SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. દાનહાનિંશિકા/શ્લોક-૯ (૧) શાસનના ઉડ્ડાહના નિવારણ માટે, (૨) કોઈને આપ્યા વગર માત્ર પોતાના ઉપભોગ કરવારૂપ સ્વાર્થપ્રવૃત્તિના નિવારણ માટે, (૩) દયાળુ હૈયું જીવંત રાખવા માટે અને (૪) પૂજા આદિ પ્રસંગોમાં લોકોને બીજાધાનાદિની પ્રાપ્તિ થાય તદર્થે. આમ છતાં શાસનપ્રભાવનાનો પ્રસંગ હોય તેવા અવસરે અનુકંપાદાનનું પ્રધાનપણું છે, તેમ ભગવાનના દૃષ્ટાંતથી સમર્થન કરવા માટે કહે છે – શ્લોક : धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव व्रतं गृह्णन् ददौ संवत्सरं वसु ।।९।। અન્વયાર્થ: સત =આથી જ=કાળે અલ્પ પણ લાભવાળું થાય છે આથી જ, વાનસ્થ અનુકંપાદાનનું ધર્માનં-ધર્માગપણું રીવર્તુ–સ્પષ્ટ કરવા માટે મવાન=ભગવાને પણ વ્રતં પૃછા—વ્રતને ગ્રહણ કરતાં સંવત્સ=એક વર્ષ વસુત્રધત =આપ્યું. ૫૯I શ્લોકાર્થ : આથી જ, અનુકંપાદાનનું ધર્માગપણું સ્પષ્ટ કરવા માટે ભગવાને પણ વ્રતને ગ્રહણ કરતાં એક વર્ષ ધન આપ્યું. IIII ટીકા - धर्माङ्गत्वमिति-अत एव कालेऽल्पस्यापि लाभार्थत्वादेव दानस्य अनुकम्पादानस्य, धर्माङ्गत्वं स्फुटीकर्तुं भगवानपि व्रतं गृह्णन् संवत्सरं वसुददौ । ततश्च महता धर्मावसरेऽनुष्ठितं सर्वस्याप्यवस्थौचित्ययोगेन धर्मांगमिति स्पष्टीभवतीति भावः । तदाह - “धर्माङ्गख्यापनार्थं च दानस्यापि महामतिः । અવસ્થીવિત્યયોરોન સર્વર્ચવાનુષ્પથા” 09|| (અષ્ટપ્રકર-ર૭/૩). રૂતિ સાઉT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy