SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૫ ટીકા ઃ नन्विति- ननु एवमपवादतोऽपि साधोरनुकम्पादानेऽभ्युपगम्यमाने पुण्यबन्धः स्यात्, अनुकम्पायाः सातबन्धहेतुत्वात् । न च स पुण्यबन्ध इष्यते साधोः । यतः = यस्माद् यतिः पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते ।। १४ ।। ટીકાર્ય ઃ ननु एवम् = છન્ન મુત્તે ।।૧૪। આ રીતે=શ્લોક-૧૦માં કહ્યું એ રીતે, અપવાદથી પણ સાધુને અનુકંપાદાન સ્વીકારાયે છતે, પુણ્યબંધ થાય; કેમ કે અનુકંપાનું શાતાના બંધનું હેતુપણું છે અને તે=પુણ્યબંધ, સાધુને ઈચ્છાતો નથી; જે કારણથી સાધુ પુણ્યબંધથી અને અન્યને થતી પીડાથી બચવા માટે પ્રચ્છન્ન ભોજન કરે છે. ૧૪ * ‘અપવાવતોઽપિ’ અહીં ‘વિ’ થી ઉત્સર્ગનો સમુચ્ચય છે. ..... અવતરણિકા : एतदेव स्पष्टयति અવતરણિકાર્ય : આને જ સ્પષ્ટ કરે છે - ભાવાર્થ : પૂર્વ શ્લોક-૧૪માં બતાવ્યું કે પુણ્યબંધથી બચવા અને અન્યની પીડાના પરિહાર માટે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે એને જ સ્પષ્ટ કરે છે - શ્લોક ઃ दीनादिदाने पुण्यं स्यात्तददानं (ने) च पीडनम् । शक्तौ पीडाऽप्रतीकारे शास्त्रार्थस्य च बाधनम् ।।१५।। ૫૧ Jain Education International અન્વયાર્થ : ટીનાવિવને દીનાદિના દાનમાં મુખ્ય સ્વ=પુણ્ય થાય પુણ્યબંધ થાય તવવાન(ને)==અને તેઓને અદાનમાં=નહીં આપવામાં પીઇન=પીડા છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy