________________
દાનતાસિંશિકા/શ્લોક-૧૭
પ૭ प्राणातिपातविरमणादौ तथाऽवधारणात् । न चायं मुक्तिपरिपन्थी, दाह्यं विनाश्य वलेरिव तस्य पापं विनाश्य स्वतो नवरत्वात्-नाशशीलत्वात् । शास्त्रार्थाबाधेन निर्जराप्रतिबन्धकपुण्यबन्धाभावान्नात्र दोष इति गर्भार्थः ।।१७।। ટીકાર્ચ -
નૈવં યથા ફરિ શર્માર્થ પાછા નૈવં=આ પ્રમાણે નથી શ્લોક-૧૪૧૫-૧૬માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે, “સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી”, એ પ્રમાણે નથી. જે કારણથી શુભોદયવાળો=સવિપાકવાળો, પુણ્યબંધ પણ ધર્મનો હેતુ મનાયો છે; કેમ કે તેના હેતુઓથી જ=ધર્મના હેતુઓથી જ, દશાવિશેષમાંઅસંગ અનુષ્ઠાનથી પૂર્વની સરાગસંયમઅવસ્થારૂપ દશાવિશેષમાં, અનુષંગથીeગૌણભાવથી પુણ્યાનુબંધી પુણ્યનો સંભવ છે.
અહીં પ્રશ્ન થાય કે દશાવિશેષમાં ધર્મના હેતુઓથી પુણ્યાનુબંધી પુણ્ય સંભવે છે, એ કેમ નક્કી થાય ? તેથી કહે છે –
પ્રાણાતિપાત વિરમણાદિમાં તે પ્રકારનું અનુષંગથી પુણ્યાનુબંધી પુણ્ય થાય તે પ્રકારનું, અવધારણા છે=શાસ્ત્રથી નિર્મીત છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષ તો ધર્મ અને અધર્મના ક્ષયથી થાય છે. તેથી પુણ્યાનુબંધી પુણ્ય પણ મોક્ષની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત થઈ શકે, પરંતુ ધર્મનો હેતુ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે –
અને આ=પુણ્યાનુબંધી પુષ્ય, મોક્ષનું પ્રતિપંથી=વિરોધી, નથી અર્થાત્ મોક્ષની પ્રાપ્તિમાં વિધ્યભૂત નથી; કેમ કે વક્તિ જેમ દોહ્યલો વિનાશ કરીને સ્વયં નાશ પામે છે, તેમ તેનું પુણ્યાનુબંધી પુણ્યનું, પાપ નાશ કરીને સ્વતઃ નશ્વરપણું છે= સ્વતઃ કાશસ્વભાવપણું છે. માટે પુણ્યબંધને ધર્મનો હેતુ સ્વીકારવામાં વિરોધ નથી એમ અત્રય છે.
અહીં પ્રશ્ન થાય કે તો પછી સાધુ પુણ્યબંધના ઉપાયભૂત દીનાદિને પોતાના ભોજનાદિનું દાન કેમ કરતા નથી ? તેનું સ્પષ્ટીકરણ કરવા અર્થે કર્યું પુણ્ય સાધુને ઈષ્ટ નથી અને કહ્યું પુણ્ય સાધુને ઈષ્ટ છે, તે બતાવવા માટે કહે છે - શાસ્ત્રાર્થનો અબાધ હોવાના કારણે નિર્જરા–પ્રતિબંધક-પુણ્યબંધનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org