________________
૧૯
દાનહાત્રિશિકા/શ્લોક-૪ શ્લોકાર્ચ -
જે કૃત્યમાં, ઘણા જીવોના આરંભથી થોડા જીવોને ઉપકાર થાય ત્યાં અનુકંપા મનાયેલ નથી, જે પ્રમાણે ઈચ્છાપૂર્તકર્મમાં અનુકંપા મનાયેલ નથી. ટીકા - स्तोकानामिति-स्पष्टः । नवरमिष्टापूर्तस्वरूपमेतत् - “ऋत्विग्भिर्मन्त्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः । अंतर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते ।।१।। वापीकूपतडागानि देवतायतनानि च ।
પ્રવાનનેતા પૂર્ત તત્ત્વવિદો વિદુર ર ા” રૂતિ સારા ટીકાર્ય -
અષ્ટ: ..... કૃતિ કા તોવેરાનમતિ સ્પષ્ટ =શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ફક્ત ઈષ્ટાપૂર્તનું સ્વરૂપ આ છે - “યજ્ઞ કરનાર વડે કરણભૂત એવા મંત્રસંસ્કારો દ્વારા બ્રાહ્મણોની સમક્ષ તેનાથી અન્ય બ્રાહ્મણોને અંતર્વેદીમાં જે હિરણ્યાદિ અપાયું, તે ઈષ્ટ કહેવાય છે.”
“વાવ-કૂવા-તળાવ, દેવાયતન–દેવની વસતિનાં સ્થાન, અને અન્નપ્રદાન તત્ આ=વાવ વગેરે તુપર્વમૂતં આવા પ્રકારનું તત્ત્વના જાણનારાઓ પૂર્ત કહે છે.” (યોગદૃષ્ટિસમુચ્ચયબ્લોક-૧૧-૧૧૭) ‘તિ’ ઈષ્ટાપૂર્તના સ્વરૂપના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ -
વાવ-કૂવા-તળાવ વગેરે બનાવવાં, દાનશાળા કે દેવાલયોનાં નિર્માણ કરાવવા વગેરે કૃત્યોમાં કેવળ થોડા જીવોને ઉપકાર થાય છે અર્થાત્ બાહ્ય રીતે થોડા જીવોને અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે અને ઘણા જીવોનો વિનાશ થાય છે, તેવી પ્રવૃત્તિઓમાં અનુકંપા મનાઈ નથી.
અહીં વિશેષ એ છે કે જે પ્રવૃત્તિથી કોઈ જીવોને બીજાધાનાદિનો સંભવ હોય તેવી લૌકિક ઉપકારની કોઈપણ પ્રવૃત્તિ, સંયમની પ્રાપ્તિ દ્વારા ઘણા જીવોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org