________________
પક
દાનહાત્રિશિકા/શ્લોક-૧૭ અવતરણિકાર્ય -
સિદ્ધાંતનું સ્થાપન કરે છે – ભાવાર્થ -
શ્લોક-૧૪ થી ૧૯ સુધી પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી. તેથી અપવાદથી પણ અનુકંપાદાન સાધુને ઈષ્ટ નથી. તેનું નિરાકરણ કરીને ગ્રંથકાર સિદ્ધાંતનું સ્થાપન કરે છે – શ્લોક -
नैवं यत्पुण्यबन्धोऽपि धर्महेतुः शुभोदयः ।
वनेर्दाह्यं विनाश्येव नश्वरत्वात्स्वतो मतः ।।१७।। અન્વયાર્થ :
નૈવે=આ પ્રમાણે નથી=ગાથા-૧૪-૧પ-૧૬ સુધી પૂર્વપક્ષીએ કહ્યું, એ પ્રમાણે નથી. ચ=જે કારણથી શુમોદ=શુભઉદયવાળો પુખેવન્થોપિક પુણયબંધ પણ ઘર્મહેતુ =ધર્મનો હેતુ મત મનાયો છે; કેમ કે વાહ્ય વિનાચિત્રદાહનો વિનાશ કરીને વદને રૂ વહ્નિની જેમ વતી પોતાની મેળે નશ્વરાત્રિ નાશશીલપણું છે–પુણ્યબંધનું સ્વતઃ નશ્વરપણું છે. I૧ાા શ્લોકાર્ય :
આ પ્રમાણે નથી. જે કારણથી શુભ ઉદયવાળો પુણ્યબંધ પણ ધર્મનો હેતુ મનાયો છે; કેમ કે દાહનો વિનાશ કરીને વહ્નિની જેમ સ્વતઃ નશ્વરપણું છે અર્થાત્ પુણ્યબંધનું સ્વતઃ નશ્વરપણું છે. I૧માં
* ‘શુમોવર પુષ્પવન્યો અહીં ‘’ થી એ કહેવું છે કે સંયમની ક્રિયા તો રત્નત્રયીની પ્રાપ્તિરૂપ ધર્મનો હેતુ છે, પરંતુ શુભોદયવાળો પુણ્યબંધ પણ ધર્મનો હેતુ છે.
ટીકા :
नैवमिति-नैवं यथा प्रागुक्तं, यत्-यस्मात्, पुण्यबन्धोऽपि शुभोदया-सद्विपाको, धर्महेतुर्मतः, तद्धेतुभिरेव दशाविशेषेऽनुषङ्गतः पुण्यानुबन्धिपुण्यबन्धसम्भवात्,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org