________________
૧૮
દાનહાનિંશિકા/બ્લોક-૪ (૪) “યોગ્ય જીવો ભગવાનનું શાસન પામી શકાયના રક્ષણ કરનારા થાઓ' તેવો અધ્યવસાય.
આ રીતે અનેક પ્રકારના વિવેકવાળા પરિણામના સમૂહથી ઉપયુક્ત એવો ભગવાનની પૂજાનો અધ્યવસાય છે. lla અવતરણિકા :
अल्पासुखश्रमादित्यस्य कृत्यमाह - અવતરણિકાર્ય :
સાસુનત્યસ્થ =પૂર્વ શ્લોક-૩માં અનુકંપાના લક્ષણમાં પંચમી વિભક્તિથી બતાવેલ વિશેષણરૂપ “અભ્યાસુવશ્વમા' એ પ્રકારના, આકાર ‘સત્યાસુમા એ પંચમ્યત્તપદના, કૃત્યને કહે છે – ભાવાર્થ :
પૂર્વ શ્લોકમાં “અન્ધાસુમાત્' એ પદ અનુકંપાના લક્ષણમાં વિશેષણરૂપ છે; કેમ કે “અલ્પ જીવોના અસુખના યત્નથી દુ:ખીઓના દુઃખના ઉદ્ધારની જે ઈચ્છા તે અનુકંપા” આવું લક્ષણ છે. તેથી પંચમી વિભક્તિવાળું વિશેષણ તે સિવાયની અન્ય દુઃખીઓના ઉદ્ધારની ઈચ્છાનું વ્યાવર્તન કરે છે, તો તે કોનું વ્યાવર્તન કરે છે, તે બતાવવા માટે કહે છે – શ્લોક -
स्तोकानामुपकारः स्यादारम्भाद्यत्र भूयसाम् ।
तत्रानुकम्पा न मता यथेष्टापूर्तकर्मसु ।।४।। અન્યથાર્થ :
ચિત્ર=જેમાં=જે કૃત્યમાં મૂયસ–ઘણાઓના=ઘણા જીવોના સારામ= આરંભથી તોવાના=થોડાઓને=થોડા જીવોને પાર =ઉપકાર થાય તત્ર ત્યાં અનુવેમ્પા અનુકંપા ને મતા=મનાયેલ નથી થા=જે પ્રમાણે રૂાપૂર્તમૈસુર ઈષ્ટાપૂર્તકર્મમાં અનુકંપા મનાયેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org