________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમાં
લે છે. તે પર્યાને પિતાના આત્માના યાર્થ શુદ્ધ વરૂપયો ભિન્ન સમજને નવો અને તેથી જ તે આ | પ્રાપ્ત થએલ 3 જ સાર આ પર્યાયમાં તન્મય રહે છે, તથા તેનું પાલનપોષણ કરવા માટે અનેક પ્રકારના પાપ ઉપન્ન કરે છે. જેથી તે આ સંસારમાં જ આ પરિભ્રમણ કરે છે અને અનેક પ્રકારના મહાદુઃખ ભોગવે છે. તેથી પ્રત્યેક ભવ્ય આમાનું સ્વરૂપ જાણીને નર, નારક - આદિ પર્યાપને ત્યારે સમજવી જોઈએ અને શુદ્ધ આતને ઉપદે સ (ગ્રેડ કરવા યોગ્ય) સમજીને તેમાં જ લીન રહે છે Rવાને પ્રયત્ન કરવો જોઈએ. આ જ કલ્યાણના માર્ગ છે.
હવે જ્ઞાની અને મૂર્ખ શું શું કરે છે તે કહેવામાં આવે છે –
प्रश्न-किं किं करोति मूखंश्च धीमान मे वा गुरो वद ! પ્રશ્ન–સ્વામિ ! મુર્ખ પુરા શું કરે છે અને બુદ્ધિમાન પુરૂ શું કરે છે તે કૃપા ફરીને કહે.
स्वतत्त्वशून्योऽक्षसुखं सुमत्वा नत्याप्तये भृय इवातिवाम् । करोति तस्य स्वसुखं विहाय तद्दोषनो बान्दगृहं प्रयाति ॥१४॥ यस्तत्त्ववेदी परमः प्रसन्नी जिनेन्द्रियः सः भवमोगदूरः।
संयम्य चित्ताक्षपिशाचवर्ग तद्योगतः स्वात्मगृहं प्रघाति ॥१४६॥ અર્થ જે જીવ આમતરવને જાણતા નથી તે છ ઇન્દ્રના સુખેનેજ બધુજ માને છે, તથા તે સુખની આ પ્રપ્તિને માટે પોતાના આત્માન્ય અનત સુખને તે ભાગ કરી દે છે અને તે ઇન્દ્રના સુ ખેતી પ્રાપ્તિને માટે A સેવકની માફક તેમની અત્યંત મેવા કર્યા કરે છે, અને તેના જ ગુન્હાણ –ષથો બધીમંતામાં ફસાપ છે. પરંતુ જે પુરુ છે " જ આત્માનું યથાર્થ સ્વરુપ જાણે છે તે મને અને ઈન્દ્રિયરુપી પિટારોના સમૂહને સુયોગ્યરીતે વશ કરી લે છે, મત એ ઇન્દ્રિ- R છે યને સંપૂર્ણપણે નિગ્રડ કરે છે અને તેથી જ તે સમસ્ત ઈન્દ્રિયોને જીતવાથી સંસાર, શરીર અને ભાગેથી સર્વ દૂર થઈ
For Private And Personal Use Only