________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માં
www.kobatirth.org
સત્તા—ચિન્તામો: પતરો સમાને મુન્નોતિ પૂર્ણ સુવરે વરાજ્યે । गृहे मिथो वैरविरोधकार्ये दुःखप्रदे जाग्रति चातिनिंद्ये ॥ १८५ ॥ ज्ञानी मिथो वैरविरोधकार्ये धनात्मके क्लेशकरेस्ति सुप्तः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शिवप्रदे स्वात्पविधेविंधाने स्वसाधने जाग्रति हीव साधुः ॥ १८६॥
અર્જુ—માત્માની શુદ્ધતારૂપી વરાજ્ય પિતામણી અથવા કલ્પવૃક્ષ સમાન સુખ આપવાવાળું છે. તેમાં તે મૂર્ખ અથવા અજ્ઞાની પુરૂષ સુતજ-બેદરકાર રહે છે અને ઘરબાર કે જે પરસ્પર વિરોધ કરાવવાળુ છે તેમાં જાગત-કાળજીપૂર્વક રહે છે. પરંતુ આત્મસ્વરુપ જાણનાર જ્ઞાની પુરૂષ આત્મા સર્વયા ભિન્ન, પરસ્પર વૅરવિધ કરાવવાવાળાં, અને ફ્લેશ કરાવવાવાળાં કાર્યોમાં સુતા-બેદરકાર રહે છે અને મૈક્ષિપ્રાપ્ત કરાવવાવાળાં અને આત્માને શુદ્ધ કરવાવાળાં કાર્યોમાં તથા આત્માની સિદ્ધિ કરાવવાવાળાં સમસ્ત સાધનામાં મગ્ન રહે છે.
ભાવાર્થ—ચિંતામણી એક રત્ન હોય છે. તેની પાસે મનમાં ચિંતવન કરેલ કોઇપણ વસ્તુ માગવામાં આવે તો મળી રહે છે. કલ્પવૃક્ષથી પણ ઇચ્છિત પદાર્થ મળે છે. તેવીજરીતે આત્માની શુદ્ધતાથી અનત સુખની પ્રાપ્તિ થાય છે. જે છવ તે સુખને માટે જાગૃત રહે છે, તેનીજ રક્ષા કરે છે, તેને નષ્ટ થવા દેતો નથી, કષાયાદિક ચેરોથી લૂટાવા દેતે નથી અને બનતા સર્વ કોઈ પ્રયત્ને તેની રક્ષા કરે છે. તે પુરૂષ મક્ષપદ પામે છે અને અજરાંમર અતતનુખ પ્રાપ્ત કરે છે. આત્માનુ યથાર્થ સ્વરૂપ જાણવાવાળા સાધુજન અથવા નિર્ગેશ ગુરૂજ આત્માની શુદ્ધતાની રક્ષા કરી શકે છે. તેજ પુરૂષતે માટે પ્રયત્નશીલ હોય છે. જે છવ આત્મરવરુપ જાણતા નથી તે છવ તે મળ્યે તદ્દન બેદરકાર રહે છે, દત્તચિત્ત રહેવા પ્રયત્ન પણ કરતો નથી. તે તે માત્ર ઘરબાર માટેજ પ્રયત્ન કરે છે, પરસ્પર લડાઇ ઝગડા કરાવવાવાળા કાર્યોમાંજ મગ્ન રહે છે અને પાપ ઉત્પન્ન કરાવવાહ કાર્યોમાં પણ મગ્ન રહે છે. આથી નાપાપને ભાગી બને છે. તેનુ ફળ ભાગવા માટે આ અત્યંત દુઃખમય સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. સજ્જન પુરુષ આવા પાપરૂપ કાર્યો માટે પ્રયત્ન કરતા નથી, જેથી તેમને સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરવું પડતું નથી. તે તે માત્ર આત્મિક શુદ્ધિમાંજ લીન રહે છે, અને મેક્ષપદ પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only
CXXX
ર
#192"