________________
૪૫
દાનહાનિશિકા/બ્લોક-૧૨ અવતરણિકા :
नन्वेवं 'गिहिणो वेयावडिअं न कुज्जा' (दशवैकालिक-चू. २/९) इत्याद्यागमविरोधः इत्यत आह - અવતરણિતાર્થ -
નનુ' થી પૂર્વપક્ષી શંકા કરે છે, આ રીતે ગાથા-૧૦-૧૧માં સ્થાપન કર્યું કે દશાભેદને આશ્રયીને સાધુને અનુકંપાદાન ઈષ્ટ છે એ રીતે, “ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી જોઈએ” - એ પ્રકારના આગમતી સાથે વિરોધ છે. એથી કહે છે – શ્લોક -
वैयावृत्त्ये गृहस्थानां निषेधः श्रूयते तु यः ।
स औत्सर्गिकतां बिभ्रनैतस्यार्थस्य बाधकः ।।१२।। અન્વયાર્થ:
પૃહસ્થાનાં વેચાવૃત્યે તુ ગૃહસ્થોના વૈયાવૃત્યમાં વળી : નિષેધ =જે નિષેધ મૂર્તિ=સંભળાય છે, તે, ગૌવતાં વિશ્ર—ત્સગિકતાને ધારણ કરતો, તસ્ય સર્ણચ=આ અર્થનો અર્થાત્ સાધુતા અપવાદિક અનુકંપાદાનને બતાવનારા અર્થનો, ન વાદ=બાધક નથી. II૧૨ાા. શ્લોકાર્ચ -
ગૃહસ્થોના વૈયાવચમાં વળી જે નિષેઘ સંભળાય છે, તે ઔસર્ગિકતાને ધારણ કરતો આ અર્થનો બાઘક નથી. શા : ટીકા -
वैयावृत्त्य इति - गृहस्थानां वैयावृत्त्ये तु साधोर्यो निषेधः श्रूयते, स औत्सर्गिकतां बिभ्रन्नतस्यापवादिकस्यार्थस्य बाधकः । अपवादो ह्युत्सर्गं बाधते न तूत्सर्गोऽपवादનિતિ સારી ટીકાર્ચ - પૃથાનાં-.....ડપવામતિ સારા ગૃહસ્થોની વૈયાવચ્ચમાં વળી સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org