________________
દાનદ્વાત્રિંશિકા|બ્લોક ૫/૬
યત્=જે વાનશાસ્તાવિÉ=દાનશાળાદિ કૃત્ય પુષ્ટાત્તમ્યનત્વિ=પુષ્ટાલંબનને આશ્રયીને છે, તત્તુ=તે વળી પ્રવચનોન્નત્યા=પ્રવચનની ઉન્નતિ દ્વારા, વીનાધાનવિમાવતઃ=બીજાધાનાદિનો સદ્ભાવ હોવાને કારણે વહૂના=ઘણાના ૩પરેન=ઉપકાર દ્વારા અનુજમ્પાનિમિત્તતા=અનુકંપાની કારણતાનું ન પ્રતિષ્ઠાતિ=અતિક્રમણ કરતું નથી, તેન=તે કારણથી ત્ર=અહીં=અનુકંપાના ઉચિત ળમાં, મુક્યો હેતુ=મુખ્ય હેતુ શુભાશય =શુભાશય છે. પાÇા શ્લોકાર્થ :
૪
અન્વયાર્થ :
જે દાનશાળાદિકાર્ય પુષ્ટાલંબનને આશ્રયીને છે, તે વળી પ્રવચનની ઉન્નતિ દ્વારા બીજાઘાનાદિનો સદ્ભાવ હોવાને કારણે ભાવથી ઘણાના ઉપકાર દ્વારા અનુકંપાની કારણતાનું અતિક્રમણ કરતું નથી, તે કારણથી અહીં મુખ્ય હેતુ શુભાશય છે. પાકા
ટીકા ઃ
पुष्टालम्बनमिति -पुष्टालम्बनं = सद्भावकारणमाश्रित्य यद्दानशालादिकर्म प्रदेशिसम्प्रतिराजादीनाम् । तत्तु प्रवचनस्य प्रशंसादिनोन्नत्या बीजाधानादीनां भावतः સિદ્ધેોવાનામ્ ।।૯ ||
बहूनामिति ततो निर्वृतिसिद्धेर्बहूनामुपकारेणानुकम्पानिमित्ततां नातिक्रामति । तेन कारणेनात्रानुकम्पोचितफले मुख्यः शुभाशयो हेतुः दानं तु गौणमेव, वेद्यसंवेद्यपदस्थ एव तादृगाशयपात्रं तादृगाशयानुगम एव च निश्चयतोऽनुकम्पेति फलितम् । । ६ । ટીકાર્ય :
पुष्टालम्बनं = નિતમ્ ।। ।। પુષ્ટાલંબનને=સદ્ભાવરૂપ કારણને આશ્રયીને અર્થાત્ સામી વ્યક્તિને બીજાધાનાદિ થાય તેવા પ્રામાણિક કારણને આશ્રયીને, પ્રદેશી, સંપ્રતિ રાજા આદિનું જે દાનશાળાદિ કૃત્ય છે, તે વળી પ્રવચનની ઉન્નતિથી લોકોને બીજાધાનાદિનો ભાવ હોવાથી= લોકોને બીજાધાનાદિની સિદ્ધિ હોવાથી, ઘણા જીવોના ઉપકારને કારણે અનુકંપાની તિમિત્તતાનું અતિક્રમણ કરતું નથી; કેમ કે તેનાથી=તે દાનશાળાદિ
Jain Education International
.....
For Private & Personal Use Only
www.jainelibrary.org