાને ન જોડતાં એક સ્થાનમાં જોડીને અર્થાન્તર થઈ શકશે અર્થાત્ જે આધાર્મિક ભોગવે છે, તે પરસ્પર સ્વકર્મથી લેપાય છે, તે સ્થાનમાં અન્યોન્ય પદને જોડીને, અને જે નથી ભોગવતો તે નથી લપાતો, એ સ્થાનમાં અન્યોન્ય પદને નહીં જોડીને, અર્થાન્તર થઈ શકશે. તેથી બીજો હેતુ કહે છે – સ્વરૂપથી અસાવધમાં ભજતા વ્યુત્પાદનનું ભજના બતાવવાનું, અનતિપ્રયોજનપણું છેઃખાસ પ્રયોજન નથી, એ પ્રમાણે સંક્ષેપ છે. ૨૬ ક‘સત્રવિત્તેિ’ અહીં ‘રિ’ થી પાણીનું ગ્રહણ કરવું. ‘વીનાટિ’ અહીં કારિ” થી જીવવાળા અન્ય પદાર્થો ગ્રહણ કરવા. ભાવાર્થ : બાહ્ય શુદ્ધ અને અશુદ્ધ ભિક્ષાને જોઈને નિર્જરાને અને કર્મબંધને માનનાર પૂર્વપક્ષી કહે છે કે આધાકર્મિક એકાંતે દુષ્ટ છે, અને તેથી ભગવતીસૂત્રમાં અશુદ્ધ દાન આપનારને અલ્પ કર્મબંધ અને ઘણી નિર્જરા કહી છે, તે આધાર્મિકને આશ્રયીને નથી, પરંતુ ઉત્તરગુણઅશુદ્ધ દાનને આશ્રયીને છે; અને તેમાં તે યુક્તિ આપે છે કે જેનો શક્ય પરિત્યાગ હોય તેવા બીજાદિસંસક્ત અન્નાદિસ્થળોમાં પણ અમાસુક, અનેકણીય પદની પ્રવૃત્તિ શાસ્ત્રમાં દેખાય છે, તેથી તેને આશ્રયીને ભગવતીનું કથન જોડવું. તે આ રીતે – જેમ આધાર્મિક આદિ અમાસુક અને અષણીય છે, તેમ જીવસંસક્ત અન્નાદિ પણ અપ્રાસુક અને અષણીય છે તોપણ આધાર્મિક પૂર્ણ અશુદ્ધ હોવાથી એકાંત દુષ્ટ છે અને જીવસંસક્ત અન્નાદિ દુષ્ટ હોય છતાં એકાંતે દુષ્ટ Page #108 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬ ૮૭ નથી; કેમ કે પૂર્ણ અશુદ્ધ નથી. માટે કોઈ ગૃહસ્થ બીજાદિસંસક્ત એવા અન્નાદિ આપે ત્યારે તે ભિક્ષા આધાકર્મિક નથી, તોપણ અપ્રાસુક અને અનેષણીય છે, અને તેને આશ્રયીને ભગવતી સૂત્રકારે અલ્પકર્મબંધ અને ઘણી નિર્જરા છે, એમ કહેલ છે. પરંતુ આધાકર્મિકને આશ્રયીને અલ્પ કર્મબંધ અને ઘણી નિર્જરા કહેલ નથી, એમ પૂર્વપક્ષી કહે છે. અહીં શક્ય પરિત્યાગ એમ કહેવાથી એ કહેવું છે કે જ્યાં અશક્ય પરિત્યાગ હોય એવા જીવાદિસંસક્ત અન્નાદિસ્થળમાં અપ્રાસુક અને અનેષણીય પદની પ્રવૃત્તિ નથી. જેમ સાધુને કોઈ નિર્દોષ ભિક્ષા વહોરાવતું હોય તે વખતે પણ વાતાવરણમાં કોઈ સૂક્ષ્મ ત્રસ જીવ હોય કે વાતાવરણના ભેજને કારણે સચિત્ત પાણી હોય તો તે વહોરાવતી વખતે સાધુની ગ્રહણ કરેલ ભિક્ષામાં ત્રસ જીવો કે સચિત્ત પાણીની પણ પ્રાપ્તિ થાય છે. આમ છતાં તેવા સ્થળે ‘આ અન્ન અપ્રાસુક છે અને આ અન્ન અનેષણીય છે’ તેવો પ્રયોગ થતો નથી; પરંતુ જે બીજ આદિનો પરિહાર થઈ શકે તેમ છે, તેનો પરિહાર કરવામાં ન આવે તો તે અન્નાદિને શાસ્ત્રીય પરિભાષામાં અપ્રાસુક અને અનેષણીય કહેવામાં આવે છે અને તેવા દાનને આશ્રયીને ભગવતીસૂત્રમાં સંયતને અશુદ્ધ દાન વહોરાવનારને અલ્પ કર્મબંધ અને ઘણી નિર્જરા કહેલ છે, પરંતુ આધાકર્મિક દાન આપનારને આશ્રયીને નહીં; કેમ કે આધાકર્મિક અન્ન એકાંતે દુષ્ટ છે. તેથી તે આપનારને પાપબંધ થાય, નિર્જરા નહીં; અને જે દાન આપનાર સુસાધુને થોડા દોષવાળું એવું ઉત્તરગુણઅશુદ્ધ અન્નાદિ આપે છે, તે અન્નાદિ દાનમાં કંઈક અશુદ્ધિ છે અને કંઈક શુદ્ધિ છે, તેથી તે દાન આપનારને અશુદ્ધ અંશને આશ્રયીને કર્મબંધ છે અને શુદ્ધ અંશને આશ્રયીને નિર્જરા છે, તે બતાવવા માટે ભગવતીનું વચન છે. આમ કહીને સુપાત્રદાનની ચતુર્થંગીમાંથી પહેલો ભાંગો એકાંત શુદ્ધ છે અને બીજો ભાંગો ઉત્તરગુણની અશુદ્ધિને આશ્રયીને શુદ્ધાશુદ્ધ છે, એમ બતાવવા માટે બીજા ભાંગામાં ભગવતીસૂત્રના વચનને પૂર્વપક્ષી જોડે છે, જે યુક્ત નથી. તેથી પૂર્વપક્ષીના ઉપર્યુક્ત કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે જેમ કોઈ જૂ(યૂકા)ના પરિભવના ભયથી વસ્ત્રનો ત્યાગ કરે, તેમ પૂર્વપક્ષીની આ ચેષ્ટા છે. આશય એ છે કે કોઈ વ્યક્તિ વિચારે કે ‘વસ્ત્ર ૫હે૨વાથી જૂ થશે અને મને Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ દાનહાનિંશિકા/શ્લોક-૨૬ કરડ્યા કરશે અને મારે હેરાન થવું પડશે, માટે મારે વસ્ત્ર પહેરવાં નહીં, જેથી જૂનો ઉપદ્રવ થાય નહીં,' તેમ આધાર્મિકને એકાંતે દુષ્ટ કહેનારની પ્રવૃત્તિ છે. તે આ રીતે – કારણવિશેષમાં આધાકર્મિક આહાર પણ સાધુને સંયમવૃદ્ધિનું કારણ બને છે. આમ છતાં આધાકર્મિક ગ્રહણ કરવાથી ક્યારેક ચિત્ત લેપાઈ જાય તો કર્મબંધ થાય, તેવા ભયથી “આધાર્મિક ક્યારેય લેવાય નહીં તે પ્રમાણે પૂર્વપક્ષી આધાર્મિકને એકાંત દુષ્ટ કહે છે. વસ્તુતઃ અપવાદથી લીધેલ આધાર્મિક આહાર સંયમની વૃદ્ધિનું કારણ હોવાથી દુષ્ટ નથી, પરંતુ પ્રમાદવશ કોઈ સાધુ આધાકર્મિક ગ્રહણ કરે તો કર્મબંધ થવાનો ભય છે; અને તેના ભયથી આધાકર્મિક સાધુને સર્વથા ન લેવાય, તેમ કહેવું, તે જૂ પડવાના ભયથી વસ્ત્રત્યાગના જેવી ચેષ્ટા છે; અને આ રીતે આધાકર્મિકને એકાંત દુષ્ટ કહેનાર પૂર્વપક્ષી દ્વારા સૂત્રકૃતાંગનું ભજનાસૂત્ર કઈ રીતે સંગત કરાય ? અર્થાત્ સંગત કરાય નહીં. સૂત્રકૃતાંગનું ભજનાસૂત્ર આ પ્રમાણે છે – આધાકર્મિક આહારને જે વાપરે છે, તે પરસ્પર=આધાકર્મિક આહાર અને તેનો આત્મા પરસ્પર, સ્વકર્મ દ્વારા=સ્વક્રિયા દ્વારા, લેપાયેલો જાણવો અથવા વળી નહીં લેપાયેલો જાણવો.” આ ભજનાસૂત્રમાં આધાકર્મિક આહારના કર્મબંધરૂ૫ ફળમાં ભજના કહેવાયેલી છે. તેથી એ ફલિત થાય કે આધાકર્મિક આહાર વાપરનાર કર્મબંધ પણ કરે છે અને કર્મબંધ નથી પણ કરતા; કેમ કે જ્યારે લેપાય છે ત્યારે કર્મબંધ કરે છે અને જ્યારે નથી લેપાતા ત્યારે કર્મબંધ થતો નથી. તેથી આધાર્મિક આહાર એકાંત દુષ્ટ છે તેમ માનનાર દ્વારા આ ભજનાસૂત્ર સંગત થાય નહીં. હવે પૂર્વપક્ષી આ સૂત્રને સંગત કરવા માટે કહે કે “જે આધાકર્મિક આહાર વાપરે છે તે લેપાય છે, અને જે વાપરતા નથી તે લેવાતા નથી.” આ પ્રમાણે સૂત્રનો અર્થ કરીએ તો આધાકર્મી આહારને એકાંતે દુષ્ટ માની શકાય અને ભગવતીસૂત્રનો વિષય ઉત્તરગુણઅશુદ્ધને આશ્રયીને છે, એમ કહેવામાં કોઈ વિરોધ નથી. પૂર્વપક્ષીએ આપેલા સમાધાનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે Page #110 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬ CC ભજનાસૂત્રમાં ‘અન્નમન્ને=અન્યોન્ય' પદ ગ્રહણ કર્યું છે, માટે આવો અર્થાંત૨ કરવો શક્ય નથી. આશય એ છે કે ‘અન્યોન્ય' પદથી એ નક્કી થાય છે કે, “(૧) જે આધાકર્મિક આહારને વાપરે છે, તે આધાકર્મિક આહાર અને તેનો આત્મા પરસ્પર સ્વકર્મો દ્વારા=સ્વક્રિયા દ્વારા, લેપાય છે, એમ જાણવું; અને (૨) જે આધાકર્મિક આહાર વાપરે છે, તે આધાકર્મિક આહાર અને તેનો આત્મા પરસ્પર સ્વકર્મો દ્વારા નથી લેપાતા, એમ જાણવું.” આ પ્રમાણેનો અર્થ ‘અન્યોન્ય’ પદના ગ્રહણને કારણે થઈ શકે, પરંતુ અન્યથા થઈ શકે નહીં; કેમ કે ૫૨સ્પ૨નો અર્થ એ છે કે, “આધાકર્મિક આહાર અને આધાકર્મિક આહારને વાપરનાર આત્મા પરસ્પર લેપાય છે અને પરસ્પર નથી લેપાતા.’ હવે જો ‘પરસ્પર’નો અર્થ ‘આધાકર્મિક આહાર વાપરે છે તે પરસ્પર લેપાય છે, અને જે નથી વાપરતા તે પરસ્પર નથી લેપાતા' એ અર્થ કરીએ તો તેનાથી એ પ્રાપ્ત થાય કે બીજા વિકલ્પમાં અર્થાત્ ‘જે નથી વાપરતા તે પરસ્પર નથી લેપાતા એ રૂપ બીજા વિકલ્પમાં, આધાકર્મિક આહારનું ગ્રહણ જ નથી તો પરસ્પર નથી લેપાતા, એવું કેમ કહી શકાય ? તેથી બીજા વિકલ્પમાં પણ આધાકર્મિક આહાર વાપરનારને ગ્રહણ કરીને પરસ્પર નથી લેપાતા,' એમ કહેવું જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે, ‘ઊન્નમન્ને’=અન્યોન્ય=‘પરસ્પર’ શબ્દનો માત્ર પ્રથમ વિકલ્પ સાથે=ઉપ૨માં બતાવેલ નં. ૧ સાથે, અન્વય કરીને અર્થ કરીએ તો અમારા કથન પ્રમાણે અર્થ થઈ શકશે. તે આ રીતે ‘જે આધાકર્મિક આહાર વાપરે છે, તે આત્મા પરસ્પર સ્વકર્મ વડે લેપાય છે; અને જે આધાકર્મિક આહાર નથી વાપરતા, તે નથી લેપાતા.’ આ રીતે ‘પરસ્પર’ શબ્દનો અન્વય માત્ર પ્રથમ વિકલ્પ સાથે કરવાથી ‘આધાકર્મિક એકાંતે દુષ્ટ છે' તે સિદ્ધ થઈ શકે છે. પૂર્વપક્ષીના આ સમાધાન સામે ગ્રંથકાર કહે છે કે સ્વરૂપથી અસાવદ્યમાં ભજના બતાવવાનું અનતિપ્રયોજન છે. આશય એ છે કે ‘આધાકર્મિક આહાર જે વાપરે છે, તે પરસ્પર સ્વકર્મો Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૨૬ દ્વારા લેપાય છે' તેમ કહ્યા પછી ‘નથી વાપરતા તે નથી લેપાતા' એ રૂપ બીજો વિકલ્પ સ્વરૂપથી અસાવદ્ય છે, તેથી તેવા સ્થાનમાં ભજના કહેવાનું ખાસ કોઈ પ્રયોજન જ નથી. જેમ કોઈ કહે કે ‘હિંસા કરવાથી પાપ બંધાય અને ન કરવાથી ન બંધાય.' આ સ્થાનમાં ‘પાપ ન કરવાથી કર્મ ન બંધાય’ એ કહેવાનું કાંઈ ખાસ પ્રયોજન નથી. ફક્ત ‘પાપ કરવાથી કર્મ બંધાય' તે વાતને દૃઢ કરવા પૂરતો જ બીજો વિકલ્પ ઉપયોગી છે. પરંતુ પ્રસ્તુતમાં તો સાધુ માટે આધાકર્મિક આહાર અનાચરણીય છે, તેમ બતાવવું છે અને તેમાં ભજના બતાવવી છે. તેથી એમ જ બતાવવું ઉચિત કહેવાય કે ‘આધાકર્મિક આહાર જે વાપરે છે, તે પરસ્પર સ્વકર્મ દ્વારાઆધાકર્મિક આહા૨ વા૫૨વાની ક્રિયારૂપ સ્વકૃત્ય દ્વારા, લેપાય છે અથવા નથી લેપાતા.’ તેનાથી એ ફલિત થાય કે સંયમની વૃદ્ધિના ઉપાયરૂપે આધાકર્મિક આહારનો ઉપયોગ કરતા હોય ત્યારે અધ્યવસાયની વિશુદ્ધિ હોવાથી લેશ પણ કર્મબંધ થતો નથી, જ્યારે પ્રમાદવશ આધાકર્મિક આહારનું ગ્રહણ કરી વાપરે તો લેપાય છે; આ પ્રકારની ભજના બતાવવાનું સૂયગડાંગ સૂત્રના ભજનાસૂત્રનું તાત્પર્ય છે. તેથી આધાકર્મિકને એકાંતે દુષ્ટ કહીને તે ભોગવનાર સાધુ કર્મ જ બાંધે છે, તેમ બતાવીને તેવી ભિક્ષા આપનાર ગૃહસ્થ પણ કર્મ જ બાંધે છે, માટે તેને આશ્રયીને અશુદ્ધ દાન આપનારને નિર્જરા થાય છે એમ કહી શકાય નહીં, એમ જે પૂર્વપક્ષી કહે છે અને તેની સંગતી માટે ભગવતીસૂત્રનાં વચનોનો અર્થ કરે છે કે, ‘અશુદ્ધ દાન આપનારને અલ્પ કર્મબંધ છે અને ઘણી નિર્જરા છે, તે કથન ઉત્તરગુણને આશ્રયીને જ છે, આધાકર્મિક દાનને આશ્રયીને નહીં' તે ઉચિત નથી. અહીં વિશેષ એ છે કે ― (A) જે સાધુ સૂત્રવિધિસમગ્ર હોય અર્થાત્ સૂત્રાનુસારી સંયમની પૂર્ણ આચરણા કરતા હોય, અને સંયમવૃદ્ધિના ઉપાયરૂપે યતનાપૂર્વક આધાકર્મિક આહાર લઈ આવે, એટલું જ નહીં, પણ વાપરતાં સુધી પણ સૂત્રાનુસાર ઉપયોગપૂર્વક આધાકર્મિક વાપરે તો લેશ પણ કર્મબંધ થતો નથી, પરંતુ તેવા સમયે તે આધાકર્મિક આહા૨નો ઉપભોગ જ સંયમવૃદ્ધિ દ્વારા નિર્જરાનું કારણ બને છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ દાનતાસિંચિકા/ક-૨ (B) જે સાધુ સૂત્રવિધિસમગ્ર નથી, છતાં (૧) અનુકૂળ પદાર્થો પ્રત્યે સંશ્લેષવાળા છે, માટે આધાર્મિક આહાર વાપરે છે અથવા (૨) અનુકૂળ પદાર્થો પ્રત્યે સંશ્લેષ નહીં હોવા છતાં નિર્દોષ ગવેષણા માટે પ્રમાદવાળા છે, તેથી આધાર્મિક આહાર વાપરે છે અથવા (૩) નિર્દોષ ગવેષણા માટે અપ્રમાદવાળા હોવા છતાં આહાર વાપરતી વખતે અપેક્ષિત યતનામાં અપ્રમાદવાળા ન હોય અથવા (૪) આધાકર્મિક આહાર વાપર્યા પછી તેના દ્વારા સંચિત બલ-વીર્યને સંયમયોગના વ્યાપારમાં પ્રવર્તાવતા ન હોય, તો તેનો આધાકર્મિક આહારનો ઉપભોગ કર્મબંધનું કારણ છે; કેમ કે આધાર્મિક આહારની ગ્રહણક્રિયામાં ક્યાંક પ્રમાદનો પરિણામ છે કે જેના કારણે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. ઉપર્યુક્ત (A) તથા (B) વિકલ્પ બતાવવા માટે ભજનાસૂત્ર છે, માટે આધાકર્મિક આહારને એકાંત દુષ્ટ કહેવું સંગત નથી. આનાથી એ ફલિત થાય કે કારણે વિવેકી શ્રાવક સાધુને આધાકર્મિક આહારનું દાન કરે તો પણ એકાંતે નિર્જરા થાય. તેથી સુપાત્રદાનની ચતુર્ભગીમાંથી પ્રથમ ભાંગો એકાંત શુદ્ધ છે, અને બીજો ભાંગો સકારણ એકાંત શુદ્ધ છે અને નિષ્કારણ આપે તો અશુદ્ધ છે. તેથી બીજા ભાંગામાં ભજના છે અને મુગ્ધ દાયકની અપેક્ષાએ ભગવતીનું વચન છે. તેથી મુગ્ધ દાયક અશુદ્ધ દાન કરે ત્યારે અલ્પકર્મબંધ અને ઘણી નિર્જરા પ્રાપ્ત થાય. પરંતુ પૂર્વપક્ષી કહે છે કે, દાનસામગ્રીની અંશથી શુદ્ધિ અને અશુદ્ધિને આશ્રયીને ભગવતીનું કથન છે” તે સંગત નથી. રા અવતરણિકા - શ્લોક-૨૧માં પાત્રદાનની ચતુર્ભાગી બતાવી. તેમાં કહેલ કે પ્રથમ ભાંગો સંશુદ્ધ છે. તે સંશુદ્ધ કઈ અપેક્ષાએ છે ? તે શ્લોક-૨૨માં સ્પષ્ટ કરેલ. બીજા ભાંગામાં ભજના છે અને તે ભજના શ્લોક-૨૩-૨૪-૨પમાં બતાવી. ત્યાં કોઈક પૂર્વપક્ષી ભિક્ષાની બાહ્યશુદ્ધિ-અશુદ્ધિને આશ્રયીને ભગવતીસૂત્રના કથનનું યોજન કરે છે. તેનું નિરાકરણ શ્લોક-૨૬માં કર્યું. તેથી બીજા ભાંગાનું કથન પૂર્ણ થયું. હવે છેલ્લા બે ભાંગા અનિષ્ટ Page #113 -------------------------------------------------------------------------- ________________ ર દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭ - ફળવાળા છે, એમ જે શ્લોક-૨૧માં જણાવ્યું, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે . શ્લોક ઃ शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते । गुरुत्वबुद्ध्या तत्कर्मबन्धकृन्नानुकम्पया ।। २७ । અન્વયાર્થ : અસંયત્તાય=અસંયતને ય=જે શુદ્ધ વા ઞશુદ્ધ-શુદ્ધ અથવા અશુદ્ધ આહારાદિનું દાન ગુરુત્વબુદ્ધચા=ગુરુત્વબુદ્ધિથી પ્રીયતે=અપાય છે. તત્ તે વર્મવન્ધ =કર્મબંધને કરનાર છે. નાનુયા=અનુકંપાથી અપાયેલું નહીં= અનુકંપાથી અપાયેલું કર્મબંધને કરનારું નથી. ।।૨૭।। શ્લોકાર્થ : અસંયતને જે શુદ્ધ અથવા અશુદ્ધ આહારાદિ ગુરુત્વબુદ્ધિથી અપાય છે, તે કર્મબંધને કરનારું છે, અનુકંપાથી નહીં-અનુકંપાથી અપાયેલું કર્મબંધને કરનારું નથી. II૨૭ ટીકા : शुद्धं चेति- असंयताय यच्छुद्धं वाऽशुद्धं वा गुरुत्वबुद्ध्या प्रदीयते । तदसाधुषु साधुसंज्ञया कर्मबन्धकृत् । न पुनरनुकम्पया, अनुकम्पादानस्य क्वाप्यनिषिद्धत्वात्, "" अणुकंपादाणं पुण जिणेहि न कयाइ पडिसिद्धम्” इति वचनात् ।। २७ ।। ટીકાર્ય : असंयताय यच्छुद्धं કૃતિ વવનાત્ ।।૨૭।। અસંયતને જે શુદ્ધ અથવા અશુદ્ધ આહારાદિ ગુરુત્યબુદ્ધિથી પ્રદાન કરાય છે=અપાય છે, તે અસાધુઓમાં સાધુસંજ્ઞાને કારણે=અસંયમવાળા એવા અસાધુઓમાં ‘આ સાધુ છે' એ પ્રકારની સંજ્ઞાને કારણે કર્મબંધને કરનારું છે, પરંતુ અનુકંપાથી નહીં; કેમ કે કોઈનામાં પણ અનુકંપાદાનનું અનિષિદ્ધપણું છે. તેમાં હેતુ કહે છે १. अनुकम्पादानं पुनर्जिनैर्न कदापि प्रतिषिद्धम् । Page #114 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭ C3 “અનુકંપાદાન વળી જિનેશ્વરો વડે ક્યારેય પણ નિષેધ કરાયેલું નથી" એ પ્રમાણેનું વચન છે. ||૨૭ાા ભાવાર્થ : કોઈ દાતા અસંયતને, ‘આ સાધુવેષધારી છે, માટે સાધુ છે' - એવી કલ્પના કરીને તેઓને શુદ્ધ-આધાકર્માદિ દોષરહિત, આહારાદિ દાન આપે કે અશુદ્ધ=આધાકર્માદિ દોષવાળા, આહારાદિનું દાન આપે તો તે કર્મબંધનું કારણ છે; કેમ કે અસંયતમાં સંયમની બુદ્ધિ વિપર્યાસરૂપ હોવાથી કર્મબંધનું કારણ છે. પરંતુ કોઈ સાધુવેષધારી પણ અસંયત સાધુ શ્રાવકને ત્યાં ભિક્ષા માટે આવ્યા હોય અને જો શ્રાવક તેવા અસંયમીને ભિક્ષા ન આપે તો તે અસંયમી સાધુને શાસન પ્રત્યે દ્વેષ થાય. એટલું જ નહીં, પણ ‘આ લોકોનો ધર્મ દાનનો પણ નિષેધ કરે છે, માટે આ ધર્મ સારો નથી.’ એ પ્રકારનો લોકોમાં શાસનનો ઉડ્ડાહ થાય તેમ હોય, તેવા સમયે તે અસંયતને દ્વેષ કરાવવામાં અને શાસનનો ઉડ્ડાહ કરવામાં શ્રાવક પોતે નિમિત્ત ન બને તે માટે તેવા અસંયતને શ્રાવક ભિક્ષા આપે તો તે અનુકંપાથી અપાયેલું દાન કહેવાય; કેમ કે ‘શાસનનો ઉડ્ડાહ કરીને ક્લિષ્ટ કર્મો લોકો ન બાંધે અને તે અસંયત સાધુ શાસન પ્રત્યે દ્વેષ કરીને ક્લિષ્ટ કર્મ ન બાંધે', તેવા પ્રકારની અનુકંપાથી શ્રાવક અસંયતોને ભિક્ષા આપે છે; પરંતુ ‘આ સુસાધુ છે, માટે પૂજનીય છે' - એવી સુપાત્રની બુદ્ધિથી આપતા નથી, માટે તે રીતે અસંયતને અપાયેલી ભિક્ષા કર્મબંધનું કારણ નથી; અને આવું અનુકંપાદાન શાસ્ત્રસંમત છે, તે બતાવવા માટે કહે છે : ‘ભગવાને અનુકંપાદાનનો ક્યાંય પણ નિષેધ કર્યો નથી,' એ પ્રકારનું શાસ્ત્રવચન છે. મારા આ રીતે અનુકંપાથી અસંયતને આધાકર્માદિ દોષ વગરનું શુદ્ધ દાન કે આધાકર્માદિ દોષવાળું અશુદ્ધ દાન કરે તો આપનારને કર્મબંધ નથી. II૨૭॥ અવતરણિકા : પૂર્વ શ્લોક-૨૭માં બતાવ્યું કે અસંયતને અનુકંપાથી દાન આપવામાં દોષ નથી. આમ છતાં અસંયતના દોષોનું પોષણ થતું હોય ત્યારે દાન આપવામાં નુકસાન થાય છે, તે બતાવવા માટે કહે છે -- Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્લોક ઃ दोषपोषकतां ज्ञात्वा तामुपेक्ष्य ददज्जनः । प्रज्वाल्य चन्दनं कुर्यात्कष्टामङ्गारजीविकाम् ।। २८ ।। અન્વયાર્થ : દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮ ટોષપોષતાં–દોષપોષકતાને જ્ઞાત્વા=જાણીને તામ્=તેની=દોષપોષકતાની ઉપેક્ષ્ય=ઉપેક્ષા કરીને વત્=દેતો નન=માણસ=અસંયતને દાન દેતો માણસ પ્રખ્યાત્ય ઇન્દ્રનું=ચંદનને બાળીને હ્રષ્ટામક્રનીવિજ્રામ્=કષ્ટપ્રદ એવી અંગારજીવિકાને=કોલસા બનાવીને આજીવિકાને ર્યા કરે છે. ૨૮ શ્લોકાર્થ : દોષપોષકતાને જાણીને તેની=દોષપોષકતાની, ઉપેક્ષા કરીને દેતો માણસ=અસંયતને દાન દેતો માણસ, ચંદનને બાળીને કષ્ટપ્રદ એવી કોલસા બનાવીને આજીવિકાને કરે છે. II૨૮ alsi : ઢોનેતિ-સ્વષ્ટઃ ।।૨૮।। ટીકાર્થ ઃ (શ્ર્લોક સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા લખેલ નથી.) ભાવાર્થ : કોઈ માણસ ચંદનનાં લાકડાંને બાળીને પોતાની આજીવિકા કરે તો તે કોલસા વેચવાથી ધનની પ્રાપ્તિ થાય અને આજીવિકા પણ થાય, તોપણ તેનું તે કૃત્ય મૂર્ખતા ભરેલું છે. તેથી વિચારકને આ કૃત્ય ઉચિત જણાય નહીં. તેમ કોઈ શ્રાવક કોઈ અસંયમી સાધુને અનુકંપાબુદ્ધિથી દાન આપતો હોય અને તે દાનના કારણે તેના દોષો પોષાતા હોય, છતાં શ્રાવક તેની ઉપેક્ષા કરીને વિચારે કે “ભગવાને કુસાધુમાં ગુરુત્વબુદ્ધિ કરવાનો નિષેધ કર્યો છે, પરંતુ અનુકંપાબુદ્ધિનો નિષેધ કર્યો નથી, માટે આ અસંયમી સાધુને હું અનુકંપાબુદ્ધિથી દાન આપું તો કોઈ દોષ નથી.” આમ વિચારીને શ્રાવક સાધુને દાન આપતો Page #116 -------------------------------------------------------------------------- ________________ દાનહાનિંશિકા/બ્લોક-૨૮ હોય તો તે દાન આપવાની ક્રિયા અનુચિત છે; કેમ કે તે દાનમાં અનુકંપાબુદ્ધિ હોવા છતાં અસંયમી સાધુના દોષોનું પોષણ પણ છે. તેથી તે દાનથી અસંયમી સાધુનું અહિત થશે. માટે તે દાનની ક્રિયામાં પારમાર્થિક અનુકંપા નથી. પરંતુ (૧) શાસનના ઉડાહના નિવારણ માટે જ્યારે અનુકંપાદાન કરવામાં આવે તો તે પારમાર્થિક અનુકંપા બને, અથવા (૨) લોકોને બીજાધાનનું કારણ હોય તેવું દાન કરવામાં આવે તો તે પારમાર્થિક અનુકંપા બને, અથવા (૩) યાચકને ભગવાનના શાસન પ્રત્યે થતા ઢષના નિવારણ માટે દાન કરવામાં આવે તો તે પારમાર્થિક અનુકંપા બને. જે અનુકંપાદાનથી તેવું કોઈ ફળ ન પ્રાપ્ત થતું હોય અને સામેની વ્યક્તિના દોષ પોષાતા હોય તો તે અનુકંપા પારમાર્થિક અનુકંપા નથી. જેમ પ્રમાદી સાધુને દાન આપીને તેના દોષની પુષ્ટિ થતી હોય અને તે દોષોની પુષ્ટિના કારણે તે સાધુ વિશેષ પ્રકારનાં કર્મ બાંધતો હોય, આમ છતાં તેની ઉપેક્ષા કરીને દાન આપવામાં આવે તો આપનારના હૈયામાં દાન આપવાનો પરિણામ હોવાથી સ્થૂલથી અનુકંપાનો ભાવ છે, તોપણ પરમાર્થથી અનુકંપાનો ભાવ નથી, પરંતુ તે સાધુના અહિતને અનુકૂળ પ્રવૃત્તિ છે. જેમ - માછીમારને માછલાં પકડવા માટે દયાથી પ્રેરાઈને કોઈ વ્યક્તિ તેને જાળ અર્થે પૈસા જોઈતા હોય તો આપે અને વિચારે કે “જો હું આ માછીમારને પૈસા નહીં આપે તો તે પોતાની આજીવિકા જાળ વિના કઈ રીતે કરશે ?' આવી અનુકંપાબુદ્ધિથી તે દાન કરે તો તેમાં સ્વનો કોઈ સ્વાર્થ નથી અને સ્વધનનો ત્યાગ છે, તેથી પુણ્ય તો બંધાય, પણ તે તુચ્છ પુણ્ય બંધાય છે; પરંતુ પેલો માછીમાર મહાઆરંભ કરશે અને જે અનર્થ થશે તેમાં જાળને દાનરૂપે આપનાર વ્યક્તિને અનુમોદનાનો પરિણામ હોવાથી તે દાન મહાપાપનું કારણ બને છે. તેથી આવા સ્થાનમાં કરાયેલી અનુકંપા અનુકંપા જ નથી, પરંતુ પારમાર્થિક રીતે તેમાં દોષની પોષતા છે. તેમ જે સાધુઓ શિથિલ પરિણામવાળા છે, છતાં શ્રાવક તેની ઉપેક્ષા કરીને અનુકંપાબુદ્ધિથી તેઓને દાન આપ્યા કરે અને અસંયમી સાધુના દોષો પોષાયા કરે, તો તે દાન તે Page #117 -------------------------------------------------------------------------- ________________ G9 દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૨૯ અસાધુ માટે અહિતનું કારણ બને. તેથી આવા દાનથી શ્રાવકને બંધાયેલું તુચ્છ પુણ્ય ચંદન બાળીને અંગારાથી આજીવિકા કરવા જેવું છે, એટલું જ નહીં; દોષના પોષણમાં સહાયક થવાથી પોતાને પણ ભવિષ્યમાં સન્માર્ગના વિનાશની પ્રાપ્તિ થાય, તેવું પાપ પણ બંધાય છે. માટે જેમ ચંદનને બાળીને આજીવિકાવૃત્તિ કરવી તે અનુચિત કૃત્ય છે, તેમ અસંયમી સાધુની દોષપોષકતાની ઉપેક્ષા કરીને દાન આપવું તે અનુચિત કૃત્ય છે. ા૨ા શ્લોક ઃ अतः पात्रं परीक्षेत दानशौण्डः स्वयं धिया । तत् त्रिधा स्यान्मुनिः श्राद्धः सम्यग्दृष्टिस्तथापरः ।। २९ ।। અન્વયાર્થ : ગત =આથી પૂર્વમાં કહ્યું કે સંયતને દાન આપવાથી નિર્જરા થાય છે અને અસંયતને ગુરુત્વબુદ્ધિથી દાન આપવાથી કર્મબંધ થાય છે આથી વાનશોજી =દાન આપવામાં શૂરવીર ધિયા=બુદ્ધિથી સ્વયં=સ્વયં પાત્ર=પાત્રની પરીક્ષેત=પરીક્ષા કરે. તત્=d=પાત્ર ત્રિયા=ત્રણ પ્રકારે ચા છે. મુનિ=મુનિ શ્રાદ્ધઃ=શ્રાવક તથાપરઃ=અને અપર સભ્યસૃષ્ટિ=સમ્યગ્દષ્ટિ. ।।૨૯।। શ્લોકાર્થ : આથી=સંયતને દાન આપવાથી નિર્જરા અને અસંયતને ગુરુત્વબુદ્ધિથી દાન આપવાથી કર્મબંધ થાય છે. આથી દાન આપવામાં શૂરવીર, સ્વયં બુદ્ધિથી પાત્રની પરીક્ષા કરે. તે પાત્ર ત્રણ પ્રકારે છે - મુનિ, શ્રાદ્ધ=શ્રાવક, અને અપર સમ્યગ્દષ્ટિ. ॥૨॥ ટીકા – અત કૃતિ-સ્પષ્ટઃ ર૬।। ટીકાર્ય - (શ્ર્લોક સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા લખેલ નથી.) Page #118 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩૦ ભાવાર્થ : પૂર્વ ગાથામાં સ્થાપન કર્યું કે સુપાત્રને દાન આપવાથી નિર્જરા થાય અને અસંયમીને દાન આપવાથી કર્મબંધ થાય. આથી દાન આપીને આત્મકલ્યાણ ક૨વાની ઈચ્છાવાળા સાધકે બુદ્ધિથી સ્વયં પાત્રની પરીક્ષા કરવી જોઈએ કે જેથી ‘આ પાત્ર છે’ કે ‘આ અપાત્ર છે’ તેનો પોતાના ક્ષયોપશમને અનુરૂપ યથાર્થ નિર્ણય થાય અને પાત્રમાં ભક્તિ કરીને હિતની પ્રાપ્તિ થાય. આ પાત્ર ત્રણ પ્રકારનાં છે : (૧) સાધુના આલયવિહારાદિ ઉચિત આચારોથી ‘આ સાધુ છે' - એવો નિર્ણય થાય છે. ૬૭ (૨) ભગવાનના વચન પ્રત્યેની સ્થિર શ્રદ્ધાપૂર્વક ઉચિત આચારો પાળનારને જોઈને ‘આ શ્રાવક છે' - તેવો નિર્ણય થાય છે. (૩) જે શ્રાવકના આચારોને પાળતા નથી, આમ છતાં ભગવાનના વચન પ્રત્યેની સ્થિર શ્રદ્ધાવાળા છે, તેવાં લિંગો જોઈને ‘આ સમ્યગ્દષ્ટિ છે’ – એવો નિર્ણય થાય છે. આ ત્રણ પાત્ર છે અને જે દાન આપનાર આ પાત્રોનો નિર્ણય કરીને દાન આપે છે, તેને ભક્તિનો લાભ મળે છે; અને જે દાન આપનાર તે પ્રકારનો પાત્રાપાત્રનો વિચાર કર્યા વગર દાન આપે છે, તેઓ તે દાન સુપાત્રને આપતા હોય કે અપાત્રને આપતા હોય, પરંતુ અવિચારકતાથી આક્રાંત એવી તેની દાનની પ્રવૃત્તિ હોવાને કારણે હિતનું કારણ બનતી નથી. II૨૯II અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે દાનમાં શૂરવીરે પાત્રની પરીક્ષા કરવી જોઈએ અને તે પાત્ર ત્રણ પ્રકારનાં છે. હવે તે પાત્રની પરીક્ષા કરીને દાન આપવાથી તે દાન મોક્ષનું કારણ કઈ રીતે બને છે ? તે બતાવવા માટે કહે છે . શ્લોક ઃ एतेषां दानमेतत्स्थगुणानामनुमोदनात् । औचित्यानतिवृत्त्या च सर्वसम्पत्करं मतम् ||३०|| Page #119 -------------------------------------------------------------------------- ________________ G૮ દાનતાશિશિકા/શ્લોક-૩૦ અન્વયાર્થ : તસ્થrણનાઆમનામાં રહેલા ગુણોનું મુનિ આદિમાં રહેલા ગુણોનું અનુમાવના–અનુમોદન હોવાથી ત્યાતિવૃાા =અને ઔચિત્યની અતિવૃત્તિથી=સ્વઆચારનું અનુલ્લંઘન હોવાથી ફ્લેષાં સાનં આમનું દાનમુનિ આદિને અપાયેલું દાન સર્વસમારં સર્વ સંપત્તિને કરનારું મત=મનાયેલું છે. i૩૦I. શ્લોકાર્ચ - મુનિ આદિમાં રહેલા ગુણોનું અનુમોદન હોવાથી અને ઔચિત્ય નું અનુલંઘન હોવાથી, આમનું દાન=મુનિ આદિને અપાયેલું દાન, સર્વસંપત્તિને કરનારું મનાયેલું છે. Il3oll ટીકા - एतेषामिति-एतेषां-मुनिश्राद्धसम्यग्दृशां दानम्, एतत्स्थानामेतद्वृत्तीनां गुणानामनुमोदनात्तदानस्य तद्भक्तिपूर्वकत्वात् । औचित्यानतिवृत्त्या स्वाचारानुल्लङ्घनेन च, सर्वसम्पत्करंज्ञानपूर्वकत्वेन परम्परया महानन्दप्रदं, मतम् ।।३०।। ટીકાર્ચ - તેષાંકમુનિ . મદનન્દ વં, ગતિમ્ રૂપીઆમને અપાયેલું મુતિ, શ્રાવક અને સમ્યગદષ્ટિને અપાયેલું, દાન તેમનામાં રહેલા ગુણોના અનુમોદનને કારણે અને ઔચિત્યની અતિવૃતિના કારણે=સ્વઆચારના અનુલ્લંઘનના કારણે, સર્વસંપન્કર કહેવાયું છે= જ્ઞાનપૂર્વકપણું હોવાના કારણે પરંપરાએ મહાઆનંદને દેનારું મનાયેલું છે. અહીં પ્રશ્ન થાય કે દાન આપવાની ક્રિયાથી તેમના ગુણોની અનુમોદના કેમ થાય છે ? તેથી કહે છે - તે દાનનું મુનિ આદિને અપાયેલા દાનનું, તદ્ભક્તિપૂર્વકપણું છે–તેમનામાં રહેલા ગુણો પ્રત્યેનું ભક્તિપૂર્વકપણું છે. ૩૦ || Page #120 -------------------------------------------------------------------------- ________________ G દાનહાનિશિકા/બ્લોક-૩૧ ભાવાર્થ - સર્વસંપન્કર દાન ક્યારે બને ? : પાત્રની પરીક્ષા કરીને, પાત્રમાં રહેલા ગુણોને ઉપસ્થિત કરીને, તે ગુણને કારણે તેમના પ્રત્યે થયેલી ભક્તિપૂર્વક શ્રાવક જ્યારે મુનિને કે શ્રાવકને કે સમ્યગુરુષ્ટિને દાન આપતો હોય ત્યારે, પોતાની શ્રાવકઆચારની ઉચિત મર્યાદાનું અનુલ્લંઘન હોવાને કારણે તે દાનની ક્રિયા મોક્ષનું કારણ છે; કેમ કે મુનિ આદિ ત્રણે પાત્રોમાં જે મોક્ષને અનુકૂળ ગુણો વર્તે છે, તે ગુણોની ઉપસ્થિતિપૂર્વક તેમના પ્રત્યે થયેલી ભક્તિથી તે દાનની ક્રિયા કરે છે. વળી તે ગુણવાનને ગુણવાનરૂપે જાણીને ગુણ પ્રત્યે થયેલી ભક્તિથી શ્રાવક દાનની ક્રિયા કરે છે, તેથી તે દાનની ક્રિયા જ્ઞાનપૂર્વક હોવાના કારણે પરંપરાએ મોક્ષનું કારણ છે. li૩ના અવતરણિકા - પૂર્વ ગાથામાં કહ્યું કે સુપાત્રને અપાયેલું દાન સર્વસંપત્તિને કરનારું છે. ત્યાં પ્રશ્ન થાય કે, સુપાત્રને પણ દાન આપવામાં દ્રવ્યથી આરંભસમારંભ થાય છે, તે અપેક્ષાએ તો તે દાન કર્મબંધનું પણ કારણ થશે. તેનું નિરાકરણ કરતાં કહે છે – શ્લોક : शुभयोगेऽपि यो दोषो द्रव्यतः कोऽपि जायते । कूपज्ञातेन स पुनर्नानिष्टो यतनावतः ।।३१।। અન્વયાર્થ - શુભયોગપ=શુભયોગમાં પણ=સાધર્મિકભક્તિ કરવાના શુભ વ્યાપારમાં પણ યઃ છોકપિ=જે કોઈ પણ દ્રવ્યત: દ્રવ્યથી રોષ =દોષ ગાયતૈ=થાય છે, સ =તે પુન:=વળી તનાવત: તનાવાળાને પજ્ઞાન-ફૂપદષ્ટાંતથી ન નિક અનિષ્ટ નથી કર્મબંધનું કારણ નથી. li૩૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ દાનહાત્રિશિકા/બ્લોક-૩૧ શ્લોકાર્ચ - શુભયોગમાં પણ જે કોઈપણ દ્રવ્યથી દોષ લાગે છે, તે યતનાવાળાને, કૂપદષ્ટાંતથી અનિષ્ટ નથી. Il૩૧II ‘શમયોનો વિ' અહીં ‘”િ થી એ કહેવું છે કે અશુભ યોગમાં તો દોષ છે જ, પરંતુ શુભયોગમાં પણ=પ્રશસ્ત વ્યાપારમાં પણ, દ્રવ્યથી દોષ છે. ટીકા : शुभयोगेऽपीति-पात्रदानवबुद्धीनां साधर्मिकवात्सल्यादौ शुभयोगेऽपि-प्रशस्तव्यापारेऽपि, यः कोऽपि द्रव्यतो दोषो जायते, स कूपज्ञातेन आगमप्रसिद्धकूपदृष्टान्तेन, यतनावतो-यतनापरायणस्य, नानिष्टः, स्वरूपतः सावद्यत्वेऽप्यनुबन्धतो निरवद्यत्वात् । तदिदमुक्तम् - "जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । સ હો ક્ઝિરી ના મફ્તવિલોદિનુત્ત” |09 II (ગો. નિ. ૭૧૧, વિ. નિ. ૬૭૧) अत्र हि अपवादपदप्रत्ययाया विराधनाया व्याख्यानात् फलभेदौपयिको ज्ञानपूर्वकत्वेन क्रियाभेद एव लभ्यते । ટીકાર્ય : પત્રિકાનવવૃદ્ધીનાં ... વ નખ્ય પાત્રદાનવાળી બુદ્ધિ છે જેને તેવાઓના સાધર્મિક વાત્સલ્યાદિવિષયક શુભયોગમાં પણ=પ્રશસ્ત વ્યાપારમાં પણ, જે કોઈપણ દ્રવ્યથી દોષ થાય છે=બાહ્ય હિંસા થાય છે, તે કૂપદાંતથી= આગમપ્રસિદ્ધ ફૂપદગંતથી, યતનાવાળાનેયતનાપરાયણ, અનિષ્ટ નથી= કર્મબંધનું કારણ નથી; કેમ કે સ્વરૂપથી સાવદ્યપણું હોવા છતાં પણ અનુબંધથી નિરવદ્યપણું છે. તે=પૂર્વમાં કહ્યું કે, આ “ઓઘનિર્યુક્તિ' અને પિંડનિર્યુક્તિમાં કહેવાયું છે – સૂત્રવિધિસમગ્ર, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત એવા યતમાનની જે વિરાધના થાય તે =વિરાધના, નિર્જરાફળવાળી થાય.” (ઓ. નિ. ૭૫૯, પિ.નિ. ૬૭૧) અહીં=સાધર્મિકવાત્સલ્યાદિમાં, અપવાદપ્રત્યય વિરાધનાનું વ્યાખ્યાન હોવાથી કથન હોવાથી, ફળભેદોપથિક ફળભેદના ઉપાયભૂત, જ્ઞાનપૂર્વકપણું Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ દાનતાસિંશિકા/શ્લોક-૩૧ હોવાના કારણે ક્રિયાભેદ જ પ્રાપ્ત થાય છે. “સાવદ્યત્વેડ'િ અહીં ' થી એ કહેવું છે કે સ્વરૂપથી નિરવદ્ય હોય તો તો અનિષ્ટ નથી, પરંતુ સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં પણ અનુબંધથી નિરવદ્ય હોવાથી અનિષ્ટ નથી. ભાવાર્થ - જે શ્રાવકો પાત્રાપાત્રનો વિવેક કરીને “આ સુપાત્ર છે તેવી બુદ્ધિપૂર્વક સાધર્મિકવાત્સલ્યાદિ પ્રવૃત્તિ કરતા હોય અને સાધર્મિકની ભક્તિમાં જે આરંભનો પરિહાર અશક્ય હોય તેટલો જ આરંભ કરતા હોય અને ભક્તિમાં ઉપયોગી ન હોય તેવા આરંભનો પરિહાર કરવા સમ્યફ યતના કરતા હોય તો પ્રશસ્ત વ્યાપાર પણ વર્તતો હોય છે. તેથી સાધર્મિક વાત્સલ્યાદિ પ્રવૃત્તિમાં જે દ્રવ્યથી હિંસા થાય છે, તેનાથી તેઓને લેશ પણ કર્મબંધ થતો નથી. આશય એ છે કે સાધર્મિકવાત્સલ્યાદિ કરનાર લોકસંજ્ઞાથી કરતા હોય અથવા પોતાના સામાજિક મોભા પ્રમાણે કરતા હોય તો તેમાં શુભયોગ નથી; પરંતુ “આ સાધર્મિકો ગુણોના આધાર છે અને તેવા ગુણવાન આત્માઓની ભક્તિ કરીને હું પણ તેવા ગુણોની પ્રાપ્તિ કરું,” એવા શુભ અધ્યવસાયપૂર્વક સાધર્મિકવાત્સલ્યાદિ કરતા હોય, અને તે ક્રિયામાં પણ શક્ય એટલી હિંસાનો પરિહાર કરીને ભક્તિમાં ઉપયોગી હોય તેનાથી અધિક બિનજરૂરી હિંસા ન થાય તે રીતે યતનાપરાયણ હોય, તેવા શ્રાવકની સાધર્મિક વાત્સલ્યાદિ પ્રવૃત્તિમાં જે હિંસા થાય છે, તેનાથી તે શ્રાવકને લેશ પણ કર્મબંધ થતો નથી; કેમ કે તે ક્રિયા સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં પણ સાધર્મિક પ્રત્યેના ગુણોના બહુમાનપૂર્વકની હોવાથી અને શાસ્ત્રવિધિ પ્રમાણે યતનાપૂર્વકની હોવાથી ગુણવૃદ્ધિનું કારણ છે, માટે અનુબંધથી નિરવદ્ય છે. તેથી તેમાં થતી હિંસાથી કર્મબંધ નથી. તેમાં સાક્ષી આપતાં કહે છે – “કોઈ જીવ સૂત્રવિધિથી પૂર્ણ હોય, ગુણવાનની ભક્તિ કરીને અધ્યાત્મભાવમાં જવા માટેની વિશુદ્ધિથી યુક્ત હોય અને સાધર્મિકવાત્સલ્યાદિમાં અનાવશ્યક હિંસાના પરિવારમાં તનાવાળો હોય, તો તેના વડે જીવોની જે વિરાધના થાય છે, તે નિર્જરાફળવાળી છે.” Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દાનદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧ અહીં સાધર્મિકવાત્સલ્યને નિર્જરાફળવાળું ન કહેતાં સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનાને નિર્જરાફળવાળી કહી. તેનો આશય એ છે કે સાધર્મિકવાત્સલ્યાદિની પ્રવૃત્તિ તે સાધર્મિકની ભક્તિ અર્થે આરંભ-સમારંભની ક્રિયારૂપ છે અને આરંભ-સમારંભની ક્રિયા જીવોની વિરાધનારૂપ હોવા છતાં ગુણવૃદ્ધિનું કા૨ણ છે. તેથી સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનારૂપ ક્રિયા નિર્જરાફળવાળી છે, એમ કહેલ છે; અને તે વિરાધના બાહ્ય આચારરૂપે વિરાધના છે, પરંતુ પરમાર્થથી તો ગુણનિષ્પત્તિના ઉપાયભૂત એવી ક્રિયા છે. તેથી સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનારૂપ ક્રિયા નિર્જરાફળવાળી છે, એમ કહ્યું. અહીં ઉદ્ધરણમાં ‘સૂત્રવિધિક્ષમત્ર’ રૂપ એક વિશેષણ આપવાના બદલે ‘અધ્યાત્મવિશુદ્ધિયુક્ત’, ‘મૂત્રવિધિતમન્ન’ અને ‘યતમાન’ એવાં ત્રણ વિશેષણો આપ્યાં. જોકે ‘મૂત્રવિધિસમગ્ર’ એ વિશેષણ કહેવાથી અધ્યાત્મવિશુદ્ધિયુક્ત અને યતમાન એ બે વિશેષણોનો સૂત્રવિધિસમગ્રમાં સમાવેશ થઈ જાય છે, તોપણ શુભક્રિયામાં તે ભાવોની પણ પ્રધાનતા બતાવવા માટે ‘મૂત્રવિધિતમત્ર’ થી તે બંને વિશેષણોને પૃથગ્ ગ્રહણ કરીને ત્રણ વિશેષણ કહેલ છે. વળી સાધર્મિકવાત્સલ્યાદિમાં જે વિરાધના છે, તે અપવાદપદને બતાવનારી છે. તેથી સંસારની વિરાધના કરતાં આ વિરાધના જુદા પ્રકારની છે. તેથી સંસારની વિરાધનામાં કર્મબંધરૂપ ફળ મળે છે અને સંસારની આરંભસમારંભવાળી ક્રિયા સદશ સાધર્મિકવાત્સલ્યાદિની આરંભ-સમારંભવાળી ક્રિયામાં નિર્જરારૂપ ફળ મળે છે; કેમ કે વિરાધનાની તે ક્રિયા જ્ઞાનપૂર્વકની છે. આશય એ છે કે સંસારી જીવો પાંચે ઈન્દ્રિયોના ભોગ અર્થે આરંભસમારંભની ક્રિયા કરે છે અને તેનાથી કર્મબંધરૂપ ફળ મળે છે. બાહ્યથી સાધર્મિકવાત્સલ્યમાં પણ તત્સદેશ જ આરંભ-સમારંભની ક્રિયા હોવા છતાં તે ક્રિયા કરતાં જે વિરાધના થાય છે, તે અપવાદિક એવી સાધર્મિકવાત્સલ્યની પ્રવૃત્તિથી જન્ય વિરાધના છે. વળી સાધર્મિકવાત્સલ્યને કરનાર વ્યક્તિ શાસ્ત્રાનુસારે તે ક્રિયા કરે છે, તેથી જ્ઞાનપૂર્વકની તે ક્રિયા છે, આથી તે વિરાધનાની પણ ક્રિયા નિર્જરાફળવાળી છે. તેથી બાહ્ય રીતે તે બંને ક્રિયાઓ આરંભ-સમારંભરૂપે સમાન હોવા છતાં પરમાર્થથી જુદા પ્રકારની છે. માટે Page #124 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧ ૧૦૩ વિરાધનાત્મક સાધર્મિકવાત્સલ્યની ક્રિયા નિર્જરાનું કારણ છે, અને સંસારની ક્રિયા સાધર્મિકવાત્સલ્ય સદશ વિરાધનાત્મક હોવા છતાં ભોગાર્થે કરાતી હોવાથી તે વિરાધના કર્મબંધનું કારણ છે. ટીકા ઃ यत्तु वर्जनाभिप्रायजन्यां निर्जरां प्रति जीवघातपरिणामाजन्यत्वेन जीवविराधनाया: प्रतिबन्धकाभावत्वेनैवात्र हेतुत्वमिति कश्चिदाह साहसिकः, तस्यापूर्वमेव व्याख्यानमपूर्वमेव चागमतर्क कौशलं, केवलायास्तस्याः प्रतिबन्धकत्वाभावात् जीवघातपरिणामविशिष्टत्वेन प्रतिबन्धकत्वे च विशेषणाभावप्रयुक्तस्य विशिष्टाभावस्य शुद्धविशेष्यस्वरूपत्वे विशेष्याभावप्रयुक्तस्य तस्य शुद्धविशेषणरूपस्यापि सम्भवाज्जीवघातपरिणामोऽपि देवानांप्रियस्य निर्जराहेतुः प्रसज्येत । ટીકાર્ય :वर्जनाभिप्रायजन्यां . નિર્જરાહેતુઃ પ્રસન્યેત । વર્જનાઅભિપ્રાયજન્ય નિર્જરા પ્રત્યે જીવઘાતપરિણામઅજન્યત્વરૂપે જીવવિરાધનાનું પ્રતિબંધકાભાવરૂપે જ અહીં=સાધર્મિકવાત્સલ્યાદિમાં, હેતુપણું છે, એ પ્રમાણે વળી જે કોઈક સાહસિક કહે છે, તેનું અપૂર્વ જવ્યાખ્યાન છે અને અપૂર્વ જઆગમ-તર્કકૌશલ્ય છે; કેમ કે કેવળ એવી તેનું=જીવઘાતપરિણામજન્યત્વરૂપ વિશેષણ વગરની કેવળ એવી જીવવિરાધનાનું, પ્રતિબંધકત્વાભાવ હોવાથી જીવઘાતપરિણામવિશિષ્ટપણા વડે પ્રતિબંધકપણું પ્રાપ્ત થયે છતે, વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવનું શુદ્ધવિશેષ્યસ્વરૂપપણું હોતે છતે વિશેષ્યાભાવપ્રયુક્ત એવા તેના શુદ્ધવિશેષણરૂપનો પણ સંભવ હોવાથી જીવઘાતપરિણામ પણ દેવોને પ્રિય એવા તેને મૂર્ખને નિર્જરાનો હેતુ પ્રાપ્ત થશે. ભાવાર્થ : અહીં “કોઈ સાહસિક” શબ્દથી ધર્મસાગરજીનું ગ્રહણ છે. તેઓનું કહેવું છે કે સાધર્મિકવાત્સલ્યમાં જે નિર્જરા થાય છે, તે વર્જનાઅભિપ્રાયથી થાય છે અને જીવવિરાધના સ્વયં તો નિર્જરામાં પ્રતિબંધક છે; આમ છતાં જે જીવવિરાધના જીવઘાતપરિણામજન્ય છે, તે જીવવિરાધના નિર્જરા પ્રતિ પ્રતિબંધક છે અને Page #125 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ સાધર્મિકવાત્સલ્યાદિમાં કરાતી જીવવિરાધના જીવઘાતપરિણામઅજન્ય છે, તેથી સાધર્મિકવાત્સલ્યાદિમાં વિરાધના હોવા છતાં વિશિષ્ટવિરાધના નથી અર્થાત્ જીવઘાતપરિણામજન્ય વિશેષણથી યુક્ત વિરાધના નથી; અને નિર્જરા પ્રત્યે વિશિષ્ટવિરાધના પ્રતિબંધક છે, તેથી વિશિષ્ટવિરાધનાનો અભાવ હોવાને કારણે પ્રતિબંધકાભાવરૂપે વિરાધના નિર્જરા પ્રત્યે હેતુ છે. આ પ્રકારનું ધર્મસાગરજીનું તર્કકૌશલ્ય અપૂર્વ છે, એ કટાક્ષમાં પ્રયોગ કરાયેલ છે. વસ્તુતઃ તેમનું કથન અનુચિત છે અને તે અનુચિત કેમ છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે ન્યાયની યુક્તિથી વિચારીએ તો વિશિષ્ટાભાવ=વિશિષ્ટ વિરાધનાનો અભાવ ત્રણરૂપે પ્રાપ્ત થાય છે ૧૦૪ - (૧) વિશેષણાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ, (૨) વિશેષ્યાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ અને (૩) વિશેષણ અને વિશેષ્ય ઉભયાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ તેથી એ પ્રાપ્ત થાય કે સાધર્મિકવાત્સલ્યમાં વિરાધના હોવા છતાં જીવઘાતપરિણામરૂપ વિશેષણના અભાવને કારણે વિશિષ્ટવિરાધના નથી, માટે વિરાધનારૂપ પ્રતિબંધકનો અભાવ છે, તેથી તે નિર્જરા પ્રત્યે હેતુ છે. પરંતુ એમ કહેવામાં આવે તો - કોઈ શિકારી શિકાર કરતો હોય તે વખતે તેના હૈયામાં જીવઘાતનો પરિણામ છે, અને તેની શિકારની પ્રવૃત્તિથી હરણનો ઘાત ન થાય ત્યારે, જીવઘાતપરિણામરૂપ વિશેષણ હોવા છતાં જીવવિરાધનારૂપ વિશેષ્યાંશ નથી, તેથી વિશિષ્ટ જીવવિરાધનાનો અભાવ પ્રાપ્ત થાય; અને આ વિશિષ્ટાભાવ શુદ્ધ વિશેષણરૂપ છે અર્થાત્ માત્ર જીવઘાતપરિણામરૂપ વિશેષણસ્વરૂપ છે. તેથી શિકારીની વિરાધનાની પ્રવૃત્તિમાં જીવઘાતનો પરિણામ પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ છે, તેમ માનવાનો પ્રસંગ ધર્મસાગરજીને આવે. તેથી આ પ્રકારનો કાર્યકારણભાવ માનવો એ અનુચિત છે. ઉપર્યુક્ત ત્રણ પ્રકારના વિશિષ્ટાભાવ આ પ્રમાણે છે (૧) વિશેષણાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ = જીવઘાતનો પરિણામ એ વિશેષણ છે અને વિરાધના એ વિશેષ્ય છે. સાધર્મિકવાત્સલ્યાદિમાં જીવઘાતપરિણામરૂપ વિશેષણના અભાવથી પ્રયુક્ત -- Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ દાનહાનિશિકા/શ્લોક-૩૧ જીવવિરાધનારૂપ વિશિષ્ટનો અભાવ છે અર્થાત્ તેમાં જીવઘાતનો પરિણામ નથી, તેથી વિશેષણાંશનો અભાવ છે અને જીવવિરાધનારૂપ વિશેષ્ય છે. તેથી વિશેષણાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ સાધર્મિક વાત્સલ્યાદિમાં છે. (૨) વિશેષ્યાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ : જેમ કોઈ શિકારી શિકાર કરવા માટે પ્રયત્ન કરતો હોય ત્યારે જીવઘાતપરિણામરૂપ વિશેષણ છે અને તે શિકારની પ્રવૃત્તિથી મૃગ મરે નહીં તો જીવવિરાધનારૂપ વિશેષ્યાંશ નથી. તેથી વિશેષ્યાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ આ સ્થાનમાં છે. તેથી આ સ્થાનમાં વિરાધનાનો અભાવ છે અને જીવઘાતનો પરિણામ છે. તેથી તે શિકારીની ક્રિયામાં પ્રતિબંધકાભાવરૂપે વિરાધના નિર્જરાનું કારણ માનવાની આપત્તિ ધર્મસાગરજીને આવે. (૩) વિશેષણ અને વિશેષ્ય ઉભયાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ :કોઈક પ્રવૃત્તિમાં જીવઘાતનો પરિણામ પણ ન હોય અને વિરાધના પણ ન હોય ત્યારે ઉભયાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ છે. જેમ સાધુ યતનાપૂર્વક સ્વાધ્યાયાદિની પ્રવૃત્તિ કરતા હોય તો ત્યાં જીવઘાતનો પરિણામ નથી અને જીવવિરાધના પણ નથી, તેથી તે સ્થાનમાં વિશેષણ અને વિશેષ્ય એ ઉભયના અભાવથી પ્રયુક્ત વિશિષ્ટાભાવ છે. આ ત્રણ રૂપે પ્રાપ્ત થતા વિશિષ્ટાભાવમાં નં. ૧ અને નં. ૩માં વિશિષ્ટાભાવને કારણે પ્રતિબંધકાભાવરૂપે વિરાધનાને હેતુ માનવામાં તો કોઈ દોષ આવતો નથી, પરંતુ . રમાં વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ હોવાને કારણે જીવઘાતના પરિણામરૂપ વિશેષણ પણ નિર્જરાનું કારણ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સારાંશ - ધર્મસાગરજીને નિર્જરા પ્રત્યે વર્ષના અભિપ્રાય માન્ય છે. વર્ષના અભિપ્રાય જે સાધક સૂત્રવિધિપૂર્ણ હોય, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત હોય અને યતમાન હોય તેનામાં વર્તતો જે પરિણામ તે વર્ષના અભિપ્રાય છે અર્થાત્ કર્મબંધને અનુકૂળ એવી હિંસાના વર્જનનો પરિણામ છે. આવા વર્જનાના પરિણામથી નિર્જરા થાય છે, પરંતુ સાધર્મિક વાત્સલ્યાદિમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દાનહાિિશકા/શ્લોક-૩૧ થતી વિરાધના નિર્જરા પ્રતિ પ્રવર્તક કારણ નથી, પણ પ્રતિબંધકાભાવરૂપે કારણ છે; કેમ કે વિરાધનાને નિર્જરાનું પ્રવર્તક કારણ માની શકાય નહીં, આ પ્રકારનો તેમનો આશય છે. જ્યારે ગ્રંથકારને તો એ બતાવવું છે કે જેમ નિર્જરા પ્રત્યે વર્જનાનો અભિપ્રાય કારણ છે, તેમ સાધર્મિકવાત્સલ્યાદિની બાહ્ય ક્રિયા વિરાધનારૂપ હોવા છતાં પણ કારણ છે. સાધર્મિક વાત્સલ્યાદિની પ્રવૃત્તિ તે માત્ર જીવના પરિણામરૂપ નથી, પરંતુ ઉચિત ક્રિયારૂપ પણ છે અને તે સાધર્મિકવાત્સલ્યાદિની ઉચિત ક્રિયા આરંભ-સમારંભ આદિરૂપ છે અને આ આરંભ-સમારંભ વિરાધનારૂપ છે, તોપણ આ વિરાધના સંસારની અન્ય વિરાધના કરતાં જુદા પ્રકારની છે અર્થાત્ જ્ઞાનપૂર્વકની છે, તેથી આ વિરાધના નિર્જરાનું કારણ છે. અહીં જીવઘાતપરિણામજન્ય વિરાધના એટલે “હું આ જીવને મારું' તેવા પરિણામપૂર્વકની વિરાધના માત્રનો સંગ્રહ નથી; અને તેમ સ્વીકારીએ તો, જે ગૃહસ્થો સંસારની આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરે છે ત્યારે, “હું આ જીવોને મારું” તેવો કોઈ વિચાર કરતા નથી, પરંતુ કેટલાક ગૃહસ્થો તો તે આરંભસમારંભમાં થતી હિંસા કેમ ઓછી થાય, તેવો યત્ન કરે છે, તેઓની સંસારની ક્રિયાનો વિરાધનામાં સંગ્રહ થાય નહીં. વસ્તુતઃ યતનાપૂર્વકની પણ ગૃહસ્થની સંસારની પ્રવૃત્તિમાં થતી હિંસા વિરાધના છે. તેથી સંસારના ભોગાળે કરાતી આરંભ-સમારંભની પ્રવૃત્તિ જીવઘાતપરિણામજન્ય છે અને ભગવાનના વચનાનુસાર સાધર્મિક વાત્સલ્યાદિમાં થતી વિરાધના જીવઘાતપરિણામઅજન્ય છે; કેમ કે સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધના શાસ્ત્રવચનરૂપ જ્ઞાનપૂર્વક છે અને સંસારની આરંભ-સમારંભની પ્રવૃત્તિ મોહપૂર્વકની છે. તેથી મોહપૂર્વકની વિરાધના જીવઘાતપરિણામવાળી છે અને જ્ઞાનપૂર્વકની વિરાધના જીવઘાતપરિણામ વગરની છે. ઉત્થાન : પૂર્વમાં ધર્મસાગરજીને ગ્રંથકારે દોષ આપ્યો કે જીવઘાતનો પરિણામ પણ પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવશે. તેથી સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કઈ રીતે કારણ છે ? તે Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ દાનહાત્રિશિકા/શ્લોક-૩૧ બીજી યુક્તિથી બતાવવા માટે ધર્મસાગરજી “સથ' થી કહે છે – ટીકા - . अथ वर्जनाभिप्रायेण जीवघातपरिणामजन्यत्वलक्षणं स्वरूपमेव विराधनायास्त्याज्यतेऽतो नेयमसती प्रतिबन्धिकेति चेत्, किमेतद्विराधनापदप्रवृत्तिनिमित्तं विशेषणं वा? आद्ये प्रवृत्तिनिमित्तं नास्ति, पदं चोच्यत इत्ययमुन्मत्तप्रलापः, अन्त्ये चोक्तदोषतादवस्थ्यमिति शिष्यध्यन्धनमात्रमेतत् । ટીકાર્ય : ઉથ વર્તનમાળ ...શિષ્યધ્યસ્થનમાત્રમે આ વર્જનાઅભિપ્રાયથી જીવઘાતપરિણામજચત્વરૂપ વિરાધનાનું સ્વરૂપ જ ત્યાગ કરાય છે. આથી અવિદ્યમાન એવી આ=સ્વરૂપ વગરની એવી જીવવિરાધના, પ્રતિબંધક નથી, એ પ્રમાણે જો ધર્મસાગરજી કહે તો ગ્રંથકાર કહે છે કે આ=જીવઘાતપરિણામજચત્વરૂપ વિરાધનાનું સ્વરૂપ, વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત છે ? કે વિશેષણ છે ?=વિરાધનાપદનું વિશેષણ છે ? આધમાં=પ્રથમ વિકલ્પમાં અર્થાત્ જીવઘાતપરિણામજન્યત્વરૂપ વિરાધનાનું સ્વરૂપ વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત છે, એ પ્રકારના પ્રથમ વિકલ્પમાં, પ્રવૃતિનિમિત્ત નથી=સાધર્મિકવાત્સલ્યાદિમાં જીવઘાતપરિણામજન્યત્વરૂપ વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત નથી અને પદ કહેવાય છે વિરાધના પદ છે, એમ કહેવાય છે, એ પ્રકારનો આ ઉન્મત્ત પ્રલાપ છે=ધર્મસાગરજીનો આ પ્રલાપ ઉન્મતનો પ્રલાપ છે. અને અંત્યમાં=જીવઘાતપરિણામજન્યત્વલક્ષણ વિરાધનાનું સ્વરૂપ વિરાધનાનું વિશેષણ છે, એ પ્રકારના બીજા વિકલ્પમાં, ઉક્ત દોષ તાદવાણ્ય છે પૂર્વમાં વિશિષ્ટાભાવના ત્રણ વિકલ્પો પાડી જે દોષો બતાવ્યા, તે દોષો પ્રાપ્ત થાય છે. એથી આ=બીજો વિકલ્પ, શિષ્યની બુદ્ધિનું અંધનમાત્ર છે, અર્થાત્ પ્રતિબંધકાભાવવિધયા વિરાધનાને નિર્જરા પ્રત્યે કારણ માનવામાં દોષ પૂર્વમાં બતાવેલ તે દૂર કરવા પૂર્વપક્ષી ફરી બીજા શબ્દોથી તે કથન કહે છે. તેથી પોતાના શિષ્યોને સંતોષ આપવા ઊંઠા ભણાવવાની ક્રિયા છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ દાનહાનિશિકા/શ્લોક-૩૧ ભાવાર્થ - વિધિપૂર્વક સાધર્મિક વાત્સલ્ય આદિ કરનાર શ્રાવક ભક્તિમાં ઉપયોગી ન હોય તેવી હિંસાનું વર્જન કરે છે. તેથી વર્જનાઅભિપ્રાયને કારણે સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનામાં રહેલ જીવઘાતપરિણામજન્યત્વરૂપસ્વરૂપનો ત્યાગ થાય છે. તેથી સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધના સ્વરૂપ વગરની થવાથી નિર્જરા પ્રત્યે પ્રતિબંધક બનતી નથી. માટે સાધર્મિક વાત્સલ્યાદિમાં થતી વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ માનવામાં કોઈ દોષ નથી, તે પ્રકારે ધર્મસાગરજીનો આશય છે. ગ્રંથકાર તેમને પૂછે છે કે વિરાધનામાં વર્તતું જીવઘાતપરિણામજન્યત્વરૂપ સ્વરૂપ વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત્ત છે? કે વિરાધનાપદનું વિશેષણ છે? આશય એ છે કે ઘટમાં વર્તતું ઘટત્વસ્વરૂપ ઘટપદની પ્રવૃત્તિનું નિમિત્ત છે અને ઘટમાં વર્તતું રક્તરૂપ અન્ય ઘટથી રક્તઘટને જુદું પાડનાર હોવાથી ઘટનું વિશેષણ છે; તેમ પ્રસ્તુતમાં “જીવઘાતપરિણામજન્યત્વરૂપ” જે સ્વરૂપ છે, તે “આ વિરાધના છે' - એ પ્રકારના વિરાધનાપદની પ્રવૃત્તિનું કારણ છે ? કે ઘટમાં રહેલું રક્તરૂપ જેમ ઘટનું વિશેષણ છે, તેમ જીવઘાતપરિણામજન્યત્વરૂપ વિરાધનાનું સ્વરૂપ વિરાધનાપદનું વિશેષણ છે? આ રીતે પ્રશ્ન કરીને પ્રથમ વિકલ્પમાં દોષ બતાવે છે – વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત્ત નથી અને વિરાધનાપદનો પ્રયોગ કરાય છે, એ કથન ઉન્મત્તના પ્રલાપરૂપ છે. આશય એ છે કે સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનામાં વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવું જીવઘાતપરિણામજન્યત્વરૂપ સ્વરૂપ નથી, છતાં તે વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, તેમ કહેવું તે ઉન્મત્તના વચન જેવું છે. જેમ કોઈ કહે કે “પટમાં ઘટપદની પ્રવૃત્તિનું નિમિત્ત ઘટત્વ નથી, છતાં આ ઘટ જલધારણ કરવા માટે ઉપયોગી નથી” તો તે ઉન્મત્ત પ્રલાપ છે; કેમ કે ઘટત્વ ન હોય તેવી અન્ય વસ્તુને “આ ઘટ જલધારણ કરવા સમર્થ નથી” એમ કહી શકાય નહીં. તેમ વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત્ત જીવઘાતપરિણામજન્યત્વ ન હોય તો તેને વિરાધના કહી શકાય નહીં. આમ છતાં વિરાધના Page #130 -------------------------------------------------------------------------- ________________ દાનહાનિંશિકા/બ્લોક-૩૧ ૧૦૯ જ જ્યાં નથી ત્યાં તે વિરાધના પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ છે, તેમ કહેવું તે ઉન્મત્તના વચન જેવું છે. પ્રથમ વિકલ્પમાં દોષ આવવાથી જો ધર્મસાગરજી એમ કહે કે જીવઘાતપરિણામજન્યત્વરૂપ સ્વરૂપ એ વિરાધનાનું વિશેષણ છે, તો એ અર્થ પ્રાપ્ત થાય કે જીવઘાતપરિણામ સ્વરૂપ વિશેષણથી વિશિષ્ટ વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, તેથી શબ્દોને ફેરવીને પૂર્વના કથનનું પરાવર્તન થાય છે; કેમ કે જીવઘાતપરિણામજન્યત્વ વિશેષણથી વિશિષ્ટ વિરાધના પ્રતિબંધક છે, તેમ કહેવાથી, પૂર્વમાં કહ્યા પ્રમાણે ત્રણ પ્રકારે વિશિષ્ટ વિરાધનાની પ્રાપ્તિ થાય; અને તેમ સ્વીકારવાથી કોઈને મારવાના અધ્યવસાયથી મારવાનો પ્રયાસ કરવામાં આવે છતાં હિંસા ન થાય તે સ્થાનમાં, જીવઘાતપરિણામ પણ પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે આ પ્રકારના વચનભેદથી પોતાની વાતને સ્થાપન કરવી તે પોતાના શિષ્યોને યથાતથા સમજાવીને પોતાની વાતને સ્થાપન કરવા જેવો પ્રયાસમાત્ર છે. ઉત્થાન – પૂર્વમાં ધર્મસાગરજીએ વર્જનાઅભિપ્રાયથી જીવઘાતપરિણામજન્યત્વરૂપ વિરાધનાનું સ્વરૂપ ત્યાગ થાય છે, તેમ બતાવીને નિર્જરા પ્રત્યે વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, તેમ સ્થાપન કર્યું, તેમાં ગ્રંથકારે દોષ બતાવ્યો. તેથી હવે ધર્મસાગરજી બીજી રીતે અર્થ કરીને વિરાધનાને જ પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ બતાવતાં કહે છે – ટીકા : अथ यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिरिति नियमाद्वर्जनाऽभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजतीतिभावार्थपर्यालोचनादनुपहितविराधनात्वेन प्रतिबन्धकत्वं लभ्यत इत्युपहितायास्तस्याः प्रतिबन्धकाभावत्वमक्षतमिति चेन्न, प्रकृतविराधनाव्यक्तौ जीवघातपरिणामजन्यत्वस्यासत्त्वेन त्याजयितुमशक्यत्वात् । अत एव तत्प्रकारकप्रमितिप्रतिबन्धरूपस्यापि तदानस्यानुपपत्तेः । Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ટીકાર્ય - દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ જે ધર્મવિશિષ્ટ=જપાકુસુમધર્મથી વિશિષ્ટ, જે વસ્તુ=સ્ફટિકરૂપ વસ્તુ, પોતાનું સ્વરૂપ=નિર્મળતારૂપ સ્વરૂપ, ત્યાગ કરે છે, તે ધર્મ=જપાકુસુમરૂપ ધર્મ, ત્યાં=સ્ફટિકમાં, ઉપાધિ છે, એ નિયમથી વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ જીવવિરાધના, જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમનાશના હેતુનો પરિત્યાગ કરે છે, એ પ્રકારના ભાવાર્થના પર્યાલોચનથી અનુપહિત વિરાધનાપણાથી= વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિથી ઉપહિત નથી એવી વિરાધનામાં રહેલ વિરાધનાપણાથી, પ્રતિબંધકપણું પ્રાપ્ત થાય છે. એથી ઉપહિત એવી તેનું=વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિથી ઉપહિત એવી વિરાધનાનું, પ્રતિબંધકાભાવપણું=સાધર્મિકવાત્સલ્યાદિમાં નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવપણું, અક્ષત છે, એ પ્રમાણે ધર્મસાગરજી કહે તો ગ્રંથકાર કહે છે કે, આ વાત બરાબર નથી; કેમ કે પ્રકૃત વિરાધનાવ્યક્તિમાં=સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધના વ્યક્તિમાં, જીવઘાતપરિણામજન્યત્વનું અસત્ત્વપણું હોવાના કારણે ત્યાગ કરાવવા માટે અશક્યપણું છે. આથી જ=સાધર્મિકવાત્સલ્યાદિમાં જીવઘાતપરિણામજન્યત્વનું અસત્ત્વ છે આથી જ, તત્પ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ પણ=જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકજ્ઞાનનાપ્રતિબંધરૂપ પણ, તે દાનની= સાધર્મિકવાત્સલ્યાદિમાં કરાતા દાનની, અનુપપત્તિ છે. ભાવાર્થ : વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ બતાવવા અર્થે યુક્તિ બતાવતાં ધર્મસાગરજી કહે છે કે આ પ્રકારનો ઉપાધિનું લક્ષણ છે કે જે ધર્મવિશિષ્ટ જે વસ્તુ=જપાકુસુમરૂપ ધર્મથી વિશિષ્ટ એવી સ્ફટિકરૂપ વસ્તુ, નિર્મળતારૂપ નિજસ્વરૂપનો ત્યાગ કરે છે, તે જપાકુસુમરૂપ ધર્મ સ્ફટિકમાં ઉપાધિ કહેવાય છે, આવો નિયમ છે. એ નિયમ પ્રમાણે જેમ જપાકુસુમના સાંનિધ્યથી સ્ફટિક નિર્મળતાનો ત્યાગ કરે છે, તેમ યતનાપૂર્વક સાધર્મિકવાત્સલ્ય ક૨ના૨ જીવમાં વર્તતો વર્જનાનો અભિપ્રાય સાધર્મિકવાત્સલ્યમાં વર્તતી વિરાધનામાં રહેલ જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમના નાશના હેતુનો ત્યાગ કરે છે. તેથી જેમ સ્ફટિક જપાકુસુમને કારણે નિર્મળતા વિનાનું બને છે, તેમ સાધર્મિક Page #132 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ વાત્સલ્યાદિમાં થતી જીવવિરાધના વર્ષના અભિપ્રાયને કારણે જીવઘાતપરિણામજન્યત્વ વગરની બને છે. આ પ્રકારનો ભાવાર્થ વિચારવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે ઉપાધિ વગરની વિરાધના પ્રતિબંધક બને છે અર્થાત્ વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિ વગરની વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક બને છે, અને સાધર્મિકવાત્સલ્યાદિમાં વર્તતી વિરાધના ઉપાધિવાળી છે, તેથી ઉપાધિવાળી વિરાધનામાં નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવપણું અક્ષત છે અર્થાત્ સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધના વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિથી ઉપહિત છે, તેથી નિર્જરા પ્રત્યે તે વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, તેમ માનવામાં કોઈ દોષ નથી. આ પ્રકારનું ધર્મસાગરજીનું કથન છે, તે યુક્ત નથી. ૧૧૧ ધર્મસાગરજીનું આ કથન કેમ યુક્ત નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે સ્ફટિકમાં નિર્મળતારૂપ ધર્મ છે, તેથી જપાકુસુમરૂપ ઉપાધિ દ્વારા તેની નિર્મળતા ત્યાગ થઈ શકે છે. પરંતુ સ્ફટિકમાં જેમ નિર્મળતા છે, તેમ સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વ નથી, તેથી વર્જનાઅભિપ્રાય દ્વારા તેનો ત્યાગ કરાવી શકાય નહીં. ઉપર્યુક્ત સ્વકથનની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકાર કહે છે કે આ જ કારણથી= સાધર્મિકવાત્સલ્યાદિમાં જીવઘાતપરિણામજન્યત્વ નથી માટે વર્જનાઅભિપ્રાય દ્વારા તેનો ત્યાગ થઈ શકતો નથી આ જ કારણથી, તત્ત્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ પણ સાધર્મિકવાત્સલ્યાદિના દાનની અનુપપત્તિ છે. આશય એ છે કે સાધર્મિકવાત્સલ્યાદિમાં જીવઘાતપરિણામજન્યત્વપ્રકારક પ્રમિતિ થતી હોય અને વર્જનાઅભિપ્રાય દ્વારા જીવઘાતપરિણામજન્યત્વનો ત્યાગ થઈ શકતો હોય, તો જીવવાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ વર્જનાઅભિપ્રાયવાળું સાધર્મિકવાત્સલ્યનું દાન થઈ શકે. પરંતુ સાધર્મિકવાત્સલ્યમાં જીવઘાતપરિણામજન્યત્વ હોતું જ નથી, તેથી જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ સાધર્મિકવાત્સલ્યનું દાન થઈ શકે નહીં. જેમ સ્ફટિકમાં નિર્મળત્વપ્રકારક્ચમિતિ થાય છે અને જ્યારે તે સ્ફટિક પાસે જપાકુસુમરૂપ ઉપાધિ આવે ત્યારે નિર્મળત્વપ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ જપાકુસુમથી વિશિષ્ટ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ દાનહાલિંશિકા/બ્લોક-૩૧ સ્ફટિક બને છે; તેમ જો સાધર્મિક વાત્સલ્યાદિમાં પૂર્વે જીવઘાતપરિણામર્જન્યત્વ હોત અને વર્જનાઅભિપ્રાયથી તે પરિણામનો ત્યાગ થતો હોત, તો તેમ કહી શકાય કે આ સાધર્મિકવાત્સલ્યાદિમાં પૂર્વે જીવઘાતપરિણામજન્યત્વ પ્રકારકપ્રમિતિ હતી, તે હવે વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ સાધર્મિકવાત્સલ્યમાં નથી. પરંતુ વિવેકીનું સાધર્મિક વાત્સલ્ય ક્યારેય જીવઘાતપરિણામવાળું હોતું નથી. તેથી તેનું સાધર્મિકવાત્સલ્ય જીવઘાતપરિણામજન્ય_પ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ છે, તેમ પણ કહી શકાય નહીં; કેમ કે પૂર્વમાં જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિ થતી હોય અને પાછળથી કોઈક ઉપાધિને કારણે તેનાથી વિપરીત પ્રવૃત્તિ થાય તો તકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ તે દાન બને. અહીં વિશેષ એ છે કે કોઈ જીવ પ્રથમ શાસ્ત્રવિધિ વગર યથાતથા સાધર્મિકવાત્સલ્ય કરતો હોય તો તે સાધર્મિક વાત્સલ્યને જોઈને જીવઘાતપરિણામજન્યત્વપ્રકારક સાધર્મિક વાત્સલ્યનું દાન છે, તેવું જ્ઞાન થાય છે; અને કોઈક ઉપદેશક દ્વારા ઉપદેશને પામીને તે જ સાધર્મિક વાત્સલ્ય કરનાર જીવ વર્જનાઅભિપ્રાયવાળો બને તો તે સાધર્મિકવાત્સલ્યને જોઈને પૂર્વમાં જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિ થતી હતી, તેના પ્રતિબંધરૂપ વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ પાછળથી કરાતું સાધર્મિકવાત્સલ્યનું દાન બને. પરંતુ જે સાધર્મિક વાત્સલ્ય પ્રારંભથી જ શાસ્ત્રવિધિ પ્રમાણે કરાતું હોય તે સ્થાનમાં તો જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિ થતી જ નથી, તેથી તે સાધર્મિકવાત્સલ્ય જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ બને નહીં. માટે સાધર્મિક વાત્સલ્યાદિમાં થતી વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે કારણ માનવી ઉચિત નથી. વળી ધર્મસાગરજીએ કહ્યું કે વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ જીવવિરાધના જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમનાશના હેતુનો ત્યાગ કરે છે. એમ કહેવાથી એ કહેવું છે કે સાધર્મિક વાત્સલ્યમાં જીવઘાતપરિણામ વર્તતો હોય છે, અને તે જીવઘાતપરિણામ સંયમનાશનો હેતુ છે અર્થાત્ સાધર્મિક વાત્સલ્યમાં જે યતનારૂપ સંયમ છે, તેના નાશનો હેતુ જીવઘાતપરિણામ બને છે, અને તેનો ત્યાગ વર્જનાઅભિપ્રાયથી થાય છે, તેથી સાધર્મિક વાત્સલ્ય સંયમપ્રાપ્તિનું કારણ બને છે; કેમ કે શ્રાવકનાં બાર વ્રતોમાં અંતિમ ચાર વ્રત શિક્ષાવ્રત કહેવાય છે. શિક્ષાવ્રત એટલે સંયમના અભ્યાસને કરનારી ક્રિયા. તે ચાર શિક્ષાવ્રતમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ દાનહાત્રિશિકા/બ્લોક-૩૧ અતિથિસંવિભાગ વ્રતમાં સાધર્મિકવાત્સલ્યનો અંતર્ભાવ થાય છે. સાધર્મિક વાત્સલ્ય કરીને શ્રાવક સંયમની શિક્ષા ગ્રહણ કરે છે, તેથી વિવેકી શ્રાવકનું સાધર્મિકવાત્સલ્ય સંયમનો હેતુ છે. એ પ્રકારનો ધર્મસાગરજીનો આશય છે. વસ્તુતઃ સાધર્મિકવાત્સલ્યમાં જીવઘાતપરિણામ નથી. માટે વર્જનાઅભિપ્રાયથી તેનો ત્યાગ થાય છે તેમ માનવું ઉચિત નથી. ઉત્થાન : પૂર્વમાં ધર્મસાગરજીએ વર્જનાઅભિપ્રાયને ઉપાધિરૂપ બનાવીને વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિથી જીવઘાતપરિણામજન્યત્વનો ત્યાગ થાય છે, અને વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિવાળી વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, એમ સ્થાપન કર્યું. તેમાં પણ ગ્રંથકારે દોષ બતાવ્યો. હવે તેની સામે પૂર્વપક્ષી શું કહે તે બતાવીને તે પણ સંગત નથી, તેમ બતાવતાં ગ્રંથકાર કહે છે – ટીકા : स्यादेतत् वर्जनाभिप्रायाभावविशिष्टविराधनात्वेन प्रतिबन्धकत्वे न कोऽपि दोषः, प्रत्युत वर्जनाभिप्रायस्य पृथक्कारणत्वाकल्पनाल्लाघवमिति, मैवं, विशेषणविशेष्यभावे विनिगमनाविरहात् । अन्यथा दोषाभावविशिष्टबाधत्वेनैव दुष्टज्ञाने प्रतिबन्धकत्वप्रसङ्गात्, विशेष्याभावस्थलेऽतिप्रसङ्गाच्च । ટીકાર્ય : ધર્મસાગરજીના મતમાં આ પ્રમાણે થાય – . વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટવિરાધનાત્વેન પ્રતિબંધકપણું હોતે છતે= વિરાધનાનું પ્રતિબંધકપણું હોતે છતે, કોઈ દોષ નથી. ઊલટું વર્જનાઅભિપ્રાયના પૃથફ કારણત્વની અકલ્પના હોવાથી લાઘવ છે. “ત્તિ' શબ્દ ધર્મસાગરજીના કથનની સમાપ્તિમાં છે. " ધર્મસાગરજીને ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું; કેમ કે વિશેષણવિશેષ્યભાવમાં વિનિગમતાનો વિરહ છે અર્થાત્ વર્જનાઅભિપ્રાયના અભાવને વિશેષણ કરવું અને વિરાધનાને વિશેષ કરવી, કે વિરાધનાને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દાનતાસિંચિકા/શ્લોક-૩૧ વિશેષણ કરવી અને વર્જનાઅભિપ્રાયના અભાવને વિશેષ કરવું, એ રૂપ વિશેષણ-વિશેષ્યાભાવમાં વિનિગમતાનો વિરહ છે. અન્યથા=વિશેષણવિશેષ્યાભાવમાં વિનિગમતાનો વિરહ હોવા છતાં બંને રીતે કાર્યકારણભાવ સ્વીકારવામાં આવે તો, દોષાભાવવિશિષ્ટબાધપણાથી જ બાધ જ્ઞાનનો દુષ્ટ જ્ઞાનમાં પ્રતિબંધકપણાનો પ્રસંગ હોવાથી વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટ વિરાધનાપણાથી વિરાધનાનું પ્રતિબંધકપણું માની શકાશે નહીં, એમ અવય છે. અહીં પૂર્વપક્ષી કહે કે દોષાભાવવિશિષ્ટબાધત્વરૂપે બાધજ્ઞાનનું દુષ્ટ જ્ઞાનમાં પ્રતિબંધકપણું અમે સ્વીકારી લઈશું, તેથી કોઈ દોષ આવશે નહીં. તેથી ગ્રંથકાર બીજો હેતુ કહે છે – વિશેષ્યના અભાવસ્થળમાં અતિપ્રસંગ હોવાથી વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક સ્વીકારીએ તો વિરાધનારૂપ વિશેષ્યના અભાવના સ્થળમાં વર્જનાઅભિપ્રાયના અભાવને નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવરૂપે કારણ માનવાનો અતિપ્રસંગ હોવાથી, વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટવિરાધનાપણારૂપે વિરાધનાનું પ્રતિબંધકપણું માની શકાય નહીં, એમ અવય છે. ભાવાર્થ : વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે કારણ સ્વીકારવા માટે વર્જનાઅભિપ્રાયના અભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિબંધક માનવામાં કોઈ દોષ નથી, ઊલટું વર્જનાનો અભિપ્રાય નિર્જરા પ્રત્યે પૃથક કારણ માનવાની જરૂર રહેતી નથી. તેથી લાઘવ છે, તેમ ધર્મસાગરજી કહે છે. આશય એ છે કે શ્રાવક સાધર્મિક વાત્સલ્ય કરતા હોય અને તેના સાધર્મિકવાત્સલ્યમાં વર્જનાઅભિપ્રાયનો અભાવ હોય તો તે સાધર્મિક વાત્સલ્યમાં થતી વિરાધના વર્જનાઅભિપ્રાયના અભાવથી વિશિષ્ટ બને છે અને તેવી વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે. તેથી તે સાધર્મિકવાત્સલ્યની પ્રવૃત્તિથી નિર્જરા થાય નહીં. આ પ્રકારનો કાર્યકારણભાવ માનવાથી વર્જનાઅભિપ્રાયને સ્વતંત્ર કારણ માનવાની જરૂર રહેતી નથી; કેમ કે જ્યારે વર્જનાઅભિપ્રાય વર્તતો હોય ત્યારે Page #136 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧ ૧૧૫ તે સાધર્મિકવાત્સલ્યની વિરાધના વર્જનાઅભિપ્રાયના અભાવથી વિશિષ્ટ નથી. તેથી તે વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે કારણ માનવાથી વર્જનાઅભિપ્રાયને સ્વતંત્ર કારણ માનવાની આવશ્યકતા રહેતી નથી. આ પ્રકારે ધર્મસાગરજી કહે તો ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું; કેમ કે વર્જનાઅભિપ્રાયના અભાવને વિશેષણ માનવું અને વિરાધનાને વિશેષ્ય માનવી ? કે વિરાધનાને વિશેષણ માનવી અને વર્જનાઅભિપ્રાયના અભાવને વિશેષ્ય માનવું ? એ બે વિકલ્પોમાં વિનિગમનાનો વિરહ છે. તેથી બંને રીતે પ્રતિબંધક માનવા પડે. તેથી એ પ્રાપ્ત થાય કે નિર્જરા પ્રત્યે પ્રતિબંધક વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટ વિરાધના પણ છે, અને વિરાધનાવિશિષ્ટ વર્જનાઅભિપ્રાયનો અભાવ પણ છે, અને તેમ સ્વીકા૨વાથી વર્જનાઅભિપ્રાયનું પૃથક્ કારણ અકલ્પનાકૃત લાઘવ રહેતું નથી; કેમ કે બંને પ્રતિબંધકાભાવને કારણ માનવાથી બે કારણની કલ્પના થાય જ છે. એટલું જ નહીં પણ આ પ્રકારના બે કારણની કલ્પનામાં ઉપસ્થિતિકૃત ગૌરવ અને શરીરકૃત ગૌરવની પણ પ્રાપ્તિ છે. તે આ રીતે - વર્જનાઅભિપ્રાયને નિર્જરાનું કારણ માનવામાં આવે અને વિરાધનાને પ્રતિબંધક માનવામાં આવે તો બંનેનાં શરી૨ નાનાં છે અને બંનેની ઉપસ્થિતિ પણ શીઘ્ર થાય છે; કેમ કે વર્જનાઅભિપ્રાયની ઉપસ્થિતિ વર્જનાઅભિપ્રાયત્વેન થાય છે અને વિરાધનાની ઉપસ્થિતિ વિરાધનાત્વન થાય છે. જ્યારે વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિબંધક માનીએ ત્યારે વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટવિરાધના અને વિરાધનાવિશિષ્ટવર્જનાઅભિપ્રાયનો અભાવ એ રૂપ દીર્ઘ શરીરવાળા બે પ્રતિબંધકો પ્રાપ્ત થાય છે. તેથી શ૨ી૨કૃત ગૌરવની પ્રાપ્તિ છે અને ઉપસ્થિતિમાં પણ વર્જનાઅભિપ્રાય પછી તેનો અભાવ અને તેનાથી વિશિષ્ટવિરાધના, એ રીતે ઉપસ્થિતિ ક૨વામાં પણ ગૌરવની પ્રાપ્તિ છે. તેથી તે રીતે કાર્યકારણભાવ મનાય નહીં. આમ છતાં પૂર્વપક્ષી ધર્મસાગરજી વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટવિરાધનારૂપ પ્રતિબંધક માને તો દોષાભાવવિશિષ્ટબાધરૂપે જ બાધજ્ઞાનનું દુષ્ટ જ્ઞાનમાં પણ પ્રતિબંધકપણું માનવાનો પ્રસંગ આવે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ દાનહાનિંશિકા/બ્લોક-૩૧ આશય એ છે કે શક્તિમાં છીપમાં, રજતનું જ્ઞાન=આ ચાંદી છે, એવું જ્ઞાન, એ દુષ્ટ જ્ઞાન છે; અને મધ્યાહ્નકાળ દૂર રહેલી શુક્તિ ઉપર સૂર્યનાં કિરણો પડવાથી જે ચકચકાટ દેખાય છે, તે રૂપ ચાકચિક્ય દોષ છે, અને તે દોષ દુષ્ટજ્ઞાનનો જનક છે, અને ચાકચિક્યરૂપ દોષને કારણે દુષ્ટજ્ઞાન પેદા થયા પછી તે વ્યક્તિ રજતને લેવા માટે તે સ્થાનમાં જાય ત્યારે ત્યાં પહોંચ્યા પછી રજતના બદલે શક્તિને જોઈને બાધજ્ઞાન પેદા થાય છે અર્થાત્ “રૂઢું ન રગતિ =આ રજત નથી, એવું પ્રત્યક્ષથી બાધજ્ઞાન થાય છે, અને તે બાધજ્ઞાન ‘રૂદ્ધ નોંએ જ્ઞાન પ્રત્યે પ્રતિબંધક બને છે. આ પ્રકારના પ્રસિદ્ધ કાર્યકારણભાવવાળા સ્થાનમાં પણ ચાકચિક્યાદિરૂપ દોષાભાવવિશિષ્ટબાધત્વેન બાધજ્ઞાનને દુષ્ટજ્ઞાનમાં પ્રતિબંધક માનવાનો પ્રસંગ આવે અર્થાતુ છીપ ઉપર સૂર્યનાં કિરણો પડતાં નથી તે સ્થળમાં છીપને જોઈને “આ છીપ છે” એવું જ્ઞાન થાય છે, ત્યાં ચાકચિક્ય દોષ નથી. તેથી દુષ્ટજ્ઞાન થતું નથી. તેવા સ્થળમાં દુષ્ટજ્ઞાન નહીં થવાનું કારણ ચાકચિક્યરૂપ દોષનો અભાવ છે. ત્યાં પણ દોષાભાવવિશિષ્ટબાધત્વેન બાધજ્ઞાન પ્રતિબંધક માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. વસ્તુતઃ તે સ્થાનમાં ચાકચિક્ય દોષ નહીં હોવાને કારણે દુષ્ટજ્ઞાન થતું નથી. આમ છતાં તેવા સ્થાનમાં શક્તિમાં રજતના બાપનું જ્ઞાન પ્રતિબંધક છે, તેમ કહેવું અનુચિત છે; કેમ કે દુષ્ટજ્ઞાન જ્યારે ન હોય ત્યારે તે દુષ્ટજ્ઞાન પ્રત્યે દોષાભાવવિશિષ્ટબાધજ્ઞાનને પ્રતિબંધક કહેવું, એ પ્રકારનો કાર્યકારણભાવ કોઈ વિચારકને માન્ય નથી. તેથી જેમ દુષ્ટજ્ઞાનમાં દોષાભાવવિશિષ્ટબાધત્વેન બાધજ્ઞાન પ્રતિબંધક માની શકાય નહીં, તેમ વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટ વિરાધનાત્વેન વિરાધનાને નિર્જરા પ્રત્યે પ્રતિબંધક માની શકાય નહીં. આમ છતાં પૂર્વપક્ષી કહે કે દોષાભાવવિશિષ્ટબાધત્વેન બાધજ્ઞાનને દુષ્ટજ્ઞાનમાં પ્રતિબંધક અમે સ્વીકારી લઈશું અને તેની જેમ વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટ વિરાધના પણ નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે, તેમ માનીશું, તો શું વાંધો છે ? તેથી ગ્રંથકાર કહે છે કે વિશેષ્યાભાવસ્થળમાં અતિપ્રસંગ છે. જેમ કોઈ શિકારી હરણને મારવા માટે યત્ન કરતો હોય અને તેની પ્રવૃત્તિથી કોઈ હરણની વિરાધના ન થાય ત્યારે તે શિકારીમાં વર્જનાઅભિપ્રાયનો અભાવ વિદ્યમાન છે, આમ છતાં વિરાધનારૂપ વિશેષ્ય અંશ નથી, તેથી તે Page #138 -------------------------------------------------------------------------- ________________ દાનહાત્રિંશિકા|ન્લોક-૩૧ સ્થાનમાં વિશિષ્ટવિરાધનાનો અભાવ પ્રાપ્ત થાય, જે પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ છે, તેમ માનવું પડે. તેથી એ પ્રાપ્ત થાય કે શિકારીના હૈયામાં વર્તતો વર્જનાઅભિપ્રાયનો અભાવ તે પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ છે. તેથી આવો કાર્યકારણભાવ કોઈ સ્વીકારી શકે નહીં. ઉત્થાન : પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે “સૂત્રવિધિસમગ્ર, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત અને યતમાનની જે વિરાધના છે તે નિર્જરાનું કા૨ણ છે અને ધર્મસાગરજીને વિરાધનાની પ્રવૃત્તિ નિર્જરા પ્રત્યે કારણરૂપે માન્ય નથી. તેથી વિરાધનાને નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવરૂપે કારણ બતાવવા માટે પ્રયાસ કર્યો. પરંતુ તે ઉચિત નથી, તેમ બતાવીને તેનું ગ્રંથકારે નિરાકરણ કર્યું. હવે નિગમન કરતાં ‘તસ્માત્’ થી કહે છે — ટીકા – ૧૧૭ तस्माद्वर्जनाभिप्रायस्यैव फलविशेषे निश्चयतो हेतुत्वं, व्यवहारेण च तत्तद्व्यक्तीनां भावानुगतानां निमित्तत्वमिति सांप्रतम् । विपंचितं चेदमन्यत्रेति नेह विस्तरः । । ३१ ।। ટીકાર્થ : તે કારણથી=પૂર્વમાં ધર્મસાગરજીની યુક્તિનું નિરાકરણ કર્યું અને સ્થાપન કર્યું કે વિરાધના નિર્જરા પ્રત્યે કારણ છે તે કારણથી, શું ફલિત થયું ? તે બતાવે છે - - વર્જનાઅભિપ્રાયનું જ લવિશેષમાં નિશ્ચયથી હેતુપણું છે અને વ્યવહારથી ભાવઅનુગત=વર્જનાઅભિપ્રાયરૂપ ભાવથી અનુગત, તે તે વ્યક્તિઓનું=સાધર્મિકવાત્સલ્યાદિ વિરાધનાની ક્રિયારૂપ તે તે વ્યક્તિઓનું, તિમિત્તપણું છે, એ પ્રમાણે સાંપ્રત છેયુક્ત છે; અને આ=વર્જનાઅભિપ્રાય, નિશ્ચયથી નિર્જરામાં હેતુ છે અને વ્યવહારથી વર્જનાઅભિપ્રાયરૂપ ભાવથી અનુગત વિરાધનારૂપ વ્યક્તિનું નિમિત્તપણું છે, એ અન્યત્ર બતાવ્યું છે. એથી અહીં=ગ્રંથમાં, વિસ્તાર નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ દાનહાર્નાિશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ : કોઈ શ્રાવક સાધર્મિક વાત્સલ્ય કરતો હોય ત્યારે શાસ્ત્રવિધિ પ્રમાણે કરવાના અધ્યવસાયવાળો હોય, અને “ગુણવાન એવા સાધર્મિકોની ભક્તિ કરીને સંયમની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવાં કર્મોની નિર્જરાને હું પ્રાપ્ત કરું” – એ પ્રકારની અધ્યાત્મની વિશુદ્ધિયુક્ત હોય અને સાધર્મિકવાત્સલ્યમાં અનાવશ્યક હિંસાના પરિવાર માટે યતનાવાળો હોય એવા શ્રાવકના સાધર્મિક વાત્સલ્યમાં વર્જનાઅભિપ્રાયનો પરિણામ છે, અને તે સાધર્મિક વાત્સલ્યમાં વર્તતો ગુણવાનની ભક્તિના પરિણામથી યુક્ત એવો વર્જનાઅભિપ્રાય સંયમપ્રાપ્તિમાં પ્રતિબંધક એવાં કર્મોની નિર્જરારૂપ ફલવિશેષમાં નિશ્ચયનયથી હેતુ છે. તેથી એ ફલિત થયું કે નિશ્ચયનય નિર્જરા પ્રત્યે જીવમાં વર્તતા વર્જનાઅભિપ્રાયને હેતુ કહે છે, બાહ્ય ક્રિયાને નહીં; અને વ્યવહારનય વર્જનાઅભિપ્રાયરૂપ ભાવથી અનુગત એવી સાધર્મિકવાત્સલ્યાદિ તે તે ક્રિયાઓને નિર્જરા પ્રત્યે નિમિત્તકારણ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વ્યવહારનયથી માત્ર ભાવ નિર્જરા પ્રત્યે કારણ નથી, પરંતુ વર્જના-અભિપ્રાયરૂપ ભાવથી યુક્ત એવી સાધર્મિક વાત્સલ્યાદિની ક્રિયા નિર્જરાનું નિમિત્ત કારણ છે. અહીં નિમિત્ત કારણ કહેવાથી એ બતાવવું છે કે, નિર્જરા આત્મામાં થાય છે અને ક્રિયા બાહ્યઆચરણા રૂપ છે અને તે વિરાધના સ્વરૂપ છે. આમ છતાં વિશેષ પ્રકારના પરિણામથી યુક્ત એવી આ વિરાધનાની ક્રિયા વિશેષ પ્રકારના જીવના અધ્યવસાયને નિષ્પન્ન કરીને નિર્જરાનું કારણ છે, તેથી બાહ્યવિરાધના નિમિત્ત કારણ છે. તેથી એ ફલિત થાય કે જીવમાં થતી નિર્જરાને અનુકુળ અંતરંગ પરિણતિને પેદા કરવામાં વિરાધનારૂપ બાહ્યક્રિયા નિમિત્ત કારણ છે; કેમ કે તે ક્રિયાના નિમિત્તને પામીને જીવમાં તેવો અધ્યવસાય પ્રગટે છે કે જેથી નિર્જરા થાય છે. માટે વિરાધનાને વ્યવહારનયથી નિર્જરાનું કારણ માનવામાં કોઈ દોષ નથી. રૂપા શ્લોક : इत्थं दानविधिज्ञाता धीर: पुण्यप्रभावकः । यथाशक्ति ददद्दानं परमानन्दभाग् भवेत् ।।३२ ।। Page #140 -------------------------------------------------------------------------- ________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨ અન્વયાર્થ : i=આવા પ્રકારની=અત્યાર સુધી વર્ણન કર્યું એવા પ્રકારની વાર્તાધિજ્ઞાતા=દાનની વિધિનો જ્ઞાતા ધીરદ=શાસ્ત્રઅનુસાર વિધિ પ્રમાણે કરવામાં ઘી૨, મુખ્યપ્રમાવઃ=પુણ્યથી પ્રાપ્ત થયેલા ધન દ્વારા શાસનપ્રભાવના કરનાર યથાસ્તિ વાનું વદ્દ=શક્તિ પ્રમાણે દાનને આપતો પરમાનન્દ્રમા=મોક્ષને પ્રાપ્ત કરનારો મવે=થાય છે. ।।૩૨।। શ્લોકાર્થ : આવા પ્રકારની દાનની વિધિનો જ્ઞાતા, ધીર, પુણ્યપ્રભાવક, શક્તિ પ્રમાણે દાનને આપતો મોક્ષને પ્રાપ્ત કરનારો થાય છે. II૩૨।। ટીકા : કૃત્યમિતિ-સ્પષ્ટઃ રૂર|| ટીકાર્ય : (શ્લોક સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા લખેલ નથી.) ભાવાર્થ : અત્યાર સુધી અનુકંપાદાન અને સુપાત્રદાનનું જે વર્ણન કર્યું, તે વર્ણનના પરમાર્થને જે સમજી શકે તે દાનવિધિનો જ્ઞાતા છે. આ રીતે દાનવિધિને જાણનારો શ્રાવક, તે વિધિ અનુસાર સમ્યગ્ યત્ન કરે તેવી ધીરતાવાળો હોય, ભૂતકાળના પુણ્યના ઉદયથી દાનને અનુકૂળ એવી સામગ્રીને પામેલો હોય અને તેનાથી શાસનની પ્રભાવનાને કરનારો હોય, એવો શ્રાવક શક્તિ પ્રમાણે અનુકંપાદાન અને સુપાત્રદાન કરતો હોય તો મોક્ષને પ્રાપ્ત કરનારો થાય છે. ૩૨ા ૧૧૯ ।। કૃતિ વાનદ્વાત્રિંશિા ||9 || 筑 筑 新 Page #141 -------------------------------------------------------------------------- ________________ Page #142 -------------------------------------------------------------------------- ________________ "इत्थं दानविधिज्ञाता धीर: पुण्यप्रभावकः। यथाशक्ति ददद्दानं परमानन्दभाग् भवेत्।।" ‘આ રીતે દાનની વિધિના જ્ઞાતા, ધીર પુણ્યપ્રભાવક, શક્તિ પ્રમાણે દાનને આપતા શ્રાવક મોક્ષને પ્રાપ્ત કરનારા થાય છે ?' : પ્રકાશક : Silateral 5, જૈનમરચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (079) 26604911, 30911471 : મુદ્રક : સુર્યા ઓફસેટ આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ ફોન : (02717) 230366, 230112 Design by : ICON : 20553213, 25654543 www.jainelibrary