________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધ
અર્થ-આ સંસારીજીવ આ શરીરમાં સ્થાયી રહેવાને માટે હંમેશાં પ્રયત્ન કરે છે અને વિશ્વને ભગવવા છે
સાર T માટે હમેશાં પ્રયત્ન કરે છે તથા એ બનેની વૃદ્ધિને માટે હમેશાં પ્રયત્ન કરે છે. પરંતુ હમેશાં પ્રયત્ન કરવા છતાં એ નથી શરીર થાયી રહેતું કે નથી વિત્ર ભગવાતા. વિષયોને ભેગવતાં ભોગવતાં આ જીવ આયુને ભેગવે છે ની છે અને આને ભેળવી લીધા પછી અથવા અચુની પૂણે હાવી પછી આ જીવ હતાશ પામીને આ સિક જ દેહ છોડે છે. આ બાબત આવી રીતે વિચારીને આ શરીરમાં શાશ્વત રહેવા માટે અને વિષય ભોગવવા માટે ૨ છે કદીપણ પ્રયત્ન કરવો ન જોઈએ. પરંતુ પોતાના અભિાને પિતાના શુદ્ધ આત્માનાં સ્થિર-શાશ્વત રાખવા માટે પ્રયત્ન A કર જોઈએ. અને શુદ્ધ આત્માથી ઉત્પન્ન થએલ અત્યંત મિષ્ટ-મિઠું સુખ ભેગવા માટે હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ. આ ભાવાવ–આ શરીર અને સમરત ઇન્દ્રિયોના વિષય ભોગે નાશવંત છે તથા એ બંને આત્માને દુ:ખ દેવાવાળા છે
છે, અપવિત્ર કરવાવાળા છે અને આ આત્માને જન્મ મરણરૂપી સંસારમાં ભ્રમણ કરવાવાળી છે. તેથી તેમને પોષવા માટે A પ્રયત્ન કરવા વ્યર્થ છે, પ્રયત્ન તે શા માટે કરવો જોઇએ? પ્રયત્ન તે હંમેશને માટે સુખી રહેવા માટે કર જોઈએ. છે અને શાશ્વત સુખ તે શુદ્ધ આત્મામાં જ છે. તેથી આત્માની શુદ્ધતા માટે જ અને તે શુદ્ધ આમાથી ઉત્પન્ન થતા અનંતસખને માટે હમેશાં પ્રયત્ન કરી જોઈએ. આજ અનંતકાળ સુધી રહેવાવાળું ( શાશ્વત) સુખ છે. હવે શ ાં ત્યજી દેવું જોઈએ અને કયાં કયાં કાર્યો કરવા જોઈએ તે કહેવામાં આવે છે
પ્રશ્ન – રાકશ થં ઘર કે સાધનં g? અ હે ગર. હવે કપા કરીને કહે કે આ જીવે શું શું ત્યજી દેવું જોઈએ અને ક્યાં કયાં કાર્યો કરવા જોઈએ उत्तर-भ्रांतिपदं शांतिहरं क्षणाद्धि त्यक्त्वा कषायं नरकप्रदं तम्।
૧૭ | मोहं च कामं विषमं व्यथाद स्वात्मस्वराज्यस्य विनाशकं च ॥२९॥
For Private And Personal Use Only