________________
દાનતાસિંશિકા/બ્લોક-૧૩
આનાથી એ ફલિત થાય કે ઉત્સર્ગના અવસરે કરાયેલી ઉત્સર્ગની પ્રવૃત્તિ જેમ સંયમ વૃદ્ધિનું કારણ બને છે, તેમ અપવાદના અવસરે કરાયેલી અપવાદની પ્રવૃત્તિ પણ સંયમવૃદ્ધિનું કારણ બને છે. અવતરણિકા -
सूत्रान्तरं समाधत्ते - અવતરણિાકાર્ય :
સૂત્રાતરનું સમાધાન કરે છે – ભાવાર્થ -
પૂર્વમાં સ્થાપન કર્યું કે સાધુને દશાભેદમાં અનુકંપાદાન સંમત છે. ત્યાં ગૃહસ્થની વૈયાવચ્ચનો નિષેધ કરનારા આગમવચનનો વિરોધ જણાયો. તેનું સમાધાન ગાથા-૧૨માં કર્યું. હવે સૂયગડાંગ સૂત્રના વચન સાથે આવતા વિરોધનું સમાધાન કરે છે. શ્લોક - - ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि सङ्गतः । .
વિદાય વિષયો મૃો રશમે વિશ્વેતા રૂા. અન્યથાર્થ :
જે તુ રાનં પ્રશંસન્નીત્યારે સૂત્રેડપિ=“ તુ તાનં પ્રશંસન્તિ’ ઈત્યાદિ સૂત્રમાં પણ તશામેવં દશાભેદને પુષ્ટાલંબનને વિદાયઃછોડીને સતિ વિષય =સંગત એવો વિષય વિશ્વેતા=બુદ્ધિમાને કૃષ=શોધવો. II૧૩ શ્લોકાર્ચ -
વે તુ વાનં પ્રશત્તિ ' ઈત્યાદિ સૂત્રમાં પણ દશાભેદને છોડીને સંગત એવો વિષય બુદ્ધિમાને શોધવો.
‘વે તુ વાનં પ્રશંસન્તીત્યાદિ સૂત્રેડ’ અહીં ‘રૂત્યાતિ” થી આ વચનના અવશિષ્ટ ભાગનો સંગ્રહ છે અને “મપિ' થી ગૃહસ્થની વૈયાવચ્ચનો નિષેધ કરનારા સૂત્રનો સંગ્રહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org