SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ દાનહાનિંશિકા/બ્લોક-૧૧ अभ्युच्चये । अन्यदधिकृतगुणस्थानकान्मिथ्यादृष्टित्वादेरपरमविरतसम्यग्दृष्ट्यादिकं गुणानां ज्ञानादीनां स्थानं मतं गुणान्तरस्य सर्वविरत्यादेर्निबन्धनम् ।।११।। ટીકાર્ચ - ન વૈતારવ ..... નિન્દનમ્ 99Tો અને આ કારણિક યતિદાન, અધિકરણ મનાયું નથી. અધિકરણ શબ્દની વ્યુત્પત્તિ અર્થ બતાવે છે – અસંયતના સામર્થના પોષણથી આત્મા જેના વડે અધિકારી થાય દુર્ગતિઓનો અધિકારી થાય, એ અધિકરણ. કારણિક યતિદાન અધિકરણ કેમ મનાયું નથી ? એથી કહે છે : વિશુદ્ધ આશય હોવાથી અવસ્થાચિત્યને કારણે પુષ્ટાલંબનરૂપ અવસ્થાઔચિત્યને કારણે, આશયની વિશુદ્ધિ હોવાથી કારણિક યતિદાન અધિકરણ મનાયું નથી, એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે સાધુ અસંયતને પોતાનાં વસ્ત્રાદિ આપે ત્યારે તે વસ્ત્રાદિ આપવાની ક્રિયા અધિકરણ મનાય છે, અને કારણિક યતિદાન અધિકરણ નથી, તેમ કહેવાથી તે બંને વચ્ચે વિરોધ આવશે. તેથી કહે છે – ભાવભેદને કારણે કર્મનો ભેદ હોવાથી કારણિક યતિદાન અધિકરણ નથી, એમ અત્રય છે. અનર્થના અસંભવને કહીને કારણિક યતિદાનમાં અધિકરણરૂપ અનર્થના અસંભવને કહીને, અર્થપ્રાપ્તિને પણ કહે છે. શ્લોકનો ‘તુ શબ્દ અમ્યુચ્ચયમાં છે. જેને દાન આપવામાં આવે છે તેને અન્ય અધિકૃત એવા મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકથી અપર (ઉપરનું), એવું અવિરતસમ્યગ્દષ્ટિ આદિરૂપ જ્ઞાનાદિ ગુણોનું સ્થાન મનાયું છે. વળી જે અન્ય ગુણસ્થાનક છે, તે ગુણાંતરનું=સર્વવિરતિ આદિનું, કારણ છે. ll૧૧ાા જ ‘મિથ્યાત્વિા : ' અહીં ‘” થી સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનકનું ગ્રહણ કરવું. ‘વિરતHચહ્યાદ્રિવે અહીં ‘રિ’ થી દેશવિરતિ ગુણસ્થાનકનું ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy